Book Title: Bhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Author(s): Buddhisagar
Publisher: Buddhikirtisagarsuri Jain Granthamala
Catalog link: https://jainqq.org/explore/008547/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મજ્ઞાન દિવાકર પાગનિષ્ઠ, શાસ્ત્રાવિશારદ, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી વિરચિત ભજનપદ સંગ્રહ ભાવાર્થ વિવેચન સાથે - રી વિવેચનકારઃ પ્રશાન્તભૂતિ" આચાર્ય શ્રી કીર્તિ સાગરસૂરિજી મહારાજ મૂલ્ય: કા. યુ= 0 0 For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી ગ્રન્થમાળા ગળ્યાંક ૧૧૬ BahaSBN SHAHIBEN EGGSEB GSSS શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ અધ્યાત્મજ્ઞાનદિવાકર યોગનિ શ્રીમદ્ બુદ્ધિસાગરસરી રે EaES". ' ના ઈક ભજન-પદગ્રહ) ભાવાર્થ વિવેચન સાથે मा.श्री कलाममागर मृरि ज्ञान मंदिर જ મહાજર ન માધના , કોકો , . • લેખક આત્મગુણદ્રષ્ટા પ્રશાંતમૂર્તિ આચાર્યપ્રવર શ્રીમદ્દ કીતિસાગરસૂરીશ્વરજી મહારાજ પ્રકાશક શ્રીમદ્ બુદ્ધિ-કીર્તિસાગરસૂરિ જૈનગ્રન્થમાળા તરફથી શ્રી દલસુખભાઈ ગોવીંદજી મહેતા સાણંદ GEast SEE ESSEGEEEEEEEEEE કિં. પ----- મને ન અપમા અબ્દ, it. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગ્રન્થ મળવાના સ્થળે :– શ્રી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ ઠે. ૩૪૭ કાલબાદેવી મુંબઈ-૨ શ્રી. મેઘરાજ જૈન પુસ્તક ભંડાર કીકી સ્ટ્રીટ ગોડીજીયાલ મુંબઈ-૨ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર વિજાપુર (ઉ. ગુજરાત) શ. જશવંતલાલ ગીરધરલાલ C/o જૈન પ્રકાશન મંદિર ૩૦૯૪ ડોશીવાડાની પિળ અમદાવાદ શ્રી. સરસ્વતી પુસ્તક ભંડાર ઠે. રતનપળ, હાથીખાના અમદાવાદ શા. અમૃતલાલ સાકરચંદ ઠે. ઝવેરીવાડ આંબલી પળ અમદાવાદ શ્રી. બુદ્ધિપ્રભા કાર્યાલય C/o પં. શ્રી છબીલદાસ કેસરીચંદ સંઘવી ઠે. દાદાસાહેબની પિળ ખંભાત. શ્રી. સેમચંદભાઈ ડી. શાહ. જીવનનિવાસ સામે, પાલીતાણું (સૌરાષ્ટ્ર) [ ઈ. સ. ૧૯૬૧ વીર સંવત ૨૪૮૭ ] વિક્રમ સંવત ૨૦૧૮ મુદ્રક : કાન્તિલાલ ડાહ્યાભાઈ પટેલ મંગલ મુદ્રણા લ ય, રતનપોળ, અમદાવાદ. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે બેલ શ્રીઅધ્યાત્મજ્ઞાનદિવાકર રોગનિષ્ઠ, શાસ્ત્રવિશારદ આચાર્ય પ્રવર શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી ગુરૂદેવે તેમના જીવન કાળ દરમિયાન ઘણુ મૂલ્યવાન સાહિત્યનું સર્જન કર્યું છે તત્ત્વજ્ઞાન, ચરિત્ર, સંશોધન, ઈતિહાસ, વેગ વિ.નું ઘણીજ વિશદતાથી તેમણે તેમના પુસ્તકોમાં વિવેચન કર્યું છે. ગદ્ય સાહિત્યમાં “કાગ' એ તેમને મુગુટ મણિ છે. પણ આ ઉપરાંત વધુ તો તેમને અમર બનાવતા તેમના ભજને છે. કાફીઓ છે. કવાલીઓ છે. ઈતર ધર્મના સંત સાધુઓની જેમ આપણુ ધર્મમાં, ભજન વગેરે લખનાર એ સંત સૌ પ્રથમ તા, આપણા તત્ત્વચિંતન, તીર્થ. કર ભગવંતો, શ્રમણ ભગવંતની આમ જનતા પણ ગાઈ શકે તેવા ભજનોની ઢાળમાં લખનાર કવિ તરીકે એ અગ્રીમ હતા. ત્યાર પહેલાં તેવા ભજનો આપણને કેઈએ આપ્યા નથી. તેવા ભજનોના ૧૧ સંગ્રહો તેમણે આપ્યાં છે. અનેકવિધ વિષયનું તેમાં સંકલન થયેલું છે. એક એક ભજન પર કલાક સુધી ચિંતન કરી શકીએ તેવા અનેક ઉત્તમ ભજનો છે. અનેકાનેક વિષયોને આવરી લેતા બધાજ ભજનોનો ભાવાર્થ આપવો એ ભગીરથ પ્રયત્ન માંગી લે છે. તેમાં ખાસ કરીને સુબોધ કકકાવળી કાવ્યોની સર્જનતામાં તે અષ્ટાંગ યોગસાધનાસિદ્ધિનો સાક્ષાત્કાર ને ભાવિ કાન દર્શનના ખજાનાથી ભરપૂર છે. એ બધા તો નહિ જ પરંતુ વાંચકોને રૂચે, તેઓ તેમની પંક્તિઓને ગણગણ્યા કરે અને આત્માને ઉર્વગામી બનાવે તેવા કેટલાક પસંદ કરેલા ભજનને ભાવાર્થ અમે આપવા એક નમ્ર પ્રયત્ન For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્યો છે. આશા રાખીએ છીએ કે અમારી આ પસંદગી સૌની પણ પસંદગી બની રહેશે. આ તો થઈ આ ગ્રંથના લેખન વિષેની વાત. પરંતુ તેના પ્રકાશન અંગેના સાથને સહકાર વિના આ સંગ્રહ પ્રગટ ન જ બન્યો હોત. આ પુસ્તકના પ્રકાશનને સૌ પ્રથમ યશ તે ખંભાતના સંધના ફાળે જાય છે. અમારું ત્યાં પ્રથમ ચાતુર્માસ હતું. પૂ. પં. પ્ર. શ્રી મહેદય સાગરજી ગણિવર્યે આ પ્રકાશન માટે પ્રેરણા કરી અને ત્યાંના શેઠ શ્રી મૂળચંદ બુલાખીદાસના ઉપાશ્રયના સંઘે તે વાત સહર્ષ વધાવી લીધી. અને શ્રી સ્તંભતીર્થ તપગચ્છ જૈન સંઘ તરફથી શ્રી નાનખાતાની ઉપજમાંથી રૂપિયા ૭૦૦) આપવાની પહેલ કરી, આ શુભ શરૂઆત ૨૦૧૬ ના કપડવંજના ચાતુર્માસમાં આગળ વધી. શેઠ મીઠાભાઈ ગુલાબચંદના ઉપાશ્રયમાં પણ આ પ્રકાશનને ઉમળકાભેર વધાવવામાં આવ્યું. અને ત્યાંના સુપ્રસિદ્ધ દાનવીર સ્વ. શેઠશ્રી વાડીલાલ મનસુખરામ તરફથી રૂ. ૧૦૦૦ ને સહકાર મળે. તેમજ શેઠ શ્રી કેશવલાલ બુલાખીદાસની પ્રેરણાથી શ્રી દેવકરણ મેન્સન સંધ તરફથી તથા શેઠશ્રી પન્નાલાલ બી. શાહ (જે. પી.) ની પ્રેરણાથી. શ્રી લુહારચાલ સંધ તરફથી તેમજ શ્રી ગોડીજી પાર્શ્વનાથ જ્ઞાનોદય સમિતિ તરફથી તથા અન્ય ગામના શ્રાવકાના નાના મોટા સહકારની નોંધ તે ભુલાય જ કેમ? જે સહાયકેની શુભ નામાવલીમાં નોંધ/યાદી પ્રગટ થવા પામેલ છે. આમ અનેકના સાથ ને સંગાતથી અમે આ સંગ્રહ આપના કરકમળમાં ધરી રહ્યા છીએ. અમે કંઈ તેના માટે બોલીએ તેના કરતાં આ સંગ્રહ જ વધુ કહેશે. તા. ૨૮-૫- લે. આચાર્ય શ્રી કીર્તિસાગરસૂરિ શંખેશ્વર તીર્થ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સદ્ગુરૂદેવના ચરણે Acharya Shri Kailassagarsuri Gyanmandir AF આપશ્રીનું આપેલુ આપશ્રીના પાદપદ્મમાં સમણુ, આપના કીર્તિ સાગરસૂરિ #ny श्री क े पुस्तक. संग्रह: For Private And Personal Use Only 卐 慈 Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના समुल्लासः जन्मांतर संस्कारात्, स्वयमेव किल प्रकाशते तचं, । सुप्तोत्थितस्य पूर्व, प्रत्ययवन्निरुपदेशमपि ॥ જેમ નિદ્રામાંથી ઉઠેલા મનુષ્યને પૂર્વે (સૂતા પહેલાં) અનુભવેલાં કાર્યો ઉપદેશ વિના પણ યાદ આવે છે તેમ જન્માંતરના સંસ્કારવાળા રોગીને કોઈના ઉપદેશ સિવાય સ્વયમેવ તત્ત્વજ્ઞાન પ્રકાશિત થાય છે. ગશાસ્ત્ર–શ્રીમદ્ હેમચંદ્રસૂરિજી ભારત વર્ષમાં સર્વ દર્શનમાં સાહિત્યનું ઉચ્ચ સ્થાન છે. સાહિત્ય મનુષ્યને માનવતા શીખવે છે. એટલું જ નહિ પણ નીતિ અને ધર્મને અનુસરતું સાહિત્ય બરાબર અધ્યયન કરવામાં આવે તે તેમાં આવેલી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સંપત્તિએ મનુષ્ય પોતાના જીવનમાં સમન્વિત કરે અથવા દોષ દષ્ટિ તજીને ગુણોનો આદર કરે તે મનુષ્ય સંસ્કારી બને છે. સંસ્કાર, જીવનનું ઘડતર કરે છે. અને તે દ્વારા ધર્મબુદ્ધિ જાગ્રત થવાથી આત્મા પોતે પિતાના ગુનો વિકાસ કરી આદર્શ મનુષ્ય બને છે. ખાસ કરીને સાહિત્ય સૃષ્ટિમાં જ્યારે ધાર્મિક ભાવના ઓતપ્રોત થયેલી હોય છે ત્યારે તે સાહિત્ય અનેક આત્મા For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એને હિતકર નિવડે છે. સાહિત્યમાં પણ કાવ્ય સાહિત્યનો જીવન સા અનંતર સંબંધ હય છે. કાવ્ય સાહિત્ય લાગણીને સ્પર્શ કરનાર હાઈ એકદમ જીવનને રસમય બનાવે છે. પરંતુ તે સીનેમા કે ભેગવિલાસ વધારનારું સાહિત્ય નહિ; જે સાહિત્ય આત્માને કલ્યાણમય પ્રવૃત્તિ તરફ દોરી જાય તે જ સાચું કાવ્ય-સાહિત્ય છે. આવું સાહિત્ય જીવન જીવતાં શીખવે છે; શુભ આચાર, શુભ વિચાર અને વિવેક વધારે છે; ધર્મ બુદ્ધિને જાગૃત કરે છે, પાપે તરફ તિરસ્કાર બતાવે છે. ભોગવિલાસને ભૂલાવે છે, વૈરાગ્ય પ્રકટાવે છે. ચારિત્રને ઘડે છે. મિત્રી વિગેરે ભાવનાઓ વહેવરાવે છે અને છેવટે આત્માનો ઉત્કર્ષ સાધી પરમાત્મપદ પ્રકટાવે છે. નૈતિક અને આધ્યાત્મિક કાવ્ય-સાહિત્ય અંતર્મુખવૃત્તિ ઉત્પન્ન કરે છે, રાગદ્વેષના પરિણામની મંદતા, દુઃખ સહન કરવાની શક્તિ અને આત્મામાં મનની સ્થિરતા વડે જે જે અંશે સદ્બોધ અને આત્મરમણતા થાય અને મનની એકાગ્રતા થાય તેને-અંતર્મુખ વૃત્તિ કહેવાય છે; જૈન દર્શનમાં પરમાત્માએ, આત્માને તરવાનાં અનેક સાધન બતાવ્યા છે તેમાંથી જે સાધનથી સાધ્યનું સામિપ્ય થાય, સાધ્યનું દર્શન થાય અને સ્વ અધિકાર મુજબ સમ્યફ પ્રકારે નિર્વહન થઈ શકે તે સાધન સાધકને ઉપકારક થાય છે; જ્યાં સુધી સંસારમાં આસક્તિ હોય છે ત્યાંસુધી બાહિમુખ વૃત્તિનું વિશેષ પ્રાબલ્ય હાય છે; આત્મજ્ઞાનપૂર્વક For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્યગુટિની પ્રાપ્તિ થતાં આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખે છે. અને અંતરાત્મા બની જાય છે, આભા ઉપાદાન કારણ છે; સતસંગ, શાસ્ત્ર, વૈરાગ્યમય ભજન-કાવ્યો નિમિત્ત કારણ છે આ રીતે આત્મામાં અંતરાત્મ દશામાં સ્વ–પર વસ્તુને વિવેક પ્રકટે છે. - દરેક જીવ પિતાના પૂર્વકર્મ વડે પોતાની કાર્ય કરવાની શક્તિ ગર્ભમાંથી જ ઉત્પન્ન કરે છે. તેનું નામ જૈન દર્શનના પારિભાષિક શબ્દમાં “પર્યાપ્તિ” કહેવાય છે; પિતાના