SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૪ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન, 5 નમાં ચાણુકયની સ્વકર્તવ્યકાર્યમાં ઉત્સાહપૂર્વક થયેલી પ્રવૃત્તિનુ` હૃદય આગળ ચિત્ર ખડું કરવું એટલે ઉત્સાહશક્તિની કિમ્મત અંકાશે. અનંતવી ના સ્વામી આત્મા છે, તે ત્રણ ભુવન ચલાવવાને શક્તિમાન્ થઇ શકે છે, તેા પશ્ચાત્ કાર્ય પ્રવૃત્તિમાં ઉત્સાહ માટે વિશેષ કહેવાનુ હતુ નથી. ઉત્સાહપૂર્વક્ર સ્વસત્કાર્ય પ્રવૃત્તિ કરવી એટલેાજ પેાતાના અધિકાર છે–તેના લની પ્રાપ્તિ માટે કદાપિ અધીરાઇ રાખવી નહિ. કન્યસત્કાર્ય પ્રવૃત્તિ એજ લરૂપ છે. જે જે અશે ઉત્સાહપૂર્વક સત્પ્રવૃત્તિ થાય છે તે તે અશે તેજ સમયે સલ્લાભની અન્તમાં પ્રાપ્તિ થયા કરે છે કે તેનું સ્થૂલકુલ ભવિષ્યમાં દેખી શકાય છે. સત્કાર્ય માં મુંઝાયા વિના સ્વાધિકારે નિષ્કામપણે ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ કરવામાં જે સમયે આત્માની જે જે અંગે ઉચ્ચતા હાય છે તે તે અંશે આત્માનું ઉચ્ચત્વ અને શુદ્ધત્વ અવધવુ, કન્ય આવશ્યક કાય પ્રવૃત્તિ સમયે આત્મામાં તે તે સત્કાર્ય પ્રવૃત્તિના ઉત્સાહવડે ઉચ્ચતા થયા કરે છે કે જેથી વિશ્વમાં સમૂહીભૂત સલ્લાભનુ દર્શન થાય છે અને જ્યાંથી સત્કાર્ય પ્રવૃત્તિને અભ્યાસ બાકી હોય છે ત્યાંથી પ્રારંભ થાય છે તથા આત્માની પ્રગતિના આત્મા સાક્ષી અની તેને અનુભવ કરી શકે છે. રાત્રિમાં દિવસમાં ટાઢમાં તાપમાં ઘરમાં વનમાં દુ:ખમાં સુખમાં પર્વતપર સમુદ્રપર ગમે તેવા સ્થાને અને ગમે તેવા સાનુકૂલ વા પ્રતિકૂલ પ્રસંગોમાં મારે જે જે કાર્યો કરવાના મારા અધિકાર છે તે મ્હારે ગમે તેવા ભાગે અદા કરવા જોઇએ, તે માટે જે કફ ને કર્તવ્યપ્રભુની પૂજા હાય અને તત્સંબધી જે જે વિચારૂં' કથું તે કર્તવ્ય પ્રભુનું ધ્યાન હાય-એ પ્રમાણે નિત્ય ઉત્સાહપૂર્વક કમચાગી પ્રવતતા છતા અને સત્પ્રવૃત્તિમાં નહિ મુઝ્ઝતે છતા ક્ષણે ક્ષણે આત્મન્નતિના શિખરે આરુહ્યા કરે; તેની કાર્યપ્રવૃત્તિમાં જન્મ મરણા એ તેના વિશ્રામ અવબાધવા; અને તેની હૃદયની ભાવના એજ તેની પ્રગતિનું મૂલ કેન્દ્રસ્થાન અવળેાધવુ. ઉત્સાહથી સત્પ્રવૃત્તિજીવન ટકી રહે છે અને તેનાથી વિશ્વમાં અલૌકિક પારમાર્થિક પ્રસિદ્ધ કાર્યો કરી શકાય છે. એક ટીટાડાની ઉત્સાહમયપ્રવૃત્તિથી કાર્યસિદ્ધિના ખ્યાલ આવી શકે છે. એક સમયે એક ટીટોડીએ સાગરના તટપર ઇંડાં મૂકયાં. તેણીનાં ઇંડાંને સમુદ્ર પોતાના પેટમાં ગળી ગયે; ટીટોડીએ ટીટાડાને સર્વ વૃત્તાંત કથ્યું. ટીટોડાએ સંકલ્પ કર્યાં કે સમુદ્રની પાસેથી મારાં ઇંડાં પાછાં લેવાં; ટીટોડો સ્વાશ્રયી અને આત્મશ્રદ્ધાવાન અની પોતાની ચંચુથી સમુદ્રનું જલ અહિર કાઢવા લાગ્યા; તે દેખીને અન્ય પક્ષીઓ તેની હાંસી કરવા લાગ્યાં અને કથવા લાગ્યાં કે અરે મૂર્ખ ટીટોડા ! આ હારી પ્રવૃત્તિથી કદાપિ સમુદ્ર ઉલેચાઈ જવાના નથી અને તેમાં તને પરિશ્રમજ થશે-ઇત્યાદિ અનેક વાકયેવડે પક્ષીઓએ તેને સમજાવ્યેા; પરંતુ તે એકના બે થયા નહિ. ટીટોડા રાત્રિદિવસ સમુદ્રનુ જલ ઉલેચવાના ચાંચવડે સતત પ્રયત્ન કરવા લાગ્યા; તેથી તેની એવી સતત પ્રવૃત્તિ દેખીને તેની સ્ત્રી પણ તેમાં ભાગ લેવા લાગી; અને ચાંચવડે સાગરનું જલ મહિર કાઢવા લાગી, તેનું પિરણામ એ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy