________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદાચિરતે કેવી રીતે વર્તવું ?
( ૧૩૧ )
નિણૅય કરવા જોઇએ કે જેથી લાકહિતકાર્યો કરતાં મન વચન અને કાયાનુ પ્રગતિમા - પ્રવૃત્તિમાં માંદ્ય ન રહે. લાકહિતકર કાર્યોનું સભ્યજ્ઞાન થતાં તેમાં ઉદાર ભાવના અને ઉદાર પ્રવૃત્તિથી પ્રવર્તાય છે અને મનુષ્ય નીતિમાં પણ ઉદાર ભાવનાથી પ્રવર્તે છે તેથી તે વિશ્વસામ્રાજ્ય અને ધસામ્રાજ્યની જાહેાજલાલીમાં સમ્યઆત્મભાગ આપી શકે છે. વિશ્વહિતકારક કાર્યાંના જ્ઞાતા થવાથી વિશ્વમાં અનેક પ્રકારની પ્રવૃત્તિયાનું હેયત્વ અને ઉપાદૈયત્વ અવળેાધાય છે. અતએવ વિશ્વહિતકારક કાર્ય પ્રવૃત્તિયાના જ્ઞાતા મનુષ્ય ખરેખર કાર્ય કરવાના અધિકારી છે એમ અવોધવું. આ દેશમાં પૂર્વે જે જે મહાત્માએ થઇ ગયા છે. તેઓએ પ્રથમ વિશ્વહિતકારક કાર્યાનુ પરિતઃ સ ́પૂર્ણ સ્વરૂપ અવલેાકયુ હતુ તેથી તેઓ આત્મોન્નતિમાં આગળ વધ્યા હતા. વિશ્વહિતાર્થંકન મનુષ્યાથી વિશ્વની પ્રગતિ થવાની છે એમ નિશ્ચયતઃ અવમેધવું. વિશ્વહિતના જે જ્ઞાતા નથી તે વસ્તુતઃ અન્ય પ્રવૃત્તિ કરનારા હોય છે અને તેની અન્ધપ્રવૃત્તિથી વિશ્વની ઉન્નતિના બદલે કદાપિ અવનતિ કરવાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. સાક્રેટીસ એક ગ્રીક વિદ્વાન થયા હતા; તે દેશની અને વિશ્વની ઉન્નતિ કરવામાં પેાતાના શિષ્યોને સ્વષ્ટિ પ્રમાણે વ્યાપક વિચારા પ્રવર્તાવતા હતા. શ્રીવીરપ્રભુએ જગતનું કલ્યાણ થાય એવાં સુકાર્યો પ્રરૂપેલાં છે. જેમ જેમ દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી નિમિત્તષિ ઉપાદાનષ્ટિ પરમાતૃષ્ટિ ઉપગ્રહષ્ટિ અને સદાચારષ્ટિ આદિ અનેક દૃષ્ટિયાથી વિશ્વલૌકિક હિતજ્ઞાતા થવાય છે તેમ તેમ સ્વાર્થ લાભ કાયસંકુચિતતા આદિ અનેક દોષોથી મુક્ત થવાય છે અને લૌકિક હિતકારક સર્વ પ્રવૃત્તિયામાં અનેક સુયેાજનાઆની સુવ્યવસ્થાપૂર્વક પ્રવૃત્તિ કરી શકાય છે. વિશ્વવર્તિ અનેક દેશમાં પ્રવર્તિત વિચિત્ર રાજ્યનીતિયાના નિયમાનું સૂક્ષ્મદ્રષ્ટિથી નિરીક્ષણ કરવામાં આવશે તેા અવાધાશે કે તે તે નીતિયાના ઉત્પાદકેાના હૃદયમાં વિશ્વહિતકાર્ય સત્ય ઉદ્દભવ્યુ હતું; તેથી તેઓએ રાજ્યવ્યવસ્થા આદિ અનેક વ્યવસ્થાઓમાં લક્ષ્ય ધાર્યું હતું. વ્યાવહારિક હિતકારક શાસ્ત્રો અને અનેક દૃષ્ટિએ પ્રગટેલ ધર્મશાસ્ત્રોને સાર એ છે કે હિતજ્ઞ થવુ' અને વિશ્વહિતકારક કાર્યોમાં પ્રવૃત્તિ કરવી. લૌકિક વિશ્વહિતકારક પ્રવૃત્તિયેાનું જ્ઞાન અને લેાકેાત્તર હિતકારક પ્રવૃત્તિયાનું જ્ઞાન એમ બે પ્રકારે જ્યારે સમ્યજ્ઞાન થાય છે ત્યારે પિંડસેવા અને બ્રહ્માંડસેવાના વાસ્તવિક માર્ગોમાં મનુષ્યાથી સંચરી શકાય છે, ધાર્મિક નિવૃત્તિ માર્ગ અને ધાર્મિકપ્રવૃત્તિ માર્ગને હાનિ ન પહોંચે અને તે એની સંરક્ષાપ્રગતિ થાય એવી રીતે અવરેધપણે વિશ્વહિતકારક કાર્ય જ્ઞાનના જ્ઞાતા થવુ જોઇએ. ધાર્મિક નિવૃત્તિમાર્ગમાં અને ધાર્મિક પ્રવૃત્તિમાર્ગમાં એવી ઉદારભાવનાથી પ્રવર્તવુ જોઇએ કે જેથી સૈાકિક વિશ્વહિતકારક યાજનાપૂર્વક જે જે પ્રવૃત્તિયા સેવવી પડે તેમાં સ્વાધિકારે પ્રવતતાં સંકુચિતત્વ અને વિરોધદ્વારા સ્વકીય અવનતિમય કૅટકમાર્ગ ન બને. લૌકિક વિશ્વહિતકારક આજીવિકાદિક કર્મોની સાથે વ્યાવહારિક સંબધવડે મનુષ્યોને સંબં
For Private And Personal Use Only