________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
---
( ૭૨ ).
શ્રી કર્મયોગ ગ્રંથ–સવિવેચન.
R
ધર્મકર્મમાં પ્રવૃત્ત થવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. અશુદ્ધ પ્રીતિ બદલે શુભ પ્રીતિ અને અપ્રશસ્ય ભક્તિના બદલે શુભ ભકિત ધારણ કરવાની તો યોગ્યતા ન આવી હોય અને એકદમ પ્રીતિભકિતને ત્યાગ કરી નિર્લેપ રીતે ધર્મકર્મની ફરજ અદા કરવી એવી માન્યતા ધારીને પ્રીતિભક્તિને અનાદર કરો અને પ્રીતિભકિત વિનાની સ્થિતિ ન પ્રાપ્ત કરવી અને તેમજ અશુભ રાગ-પ્રીતિમાં મગ્ન રહેવું એ તે ખરેખર ઉભયભ્રષ્ટ થવા જેવી સ્થિતિ છે. અએવ સુજ્ઞ ધર્મબંધુઓએ પિતાની યેગ્યતાને તપાસ કરે અને પ્રીતિભક્તિપૂર્વક પ્રથમ ધર્મકર્મોમાં પ્રવૃત્ત થવા લક્ષ્ય દેવું. જેઓના આત્માની જ્ઞાનબળે-વૈરાગ્યબળે-ધ્યાનબળે અને સમાધિબળે પ્રીતિ વિના ધર્મકર્મ કરવાની પ્રવૃત્તિ થાય છે (અમુક રાગાદિના અભાવની અપેક્ષાએ) તે ભલે તે સ્વફરજાનુસારે ધર્મકર્મમાં પ્રવૃત્તિ કરે; પરંતુ જેઓ હજી અપ્રશસ્ય કક્ષામાં પ્રવૃત્ત રહે છે, અપ્રશસ્યરાગ અશુભભક્તિ આદિને સેવ્યા કરે છે અને તેવી પિતાની સ્થિતિને જેઓ અનુભવે છે તેઓને તે મુખ્ય શિખામણ એ છે કે પ્રત્યેક આવશ્યક ધર્મકર્મકર્મમાં પ્રીતિ ભકિતના અત્યંતવેગે પ્રવૃત્ત થવું જોઈએ. પ્રીતિ ભક્તિ ગે પરિપૂર્ણ કર્મગની પરિપકવતા થતાં સહેજે શુભરાગાદિનો ઉપશમાદિભાવ થશે અને કેવલીઓની પેઠે પ્રીતિભકિતના પરિણામ વિના સ્વાધિકારે ધર્મકર્મની ફરજ અદા કરાશે. અમુક કષાયેના ઉપશમાદિભાવથી હાલ તો તે તે કષાયે ઈચ્છા
ના વિરામે નિષ્કામ કર્મયોગીપણું પ્રાપ્ત થાય છે. રાગ અને દ્વેષમાં ન પડતાં સમભાવે ફલની ઈચ્છાઓનાં વિરામે આવશ્યક ધર્મકાર્યો જેઓને સ્વયેગ્ય વિવેકે અવબોધાતાં હોય તેઓએ સ્વાધિકારે તે તે કાર્યો કરવા સદા અપ્રમત્ત રહેવું જોઈએ. ગૃહસ્થ અને ત્યાગીઓએ સ્વાધિકારગ્ય પાલનીય સંસેવ્ય ધર્માવશ્યકત્રતરૂપ કાર્યોને અપ્રમત્તપણે કરવા જોઈએ. ગુણસ્થાનક દષ્ટિએ ગૃહસ્થોએ અને ત્યાગીઓએ સ્વયેગ્ય ગુણસ્થાનકગત પ્રાપ્તધર્મકાર્યોને કરીને આગળનાં ઉચ્ચગુણ સ્થાનકત ધર્મકર્મોને અવશ્ય કરવા લક્ષ્ય દેવું જોઈએ. ગુણસ્થાનકગત દષ્ટિએ સ્વસ્વયેગ્ય ગુણસ્થાનક વરૂપ ધર્માવશ્યક કર્મોને પ્રીતિ ભક્તિથી કરવામાં સ્વફરજની પૂર્ણતા અવધવી જોઈએ. જેમ જેમ સ્વગ્ય આવશ્યકધર્મકર્મોમાં પ્રવૃત્તિ કરાય છે તેમ તેમ આત્માનું વીર્ય વિશેષ પ્રમાણમાં ક્ષણે ક્ષણે પ્રગટ્યા કરે છે અને આત્માની પરમાત્મપદની પ્રાપ્તિમાં પ્રગતિ થયા કરે છે. યાવત્ ધાર્મિક આવશ્યક ધર્મકર્મ કરવાનો અધિકાર છે તાવત્ મન-વાણી અને કાયાથી પ્રવૃત્તિ કરવી એ સ્વફરજ ખરેખર હારી છે એ ફરજ પ્રમાણે વર્તવામાં આત્માની પરમાત્મતા પ્રગટવાની છે એવું અવબોધીને નિઃશંકભાવે સ્વફરજની પ્રવૃત્તિમાં પ્રવર્યા કર !!! લૌકિક વ્યાવહારિક આવશ્યક કર્મોની સ્વાધિકાર જેમ ગૃહસ્થોએ ફરજ અદા કરવાની છે તેમ લકત્તરવ્યાવહારિકઆવશ્યકધર્મકર્મદષ્ટિએ ધર્માવશ્યક કાર્યોની ફરજને પણ તટસ્થ સાક્ષીભાવે આત્માને આત્મારૂપે દેખીને તથા આત્માને આત્મરૂપમાં પરિણમાવીને અદા કરવી જોઈએ કે જેથી
For Private And Personal Use Only