SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ઉભય પ્રકારની પ્રગતિ માટે કરણીય ધર્મ પ્રવૃત્તિ. (६४१) થયા કરે છે, તેમાં સ્વાધિકારે યોગ્ય ધર્મકર્મ સુધારારૂપ પરિવર્તને કરી તેઓને સ્વાધિકાર આદરી–અદરાવીને ધર્મની રક્ષા થાય એવી રીતે જ્ઞાનીમહાત્માઓએ પ્રવર્તવું જોઈએ. જ્ઞાનવિના સત્યને પ્રકાશ થતો નથી માટે જ્ઞાન પામીને ધર્મરક્ષાકર અને ધર્મવૃદ્ધિકર કર્મો કરવાં જોઈએ. અવતરણ–બાહ્યોન્નતિજીવનપ્રદ અને આન્તર આધ્યાત્મિક પ્રગતિપ્રદ ધર્મકાર્યો કરવાની ધમંચગ્યપ્રવૃત્તિને જણાવવામાં આવે છે. श्लोकाः बाह्योन्नतिः सदा साध्या धर्माविरुद्धकर्मभिः । उदयेनान्वितो धर्मो बाह्यव्यवहृतेः शुभः ॥ १६२ ॥ जीवन्ति सत्तया लक्ष्म्या विद्यया च जना भुवि। यैर्यै धर्मप्रबन्धैश्च सेव्यं तत्तद्यथोचितम् ॥ १६३ ॥ धर्मोन्नतिविवृद्धयर्थं सेव्यं सात्विककर्म यद् । देशकालानुसारेण सर्वशक्तिप्रदायकम् ॥ १६४ ॥ यत्र धर्मे भवेत् सेवा सर्वजीवोपकारिकाः। औदार्यदृष्टितो धर्मो विश्वे व्याप्नोति निश्चयः ॥ १६५॥ आत्मार्पणं सदा कार्यं धर्मरक्षणहेतवे । यत्र धर्मोजयस्तत्र धर्मेणैव सदोन्नतिः ॥ १६६ ॥ धर्मोन्नतिर्भवेद्यस्मा-सर्वदेशे सुशान्तिदा । तादृश्यो योजनाः सर्वा कर्तव्या दीर्घदृष्टितः ॥ १६७॥ વિવેચન – કગીઓએ ધમવિરુદ્ધકર્મોવડે સદા ધર્મોન્નતિકારક બાહ્યોન્નતિ સાધવી જોઈએ. બાહ્યોન્નતિ સહિતધર્મ ખરેખર બાહા વ્યવહારથી શુભ છે. બાહ્યોન્નતિની સાથે ધર્મોદયનો વ્યાવહારિક સંબંધ વર્તે છે. બાહ્યોન્નતિ પણ શુભ વ્યવહાર ધર્મ છે. બાહ્યોન્નતિસાધક ધર્મવ્યવહાર આદરવા ચોગ્ય છે. નિવૃત્તિમયપ્રવૃત્તિમાર્ગવિહારકે બાહ્યોતિ સાધવી જોઈએ; બધોનતિના અનેક ભેદ છે. સર્વ પ્રકારની બાહ્યશભન્નતિને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી ગૃહસ્થાએ 1 For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy