________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭૨ )
શ્રી ક્રયોગ ગ્રંથ-સવિવેચન,
પત
અને તેથી મનુષ્ય સ્વાન્નતિનાં અવસ્થાભેદે કાર્યાં ખદલવાને શક્તિમાન ખરેખર ક્ષેત્રકાલાતિ ચેાગે બની શકે છે. બહુરૂપી જે વખતે જે વેષ ધારણ કરે છે તે વખતે તે પાત્રની ક્રિયા કરે છે—જો તે અશ્વ બને છે તેા તેના અધિકાર પ્રમાણે અશ્વયોગ્ય ક્રિયાઓને સેવે છે અને જો તે સિંહ અને છે તા સિંહયેાગ્ય પ્રવૃત્તિને આચરે છે. જો તે સતી બને છે તે સતીના સ્વાધિકારે ચિતામાં પ્રવેશ કરી ભસ્મીભૂત થવાની પ્રવૃત્તિને પણ સેવે છે. વિદ્યાર્થી અવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, સ્વામીઅવસ્થા, સેવકઅવસ્થા, ભાગીઅવસ્થા, ત્યાગીઅવસ્થા, ગૃહાવસ્થા, ત્યાગાશ્રમાવસ્થા વગેરે અનેક પ્રકારની અવસ્થાએમાં ભિન્ન ભિન્ન આવશ્યક કન્યકર્માની ક્રિયાઓ પણ ભિન્ન ભિન્ન હોય છે અને તેથી જે અવસ્થામાં જે કાર્ય કરવાના અધિકાર હોય તેનાથી ભિન્ન પ્રવૃત્તિને સેવવાથી સ્વને અને સમાજને અનેક પ્રકારની હાનિ થાય છે. જે ક્રિયા કરવાના પેાતાના અધિકાર ન સમજાતા હાય અને તેમાં પેાતાની ચાગ્યતા ન હાય તે ક્રિયાને ન કરવી જોઈએ. જે માલક પરણવાના હેતુ શો છે તેને પણ સમજે નહિ તેણે લગ્નની ક્રિયામાં પ્રવૃત્ત ન થવું જોઇએ. સર્વ ક્રિયાઓમાં જ્ઞાન, ચૈાગ્યતા, અવસ્થા અને શક્તિ વિના પરતંત્ર ખની પ્રવવાથી દેશ સમાજ અને સંઘની પરતત્રતા કરવામાં નિમિત્તભૂત થવાય છે અને તેથી પરિણામે ખરેખર દેશ, સમાજ, સંઘની પરતંત્રતા થાય છે. દેશના એક મનુષ્ય અને સમાજના એક મનુષ્ય જો દેશ કાલ દ્રવ્ય ભાવી ભિન્ન અધિકારવાળી કાર્યની ક્રિયાને કરે છે તેા તેની તે પ્રવૃત્તિથી સમાજને અને દેશને હાનિ થાય છે. અતએવ મનુષ્યાએ સ્વાધિકાર ચેાગ્ય પ્રત્યેક મનુષ્યક વ્યકાની ક્રિયાને કરે એવી ગુરુકુલાદિદ્વારા કેળવણી આપવી જોઇએ. સમાજે સંઘે પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારભિન્ન કાર્ય કરે એવા આધ ન આપવા જોઇએ. ગુણકર્માનુસાર સમાજના પ્રત્યેકાંગે સ્વાધિકાર પ્રમાણે કર્તવ્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવુ કે જેથી દેશ સમાજ સંઘને મહાન લાભ થાય અને સ્વાત્માની ઉન્નતિમાં વિદ્યુતવેગે પ્રવૃત્તિ કરી શકાય. સ્વાધિકારના નિણૅય, કરીને પ્રવૃત્તિ કર્યાંથી આત્મશક્તિયાને જે રીતે પ્રકાશ થવાના તે માગેર્યાં ખુલ્લા થાય છે અને તેથી આત્મશક્તિયાને અત્યંત વેગે પ્રકાશિત કરી શકાય છે. સ્વાધિકારે કન્યક કરવાથી સ્વાસ્તિત્વપ્રગતિનું રક્ષણ થાય છે અને સ્વાસ્તિત્વને નાશ કરવા પ્રવ્રુત્ત થએલ દુષ્ટ શત્રુમનુષ્યાની પ્રવૃત્તિયાને ધૂળ ભેગી કરી શકાય છે. મન વાણી કાયા અને આત્મા એ ભાગને મનુષ્ય કહેવામાં આવે છે. મનને તેની શક્તિ પ્રમાણે કન્ય કાર્યાંમાં પ્રવર્તાવવુ, વાણીને સ્વકર્તવ્ય કાર્યમાં પ્રવર્તાવવી, કાયાને શક્તિ પ્રમાણે કન્ય કાર્યમાં પ્રવર્તાવવી અને આત્માને આત્માના ધર્મ પ્રમાણે તેના વાસ્તવિક કર્તવ્ય કાર્યમાં પ્રવર્તાવવા; તે પણ દેશકાલને અનુસરીને પ્રવર્તાવવે એ કઇ પરિપૂર્ણ જ્ઞાનયેાગને પ્રાપ્ત કર્યાં વિના ખની શકે તેમ નથી. અતએવ સમાજે તથા સ ંઘે પ્રત્યેક મનુષ્યને પરિપૂર્ણ સ્વકતવ્યપ્રવૃત્તિમાં
For Private And Personal Use Only