SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ધર્મક્રિયાયુક્ત ભાજ્ઞાન હિતકર બને છે. ( ૧૨૭ ) ન્યૂન છે માટે આત્મજ્ઞાનીએ વ્યાવહારિક ધાર્મિક કર્મપ્રવૃત્તિયાને નિષ્કામ ભાવથી સેવવી જોઇએ અને તેવી દશા ન થાય તે પ્રશસ્યયેાગે પ્રેમથી તેવાં કાંને સેવવા જોઇએ. કેરી પાકતાં તે સ્વયમેવ બીંડાના પાકની સાથે ડાળી પરથી પૃથ્વી પર પડે છે; તદ્વત જ્ઞાનની પરિપકવતા થતાં સ્વયમેવ સર્વ કામનાઓ અને લેછા રહિત નિષ્કામ ભાવે ફરજરૂપ ધર્મથી કવ્યકમેને સેવી શકાય છે—એમ સર્વત્ર સર્વ કન્યકાચે†માં જ્ઞાનીઓએ એ પ્રમાણે ઉપદેશ જાણવા. અવતરણઃ—અપાત્ર મનુષ્યને આત્મજ્ઞાન છે તે કના સંબધે તે હિતકર થાય છે.એમ જણાવવામાં આવે છે. જોજ Acharya Shri Kailassagarsuri Gyanmandir હિતકારક થતું નથી પણ ધર્મ अपात्र श्रोतृषु स्वात्म ज्ञानं स्वात्महिताय न । धर्मक्रियानुषङ्गेण ब्रह्मज्ञानं हिताय तत् ॥ ११७ ॥ શબ્દાર્થ:—અપાત્ર શ્રોતાને વિષે સ્વાત્મહિતાર્થે આત્મજ્ઞાન થતુ નથી. ધર્મક્રિયાનુષંગે બ્રહ્મજ્ઞાન હિત માટે થાય છે. વિવેચન.—આત્મજ્ઞાન છે તે સર્વ જ્ઞાનેામાં શ્રેષ્ઠ છે પરંતુ તે અપાત્ર શ્રેાતાને આત્મજ્ઞાન હિતકારક થતું નથી. તેનાં અનેક કારણા છે. For Private And Personal Use Only ધર્મકર્મની પ્રવૃત્તિદ્વારા બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સદ્ગુરુ સેવા ભકિત, અન્ય ધર્મકાર્ય પ્રવૃત્તિ વડે બ્રહ્મજ્ઞાનના મેધ હિતાર્થે થાય છે. કર્મ કરતાં કરતાં ગુરુસેવાથી જે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે બ્રહ્મજ્ઞાનથી કદાપિ પતિત થવાનું નથી. પાત્ર ચેગ્ય મનુષ્યને બ્રહ્મજ્ઞાનના ઉપદેશ અને તેની પ્રાપ્તિ ખરેખર હિતાર્થે થાય છે, જે પ્રેમી અશ અતરે, પ્રેમરસ તેના ઉરમાં હૅરે-તેની પેઠે પૂર્વ ભવના સંસ્કારી આત્માઓને આત્મજ્ઞાનના ઉપદેશ આપ્યાથી તેઓની ઉચ્ચદશા થાય છે. અન્યથા તે સંશયમાં પડી જાય છે વા શુષ્ક નાસ્તિક અની જાય છે. ચાગ્યતા વિના આપેલ' પચતું નથી. સેવાદિ કર્માંની પરિપકવતા થયા વિના આત્મજ્ઞાનની મહત્તાને ખ્યાલ ખરેખર શિષ્યાને આવતા નથી અને તેવા ખ્યાલ આવ્યાવિના ગુરુઓની મહત્તા અવાધાતી નથી તથા આત્મજ્ઞાનની સ્થિરતા પણ થતી નથી. અપાત્ર શ્રોતાને આત્મજ્ઞાનના ઉપદેશ અસર કરતા નથી અથવા તેની બુદ્ધિમાં તેથી ભેદ ઉત્પન્ન થાય છે અને તેથી પરિણામે તેના આત્માને નાશ થાય છે. ભગવદ્ગીતામાં કહ્યું છે કે ન પુજ્િમેર યેનાં મેસંગિનામ્ કર્મસંગી એવા અજ્ઞાનીઓની બુદ્ધિમાં
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy