________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૬ )
શ્રી કમ'યેાગ ગ્ર'થ-સવિવેચન.
રાખવાના હતા તેમાં અંશમાત્ર અનુપયોગ થવાથી ચાણકય પ્રધાને સ્વશકિતયેાદ્વારા નન્દનું રાજ્ય નષ્ટ કર્યું. આ ઉપરથી અવમેધવાનુ કે આત્માની શક્તિવડે જે જે કાર્યાં આત્મશ્રદ્ધાપૂર્વક કરવાનાં હોય તેમાં લક્ષ્ય રાખવુ. આત્મશ્રદ્ધાડે પ્રારભિત કન્યકા કરતાં તે કા મારાથી થશે એવા હૃદયમાં દૃઢ સંકલ્પ ધારણ કરવે. જ્ઞાતાસૂત્રમાં આત્મશ્રદ્ધા વિષે એ શેઠ પુત્રાનું દૃષ્ટાંત મારના બચ્ચાંપર આપવામાં આવ્યું છે. એક નગરમાં એ શેડીઆના પુત્રે રહેતા હતા. બન્ને પરસ્પર મિત્રતાની ગાંઠથી બંધાયલા હતા. એક દિવસ તે બન્ને નગરની બહાર ઉદ્યાનમાં ગયા. એક મારડી (મયુરી) એકના દેખવામાં આવી. મયુરી સકિત થઈ ભયથી નાસવા લાગી તેથી એકને ત્યાં મયુરીનાં ઇંડાં હાવાનુ' લાગ્યું. મયુરી જ્યાં બેઠી હતી ત્યાં ગમન કરીને અવલેાકયું તેા મયુરીએ બે ઇંડાં મૂકેલા દેખ્યાં. તે એ ઇંડાંને બન્ને મિત્રે પરસ્પર એક એક વ્હેચી લીધાં. બન્ને મિત્રે ઈંડાને મેટુ કરવાનાં ઉપાયા આરંભ્યા. એક મિત્ર તે આત્મશ્રદ્ધાવડે એમજ માનવા લાગ્યા કે ઇંડામાંથી બચ્ચું અવશ્ય નીકળવાનું. આ પ્રમાણે આત્મશ્રદ્ધા ધારીને તે ઇંડાને મોટું કરી પકાવી બચ્ચું કાઢવાનું કર્તવ્યકર્મ કરવા લાગ્યા તેથી છેવટે ઇંડુ પુયુ અને તેમાંથી મારનુ` બચ્ચું નીકળ્યુ. બીજે મિત્ર એક ઇંડાને પેાતાને ઘેર લઈ ગયા. દરરાજ તેને પકવવાના ઉપાયેા કરવા લાગ્યા પરન્તુ તે આત્મશ્રદ્ધા વિના ચિ'તવવા લાગ્યા કે ઇંડામાંથી બચ્ચુ' નીકળશે કે નહિ ? ઈંડામાં બચ્ચુ જીવતુ હશે કે કેમ ? એવી શ`કા કરી ઇંડાને તપાસવા લાગ્યા અને શકિત રહેવા લાગ્યા; તેથી પરિણામ એ આવ્યું કે તે ઇંડામાંથી બચ્ચું નીકળ્યું નહિ અને નિરાશ થયા. જ્ઞાતાસૂત્રમાં પ્રદર્શિત મયુરીના ઈંડાના દૃાન્તથી અબેધવાનું કે આત્મશ્રદ્ધાબળથી કન્યકાર્યાંની સિદ્ધિ થાય છે.શકુન કરતાં શબ્દ ઉતાવળા અને શબ્દ કરતાં હૃદયની શ્રદ્ધાને પ્રત્યેક કાર્યના આર્ભમાં બલવતી થી છે. પ્રત્યેક કાર્ય આરંભતાં તેમાં આત્મશ્રદ્ધાબલ કેટલુ છે તેજ તે કાર્યની સિદ્ધિના મુખ્યપાય છે. કન્યકાર્ય કરવા માટે આત્મશ્રદ્ધાબળની અત્યંત આવશ્યકતા, મંત્રયત્રપ્રક્રિયાઓની પેઠે અવધીને હું મનુષ્ય! પ્રાસગિક પ્રારં’ભિત પ્રાપ્ત કન્યકાર્પાને કર્યાં કર. મનુષ્ય ત્હારે અવશ્ય કર્તવ્ય કાર્યોને કરવુ જોઇએ. એજ હારે ધર્મ છે.
અવતરણ—કન્યકાય કરવાની ચેગષ્ટિએ કુંચી બતાવવામાં આવે છે.
ફ્લેશઃ
ममायत्तं शरीरं वै वर्तते च ममाज्ञया ॥
स्वायत्तीकृत्य चित्तं तत् कार्यं कर्तव्यमात्मना ॥ ६५ ॥
For Private And Personal Use Only