________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખથી અર્જુનને ક્ષાત્ર યુદ્ધ કર્મની પ્રવૃત્તિને ઉપદેશ આપ્યું હતું. તે સમયે જેમાં પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એ બે-ગૃહસ્થ વર્ગમાં અને ત્યાગી વર્ગમાં બે ચક્રની પેઠે ચાલતા હતા તેથી જૈન શાસ્ત્રકારેને એકની જ ફક્ત મુખ્યતા કરવાની જરૂર જણાઈ નહતી; તેથી તેમણે વૈદિક ધર્મવાળાઓની પડે આચરણ કરી નથી. ચેટક, ઉદાયી, કેણિક, ચડપ્રદ્યોત, અશોક, ચંદ્રગુપ્ત, સંપ્રતિ, ખારવેલ, કુમારપાલ, વસ્તુપાલ, વિમલશાહ વગેરેએ પ્રત્તિ ધર્મને સ્વાધિકારે યથાર્થ રીતે જળ હતું; તેથી જૈન શાસ્ત્ર તથા જૈનો માત્ર નિવૃત્તિમાર્ગી છે એમ એકાંત કદાગ્રહથી કઈ કળે તો તે શશાંગવત મિથ્યા કરે છે. જૈનેના નિગમ શાસ્ત્રમાં ચાર વર્ણને પ્રવૃત્તિ ધર્મની વ્યવસ્થા જણાવી છે.
દરેક ધર્મશાસ્ત્રોમાં આવશ્યક ક્રિયાઓ દર્શાવી છે. પરંતુ અત્ર તે કમંગનો વ્યાપકાથે રહવાની
દૃષ્ટિએ લખવામાં આવ્યું છે. જીવનાદિ આવશ્યક વ્યાવહારિક પ્રવૃત્તિ ધર્મોમાં કર્મવેગને વ્યાપ- તથા આવશ્યક ધાર્મિક પ્રવૃત્તિમાં વ્યાપકપણે કર્મયોગને અર્થ સમજ જોઇએ.
કાથી ગ્રહણ વ્યવહાર વિના નિશ્ચય નથી, દ્રવ્ય વિના ભાવ નથી; કારણ વિના કાર્ય કરવો જોઈએ, નથી. કર્મવેગની વ્યાપક પ્રવૃત્તિ સ્વભાવતઃ સર્વ વિશ્વમાં પ્રવર્યા કરે છે. વસ્તુતઃ
અવલોકીએ તે એને કંઈ ધર્મશાસ્ત્રની સંકુચિત નિર્દેશતાની પણ પરવા રહેતી નથી. મનુષ્ય સર્વ વિશ્વમાં સ્વકીય આવશ્યકતાનુસારે નવીન કમ પ્રવૃત્તિને સેમ્યા કરે છે અને પશ્ચાત તેના અનુસારે શા થાય છે. પ્રથમ વિચાર ઉત્પન્ન થાય છે, પશ્ચાત શાસ્ત્ર ઉપન્ન થાય છે. આવશ્યક પ્રવૃત્તિના પ્રથમ વિચારો પ્રગટે છે. પશ્ચાત આવશ્યક પ્રવૃત્તિ થાય છે અને પશ્ચાત તેના મળે રચાય છે. કર્મવેગને જમાનાના અનુસાર નવીન ઉલેખત સંસ્કાર માત્ર છે; બાકી વસ્તુતઃ વિચારીએ તો અનાદિકાળથી મનુષ્ય જીવનની સાથે કર્મયોગના વિચાર અને પ્રવૃત્તિ તરતમ યોગે પ્રગટ છે, લય પામે છે અને તેમાં સંકે સંકે અનેક સંસ્કૃતિમય પરિવર્તન થયા કરે છે. અતએ કર્મ યોગને વ્યાપકાથ ગ્રહણ કરવાની જરૂર છે. જ્ઞાનવિખ્યા મોક્ષ: એ સત્રના કથનાર સર્વજ્ઞ શ્રી વીરપરમાત્મા છે તેમણે એ સૂરમાં સાંખ્યાના ઉપનિષદેના જ્ઞાનને અને વૈદિક કર્મકાંડિયાના કમને વ્યાપકપણે અન્તર્ભાવ થાય એવી રીતે ગંભીરવ જણુવ્યું છે. સર્વ પ્રકારના જ્ઞાનને જ્ઞાનમાં સમાવેશ થાય છે અને સર્વ પ્રકારની વ્યાવહારિક વિદ્યાઓનો પણ જ્ઞાનમાં સમાવેશ થાય છે તેમજ સર્વ પ્રકારની વ્યાવહારિક આવસ્યક ધમ્ય પ્રકૃત્તિને તથા ધાર્મિક પ્રવૃત્તિને ક્રિયામાં સમાવેશ થાય છે. મન વચન અને કાયાના વીર્યની ચલનાદિક પ્રાથને પણ ક્રિયામાં સમાવેશ થાય છે. ચારે વર્ણની ધમ્ય કર્મ પ્રવૃત્તિને પણ ક્રિયામાં સમાવેશ થાય છે. ક્રિયાયો ને મન થાને પ્રવૃત્તિધર્મગ કથવામાં આવે છે. જ્ઞાન વિનાની ક્રિયા અંધ છે, જ્ઞાન વિનાના કર્મયોગમાં જડતા આવે છે, માટે જ્ઞાન પૂર્વક ક્રિયા યાને કમપેગ સેવવાથી વ્યાવહારિક તથા ધાર્મિક સર્વ પ્રકારની પરતંત્રતાને નાશ થાય છે અને આત્માની પૂર્ણ સ્વતંત્રતારૂપ મોક્ષ મળે છે એમ શ્રી વીરપ્રભુએ વ્યાપક અર્થનો દષ્ટિએ જ્ઞાનત્રિાણાાં મોક્ષ: એ સૂત્ર કયું છે. જ્ઞાનપૂર્વક સર્વ કર્તવ્ય કર્મો કરવાની જરૂર છે અને તેથી મુક્તિ થાય છે. વ્યાવહારિક મુક્તિના અનેક ભેદ છે. દેશ સ્વાતંત્રય, પ્રજા સ્વાતંત્રય, વ્યકિત સ્વાતંત્રય, વ્યાપારાદિ આજીવિફા પ્રવૃત્તિ સ્વાતંત્રય-આદિ અનેક પ્રકારનાં સ્વાતંત્ર્યથી દુ:ખની મુક્તિ થાય છે. પારdય એજ મોટામાં મોટું દુઃખ છે તેનાથી મુક્ત થવાને વ્યાવહારિક વિદ્યાઓ અને વ્યાવહારિક ધમ્ય પ્રવૃત્તિયોની જરૂર છે. વ્યાવહારિક મુક્તિની યોગ્યતા પ્રાપ્ત કરવાથી ધાર્મિક મુક્તિના હેતુઓનું સેવન કરી શકાય છે. 1 મે સૂતા તે ઘણે દૂર જે વ્યાવહારિક કર્મો કરવામાં શૂર છે તે ધર્મ કરવામાં શૂર બને છે. વ્યાવહારિકજ્ઞાન તથા વ્યાવહારિક
For Private And Personal Use Only