________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
( ૧૮૪ )
શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન,
સ્કંધ અધ્યયન ચાવીશમામાં નીચે પ્રમાણે આત્મજ્ઞાની યતિને સમેષી ભગવતે કથ્યુ છે. સદ્યથા
णसक्कास सोउं सहा सोयविसयमागता । रागदोसाउजेतत्थ तं भिक्खू परिवजए ॥ १०६५ ॥ णसका रूपमदयुं चक्खु विसयमागयं । रागदोसाउजेतत्थ तं भिख्खू परिवजए ॥ १०६८ ।। णोसक्का गंधमग्घाउं णासा विसय मागयं । रागदो साउजेतत्थ तं भिख्खू परिवजय ॥ १०७१ ॥ णो सकं रसमणासातु जीहा विसयमागयं । रागदो साउजेतत्थ ते भिख्खू परिवज्जए ॥ १०७४ ॥ णो सक्का फासं णवेदेतुं फासं विसयमागयं । रागदोसाउजेतत्थ ते भिख्खू परिवज्जए ॥ १०७७ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
骗
શ્રોત્રવિષયને પામેલા શુભાશુભ શબ્દોને નહીં સુણવા તે અશકય છે, પરંતુ ત્યાં ભિક્ષુક રાગદ્વેષને પિરવરૂપ નહિ દેખવાને શક્તિમાન્ થવાય નહિ પરંતુ ચક્ષુપ્રાપ્તરૂપમાં મુનિ રાગદ્વેષને પિરહરે. નાસિકા વિષયસ’પ્રાપ્ત શુભાશુભ ગંધને નહિં સુંધવા શકિતમાન્ ન થવાય પરંતુ ત્યાં ભિક્ષુક રાગદ્વેષને પરિહાર કરે. જિહ્વાવિષય પ્રાપ્તરસઅનાસ્વાદને માટે શકિતમાન્ ન થાય પરંતુ ત્યાં ભિક્ષુક રાગદ્વેષને પરિવર્ષે સ્પર્શેન્દ્રિય સ’પ્રાપ્ત અષ્ટધા સ્પર્શે નહિ. વેદવાને શિકતમાન ન થાય-અર્થાત્ કથ્ય સારાંશ એ છે કે સ્પર્શે - ન્દ્રિય અષ્ટધા સ્પર્શને સંવેદ્યી શકે છે તેને પરિહાર થઇ શકે નહીં કારણકે સ્પર્શેન્દ્રિય જ્યાં સુધી હોય ત્યાં સુધી તે અષ્ટપ્રકારના સ્પર્ધાને જાણી શકે. સ્પર્શેન્દ્રિયને પ્રાપ્ત થએલ શીતાાદિ સ્પર્ધાને સ્પર્શેન્દ્રિય વેદી શકે; સ્પર્શેન્દ્રિય કઈ જડ જેવી થઈ શકે નહીં પરંતુ આત્મજ્ઞાની સાધુ ત્યાં થનાર રાગદ્વેષને પરિવજે. આ ઉપરથી સારાંશ એ ગ્રહવાના છે કે પાંચ ઇંદ્રિયાના ત્રેવીશ વિષયાને સ્વસ્થેન્દ્રિયને પ્રાપ્ત થતાં વારી શકાય નહિ પર ંતુ ત્યાં રાગદ્વેષના ભિક્ષુક પરિહાર કરે. અસયત જીવા પાંચ ઇન્દ્રિયોના ત્રેવીશ વિષયમાં શુભાશુભત્વ કલ્પનાયેાગે રાગદ્વેષ કરીને કર્મ ગ્રહણ કરે છે. ઉપર પ્રમાણે જ્ઞાની અને અજ્ઞાનીની પાંચે ઇન્દ્રિયાની બાહ્યદશા તેા કેઈ અપેક્ષાએ ઇન્દ્રિયપ્રાપ્ત વિષયેાને અનુસરી એક સરખી હોય છે પરંતુ અંતરંગપરિણતિએ બન્નેમાં આકાશ અને પાતાળ જેટલા ફેર હોય છે. જ્ઞાની સાધુ પાંચ ઇંદ્રિયાના ત્રેવીશ વિષયમાં રાગદ્વેષને કરતા નથી અને અજ્ઞાની જીવા પાંચ ઇંદ્રિયાના ત્રેવીશ વિષયામાં રાગદ્વેષ કરે છે. જ્ઞાની સાધુ રાગદ્વેષની પરિણતિને ત્યજે અને આત્મધર્મ પરિણતિને ભજે છે તેથી તેની આચારાંગ સૂત્રગત પચીશમા અધ્યયનમાં કથ્યાપ્રમાણે આત્મદશા થાય છે સયથા-