SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) શ્રી ક્રમ યાગ મચ–સવિવેચન. 品 ભેદ ન કરવા જોઇએ (સુએ). અજ્ઞાનીઓને ચોગ્યતાનિના એકદમ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી અને જો તે સશયી બની જાય છે તો સંચારમાં વિનતિના ભાવને પામી નષ્ટ થઇ જાય છે. અતએત્ર જ્ઞાનીઓએ, અજ્ઞાનીઓને પ્રથમ તે ધર્માનુષ્ઠાનામાં પ્રવૃત્તિવાળા કરવા અને પશ્ચાત્ ધીરે ધીરે તેમની ચેાગ્યતા જેમ જેમ ખીલતી જાય તેમ તેમ તેને આત્મજ્ઞાનના માર્ગ પ્રતિ દોરવા અને છેવટે આત્મજ્ઞાન સમર્પવું અત્ર શકા થશે કે, પ્રથમ તા એમ કથવામાં આવ્યું છે કે આત્મજ્ઞાનપૂર્વક સર્વ કર્યાં કરવાં અને અત્ર તે એમ કથવામાં આવે છે કે અપાત્ર શ્રોતાને આત્મજ્ઞાન હિતકર નથી, ધર્મક્રિયાના સંબધે જેને આત્મજ્ઞાન હિતકર થાય છે ત્યારે તેમાં સત્ય શું ? તેનું સમાધાન કરવામાં આવે છે કે-પૂર્વ ભવના સૌંસ્કારથી કેટલાક જીવા તો પ્રથમથી પાત્રભૂત બન્યા હોય છે તેઓને અલ્પ સેવાએ આત્મજ્ઞાન અર્પવુ જોઇએ. વા તેને પ્રથમ આત્મજ્ઞાન કરાવીને પશ્ચાત્ કર્માંની પ્રવૃત્તિનુ રહસ્ય અવમેધાવી કમાં પ્રવર્તાવવા જોઈએ. પરંતુ જે જીવા આત્મજ્ઞાનને અપાત્ર હોય તેમજ કર્મોનાં રહસ્યો અવબાધવાને અધિકારી હોય, તથા પૂર્વભવના સંસ્કારી ન હાય તેને સેવા ભિકત ઉપાસના આર્દિ ધાર્મિક અનુષ્ઠાનામાં ચેાજીને પાત્રભૂત કરી પશ્ચાત્ આત્મજ્ઞાન અર્પવુ, અને તે પછી કચાગનાં રહસ્યોના આધ આપવા કે જેથી તે રજસ્ તમેગુણુ નાશપૂર્વક આત્મજ્ઞાન પામીને સ્વાધિકારે કમ સેવી શકે અને જ્ઞાન ક્રિયા એ મેથી ભ્રષ્ટ ન થઇ શકે-ઇત્યાદિ આશયાને હૃદયમાં રાખીને ઉપર પ્રમાણે બ્લેકને પ્રકઢ કર્યાં છે. અવતરણઃ—ધર્મકર્માંદ્વારા આત્માની શુદ્ધતા કરીને કમચાગી બનેલા મહાત્માએ કેવી દશા પામીને કેવી રીતે પ્રવૃત્તિ કરે છે તે જણાવે છે. श्लोकाः सर्वमात्मस्वरूपेण पश्यन् स्थावरजङ्गमम् । परमानन्दमाप्नोति ધ્યાનયોગપ્રમાવતઃ ॥ ×૮ ॥ परब्रह्मणि लीनानां कर्तव्यं नावशिष्यते । प्रारब्धकर्मणस्तेषां बाह्य कर्तव्यता मता ॥ ११९ ॥ कर्तव्यं परमं विश्वे ब्रह्मानन्दसमर्पणम् । तच्च शुद्धोपयोगेन क्रियते योगिभिः शुभम् ॥ १२० ॥ શબ્દાર્થ:—મહાત્મા જ્ઞાની ક યાગી સ્થાવર જ ંગમ ( પદાર્થાને ) આત્મસ્વરૂપભાવનાએ આત્મસ્વરૂપ દેખતા છતા ધ્યાનચેાગના પ્રભાવથી પરમાનન્દને પામેછે, પરમબ્રહ્મલીન મહાત્માઓને For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy