________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5
ક્રમ યાગના ખરેખરા અધિકારી કાણું ?
( ૨૦૫ )
છે ત્યાં સુધી મનુષ્ય પરતંત્રતાની દ્રષ્ય અને ભાવ ખેડીમાં જકડાઈ રહે છે. પેાતાના આત્માને દ્રવ્ય અને ભાવથી જ્યાં સુધી દીન માનવામાં આવે છે ત્યાં સુધી કાઇ દેશના મનુષ્યા ખરેખરા દ્રવ્ય અને ભાવથી સ્વતંત્ર અને સુખી થઇ શકતા નથી. જ્યાં સુધી જીવન મરણ અને અનેક ઇચ્છાઓ માટે ભયાદિ વૃત્તિયેાના દાસ થવું પડે છે ત્યાં સુધી દુનિયામાં પરતંત્રતાજ છે એમ નક્કી માનવું. સર્વ પ્રકારની ઇચ્છાઓના વિલયની સાથેજ ઇશ્વર પોતાનામાં પ્રગટે છે એમ ખાત્રીથી માનવું. ભયાદિ સંજ્ઞાઓના વિનાશની સાથેજ શરીરમાં રહેલા સાકાર પરમાત્માના અનુભવ થાય છે—એ બાબતની ખાત્રી આનંદની પરિપૂર્ણ ઘેન પ્રગટે છે તેજ દર્શાવી આપે છે. ઈન્દ્રિયાદ્વારા અમુક વિષયેાથી જે આનંદ ઉદ્ભવે છે તે તે જડ વસ્તુઓના નિમિત્તે ઉત્પન્ન થએલા હેાવાથી તેનું અત્ર ગ્રહણ કરવાતું નથી; અત્ર તે સહજાનંદી ઘેનને જે હૃદયમાં બાહ્ય વિષયેથી નિરપેક્ષપણે અનુભવ પ્રકટે છે તેનું ગ્રહણ કરવાનુ છે. પેાતાનામાં અમુક અમુક ગુણસ્થાનકની અપેક્ષાના અંશે સાકાર પરમાત્મત્વ પ્રગટયુ` છે કે કેમ તેના અનુભવ તો સહજાનન્દ ઘેનની ખુમારીદ્વારા જ કરી શકાય છે. તેને નિણૅય પણ પેાતાના આત્માજ કરી શકે એમ નિશ્ચયતઃ અવબેધવું. ત્રણ કાલના ચાર પ્રકારના દેવા અને અને દેવીએ અસંખ્ય ઇંદ્રો અનેક રાજાએ ચક્રવર્તિઓ અને શેઠ વગેરેને ગ્રહણ કરવા. તેઓના સુખના એક ઢગલા કરવા. એ ઢગલે ખરેખર આત્મજ્ઞાની મુનિવરને આત્મસુખની જે ઘેન પ્રગટે છે તેની આગળ એક ક્ષણમાત્રમાં તેના એક બિન્દુ માત્ર પણ નથી એમ અવોધવું. આત્મજ્ઞાની મુનિવરેને બાહ્ય વસ્તુએની પરવા ( સ્પૃહા ) હાતી નથી તેથી તે જડ વસ્તુઓના દાસ બનતા નથી; પશુ આત્મબળવડે જડ વસ્તુઓને તાબે કરે છે. આત્મજ્ઞાનીએ કમ યાગની સ્વાધિકારે પ્રવૃત્તિ કરે છે પણ તેમનામાં નિલે પતા પ્રગટી હોય છે, તેથી તેઓ અનેક પ્રકારની કર્મવૃત્તિ કરે છે છતાં અજ્ઞાની કર્મચાગીઓના કરતાં અનન્તગુણુ નિલેષ રહે છે; અને તેથી તેઓ જ્યાં અજ્ઞકમ યાગીએ બદ્ધ થઇ જાય છે ત્યાં તે મુકત રહે છે; જ્ઞાની મુનિવરા જે જે કર્મો કરે છે તેમાં તેઓ નિર્લેપ રહે છે અને તેના જીવનથી જગતજીવાને અનન્તગુણુ ધર્મલાભ મળે છે; તે માટે આત્મજ્ઞાનીએ કર્મચાગના ખરેખર અધિકારી છે એમ જે કહેવામાં આવ્યું છે તે ખરેખર યાગ્યજ છે.
આત્મજ્ઞાનીએ કચેાગના દેશકાલાનુસાર રહસ્યો અવળેાધી શકે છે અને કયાં કયાં કન્ય કર્યાં છે અને કયાં કયાં અકર્તવ્ય કર્યાં ( કાર્યાં) છે તેને દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી વિચાર કરીને કર્તવ્યકર્માને નિલે પપણે અભય અદ્વેષ અને અખેદ્યપણે કરે જાય છે. કન્યકમ કરવાની મ્હારી ફરજ છે એમ જાણીને કોઇપણ જાતની આશાવિના કર્તવ્યકર્યાં કરવાથી નિરવૃત્તિપૂર્વક નિલે પપણું કાયમ રહે છે; અને તેથી નવીન ભાષાશ્રવથી
For Private And Personal Use Only