અમુક શરીરમાં, દેશમાં, કાળમાં કે ભાવમાં રહે ‘વાની મર્યાદા પોતે જ અજ્ઞાતપણે બાંધે છે; જન્મ પછી આ પર્યાપ્તિને વધારવા કે શક્તિઓને ખીલવવા તે સ્વતંત્ર છે; આ મર્યાદા અને શક્તિને સંકુચિત પણ એજ જીવ કરી શકે છે. કર્મના જે જે બંધને મનુષ્યને નડે છે તે તેણે પોતે જ બાંધેલા છે; એ બંધનને મજબુત કરવા કે ઢીલા કરવા અથવા તેડવા એ તેના જ હાથમાં છે; કુંભાર જેમ માટી લઈને નવ નવા ઘાટ ઘડે છે, તેમ જીવ પણ કર્મ દ્વારા પરિણામે કરી નવા નવા કર્મનો સંગ્રહ કરે છે અને ઘાટ ઘડે છે. વસ્તુસ્થિતિ આમ હોઈ આ માનવ જીવનમાં આત્માએ શુભ આલંબન લઈ પ્રગતિમાન થવું જોઈએ; આલંબનમાં પુષ્ટાલંબન નવપદજી છે; તે સામાન્ય આલંબનો રૂપે નિતિક અને આધ્યાત્મિક ઉપદેશે છે. આવા ઉપદેશોને જન સમાજ સમક્ષ કા-ભજન રૂપે સરળ ભાષામાં અધ્યા For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org . Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્મજ્ઞાન દિવાકર, સ્વ-પરશાસ્ત્ર વિશારદ, કવિરત્ન, ચેાગનિષ્ઠ એકસાને આ મહાગ્રન્થ પ્રણેતા, મહાન વિભૂતિ. સ્વ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીએ લગલગ ખાર મહાકાય વિભાગેામાં રચેલાં છે, જે જનસમાજ સમક્ષ અનેક વર્ષો પહેલાં રજુ થયેલાં છે; આ ખાર વિભાગેમ્સમાંથી તેમની–ગુરૂવના સ`સ્કાર બીજોના વારસાની પ્રતિકૃતિ રૂપે વિચરતા અને સરળ ભાષાથી પ્રવચને આપતા તેમના જ સ'યમી, શાંત અને વૈરાગ્ય વાસિત શિષ્યરત્ન પૂ. આ. શ્રીકીર્તિ સાગરસૂરીશ્વરજીએ પ્રથમના એ વિભાગાનું સરળ ભાષામાં વિવેચન કર્યું છે; અને સાથે સાથે અનેક લઘુ-દ્રષ્ટાંતા, તથા કથાએ આપી વિવેચનને સઘન બનાવેલું છે. તે વિવેચન જનસમાજ સમક્ષ પુસ્તકઃ રૂપે સાદર થાય છે. . t 'काव्यशास्त्रविनोदेन, कालो गच्छति धीमताम् આ સુભાષિત પ્રમાણે સ્વ. પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ ભવિષ્યની પ્રજાના ઉપકાર અર્થે પ્રવાહખદ્ધ પુષ્કળ કાવ્યેા રચ્યાં છે; પરમાત્મા સાથેના એકતાનથી જેમના હૃદય વીણાના તાર અણુઅણી ઉઠયાં છે તેમના હૃદચના ગુણગાનથી ઉપજેલુ‘ ભવ્ય સંગીત-એ પ્રસ્તુત ભજન સાહિત્ય છે; નરસિંહ, મીરાં, ચિદાનંદ, બ્રહ્માનંદ, કશ્મીર વિગેરે ભક્ત કવિએએ ઉત્તમ ભજના જગને આપેલાં છે; ઉત્તમ ભજને સાદાં અને સ્વાભાવિક હેાય છે; સ્વ. પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજીના ભજના આધ્યાત્મિક ઉપદેશ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મય છે; તેમાં અવલવાણી વાળા પણ ભજના છે. ભનાની ધૂનના જાણે અસ્ખલિત પ્રવાહ વહેતા હાય છે; પ્રસ્તુત ભજનોમાં ભક્તિયોગ, ચારિત્રયેાગ, વૈરાગ્યયોગ અને ધ્યાનચાગ દર્શાવવા સાથે વ્યાવહારિક, નૈતિક, ધાર્મિક સદ્વિચારાનાં પ્રવચને–શીખામણેા અને આત્મગુણ્ણાનાં વિકાસ માટેના પ્રશસ્ત ઉદ્દેાધને છે. પ્રસ્તુ’ત પુસ્તકમાં શ્રીશાંતિનાથ સ્તુતિ, ચૈતનજી ચેતે, કોઇ એક ચેગિ વિચારે અનુભવ આત્માના જો કરે, દુનિયા છે દિવાની રે, પરખી લેજો નાણુ રે, ભજન કરી લે ભાઈ ૨, ચેતવુ' ચૈતી લેજો રે, મૂરખ મન મારૂ મારૂ શીઘ્ર કરે, નિર્ભીય દેશના વાસી રે આતમ, જરા જુએ અંતરમાં તપાસી રે,--વગેરે વિગેરે લગભગ સાડ પદો છે. ભિન્ન ભિન્ન સગીતના રાગમાં અનાવેલા છે. એમના આખાલવૃદ્ધ ઉપયાગી ભજનેાના ઉપદેશમય સંગીતનું તાર-લય ( Lyric ) પૂર્વક ગાન કરવામાં આવે તે માટે સંગીત વિશારદોનું મંડલ આરકેલ્ટ્રા રૂપે તૈયાર કરાવી જનસમાજમાં મૂકવાની, તેમ જ રેકર્ડમાં ઉતારવાની અને રેડીએમાં વારંવાર આકાશધ્વનિરૂપે યેજવાની—ખાસ આવશ્યક્તા માટે જૈન સંધને નમ્ર સૂચના છે. ‘ સત્યં શિવ'સુંદર' 'ની જે વ્યાખ્યા માનવજીવનમાં કરવામાં આવે છે તેવા સાક વિશેષણવાળા, કાવ્ય સૃષ્ટિમાં તેમના ભવ્ય પ્રતિભાવાળા ભજના છે; તેના નમુના તરીકે અહિં નવ આપવામાં આવે છે. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ જીવલડા ઘાટ નવા શીદ ઘડે, પલકની ખબર તને નહિ પડે. ? અર્ક તણાં આકુલા જેવાં, તન ધન જોબન છે તેવા બાજીગરની બાજી ફેક, અંતે વણશી જાશે રે. ૨ સોહિ ગુરૂને સોહિ ચેલા હેજી. બુદ્ધિસાગર તું નિજઘર રમજે, સમજે તેની છે આ વેળા અરે આ જીંદગીની મનુષ્યભવની એળે જાય છે રે. ૩ ઘડી ક્ષણ વીત્યો તે તે, પાછો કદાપિ ન આવે રે, ૪ ચાલ્યા અનંતા ચાલશે જગ, વૃદ્ધ યુવાન નરનાર રે બુદ્ધિસાગર ચલત પંથે, ધર્મને આધાર રે. ૫ તીન ભુવનનો સ્વામી આતમ, કાયામાંહિ વસીઓ; આયુષ્ય અવધિ પૂરી થતાં, દેહ ગેહથી ખસીઓ; ૬ પાર્શ્વમણિ સમ ધ્યાન તારૂં, સિદ્ધ બુદ્ધતા વરે; પરબ્રહ્મ સ્વરૂપ પામી, નામ રૂપ નહિં ધરે. ૭ ભાયિક પંચ લબ્ધિ ભેગી, યેગી પણ જે સહજ યોગી, સ્થિતિ સાદિ અનંત વિલાસી, આવિર્ભાવે શુદ્ધ પ્રકાશી. ૮ તન મન ધનથી જૈન ધર્મ વૃદ્ધિ કરે, ગુરૂ આણાએ ધર્મ કરે રૂચિકાર જે; બુદ્ધિસાગર શ્રાવક એવા પાકશે, ત્યારે થાશે જૈન ધર્મ ઉદ્ધાર જે. ૯ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મજ્ઞાનદિવાકર, સ્વ-પરશાસ્તવિશારદ, કવિરત્ન, ગનિષ્ઠ, એકસો ને આઠ મહાગ્રન્થ પ્રણેતા, મહાન વિભૂતિ, સ્વ. પૂ. આચાર્ય ભગવંત બુદ્ધિસાગરસૂરીશ્વરજી આપણું સમયની વિશિષ્ટ પ્રકારની વિભૂતિ હતા, કર્મચંગ, આનંદ ઘન પદ સંગ્રહ ભાવાર્થ વિગેરે મહાકાય ગ્રન્થ આત્મપ્રકાશ, ગપ્રદીપ, આત્મદર્શન ગીતા પરમાત્મદર્શન, પ્રેમગીતા, અધ્યાત્મગીતા; જનેપનિષદ્દ તત્વવિચાર, બડુદ્રવ્ય વિચાર, વિગેરે અનેક ગ્રંથોના પ્રખર લેખક, પ્રવાહબદ્ધ શીધ્ર સંસ્કૃત શ્લેકના સર્જક, પ્રતિભાશાળી વિવેચક, અને તેવી જ રીતે શીઘ્ર કવિ તરીકેના બાર ભજન પદ સંગ્રહો, કક્કાવલિ સુબેધ, સાબમતી ગુણશિક્ષણ કાવ્ય, માતૃપિતૃભક્તિ, બાલલગ્ન, સાધર્મિક ભકિત, વિગેરે સંખ્યાબંધ કાવ્ય પ્રકટાવ્યાં છે, એમના જ્ઞાનની અગાધતાનું માપ આપણી અલ્પબુદ્ધિ કરી શકે તેમ નથી જ. ખરેખર અનેક જન્મની તૈયારી લઈને આવેલા તેઓશી મહાન યોગી હતા. શ્રીભજનપદ કાવ્યમાં આવેલું તેમનું વાક્ય “રજા સકલ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે” એ ઉપરથી આપણે તેમનું લખેલું ભવિષ્ય સાચું પડેલું જોઈ શકીએ છીએ. તેવી જ રીતે તે મહાન એગીએ કક્કાવલિ સુબોધમાં ભવિષ્ય ભાખ્યું છે કે –“એકવીસમી સદી માંહિ થાશે યુગ પ્રધાને મટા ચાર, એક એકથી મહા ચડી આતા, જન શાસન જગત For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ જયકાર.”—આ ભવિષ્ય હવે પછી સાચું પડશે જ– એમણે શબ્દસૃષ્ટિ ઉપર પાડેલા સંસ્કારે ચિરંજીવ રહેશે. એમણે ઈદ્રિયાતીત, પરમ તત્વના ભણકારા ઝીયા છે; સ્વકીય અનુભૂતિથી હદયમાંથી કાવ્ય ઝરણાં ઠાલવ્યાં છે, તેથી જ કાવ્યો ભાવપ્રધાન બન્યા છે. ઉપસંહારમાં નિવેદન કરવાનું કે, --શ્રીભગવતી સૂત્રમાં શ્રીગૌતમ સ્વામીજીએ પ્રભુની મહાવીર સ્વામીને પ્રશ્ન કર્યો કે– લિમિર્થ મા વાતોત્તિ પુરૂ? ના ઉત્તરમાં જીવ અને અજીવનાં પર્યાય રૂપે નિશ્ચય કાળ છે તેમ-ખુલાસો કરેલ છે. તે એ દૃષ્ટિએ આત્મા અને કાળના પર્યાએ ક્ષણે ક્ષણે (Enerarying) પલટાય છે. અનંત કાળથી આત્માના પર્યાયે ભિન્ન ભિન્ન શરીર અથવા અન્ય રૂપે પલટાતા આવ્યા છે પરંતુ આત્માને કાળ ગ્રસી શક્યો નથી–શકશે નહિ; કેમકે અનંત કાળમાં પણ એકરૂપે રહેલે આત્મા વિશ્વમાં શાશ્વત જીવન અનુભવે છે; સર એસ રાધાકૃષ્ણનું કહે છે કે – આપણા કમનસીબનું કારણ એ છે કે આપણે આત્માની વાસ્તવિક્તાને પીછાણું શકતા નથી. માનવી કાંઈ કુદરતની અને સમાજની અસહાય કૃતિ નથી, માનવી આધ્યાત્મિક જીવનને સંદેશવાહક છે, વિશ્વ ઈતિહાસના નાટકમાં તે અગત્યને ભાવ ભજવે છે અને પ્રલયની શક્તિને તાબે થયા વિના તે કામ કરે છે અને સર્જન કરે છે, આ આધ્યાત્મિક જીવનને માટે અવિશ્રાંત યુદ્ધ ચલાવવાનું છે, કારણ આત્માનું બળ અધ્યાત્મ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir વાદમાં છે ” કાકા કાલેલકર કહે છે કે—પથ્થરમાંથી જેમ મૂર્તિ બનાવીએ છીએ, ધ્વનિમાંથી જેમ કાવ્ય-સંગીત ઉપજાવીએ છીએ, ઘણુમાંથી જેમ વાળા સળગાવીએ છીએ તેમ જીવનમાંથી 'સ્કૃતિ ખીલવવી જોઇ એ; જીવન એ પ્રકૃતિ છે અને સંસ્કૃતિ એ તેનેા આપ છે; જીવ જો ધરતી હાય તેા સસ્કૃતિ એનુ સ્વર્ગ છે.” સ્વામી વિવેકાનંદ પણ કહે છે કે,—I was never born yet my briths of breath are as many as waves on the sleepless sea. ; અર્થાત્‘હું વાસ્તવિક રીતે અજર અજન્મ છું; પરંતુ સ્થૂલ દૃષ્ટિએ મહાસાગરનાં માજા' તુલ્ય મારા જન્મ અને મરણ થાય છે. ” આ રીતે ખરેખર જૈન દ્રષ્ટિએ પણ આત્માનું અના િકાલથી અસ્તિત્વ હાવા છતાં તેને જન્મ મરણેા, સુખ દુઃખ વિગેરે ધધા શાથી થયાં કરે છે ! તે પ્રશ્નના ઉત્તર સર્વજ્ઞાએ આપેલ છે તે એ છે કે વ્યવહારથી શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મ ઉપર શ્રદ્ધાખળ કેળવે, નિશ્ચયથી આત્મા અને ડક વિગેરે પદાર્થોનુ પૃથક્કરણ વિચારો અને સાધ્યદ્રષ્ટિ રાખી શુભ વ્યવહાર અને શુદ્ધ વ્યવહારના કર્મયોગ કેળવેા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, જિનપૂજા, તપ, વ્યાખ્યાન