SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir દેશની પડતી ક્યારે થાય ? ( ૩૭ી ) જાહોજલાલીના નાશની છે કે કેમ કે તે તેને મેહ હેઠલ પાડ સાંસારિક ગમે તેવી ઉરસ્થિતિમાં મનુષ્ય હોય પરંતુ જો તેમાં મેહના વિચારને પ્રવેશ થાય છે તો કલેશદાવાનલથી તેઓના ઉત્તમ બગીચાઓ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. આ સંસારરૂપ બગીચાઓમાં અનેક છે પરસ્પર એકબીજાના ઉપર અશુભ વિચારો કરીને અને પરસ્પરનું અશુભ કરીને સ્વયમેવ વિનાશ પામે છે. તેથી હૃદયમાં શુભ વિચાર પ્રગટતા નથી અને અશુભ વિચારોને પ્રવાહ પ્રકટયા કરે છે. રાવણે સીતાનું મેહથી હરણ કર્યું અને પિતાના બગીચામાં લઈ ગયે તેને મદદરી અને બિભીષણે અનેક યુક્તિઓ વડે સમજાવી સીતાને પાછી આપવા કહ્યું, પરંતુ અભિમાનના શિખરે આરેહિત રાવણે કેઈની શિક્ષા માની નહીં અને રામની સાથે યુદ્ધ કરવામાં લંકાની જાહોજલાલીના નાશની સાથે સ્વયં વિનષ્ટ થશે. હાલ જુઓ એ લંકામાં પૂર્વ સમાન પુરુષ હવે ક્યાં છે? કે દેશ કેઈ કેમ કેઈ રાજ્ય કે સમાજ જ્યારે સાંસારિક વ્યાવહારિક પ્રગતિના શિખરે આરહે છે ત્યારે તેને મેહ હેઠલ પાડવા દાવ લાવીને તાકી રહે છે, અને ઈર્ષ્યા નિન્દા અહંકાર નામરૂપની વાસના, લેભ કામ આદિ અનેક રૂપ ધારણ કરી તેમાં પ્રવેશ કરે છે અને પશ્ચાત તેને પગ તળે કચરાતી કરી નાખે છે. આટલાંટિક મહાસાગરના સ્થાને પૂર્વે એક માટે દેશ હતો અને ત્યાં જૈનકના જેવા મનુષ્યની વસતિ હતી, પરંતુ ત્યાંના મનુષ્ય પરસ્પર એકબીજાનું અશુભ કરવા લાગ્યા અને મનુષ્યમાં રહેલા આત્માઓ કે જે પરમાત્માઓ છે તેને દુ:ખ દેવામાં પરસ્પર પ્રવૃત્ત થયા અને હિંસાવડે દેશને રક્તમય કરવા લાગ્યા ત્યારે તે દેશપર સાગર ફરી વળે. આ ઉપરથી સમજવાનું મળે છે કે મેહથી જ દેશની કોમની અને ધર્મ સમાજની પાયમાલી થાય છે. આર્યાવર્ત પશ્ચાત્ ઈરાનને ઉદય થયે. ગ્રીસને ઉદય થયો અને ઈજીપ્તને ઉદય થયે પરન્તુ તે તે દેશસ્થ મનુષ્ય મોહના ઉપાસક બની ગયા. જડવસ્તુઓની કિંમત કરતાં મનુષ્યોની કિમત ધૂલ સમાન પણ ન સમજવા લાગ્યા અને પરસ્પર મનુષ્યના શરીરમાં રહેલા આત્માઓને તિરસ્કાર કરી તેઓને કચડી નાખવાની પ્રવૃત્તિ કરવા લાગ્યા. નામરૂપના મેહમાં ફસાઈ જઈને જડ વસ્તુઓ પૂજવા લાગ્યા અને જડવસ્તુઓના લેભથી અન્ય મનુષ્યનાં લોહી ચુસવા લાગ્યા. પરસ્પર એકબીજાની સાથે મહાયુદ્ધો કરવા લાગ્યા તેથી તેઓ મેહના દાસ બની પરમાત્માથી દૂર ખસવા લાગ્યા તેથી ઈરાન ઇજીપ્ત ગ્રીસ વગેરે દેશોની પડતી થઈ અને હાલ પણ તેઓ પડતીમાં છે અને ઉધહીથી સડી ગયેલા વૃક્ષોના જેવી છે તે દેશની સ્થિતિ છે. જીવતા આત્માઓના ઉપર પૂજ્યભાવ જે દેશમાં નથી અને જે દેશ ઘરપૂજક છે તે દેશમાં મેહને જીતીને સર્વ મનુષ્યને જાગ્રત કરે એવા પુરુષે પેદા થતા નથી અને તે દેશની પડતી થાય છે. આ વિશ્વમાં મનુષ્ય પશુઓ પંખીઓ વગેરે જીને પિતાના આત્માની સમાન દેખવામાં જે ધર્મ વિરોધ નાખે છે અને અમુક For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy