________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
યથાશક્તિ પાપકાર કરવા.
( ૪૪૫ )
પડે અને હિ ંસાદિ દોષ લાગે તેાપણુ અનતગુણુ ફૂલ થાય છે. જ્ઞાન-વિદ્યાકેળવણીદ્વારા વિશ્વપર પરોપકાર કરતાં અનન્તગુણુ ફૂલ થાય છે. જે જે મહાપુરુષા, મહાત્મા આ વિશ્વપર દ્રષ્ય અને ભાવથી વિશેષ ઉપકાર કરનારા હાય છે તેઓની તે પ્રમાણે ભક્તિસ રક્ષા કરવામાં અલ્પદોષ અને અનન્તગુણુ ફૂલ વિશેષ થાય છે. સર્વ જીવા એક કુટુંબસમાન છે તેાપણુ ઉપકારકર્તૃત્વની દૃષ્ટિએ તેનું તે દૃષ્ટિના વિવેકે મહત્ત્વ સંલક્ષી ઉપર પ્રમાણે કથન કર્યું છે, અન્યથા લઘુ અગર મહાજીવપર શુભાશુભપરિણામ દૃષ્ટિએ પરાપકાર કરતાં શુભાશુભલ થાય છે—તેથી અનેક દૃષ્ટિયાની સાપેક્ષાએ ઉપરન વિવેક ધ્યાનમાં રાખી અનેકાન્તાષ્ટિએ ઉત્સર્ગ અને અપવાદથી પ્રવૃત્તિ કરવી. જે જે પ્રસંગે સ્વાધિકારે દ્રવ્યક્ષેત્રકાલભાવથી જે જે જીવાપર જે જે ઉપકાર કરવા ચૈાગ્ય હોય તે તે પ્રસંગે તે તે ઉપકાર કરવાથી લની પ્રાપ્તિ થાય છે. આપત્તિકાલે આપત્તિના પ્રસંગાને લક્ષ્યમાં રાખી ઉપકાર કરવા ઘટે છે અને ઉત્સર્ગ કાલે ઉત્સર્ગના પ્રસ ંગાને ધ્યાનમાં લઇ ઉપકાર કરવા ઘટે છે. જેનાથી જે કાલે સ્વશકત્યનુસારે શુભપરિણામે અને શુદ્ધપરિણામે ઉપકાર થાય છે તેને તે કાલે વિશેષલની સ્વરજ અદા કરવાની સિદ્ધિ થાય છે. જે પ્રસંગે જે જીવને જે ચેાગ્ય ઉપકાર કરવાના હોય તે પ્રસંગે તે જીવને તેવા પ્રકારનેા ઉપકાર કરવાની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. ભૂખ્યા મનુષ્યને અન્નની જરૂર હોય છે તે પ્રસંગે વસ્ત્ર આપીને અચેગ્ય છે, પરન્તુ તેને ખાવાની વ્યવસ્થા કરી આપવાની જરૂર છે. દેશ, સમાજ, સંધ, ધર્મ અને જાતિપર જે જે કાલે જે જે ઉપકારા કરવાની આવશ્યકતા હોય તે તે કાલે તે તે ઉપકારા કરવા જોઇએ. આર્યાવર્તમાં ખાવાઓ, સાધુએ લાખાની સંખ્યામાં ફરે છે તેઓને જ્ઞાની બનાવવાને અનેક જ્ઞાનશાલાઓની વ્યવસ્થા કરવામાં આવે તે તે વિશેષ ઉપયોગી ઉપકારી કાર્ય ગણાય. તેની પ્રગતિના પ્રભાવ ખરેખર સપૂર્ણ વિશ્વની પ્રગતિ કરવામાં સાહાચ્યકારી છે માટે ત્યાગી બાવા સાધુઓની પાઠશાલાએ કરવાથી અને તેઓને ભણાવવામાં સર્વ પ્રકારની સાહાય્ય આપવાથી દેશપર મહાન્ ઉપકાર કરી શકાય છે. ત્યાગીએ અને સાધુઓની ઉન્નતિની સાથે દેશોન્નતિ અને ધર્માંન્નતિ તુરત થઈ શકે છે. આ વિશ્વમાં સર્વ જીવાને ઉપકાર થાય એવાં કૃત્યો કરવાં જોઇએ. રજોગુણી અને તમેગુણી મનુષ્યા કરતાં સત્ત્વગુણી મનુષ્યાપર વિશેષત: આત્મસ્વાર્પણુ કરી ઉપકાર કરવા તત્પર થવુ જોઇએ કારણકે સત્ત્વગુણી મનુષ્યાથી દેશમાં વિશ્વમાં શાન્તિ પ્રસરી શકે છે અને તેઓ વિશ્વજીવાને અનેક દુઃખામાંથી મુક્ત કરી તેને શાન્તિ આપવા સમર્થ થાય છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોએ સ્વસ્વાધિકાર પ્રમાણે યથાશક્તિ વ્યવહાર અને નિશ્ચયથી મન, વચન અને કાયાએ વિશ્વવર્તિ જીવાપર જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણાની પ્રાપ્તિ થાય અને મન, વાણી, કાયા અને આત્મશકિતયાના વિકાસ થાય એવી રીતે ઉપકાર કરવા સા
ઉપકાર કરવા તે
For Private And Personal Use Only