________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૬ )
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
ગયે અને તેથી તેના શીર્વસ્થિત કૃષ્ણકેશ પણ એક રાત્રિમાં શ્વેત થઈ ગયા. સત્કાર્યપ્રવૃત્તિમાં આજુબાજુના વિપરીત સંગથી મુંઝાઈ જવાથી સારી રીતે કાર્ય કરવાની સત્યબુદ્ધિને લય થાય છે અને તેથી પિતાની મેળે ગભરાઈ જવાથી સમ્પ્રવૃત્તિથી ભ્રષ્ટ થવું પડે છે. પ્રત્યેક મનુષ્યને સ્વસત્કાર્યપ્રવૃત્તિમાં મુંઝાઈ જવાના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય છે તેમાં જે તે નથી મુંઝાતે તે તે કાર્યસિદ્ધિ કરે છે. કહ્યું છે કે -
વિમલા નવ કરશે ઉચાટ—એ રાગ અરે જે કાર્ય કરંતાં મુંઝે તે જન શું કરે;
અરે તે લજવે જનની કૂખને કાર્યવિષે ડરેરે. કાર્ય કરતાં જે મુંઝાતે, જગ અપવાદે જે ડર ખાત;
અરે તે ડરકુપિક બની ભૂંડા હાલે મરેરે–અરે જે-૧ મુંકે તેને સૂજ ન પડતી, વાણી બેલે તે બહુ રડતી;
ખરેખર મુંઝાયાથી માનવ ભ્રષ્ટદશા વરેરે–અરે જે-૨ યુદ્ધ અર્જુન ના મુંઝા, મહાભારતમાં તે વખણાયે;
યુગેયુગ કીર્તિયશ કવિએ ગાતા ફરેરે–અરે જે-૩ ધન્ય પ્રતાપ શિવાજી રાજા, કાર્ય કરીને રાખી માઝા;
આહાહા અમર નો અક્ષર દેહે એવા ખરેરે–અરે જે-૪ ચાત્કટ વનરાજ સવા, પૃથુરાજ ચેહાણ ગવાયે;
મુવા કાર્ય કરંતાં તે જન જીવ્યા જગ ભણેરે–અરે જે-૫ કુમારપાલ યુદ્ધે ચઢીઓ, શત્રુ સાથે શૂરથી લઢીઓ;
જગમાં ચાવો તેના કવિ ગુણ સંસ્તવ કરે–અરે જે-૬ કાર્ય કરતાં જે જન હારે, તે શું ચઢશે અન્યની હારે;
અરે જે લીધું માથે તે કરતાં જયને વરેરે–અરે જે-૭ કાર્ય ગ્રહ્યું છે ત્યયું ન જેણે, કીધું નામ અમર તે એણે
શુભંકર કાર્ય પ્રવૃત્તિ કરતાં દુઃખડાં સંહરેરે–અરે જે-૮ પરાક્રમી પૌરૂષ જગ જી, ભારત ક્ષાત્ર કુળે દ;
સિકંદર વીરપણું તેનું દેખી મન ભય ધરેરે–અરે જે-૯ કરવું તે ડરવું શા માટે, શુભ કાર્યો નિજ શીર્ષની સાટે
પ્રયત્ન પૂરું કરતો શૂરવીર જે આદરે–અરે જે-૧૦
For Private And Personal Use Only