________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિષ્કામદષ્ટિ વિના કમ યાગી ન થવાય.
( ૫૬૯ )
શબ્દાર્થ:—નિષ્કામ ચોગ્યતાને પામેલા જ્ઞાની એવા કચેણીએ સ્વચેાગ્ય આવશ્યક કમને ધર્મ માટે સ્વભાવથી કરે છે. સ્વાધિકારમાં રત અર્થાત્ મગ્ન થએલ ધર્મ કર્મ પ્રસાધક કર્મ યાગીએ મુક્તિને પામ્યા પામે છે અને પામશે.
વિવેચનઃ—કાઈ પણ પદાર્થની કામના વિના અને અધિકાર પરત્વે યાગ્ય આજીવિકાદિ પ્રવૃત્તિ સહિત જે મનુષ્યા કન્યકર્મના અધિકારી અન્યા છે તે ધર્મ માટે સ્વયેાગ્ય આવશ્યકકમ કરે છે. ચેાગ્ય એવી સ્વક્રએ અદા કરવી તે વિશ્વવર્તિ મનુષ્યાના ધર્મ છે. આત્માની જગત માટે ક્રૂરજ-કન્ય છે તે વ્યવહારથી સ્વધર્મ છે. અયાગ્ય આવશ્યક પ્રવૃત્તિ એ સર્વ મનુષ્યને પ્રવૃત્તિમય ધર્મ છે, સદ્વિચારા અને સ્વયાગ્ય કાર્ય - પ્રવૃત્તિ એજ દેશકાલાનુસારે સ્વધર્મ છે. જે કાલે જે ક્ષેત્રે જે આવશ્યક કર્તવ્ય કમ લાગે તે કાલે તે આવશ્યક કર્મ કરવાં તે સ્વધર્મ છે, સ્વસ્વાધિકાર પ્રમાણે સ્વયેાગ્ય આવશ્યક કર્મ કરનારા વિશ્વવર્તિ સર્વ જીવા નૈસર્ગિક સ્થિતિએ ધર્મ કરે છે તેમાં સર્વ જીવાની મહુત્તા છે. વનમાં ઉભેલું એક વૃક્ષ, અન્ય જીવા પ્રતિ ઉપગ્રહ દૃષ્ટિએ જે કંઇ કરે છે તે તેના તે દૃષ્ટિએ સ્વધર્મ છે. સર્વ જીવા ફજરૂપ ધર્મ માટે સ્વભાવે આવશ્યક ધર્મપ્રવૃત્તિ કરે છે. સર્વ જીવેા સ્વશકર્તાનુસારે સ્વધર્મ બજાવે છે તેથી તેઓ અન્યો ઉપર ઉપકાર કરી શકે છે. સરેાવર પ્રાણીઓને જલપાન કરાવે છે. વૃક્ષ પોતાનું સર્વસ્વ અન્યાને અર્પણુ કરે છે. નદીઓ પોતાનું સર્વસ્વ અન્યોને અર્પણ કરે છે. પશુએ ૫ખી પેાતાનું સર્વસ્વ અર્પણ કરીને પોતાની ફરજરૂપ ધર્મને અદા કરે છે. મનુષ્યા પણ નિષ્કામપણે પેાતાનું સર્વસ્વ અન્યાના ઉપકારાર્થે અર્પણ કરે છે તે તેએ સ્વધર્મ ના સેવનારા ખને છે. આાહ્ય આવશ્યક કર્માં સદા ક્ષેત્રકાલાનુસાર પરિવર્તનને પામે છે. જે કાલમાં, જે ક્ષેત્રમાં જે કર્યું કરવાથી દુનિયાના જીવાનુ વિશેષ કલ્યાણ થાય, અને જે કર્મો કરવામાં પોતાના અધિકાર હોય, તથા પેાતાનાથી કરી શકાય તે સ્વઆવશ્યક કર્માં જાત્રાં. સર્વ લેાકેાએ નિષ્કામભાવથી ફરજ અદા કરવી જોઇએ. સકામભાવના કરતાં નિષ્કામભાવનાથી આત્માના જ્ઞાનાદિચુણાની અનન્તગુણી પ્રગતિ થાય છે. સકામ અર્થાત્ ફ્લેચ્છાથી આત્મા બંધાય છે ' અને નિષ્કામભાવથી આત્મા નિષધ રહે છે. નિષ્કામ પ્રિ ખીલવવી એ કંઇ સામાન્ય મનુષ્યાનું કાર્ય નથી. નિષ્કામ દૃષ્ટિવિના મહાત્માના ઋષિયાના તીર્થંકરોના પગલે ચાલી શકાતું નથી. નિષ્કામવિના રજોગુણુ અને તમેગુણુને જીતી શકાતા નથી. નિષ્કામદૃષ્ટિવિના સ્વાદિ દોષાના નાશ થતો નથી. નિષ્કામતૃષ્ટિવિના પ્રત્યેક કર્તવ્યપ્રવૃત્તિમાં અનેક સ્વાર્થીના પ્રપંચા ઉભા થાય છે. નિષ્કામતૃષ્ટિવિના કોઈપણ મનુષ્ય ખરેખર કર્મયોગી ગણી શકાતા નથી. સ્વાત્માના વિચારેની અને આચારાની અન્ય પર સારી અસર થતી નથી. નિષ્કામદશા પ્રાપ્ત કર્યા વિના કર્મ કરવાથી ચંદ્ર જેમ રાહુથી
6
કર
For Private And Personal Use Only