SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org ૪૪ જૈન શાસ્ત્ર આગળ સાંભ્યશાસ્ત્ર ઝાંખું પડી જાય છે. કુરાન, બાલ, વગેરેમાં જૈન શાસ્ત્રોની પેઠે ક્રતુ’ યથાર્થ' સ્વરૂપ વર્ણવવામાં આવ્યુ નથશે. બહોતા ધમ્મપદ વગેરે ગ્રન્થામાં જૈન શાસ્ત્રોની પેઠે કનુ સ્વરૂપે વર્ણવવામાં આવ્યું નથી. દુનિયાના સર્વાં મનુષ્યએ કર્મીનું સ્વરૂપ સમજવુ જોઇએ એમ અમે નિષ્પક્ષપાત દૃષ્ટિથી સર્વ જીવેાના હિતાર્થે કહીએ છીએ. જૈનાગમામાં કર્મીનું સ્વરૂપ વિશાલતાથી વણળ્યુ છે તેથી એમ ન માની લેવુ જોઈએ કે જેના એકાન્તે કમવાદી છે. જૈનશાસ્ત્રોં તા એક દૃષ્ટિએ ક્રમ કરતાં પુરુષાર્થીનુ વિશેષ શક્તિપણું દર્શાવે છે, 'કારણ કે આત્માની સાથે સબંધિત થએલાં કર્મો અન્તે આત્મપુરૂષાથથી ટળે છે અને આત્મા અંતે કરહિત શુદ્ધ બુદ્ધ પરમાત્મા બને છે, સર્વ તીથંકરએ જ્ઞાનાવરણીયદિ અષ્ટ કર્માંને નાશ કરવાતે જ્ઞાનાદિ સાધન ધપ્રવૃત્તિરૂપ કયોગને દર્શાયેા છે. જ્ઞાન વિના અને ધાક્રયા વિના જ્ઞાનાવરણીયાદકર્મીને નાશ થતેા નથી, માટે જ્ઞાનનિયાથાંત્રોક્ષઃ એ અનાદિ જૈનવેદસૂત્રને સ્વીકારીને કમ યાગીએએ જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્માંનો નાશ કરવા જોઇએ. શંકરાચાય એકલા જ્ઞાનથી મેક્ષપ્રાપ્તિ માને છે અને મીમાંસા એકલા કમ`થકી મુકિત માને છે ત્યારે સર્વજ્ઞ શ્રી મહાવીર પ્રભુએ તથા તે પૂર્વના ત્રેવીશ તી કરેએ જ્ઞાન અને ક્રિયા એ બન્નેના યાગથી મુકિત માની છે. પ્રારબ્ધ સંચિત અને ક્રિયમાણ એ ત્રણ કા આઠ ક્રમમાં સમાવેશ થઇ જાય છે. સત્વગુણુ, રજોગુણુ અને તમેગુણને આડે કમમાં સમાવેશ થાય છે. સત્વગુણુ રક્તેગુણુ અને તમેગુણરૂપ સાંખ્ય પ્રકૃતિ જૈનશાસ્ત્ર પ્રતિપાદિત કર્મોમાં સમાવેશ થાય છે. શંકરાચાયે કલ્પેલી માયાને જૈતશાસ્ત્રકથિત જ્ઞાનાવરણીયાદિ કમ'માં સમાવેશ થાય છે. વેદાન્તી શંકરાચાય જેતે થવા કહે છે. તેના માના મત પ્રમાણે હિરાત્મામાં સમાવેશ થાય છે. પ્રકૃતિ, માયા, કિસ્મત્ વગેરેને અતે તે થોડા ધણા અંશે જૈનમાન્યકમમાં સમાવેશ થાય છે. મચાવાદી શ ંકરાચાય ની પેઠે કમને જૈનશાસ્ત્રો કલ્પિત માનતા નથી. કમના અનતાન'ત પરમાણુએ છે તેથી કમતે જડ તત્ત્વરૂપે માની શકાય છે પરંતુ સ્વપ્નની બ્રાન્તિ સમાન શૂન્ય માની શકાય નહીં—એમ જૈનશાસ્ત્રોમાં હજારો યુક્તિયેથી પ્રઽિપાદન કરવામાં આવ્યું છે. જૈતેાના કમવાદનુ કાઈ ખંડન કરી શકે તેમ નથી. જૈનધના કવાદનુ અન્ય પ્રારબ્ધ, સચિત, ક્રિયમાણુ નામેાના ભેદે વેદાન્તીએ!ને પાછળથી શરણુ લેવુ પડયુ છે. મૂત્ર વેદની સંહિતામાં પ્રારબ્ધ, સચિત અને ક્રિયમાણુ કર્માંતુ વિશેષ વહુ'ન નથી એમ વેટ્ટાના અભ્યાસ કરનારાઓને જ્ઞાન થયા વિના રહેતું નથી, બાહ્ય કાર્યો કરવાં એજ કમની વ્યાખ્યા. વેદમાં પ્રચલિત જણાય છે. જ્ઞાનાવરણીયાદિ કને સિદ્ધાંત સ્વીકાર્યા વિના બાહ્ય સુખદુ:ખની સિદ્ધિ અને પુણ્ય પાપની સિદ્ધિ થવાની નથી. પુણ્ય પાપરૂપ કર્મના ભેદના પૂર્ણ સ્વરૂપના અવમેધ થયા વિના પાપકમથી નિવૃત્ત થવાતું નથી. કારણ કે પુણ્ય પાપના જ્ઞાન વિના મનુષ્ય, પાપને ત્યાગ કરીને પુણ્ય કમેર્ટા કરવાને શક્તિમાન થતા નથી. કમ યાગીએ જ્ઞાનાવરણીયાદિ કનુ સ્વરૂપ જાણીને અશુભ કર્માં બંધાય એવા પાપ કર્મો કરતા નથી. શુભ કર્માંત કરે છે, છતાં તેના ફળની ઈચ્છા રાખતા નથી. કમ યાગીઓ જ્ઞાનપૂર્ણાંક આત્માના ઉપયોગ ધારણ કરીને શુમાશુભ લતી ઇચ્છા વિના કર્તવ્ય કાર્યંત કરે છે. ક્રમ બધ તથા કુના અમધ. Acharya Shri Kailassagarsuri Gyanmandir અજ્ઞાની મેથી કન્ય કાર્યાં કરતો છતા કમથી બંધાય છે અને સંવરથી ક્રિયાને પણ આશ્રવરૂપે પરિમાવે છે અને જ્ઞાની કર્મ યાગી કમબંધની ક્રિયાએ કરતા છતા પણ અબંધ રહે છે. ભરત રાજાએ અને બાહુબલીએ બાર વર્ષ પર્યંત મહાઘેર યુદ્ધ કર્યું પરંતુ તેમાં ધાતી કર્મના ચીકણા રસથી બંધાયા નહીં તેથી તે અને વળજ્ઞાન પામી મેક્ષપદ પામ્યા. શુભાશુભ ઇચ્છાઓ, વાસનાએ અને અશુદ્ધ બુદ્ધિ વિના કવ્ય કર્મોને કરતા છતા નાની લેકાની ધર્મ પરંપરાની વૃદ્ધિ કરી શકે છે. શુદ્ધ બુદ્ધિ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy