________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વર્મયોગ-પ્રસ્તાવના. (પ્રથમાવૃત્તિ)
प्रवृतिलक्षणो धर्मः सर्वधर्मोन्नतिप्रदः । सर्वज्ञैः सेव्यते सम्यग् - जैनधर्मप्रचारकैः कर्मयोगः सदासेव्यो निरासक्त्या जनैर्भुवम् । अक्रियावादतः श्रेष्ठः क्रियावादः शुभंकरः ગાય: મિયાણી, વિજ્ઞેય: ગુજષ્ઠાક્ષિ / विराधकोऽक्रियावादी, विज्ञेयः कृष्णपाक्षिकः सर्वे तीर्थंकरा ज्ञेयाः, केवलज्ञानयेोगिनः । મોક્ષો જ્ઞાગિયામ્યાં સ્થાન, કોરું તૈઃ સર્વáિમિઃ ।। ૪ ।। धर्म्य व्यवहारमात्र्य, स्वाधिकारविशेषतः । नित्यनैमित्तिकंकर्म-कर्तव्यं कर्मयोगिभिः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
॥ ↑ "
।। ૨ ।।
॥ ૨ ॥
॥ મ્ ॥
વ-મુદ્રાસેલ
સંવત્ ૧૯૭૦ ના ચૈત્ર વૈશાખ માસમાં મહેસાણાના સધના આગ્રહથી મહેસાણામાં એક માસ લગભગની સ્થિતિ કરી. તે સમયે અમદાવાદમાં પ્રાતઃસ્મરણીય પરમગુરુમહારાજ શ્રી સુખસાગરજી મહારાજે ક્રિયાયેાગની મહત્તા સબંધી સ. ૧૯૬૯ ના અસાડ સુદિ ૧૪ ની રાત્રિએ જે ઉપદેશ આપેલે હતા તે તાજો થયે અને તેથી ક્રિયાયેાગ-કચેાગ સંબધી લેકેાની રચના કરી અને તેનુ નામ ક્રયાગ રાખ્યુ. તે પ્રસંગે ત્યાં રહેલા કેટલાક સાધુઓને અને શ્રાવકેાને કર્મયોગ ગ્રન્થ દેખવાના પ્રસંગ મળ્યા. અને તેઓએ તે ગ્રન્થની પ્રશંસા કરી. ત્યારબાદ માસાના સંધના આગ્રથી જેઠ માસમાં માણસામાં પ્રવેશ કર્યો અને ત્યાં ચામાસું કરવાનું થયું. માણુસાના ઠાકર સાહેબ રાએળશ્રો તખ્તસિદ્ધ દરબાર ઘણી વખત દર્શનાથે આવ્યા કરતા હતા. એક વખત તેમણે કયાગ ગ્રન્થ વાંચ્યા તેથા તેમણે તથા કારભારી મેહનલાલ કીકાભાઇએ કયેાગતુ ગુજરભાષામાં વિસ્તારથી વિવેચન કરવા પ્રાર્થના કરી. માસાના દરબાર દ્વીકાર શ્રી તખ્તસિંહજી વિદ્વાન સાહિત્યપ્રેમી દયાળુ જૈનધર્માનુરાગી સાધુભક્ત અને ધ'પ્રિય છે, તેમની પ્રાર્થના અમારા હૃદયમાં ઇસી અને તેવા કર્મ ગ્રેગનું વિવેચન કરવા નિશ્ચય સંકલ્પ કર્યો. જૈનશાસ્ત્રોમાં કયેાગની મહત્તા છે, એમ જણાવવા માટે નિશ્ચય થયા. ચેમાસા બાદ માણુસાથી વિહાર કરી સ. ૧૯૭૧ ના ક્રારતક માસમાં વિજાપુરમાં દાસી નથુભાઈ મંછારામના સમાધિમરણના ઉપદેશાથે ત્યાં જવાનું કર્યું. દાસી નથુભાઇ મછારામ અમારા ઉપકારી હતા. તેમણે અમારી બાલ્યાવસ્થામાં `િક પાનપાનમાં સાદાપ્ય કરી હતી. ) વિજાપુરથી લાડેાલ, સરદારપુર, એક