શ્રવણ, સત્સંગ વિગેરે સંસ્કારવડે આત્માનું ચારિત્રબળ કેળવા, સ્યાદ્વાદમય જિનદર્શનનું સુક્ષ્મ સ્વરૂપ જાણા, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહવ્રતના યથાશક્તિ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકાસ કરે. આ તમામ સાધને આત્માને ચારિત્રબળમાં તૈયાર કરાવવા માટે આરસના પથ્થરને ગેળ બનાવવા તુલ્ય ટાંકણાઓ છે. આ રીતે માવિત માવો મધ્યને એ શ્રીમદ્ ઉમાસવાતિ વાચકના વચનાનુસાર અનેક જન્મમાં ઘડાતાં ઘડાતાં પુણ્યાનુબંધી પુણ્યના ફળ ભેગવતાં, શુભ સંસ્કારની વૃદ્ધિ થતાં અશુભ સંસ્કારે વિલય થતાં જાય છે, કર્મ ચેતના વડે ફલાભિમુખ થયેલી કર્મ ફળ ચેતના પ્રસંગે જે જ્ઞાન ચેતના જાગૃત બને તે અનેક કષ્ટ પ્રસંગમાં આત્મા જાગી ઉઠે છે, અને વિચારે છે કે, આ જગતની પરિસ્થિતિ નિષ્ણજન નથી. પરંતુ તેની પાછળ કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરૂષાર્થરૂપ પાંચ કારણે છે; છેક માનવ-જીવનમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી જીવનને હેતુ સ્પષ્ટ થાય છે; શ્રદ્ધાબળ, જ્ઞાનબળ અને ચારિત્ર બળના પુરૂષાર્થ માટે આત્મા તૈયાર થઈ સકામ નિર્જરા કરવા માંડે છે ત્યારે ક્રમે કમે અન્ય કારણે નિર્બળ-ગૌણ બની જાય છે. શ્રીમદ્ હરિભદ્રરિજીએ ગદષ્ટિ સમુચ્ચયમાં કહેલ છે કે – મર વ મહાવ્યાધિ મમૃત્યુ વિવાન જન્મમરણરૂપ મહાવ્યાધિમય સંસાર ઉપર કાપ મૂકાતે જાય છે. અને આવાં ભજન-કાવ્યના વારંવાર શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી ભવની મર્યાદા કી થતાં આત્માનો વિકાસ જન્મ-જન્માંતરમાં વૃદ્ધિ પામતે જાય છે અને ક્રમે ક્રમે કર્મથી સ્વતંત્ર રીતે આત્મા મુક્ત થાય છે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસંગોપાત જણાવવાનું કે અમેને ૭૬ મા વર્ષે અમારા જીવનની સંધ્યા ટાણે પ્રસ્તુત યથામતિ સમુલાસ લખવા પ્રેરણ કરનાર પૂ. મુનિરત્ન શ્રી દુર્લભસાગરજીને તેમજ ઉપાદાન કારણ તરીકે પ્રસ્તુત ભજનપદ સંગ્રહના વિવેચકને અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ. અંતિમ નિવેદનમાં મંગલમૂર્તિ સંયમપ્રધાન પૂ. આ. શ્રી કીર્તિસાગ્રસૂરિજી કે જેમની વિવેચન શક્તિ-એક ખળખળ વહેતા ઝરા સરખી છે, સાધન, દ્રષ્ટાંતે, અને આત્મવિકાસની ચાવી આપતી રહેલ છે. અને તે પણ ઉંડા આત્મ નિરીક્ષણ પૂર્વક–જેથી એ સ્વામી વિવેકાનંદના વાક્યના સત્ત્વને સાર્થક કરતા તેમના વિવેચનવાળા સંવેદનશીલ ગ્રન્થને ગૃહસ્થાવસ્થામાં રચીપચી રહેલ અમે શું ન્યાય આપી શકીએ? છતાં ઈચ્છીએ છીએ કે- પ્રરતુત કાવ્યમય પુરતકના વાચનથી અમે અને વાચક આત્મગુણોનો વિકાસ સાધીએ, સાર ગ્રહણ કરી પૂર્વકાળનાં કર્મોને દૂર કરવા પુરૂષાર્થ પરાયણ બનીએ, આ અમૂલ્ય માનવજન્મમાં મુક્તિમાર્ગની તૈયારી કરી લઈ યથાશક્તિ જીવન-સાર્થક કરીએ અને સમસ્ત જીવરાશિની ક્ષમાપના કરી મિશ્યા દુષ્કત દઈ આત્મગુણોને સમુલ્લાસ પ્રાપ્ત કરીએ, એ અંતિમ અભિલાષા સાથે પૂ. 