________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વશાળાના અનુભવોની પ્રાપ્તિ માટે મનુષ્ય અવતાર.
( ૪૧૩).
*
* * * * * * * *
* * * * *
*
આવે છે ત્યારે તે સ્થિર થઈ અનુક્રમે શિક્ષણપ્રગતિનો અભ્યાસ કરી શકે છે તદ્વત્ સર્વ બાબતોને અનુભવ કરે. વિશ્વશાલાના અનુક્રમ પ્રગતિનિયમને જાતિઅનુભવથી અભ્યાસ કરતા કરતે અને સુખ દુઃખના હેતુઓનાં પરિવર્તનને અભ્યાસ કરતે કરતે. ચેતન ન્નતિકર્મના અનુક્રમને સેવત સેવત પ્રગતિમાં અગ્રગામી થતું જાય છે, તેમાં જરા ઉત્કમ અપકમ થાય છે તે પુનઃ મૂલ અનુક્રમ પ્રગતિકર કર્મપ્રવૃત્તિને પ્રાપ્ત કરે છે ત્યારે તે આ ન્નતિ કરી સહજ સુખને સાક્ષાત્કાર કરવા સમર્થ બને છે. અનેકદૃષ્ટિની સાપેક્ષાએ ોન્નતિસાધક કર્મચગના દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી અનુકમને સ્વાધિકારે સ્વીકારવામાં આવે છે તે ન્નતિ કરવામાં કોઈ જાતને પ્રત્યવાય આવતો નથી અને કર્તવ્ય કર્મયોગી બની વિશ્વનો પરિપૂર્ણ અનુભવ કરી સર્વ દૃષ્ટિની શ્રેણિએ આહી શકાય છે. વિશ્વશાલામાં ચેતન સ્વોન્નતિકર્મસાધક ખરેખર ઉપર્યુક્ત સર્વ દષ્ટિના સંપૂર્ણ રહસ્યને જાણી શકે છે અને શ્રી મહાવીર પ્રભુની પેઠે સર્વજ્ઞ પદ પ્રાપ્ત કરવામાં અનેક ઉપસર્ગો સહી શકે છે. વિશ્વવતિ અનેક અનુભવીઓનાં રચિત અનેક શાસ્ત્રો વાંચવામાં આવે તો પણ વિશ્વશાલામાં સ્વાતિકારક કર્મ પ્રવૃત્તિને જાતિઅનુભવ પ્રાપ્ત કર્યા વિના સ્વોન્નતિ સાધક કર્મ પ્રવૃત્તિમાં આત્માર્પણ થઈ શકતું નથી. સ્વતંત્રદૃષ્ટિથી જાતીય અનુભવ કરીને આત્મોન્નતિકારક કર્તવ્યકમેને સ્વાધિ- . કરે સેવત સેવતે આત્મા પ્રતિદિન પ્રગતિમાન થયા કરે છે. ન્નતિકર્મસાધક બનવાને પ્રથમ પરિપૂર્ણ સ્વાત્માનું જ્ઞાન કરીને બ્રહ્માંડની સાથે તેનું ઐક્ય-સાશ્ય કેવી રીતે છે તેનું અનુભવિક જ્ઞાન પ્રાપ્ત કરીને ન્નતિ કર્મ પ્રવૃત્તિના અનુક્રમને પરિપૂર્ણ અવલેકવાની આવશ્યકતા છે. અન્ય મનુબેના વિચારોમાં અને આચારમાં એકાન્ત વિશ્વાસુ બની આત્માની પ્રગતિને આધાર અન્ય મનુષ્ય પર મૂકવો એ અનેકાન્તદષ્ટિએ વિશ્વશાલામાં આત્મોન્નતિ કરવામાં હિતાવહ નથી. વિશ્વશાલામાં મારું સ્થાન કયાં છે ? તેને પરિપૂર્ણ નિશ્ચય કરી ન્નતિકર્મસાધક બનવું જોઈએ. મનુષ્ય આ પ્રમાણે નતિ કર્મસાધક ન બને તો તે પશુના કરતાં વિશેષ મહાન ગણું શકાય નહિ. ઉપર્યુક્ત અનેકષ્ટિના સાપેક્ષત્વને ધ્યાનમાં લઈ જે મનુષ્ય વિશ્વશાલામાં ઉત્કાન્તિકર્મનું અધ્યયન કરે છે તે વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને સમાજગત સ્વાતંત્ર્યની સંરક્ષા કરી વિશ્વને સ્વર્ગ સમાન કરવામાં સ્વાત્મભેગ સમર્પી શકે છે. ઉપર્યુક્ત દૃષ્ટિને નયસાપેક્ષે જાતીય અનુભવ પ્રાપ્ત કરે જોઈએ. અવકાન્તિના માર્ગોને ત્યાગ કરીને લૌકિક તથા લોકોત્તર ઉલ્કાતિના માર્ગોનું અવલંબન કરવું જોઈએ. વિશ્વશાલામાં અનેક અનુભ પ્રાપ્ત કરવાને માટે મનુષ્ય અવતારની પ્રાપ્તિ થઈ છે તેનો એક ક્ષણ માત્ર પણ પ્રમાદમાં ન ગાળવો જોઈએ. વિશ્વશાલાના તનું અધ્યયન કરવાને એકાન્ત પર્વતનાં નિર્મલસ્થાને –ઉપવન અને ઉદ્યાનનાં એકાન્ત સ્થાનેનું અવલંબન કરવું જોઈએ કે જેથી આત્મા પરમાત્મા-કર્માદિ
For Private And Personal Use Only