________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
क
બ્રહ્મષ્ટિની દશા.
( ५०५ )
બ્રહ્મષ્ટિથી કાર્યો કરી શકાય છે, અને માયાસાગરને ઉદ્ધૃધી શકાય છે. જ્ઞાનીને આ બાબતના અનુભવ થઈ શકે છે પણ અજ્ઞાનીને તેને અનુભવ થઈ શકતા નથી. આવી બ્રહ્મષ્ટિ પ્રાપ્ત કરીને કતવ્યકાર્યાં કરવાની દૃષ્ટિને પ્રાપ્ત કરી વવું તે માયાસાગરને તરી જવા એ ઉપયું ત શ્લાકના સાર છે. બ્રહ્મષ્ટિને પ્રભુદૃષ્ટિ યાને બ્રહ્મપ્રભુદૃષ્ટિ કથાય છે. બ્રહ્મષ્ટિ થવાથી પ્રભુમય જીવન પ્રાપ્ત કરી શકાય છે. પ્રભુદૃષ્ટિ યાને બ્રહ્મષ્ટિવાળા મનુષ્ય આ વિશ્વમાં સર્વાંગ સ કાર્યાં કરતા છતા નિલેષ નિઃસંગ શુદ્ધ રહીને અખંડ આનન્દ અનુભવી શકે છે. વા-છા અને શેક વિના, રાગ અને દ્વેષ વિના બ્રહ્મદૃષ્ટિથી કન્યકાર્યાં કરવાથી બંધાવાનું થતું નથી. સમુદ્રમાં તરવાની પૂર્ણ શકિત પ્રાપ્ત થતાં જલધિથી આત્માને કંઇ વિક્ષેપ થતા નથી તદ્દત્ રાગદ્વેષ વિના આત્માને આત્મરૂપે વ્યાવહારફરજ પ્રમાણે વ્યાવહારિક પ્રવૃત્તિ કરવાથી કમચગીની દશા પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મષ્ટિની દશા માટે અષ્ટાવક્ર ગીતાના શ્લેાકેાના નીચે ઉતારા કરવામાં આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्लोकाः तदाबन्धो यदाचित्तं किञ्चिद् वाञ्छति शोचति । किञ्चिन् मुञ्चति गृह्णाति किञ्चद् हृष्यति कुप्यति ॥ तदा मुक्तिर्यदाचित्तं न वाञ्छति न शोचति । न मुञ्चति न गृह्णाति न हृष्यति न कुप्यति ॥ तदा बन्धो यदा चित्तं सक्तं कास्वपि दृष्टिषु । तदा मोक्षो यदाचित्त - मसक्तं सर्वदृष्टिषु ॥ यदा नाऽहं तदा मोक्षो यदाऽहं बन्धनं तदा । मति हेलया किञ्चिन् मा गृहाण विमुञ्च मा ॥ त्वमेकश्चेतनः शुद्धो जडं विश्वमसत्तथा । अविद्यापि न किञ्चित्सा कानुभुत्सा तथापि ते । नाहं देहो न मे देहो बोधोऽहमिति निश्चयी । कैवल्यमिव संप्राप्तो न स्मरत्यकृतं कृतम् ॥ मोक्षो विषयवैरस्यं बन्धो वैषयिको रसः । एतावदेव विज्ञानं यथेच्छसि तथा कुरु ॥
•
For Private And Personal Use Only