________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
દર્શન જ્ઞાન અને ચારિત્રની ત્રિવેણીમાં સ્નાન કરવા તુલ્ય છે; વિવિધ વિષયાને સ્પર્શ કરતાં તેમના અનેક ગ્રંથમાં વ્યાવહારિક તેમજ આધ્યાત્મિક-ઉભયદૃષ્ટિથી આ ગ્રંથ શિખરગ્રંથ છે. શેકસપીઅરે જેમ Tongues in Trees અને Books in Brooks અર્થાત્-વૃક્ષોને વાચા છે અને ઝરણાં પુસ્તકો છે-દર્શાવ્યુ છે, શ્રી સિદ્ધર્ષિ ગણિએ ઉપમિતિભવપ્રપ’ચા કથામાં ભવ નાટકના પાત્રરૂપે અંતર્ગ આત્મિક ભૂમિકા ઉપરના પાત્રાને જેમ સજીવન કરી બતાવી આ સૌંસારનું સ્વરૂપ દર્શાવેલુ છે તેમ શ્રીમદ્રે કર્મયોગનાં તમામ રહસ્યાને વિશ્વવ્યાપી વાચા આપી છે; જગતમાં જ્યાં રાજદ્વારી પુરુષો વિરામ પામે છે ત્યાં આધ્યાત્મિક વ્યક્તિએ લેાકમાનસને પ્રકટપણે દોરે છે; મનુષ્યનાં મન વાણી અને દૃષ્ટિ ગતિ કરી શકતાં નથી ત્યાં આધ્યાત્મિક કમચાગી વ્યક્તિએ સહજ પહેાંચી શકે છે અને જગતને સદ્યાચાર નીતિ ધર્મ અધ્યાત્મ આવશ્યક કર્મો અને મૈત્રીને માર્ગે વાળે છે; કેમકે આધ્યાત્મિક કચગીની ભાષા જગતમાંથી પરસ્પરને વિધ નષ્ટ કરી ઐકયની સ્થાપના કરે છે. શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચકના વચન પ્રમાણે માવિતમાોમવેલ્ટને પુ અર્થાત્ અનેક જન્મના એકઠાં કરેલાં શુભ સસ્કારાવાળા તથા ગીતામાં કહેલ સૂચીમાં શ્રીમતાં જોકે યોગપ્રધ્રોથ :જ્ઞાયતે-એ ઉભય વાક્યાનુસાર-અનેક જન્મના કર્મ યાગના સંસ્કાર પછી સૂરિજીના વર્તીમાન જન્મ કચેગી તરીકેનું જીવન, વિચારા અને આચરણુરૂપ સભવે છે; એમણે કચગરૂપ સાગરને ગાગરમાં સમાવી આપણી સમક્ષ મૂક્યા છે; સ્યાદ્વાદરષ્ટિને સન્મુખ રાખી સમસ્ત વિશ્વના મનુષ્યાને ઉપનિષદ્ના ઉત્તિષ્ઠત જ્ઞાવ્રત નિયોધત મંત્ર આપ્યા છે એટલું જ નહિં પણુ અપૂર્વ પુરારિષ્ટ (foresight) અને માર્ગદર્શન આપ્યાં છે; અહિરાત્મભાવ છેડી અંતરાત્મભાવમાં સ્થિર રહેતાં શીખવ્યું છે. આ કર્મયોગ ગ્રંથ પ્રથમ સં. ૧૯૭૩ માં પ્રકાશિત થયેલે; તેની આ દ્વિતીય આવૃત્તિ છે; મૂળ કાયમ રાખી આ બીજી આવૃત્તિ શોધિત કરીને પ્રકાશિત કરવામાં આવી છે. ૨૭૨ શ્લાકો એમના જ બનાવેલા છે અને વિવેચન પણ તેમનું જ છે. ગ્રંથમાં કઠિન શબ્દો અને સમાસેા અનેક છે; તેનાં અર્ધાં પાછળ પરિશિષ્ટમાં આપેલા છે તેમજ વિશિષ્ટ વ્યક્તિઓનાં નામેાનું પરિશિષ્ટ પણ જુદુ આપવામાં આવ્યું છે. શુદ્ધિપત્રક પણ આપેલું છે. ભવિષ્યમાં આ મહાન ગ્રંથનુ વસ્તુ (Plot) લઈ સક્ષિપ્તમાં આધુનિક શૈલિએ સરળ ભાષામાં પ્રકાશિત કરવામાં આવશે તે ઉછરતી ભાવિપ્રજાને અનેક અંશે લાભદાયક થઇ પડશે એમ અમારી માન્યતા છે; પ્રાંતે એ અદ્ભુત કર્મયોગી કે જેઓ પટેલ બહેચરદાસમાંથી યુગદૃષ્ટા ઋષિ-યોગી અને લોકભોગ્ય કવિ તરીકે આ. શ્રી. બુધ્ધિસાગર સૂરિજી બન્યા હતા અને જેમનુ વિશાળ જીવનચરિત્ર ગતવર્ષે માં લગભગ પાંચસો
For Private And Personal Use Only