________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૮).
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
પશુ પંખીઓ પરમાત્માઓ અહ" aઝ ૩ૐ ૐ અનુભવે તે વ્યક્તિભાવે અહે છે કે છે જ્ઞાનરૂ૫ મહિમાએ વિકસે અહ” કે મેં. પ્રભુરૂપ દુનિયાના છ અહ* ૐ ૐ ૐ સ્વમાં સર્વે સર્વવિષે હું અનેકાન્તથી અહ" ૩. સર્વ દેશમાં સર્વ કાલમાં અહં છું પરમાત્મા અંશે અંશે ગુણસ્થાનકમાં પરમાત્માઓ અ" $ % ૩ પૂર્ણપણે ઉપર ગુણસ્થાનક અયોગીએ અહ' ઉ» » આત્માઓથી સેંદર્ય છે દેખાતું આ અહે” કૐ ૐ ૐ.. પ્રેમાકર્ષણ આત્માઓનું નયસાપેક્ષે અહ' 33 » અં ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ જગમાં . ૐ ૐ ૐ ઉપયોગે સર્વત્ર સદા તે અહ » ૐ ૩ ધ્યાને સિદ્ધ વ્યક્તિએ અહં ૩ % $
આત્મજ્ઞાની સર્વનની સાપેક્ષતાએ સત્તાનયષ્ટિ આદિ દષ્ટિએ પરમાત્મભાવનામાં લીન થઈને સાપેક્ષનયપૂર્વક આત્મારૂપ પરમાત્માને ગાય છે અને તેમાંજ મસ્ત બને છે.
સર્વ સંસારી જીવો સત્તાએ પરમાત્મા છે પરંતુ વ્યક્તિની અપેક્ષાએ તિભાવે પરમાત્મા છે. સત્તાની અપેક્ષાએ સર્વ જીવોમાં સિદ્ધત્વભાવનાએ અધ્યાત્મજ્ઞાનીએ ઉપર્યુક્ત દષ્ટિ અવબોધવી. સિદ્ધ પરમાત્માઓ એવંભૂત નયની અપેક્ષાએ છે. સમ્યગદષ્ટિગણસ્થાનકથી પ્રારંભીને બારમાં ગુણસ્થાનકપર્યંત વર્તાનારા અન્તરાત્માઓ વસ્તુતઃ સત્તાએ પરમાત્મા છે. સત્તાગ્રાહક નયાપેક્ષાએ સર્વ જીવોને સિદ્ધો માનીને અધ્યાત્મનાનીઓ સ્વાત્માને ઉચ્ચભાવનાઓ વ્યકિતમાંથી પરમાત્મા બનાવે છે. સત્તાએ સર્વ જીવોને પરમાત્મારૂપે ભાવવાથી સ્વસમયની આરાધના થાય છે અને વિભાવિક ભાવ પરસમયથી પરાડમુખ થવાય છે. અધ્યાત્મજ્ઞાનીઓ આત્માને અર્થન અને શબ્દનયે ધ્યાવે છે અને આ મપયને પરિપૂર્ણ આવિર્ભાવ કરવા પ્રયત્ન કરે છે. આત્મજ્ઞાનીઓએ
નોના સાદાઈi Tદુ દો તદ્ યચઢવં” મન વચન અને કાયાના ચોગનું જેવી રીતે સમાધાન થાય તેવી રીતે પ્રવર્તવું. મન-વચન અને કાયાના યોગની સ્થિરતા જેમ વધે તેવી રીતે આત્મભાવના પ્રવર્તવાથી અધ્યાત્મજ્ઞાનને વિકાસ થતો જાય છે. આત્મજ્ઞાનીઓએ પોતાના માટે અન્ય મનુષ્યો જે કંઈ ટીકા કરે તે પ્રતિ લક્ષ ન દેવું જોઈએ. દુનિયાનો એક મત કદિ થયો નથી અને કદિ થનાર નથી. સત્યને દુનિયાએ એકદમ સ્વીકારી લીધું નથી ઉલટું સત્યના વક્તાઓના પ્રાણ લેવામાં આવ્યા છે. શ્રી મહાવીર પ્રભુએ અનાર્ય દેશમાં વિહાર કર્યો તે વખતે તેમના ઉપર પત્થર ફેંકવામાં આવ્યા હતા અને
For Private And Personal Use Only