________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધવિધ દૃષ્ટિએ ક્રમનું સ્વરૂપ જાણવું.
( ૩૩૩ )
ન મે નિશ્ચિદ્ઘો ઈત્યાદિવડે ઇન્દ્રને પ્રતિબાધ્યા. આ ઉપરથી અવમેધવાનું કે આત્મજ્ઞાન થયા પશ્ચાત્ આત્માને નિઃસંગ નિર્ભય માન્યા પશ્ચાત્ સ્વાધિકારે જે જે કર્તવ્ય કાર્યા વ્યવહાર અને નિશ્ચયતઃ કરવામાં આવે છે તેમાંથી ચલાયમાનપણું થતું નથી. સ્વાધિકારે સ્વ-કન્યકાર્યાં કરતાં આત્માને પૂર્ણ માનવા જોઇએ, અનન્ત ગુણૢા વડે મારા આત્મા રિપૂર્ણ છે. આત્મામાં જે છે તે સર્વે પૂર્ણ સ્વરૂપ છે. પૂમાં પૂર્ણ મળે છે તોયે પૂર્ણ રહે છે. આત્મા સ્વને પૂર્ણ માની કન્ય કાર્યમાં કરવા પ્રવૃત્તિ કરે છે ત્યારે તેને કોઇ પણ પ્રકારના અસતેાષનુ કારણ રહેતું નથી. જ્યાં સુધી આત્માને અપૂર્ણ માની કર્તવ્ય કાર્યાં કરવામાં આવે છે ત્યાંસુધી આશા સ્વાર્થે અસતેષ વગેરે વિચારાના ઘેરામાં સપડાવવાનું થાય છે અને અનેક પ્રકારની વાસનાઓનાં પૂજક બનવું પડે છે. આત્મામાં જે જે ગુણે! રહેલા છે તેમાંથી એક ટળતા નથી અને એક નવે આત્મામાં આવતા નથી એમ ખાસ અવાધી આત્મામાં અનન્ત ગુણા છે તેના તિાભાવ જ્યાંસુધી છે અને જ્યાંસુધી આવિર્ભાવ થયેા નથી ત્યાંસુધી અપૂર્ણતા છે; એ ષ્ટિએ આત્માને અપૂર્ણ જાણવામાં આવે તેપણ સત્તાએ સર્વ ગુણૢાવડે આત્મા પરિપૂર્ણ છે એમ માનીને બાહ્ય કર્તવ્ય કાર્યાં કરતાં ખાદ્ય પદાર્થાની પ્રાપ્તિમાં વા અપ્રાપ્તિમાં, વા ખાદ્ય કર્તવ્ય કાર્ટૂની પૂર્ણતામાં વા અપૂર્ણતામાં તથા સ્વાધિકારે જે જે કંઇ કરાય છે તેમાં અસતેષ શાક ચિન્તા વગેરે માનસિક લાગણી પ્રગટ થતી નથી. આવી દશા પામીને જે કઈ આત્મજ્ઞાની કન્યકાર્યાને કરે છે તે સ્વને તથા સમષ્ટિને સ્વર્ગસમાન દિવ્ય બનાવી શકે છે. એવી દશા પ્રાપ્ત કર્યા વિના કરોડો મનુષ્યા ભલે કર્તવ્ય કાર્યાં કરે, પરન્તુ લાભ તે એક ગુણા અને જગને અનન્તગુણી હાનિ પહોંચાડી શકે છે. અને આત્મજ્ઞાની એવી દશાએ કન્યકાર્યાં કરતા છતા જગતને અનન્તગુણુ લાભ અને એક ગુણ હાનિ પહેોંચાડી શકે છે; માટે કરાડે અજ્ઞાનીએ કરતાં એક આત્મજ્ઞાની અનન્ત ગુણે! ઉત્તમ અવમેધવા. અર્થાત્ તે તેના કરતાં અનન્ત ગુણુ લાભ પહોંચાડનારા અબાધવા. ઉપર્યુકત દૃષ્ટિએ નિઃસંગ નિર્ભય નિત્ય અને પૂર્ણ સ્વરૂપ આત્મા જેણે માનેલ છે તેજ ખરી રીતે જગને અને પેાતાને લાભ પ્રાપ્તિ કરાવનાર હોવાથી તેજ કન્યકાય ના વ્યવહાર અને નિશ્ચયત: અધિકારી બને છે. જેણે સ્વાત્માને પૂર્ણરૂપ અવય્યા છે તે સ્વાત્મમાં અનન્ત સુખની પૂર્ણતા સત્તાએ માનીને પર જડ વસ્તુઓમાં સુખની બુદ્ધિ ધારણ કરીને જગત્ની ાિહને થાય એવા મન વચન અને કાયાથી પ્રયત્ન કરતા નથી અને તેમજ તે બાહ્ય કચ્કાર્યોંમાં માન પઢવી વગેરેની અભિલાષા ધારણ કરીને, અસંતોષવૃત્તિથી પ્રયત્ન કરતા નથી. માન, પૂજા, કીર્તિ, પટ્ટી, યશ વગેરેની લાલસા ખરેખર જેણે સ્વાત્માને પૂર્ણ નથી જાણ્યો તેને ઉત્પન્ન થાય છે અને તેથી તે આત્મા પૂર્ણ છતાં બ્રાન્તિથી માન પૂજા કીર્તિ પદવી વગેરેથી પોતાના આત્માને પૂર્ણ કરવા મથે છે અને તેની પ્રાપ્તિ માટે અનેક પ્રકા
For Private And Personal Use Only