SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨ ) શ્રી કમગ ગ્રંથ-વિવેચન. નથી. ઓત્સર્ગિકમાર્ગે જે ક્રિયાઓ કરવા યોગ્ય થાય છે તેજ ક્રિયાઓ અમુકદ્રવ્યક્ષેત્રભાવયોગે આપવાદિકમાર્ગે નહિં કરવા યુગ્ય થાય છે. આપત્તિકાલે અમુક ક્ષેત્રાશ્રિત મનુષ્યને જે ક્રિયા પૂર્વ નહિ કરવા યોગ્ય લાગે છે તેજ ક્રિયાઓ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય અને શુદ્ર મનુષ્યને આપત્તિકાલમાં દુર્ભિક્ષકાલમાં આજીવિકાદિકાર્યોમાટે પૂર્વે અમુક દ્રવ્યત્રકાલભાવે જે જે ક્રિયાઓ વિવેકવડે અકરણીય ધારેલી હોય છે તેજ યિાઓ ખરેખર તે સમયે વિવેકવડે કરવી પડે છે અને તેમજ દુર્ભિક્ષાદિ આપત્તિકાલમાં મનુષ્યને અમુક દ્રવ્યાદિક્યોગે વિક્તઃ જે જે કાર્યોની ક્રિયાઓ કરણીયરૂપ ધારેલી હોય છે તેજ ક્રિયાઓ ખરેખર આપત્તિ વિનાના કાલમાં વિવેકતઃ અકરણીય ધારવામાં આવે છે. દ્રવ્યક્ષેત્રકાલભાવપૂર્વક સ્વવ્યક્તિ અને સમાજને પણ લૌકિક વ્યવહારના ઉત્સર્ગ અને અપવાદ માર્ગે લોકિક ક્રિયાઓ પૈકી પ્રત્યેક ક્રિયા ખરેખર કર્તવ્ય અને અકર્તવ્યરૂપ છે. જે ક્ષિાએ આદેયરૂપ છે તેજ ક્રિયાઓ અમુક દ્રવ્યાદિક સંયોગો પામી હેયતાને ભજે છે. લૌકિક વ્યવહારક્રિયાઓનું અમુક દ્રવ્યèત્રકાલભવે વિવેકવડે કર્તવ્ય અને અકર્તવ્યરૂપ જ્ઞાન જેમ જેમ સર્વ બાબતમાં વધતું જાય છે તેમ તેમ મનુષ્ય સર્વ લોકિક ક્રિયાઓના કર્તવ્યાકર્તવ્યજ્ઞાનને આચાર્ય બની જાય છે. લૌકિક જે જે આવશ્યક ક્રિયાઓ છે તેનું વિવેકવડે સમ્યગજ્ઞાન થાય છે. વિક્રો ફામ નિધિ વિવેક એ દશમે નિધિ છે. વિવેક વિનાનો મનુષ્ય તે પશુની આહારાદિ સંજ્ઞાયોગે થતી નૈસર્ગિકકિયાઓના કરતાં કનિષક્રિયાઓ કરનાર અવધે. આવશ્યક લૌકિકકર્મોની વચ્ચે રહેલે મનુષ્ય વિવેકવડે આવશ્યક લોકિક ક્રિયાઓ કરતા છતે પણ બંધાતો નથી અત એવ હેયાદેયનું સમ્મસ્વરૂપ અવબેધકવિવેકની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. જે જે કિયાએ અમુક સંગમાં કરવાની હોય તેઓનો હેય અને આદેય દષ્ટિથી વિવેક કરવાથી કર્મવેગના સમ્યભાર્ગમાં ગમન કરતાં અનેક જાતની ખલનાઓ થતી નથી. મનુષ્ય વિવેકવિના કેચિત્ કાર્યોને અપ્રસંગે કરીને તેમાં તનમનધન વગેરે શક્તિને દુરુપયોગ કરે છે. જે કાલમાં જે ક્ષેત્રમાં સ્વ માટે વા સમાજ માટે જે પ્રવૃત્તિ આદરવાની આવશ્યકતા ન હોય અને તે ક્રિયાથી કોઈ પણ જાતના લાભને સ્થાને બહુ હાનિ અવબેધાતી હોય તેવી ક્રિયાઓને કરવાથી મનુષ્ય વાસ્તવિક લૌકિકજીવનાદિ કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. અત એવ જે જે કંઈ કરવું તે યાદેયના સમ્યગ વિવેકપૂર્વક કરવું-એજ મનુષ્યોને ઉચિત છે. મનુષ્ય જિંદગીને એક ક્ષણ પણ પરાર્ધ મહારો કરતાં ઉત્તમ છે તેથી બાહ્યાજીવિકાદિ સાધનો માટે અને વ્યાવહારિક પ્રગતિ માટે જે જે લૌકિકિયાઓ ગ્ય હોય તેનો વિવેકજ્ઞાનપૂર્વક નિર્ણય કરી સ્વયોગ્ય ક્રિયા કરવી એ આવશ્યકલૌકિક કર્તવ્ય છે. કરણીય આવશ્યક લૌકિક ક્રિયાઓને દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે એવી રીતે કરવી જોઈએ કે જેથી દેશતિ ધર્મોન્નતિ આન્નતિ સમાજેન્નતિ સંન્નતિ જ્ઞાનાન્નતિ શારીરિકેન્નતિ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy