________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
પરસ્પર દેશનાં તથા ખંડનાં સુખનાં સાધનોને બળવાન અન્યાયી મનુષ્ય ઝુંટાવી ન લે તે માટે શ્રી અનુ નની પેઠે કમ યાગની શક્તિયેા પ્રકટાવવાની જરૂર છે. લીવો નીયમ્ય જ્ઞવનમ્ એ ન્યાયનું બહુ મનન કરીને શુભ શક્તિયાને અશુભ શક્તિયા ગળી ન જાય તે માટે સર્વ પ્રકારના કયેાગીએ પ્રકટે એવી વ્યવસ્થા કરવાની જરૂર છે. ગરીબકી જોરૂ સમકી ભાભી એવી કહેણીના ભાગભૂત ન થવાય તે માટે સર્વાં પ્રકારના કમ'યાગીઓ-કે જે સર્વ પ્રકારની શક્તિવાળા હોય તેને-પ્રક્રટાવવાની દિશા દેખાડવા માટે આ ગ્રંથ લખવાને હેતુ છે. બકરી અને સિંહને એક સરખા ન્યાય થાય તેમ બનવું એ ક યાગની શક્તિયેા પર આધાર રાખે છે. સત્ર દુનિયાની પ્રજાની શકિતયેની સમતેાલતા રહે તે માટે હાલ મિત્ર રાજ્યે સ્વબળેવર્ડ શત્રુ રાજ્યોની સાથે યુદ્ધ કરે છે. ઉત્તમ કમયાગીએ પ્રકટે છે તે જ પરસ્પર રાજ્ય શક્તિયા વગેરેની સમતાલતા રહે છે અને એ સિદ્ધાંતને સ્વતંત્ર અમેરિકાના પ્રમુખ વિલ્સન તથા આપણા રાજ્યના પ્રધાન લેાડ જ્યાજ વગેરે સારી રીતે માને છે અને તેની ષ્ટિએ તથા અમારી દૃષ્ટિએ સર્વ પ્રકારના ધમ શક્તિધારક કર્મયોગીએ પ્રકટાવવાની જરૂર છે, માટે તેની દિશા દેખાડવા માટે ક્રયાગનુ સારી રીતે વિવેચન કર્યું છે. કયેાગના બળ વિના દુનિયામાં જીવવુ મુશ્કેલ છે. કયેાગીએની કેટલીક શક્તિયાના દુરુપયેાગથી જર્મન વગેરે રાજ્યો બ્રિટીશ વગેરે ધર્મરાજ્યાની શકિતાને નાબુદ કરવા તૈયાર થયાં છે તેથી મિત્ર રાજ્ય। સ્વકીય સ્વાતંત્ર્ય માટે કમ યાગની શકિતયેાના ભાગે સામમાં ઊમાં છે એ જ કમયાગી દેશનુ દૃષ્ટાંત ખરેખર આર્યાવર્તીના કમ યાગીઓને પણ લાગુ પડે છે અને ને પ્રમાણે આવના મનુષ્યોએ બ્રિટીશ કમ યાગીઓનુ અનુકરણ કરવું જોઇએ, પરંતુ આર્યાવર્ત ના ગુણાને તેની સાથે આચારમાં મૂકવા જોઇએ. દારૂ દેવતાના સયેાગના જેવી આર્યને કમાગી શક્તિચૈન) જરૂર નથી પરંતુ સ્થાયી અને આધ્યાત્મિક સંગઠન યુકત શક્તિયેાની જરૂર છે. આધ્યાત્મિક શક્તિયાના જીવનની સાથે ખાહ્ય શિયેાનુ જીવન વહેવુ જોઈએ કે જેથી અન્ય દેશોના નાશ ન કરી શકાય; આર્યાવત પાતાના મૂળ સ્વરૂપથી બદલાઇને હાલતુ જો યુરોપ મનો જાય તા તેથી આર્યાવર્તની પૂર્ણ રીતે પડતી થાય માટે આર્યાવત'માં અસલની શંકતાને જાળવી રાખે અને આર્યાવતને આર્યાવ પણે રાખે એવા ક યાગીએ પ્રકટાવવા માટે કમયોગ લખવાનો જરૂર પડી છે. અન્ય દેશની સ્પર્ધામાં આવતા સ્વશકિતથી ટકી શકે અને અન્ય દેશાને-ખંડને સ્વદેશની આદતાપૂર્વક ઉપકાર કરી શકે એવા ક યાગી ગુણાવડે પ્રકટે એમ અન્તઃકરણથી ઇચ્છી કયેાગમાં હૃદયના ઉદ્ગાર દર્શાવ્યા છે. ગૃહસ્થે અને ત્યાગીએ સ્વાધિકારે કમ યાગનો શકિતઓને મેળવી સવ` જવાની સાથે કયેાગીના અધિકાર પ્રમાણે વર્તે' તે જ વિશ્વમાં શાન્તિ વર્ત શકે એમ છે. કમ યાગીના ગુણાત્રિના રાજા થવાથી શું ? પ્રધાન થવાથી શું ? સત્તાધિકારી થવાથી શું ? લક્ષ્મીવ ંત થવાથી શું? વિદ્યાધિકારી થવાથી શું? અલબત કંઇ નહીં. એમ સર્વ મનુષ્યોએ સમ જવું જોઇએ. દેશભકત ગેાખલે, દાદાભાઇ વગેરે દેશભકતોનો મુખ્ય સિદ્ધાંત સત્ય કયેણીએ પ્રકટાવવાળે છે. વિદુષી મીસીસ એસન્ટ--દેશવીર ધીર કયોગિની બનીને દુનિયામાં સ્વતિયાથી સ્વેષ્ટ કવ્યા કર્યાં કરે છે. કમ યાગી પુષની સાથે કયેાગિની સ્ત્રીઓને પણુ બનાવવાની જરૂર છે. ધર્મશકિતયા અને ક શકિતયેાવર્ડસ' વિશ્વની ઉન્નતિ થાય ઇત્યાદિ હેતુથી ધર્મસ્થાપક શ્રી વીરપ્રભુએ ગૃહસ્થ યાગીઓને અને ત્યાગી યેગીએને સ્વહસ્તે દીક્ષિત કર્યાં હતા. અર્થાત્ સાધુધમ અને ગૃહસ્થ ધર્મની સ્થાપના કરી, તેમણે આર્યાવની સુખશાંતિની ઉન્નતિની વ્યવસ્થા કરી હતી. યુરીપ દેશ હાલ ધર્માંયેગીએના ત્યાગ ધર્મ ને ભૂલી ગયો છે તેથી તે દેશના લેકે બાલ્ર સમૃદ્ધિશકિતચોથી વિભૂષિત છતાં કેટલાક સકાથી ઠરીને શાંતિથી બેઠા નથી એમ યુરેપના ઇતિહાસથી સિદ્ધ થાય
For Private And Personal Use Only