________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
踢
કતૃત્વમેહ ત્યાજ્ય છે.
( ૪૧ )
તટસ્થ થઈ બાહ્ય કાર્ય કરવાની જરૂર સ્વીકારવી જોઈએ. બાહ્ય કાર્ય કર્તૃત્વાદિ સ ંમેહને હઠાવવા હોય તે સર્વ કાર્ય કરવામાં કતૃત્વાદિ અહુ વૃત્તિયાને ચિત્તમાં પ્રવેશવાને અશમાત્ર પણ સ્થાન ન આપવું જોઈએ. કર્તૃત્વસ મેહ વિના જે જે કાર્યો કરવાં એ જ્ઞાનયોગીનુ મુખ્ય લક્ષણ છે. પાતાના આત્મા, કર્તૃત્વ સÀાહ વિના કાર્યપ્રવૃત્તિ કરે છે એમ સ્વાત્માને અનુભવ થાય ત્યારે અવધવુ કે હવે કર્મચાગીના અધિકાર થચિત્ પ્રાપ્ત થયા છે. આત્મજ્ઞાની કવસમેહને પિરહરીને સર્વ કાર્યામાં આત્માને સાક્ષીભૂત રાખીને કાર્યપ્રવૃત્તિ આદરે છે તેથી તે કાર્યપ્રવૃત્તિમાં નિવિષ બનેલે હાવાથી કાર્ય પ્રવૃત્તિદ્વારા સમાહ વિષને ગ્રહી શકતા નથી. કર્તૃત્વસ ંમેાહ વિના કાર્ય કરવાથી અનેક પ્રકારની પ્રગતિની પ્રાપ્તિ થાય છે. કતૃત્વસમેહ વિના કાર્ય પ્રવૃત્તિ કરનાર જ્ઞાની સાંસારિક પ્રવૃત્તિયામાં અહંમમત્વથી બંધાતા નથી. કર્તૃત્વમાડુ જેમ જેમ ટળવા માંડે છે તેમ તેમ તે આત્માના ગુણ્ણાની પ્રગતિમાં અત્યંત પ્રવૃત્ત થઇ શકે છે. આત્મજ્ઞાની કતૃત્વસ માહ વિના બાહ્યપ્રવૃત્તિયેાથી નિર્લેપ રહી શકે છે અને અધિકારપરત્વે જે જે કાર્યાં કરવાનાં હોય છે તેમાં તે મુ ંઝાતા નથી તેથી તેની સુમતિને પ્રકાશ વધતા જાય છે અને કુમતિનું બળ ટળતુ જાય છે. કતૃત્વસ માહના ત્યાગથી કમ યાગી પરમાત્મપદની છેક નજીક પહોંચી શકે છે અને આત્માની સરસિકતાનું સહજ સુખ સમ્યગ્ અનુભવી શકે છે. કાર્ય કરતાં કરતાં કર્તૃત્વસ માહ ટળે એવા અભ્યાસ સેવવા જોઇએ. કાર્ય કરતાં કરતાં સંહ ટળે એવું જ્ઞાન જાગત્ કરવું જોઇએ કે જેથી પરમાત્મપદ પ્રાપ્ત કરતાં અનેક વિપત્તિયેાને પણ સમાહ વિના વેઠી શકાય. જ્યાં સુધી કતૃત્વસ માહ થાય છે ત્યાં સુધી ચેાગજ્ઞાનમાં અને આત્મજ્ઞાનમાં અપરિપકવતા છે એમ અવમેધવું. કર્તવ્યકાય કરતાં સમાહ થાય છે એમ જાણીને સર્વ પ્રવૃત્તિયાના ત્યાગ કરીને બેસી રહેવામાં આવે તે તેથી સ્વપરની ઉન્નતિ થતી નથી અને પ્રમાદની સાથે સ’મેહવૃત્તિ પણ વૃદ્ધિ પામે છે પણ ટળતી નથી. જ્યાં સુધી અજ્ઞાની કાર્યપ્રવૃત્તિ નથી કરતો ત્યાં સુધી તે કતૃત્વસ'મેહુથી. પેાતાને દૂર રહેલા માને છે, પરંતુ માનસિક કર્તૃત્વસંમોહ તા તેના હૃદયમાંથી ટળતા નથી; તેથી કતૃત્વસ મેાહ ટાળવાને આવશ્યક કન્ય કાર્યાંની પ્રવૃત્તિનો ત્યાગ કરવા તે કઇ રીતે ચગ્ય નથી; પરંતુ આત્મજ્ઞાનવડે કાર્ય કરતાં કરતાં સમહવૃત્તિ ટાળવાના અભ્યાસ સેવવા જોઇએ. સર્પને જ્યાં સુધી ન સતાન્યે હોય ત્યાં સુધી તે શાન્ત જેવા ખહારથી દેખાય પરન્તુ જ્યારે તેને સતાવવામાં આવે તે તે હતા તેવા ને તેવા ક્રોધી થએલા દેખાય છે; તāત્ કર્તવ્ય કાર્ય ના ત્યાગ કરીને કેટલાક સતાવ્યા વિનાના મનુષ્યો બાહ્યથી શાન્ત થએલા સર્પની પેઠે અસમાહી દેખાય પરન્તુ કઇ જાતની પુનઃ પ્રવૃત્તિ કરતાં સમાહતા પુન: તેએ સેવી શકતા હાય એવા તેમના આત્માને અનુભવ આવે તે તેમણે ઉપયુક્ત શિક્ષાને સત્ય માની સ્વાધિકારે કવ્યપ્રવૃત્તિ સેવવી અને મેહવૃત્તિને હઠાવતા જવુ. આમ પ્રવવાથી આત્મસાક્ષીએ
For Private And Personal Use Only