________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
”
*
oooo09:20009e19 શ્રીમાન શેઠ ચીમનલાલ ડાહ્યાભાઈ
(કપડવંજવાળા)ને પરિચય. “જે મનુષ્ય સ્વાધિકારે, ધર્મનીતિ અને ન્યાયપૂર્વક, સ્વાશ્રય અડગ આત્મબલ અને સ્વપુરુષાથથી આગળ વધતાં સ્વયેયને પહોંચે છે તે વિશ્વમાં ધન્ય છે.”
–આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી.
'મહાગુજરાતના ક પડવંજ નગ૨માં પિતા ડાહ્યાભાઈ તથા માતા પરશનબેનના આંગણે સને ૧૯૦૧ના જુન માસમાં એમને જન્મ થયે. સુખી માતાપિતાની છાયામાં સાત ચોપડી પૂર્ણ કરી, પૂર્વ જન્મના સંસ્કારોથી ગણિ ત–આંક ડા ગણતરી તથા યાંત્રિક બાબતની મગજશક્તિમાં તેઓ ખૂબ એકા બન્યા.
આર્થિક અ ગર છું અન્ય મદદની અપેક્ષા વિના જ અડગ શ્રદ્ધા અને સ્વાશ્રયથી આગળ વધ્યા અને આ- હૈં જની ઉન્નત કક્ષાને પામ્યા છે.
*
9
Foso* *
૦૦૧. Poon,
વ્યાપાર ખેડવાનું કે ૧૭ વર્ષની વયે શરૂ કર્યું. ભાગીદારીમાં કાપડનો ધંધે આરંભી
*
છે
જ
For Private And Personal Use Only