9. શ્રીયશોવિજયજી મહારાજે કાવ્યરૂપે શ્રી સીમંધર પરમાત્મા પાસે જે માગણી કરી છે For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમાં અમારી માગણીને અ૫સૂર પૂરાવી નિવેદન કરીએ છીએ કે– મુજ હોજો ચિત્ત શુભ ભાવથી, ભવ ભવ તાહરી સેવ રે; યાચીએ કેડી ચને કરી, એહ તુજ આગળ દેવ રે. - સ્વામી સીમંધરા તું . મુંબઈ–સં. ૧૯૧૭ શ્રા. સુ. ૮ ) પાર્શ્વનાથ મુક્તિ કલ્યાણક | મંગલમય તીથિ. ફતેહચંદ ઝવેરભાઈ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સતત એલ રારિ યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ દિધસાગર સુરીઝવરજી. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ૧૦૮ ગ્રન્થપ્રણેતા” શ્રી શત્રુજયતીર્થો-શ્રીમદ્દ યશોવિજયજી જેને ગુરૂકુલ સંસ્થાના અભિધાન સંસ્થા૫ન પૂર્વક પુન ધ્ધારક, શાસ્ત્ર વિશારદ, ગનિષ્ઠ, અધ્યાત્મજ્ઞાન. દિવાકર, વિશ્વ-વિરલ–દિવ્ય વિભૂતિ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીની સંક્ષિપ્ત જીવન જ્યોત પ્રભા તપ ત્યાગ ક્રિયાજ્ઞાન, નિજાત્મ ધ્યાન સાધના, રોગ અધ્યાત્મ પાંડિત્ય, સર્વસુમત સહિષ્ણુતા. વિશ્વ બંધુત્વ ઓદાર્ય, નિજાનંદની મસ્તીમાં & અહં” નાદે ગર્જતા, બુદ્ધિસાગર સુરીશ્વરા... સ્મગંગાનાં અવતરણ – મહાગુજરાતના પ્રાચીન નગર વિજાપુરમાં કણબી. પટેલ શિવદાસને આંગણે વિ. સં. ૧૯૩૦ ના મહા વદિ. ચાદશ, શિવરાત્રીના રોજ શુભ સ્વપ્ન સૂચિત એક ભાગ્યશાળી બાળકને જન્મ થયે. તેમની માતાનું નામ અંબા હતું. બાળકનું નામ બહેચર પાડવામાં આવ્યું તેમના. બીજાભાઈઓ તથા બહેને પણ હતાં. પુત્રનાં લક્ષણ પારણામાંથી આ બાળક દેઢેક વર્ષને થયે હતે, એતરાચિતરાના તાપ પડતા હતા, શિવદાસ પટેલનું આખું કુટુંબ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “તળાવડી” નામના ખેતરમાં કામ કરતું હતું. વગડાનાં આંબાવાડિયાં વધીને આવતો ઠડે શીતળ પવન પીલુડી. એનાં જાળામાં સુસવાટા કરતો હતે. પીલુડીની ઘેરદાર ઘટા નીચે કપડાના ખેયામાં આ બાળક ભર નીંદરમાં ઝૂલતો હતે. અચાનક માતા અંબાભાઈને મેંમાંથી ચીસ પડી ગઈ. એ બાપ રે...અને પૂત્ર વાત્સલ્યભરી આંખે પીલુડીના જાળામાં ખૂલતા ખોયા પર મંડાઈ રહી. કામ કરતાં બધાં તે તરફ ફરીને ખડાં થઈ ગયાં. ખરેખર રોમાંચ ઉપજાવે તેવું દશ્ય હતું? એક કાળે ભયંકર સર્પ પીલુડીના જાળામાંથી નીકળી ઝાડ પર ચડ્યો હતો. અને યાન દેરડા સામે વીંટળાઈને બાળકના મુખ ઉપર ફેણ માંડીને મેં આમતેમ ફેરવી ગેલ કરતે લટકી રહ્યો હતો. ગુલાબના ફૂલ જેવું બાળક નિરાંતે ઘોરતું હતું. અરે, એક જ પળની વાર, ને બાળકને ખેલ ખલાસ હતો ? માતાના અંતરમાં અગ્નિ ભભૂકી ઉઠ્યો, અને મનમાં પ્રાર્થ રહી હતી કે, હે મા બહુચરા? મારે બાળુડે હીમખીમ રહેશે તે પાંચ દીવા તને કરીશ ? એક પ્રાણની સામે પાંચ દીવા ? પણ કોણ જાણતું હતું કે, એ જનેતાના અંતરમાં અત્યારે કેટલા દીપકનો અગ્નિ પેટાઈ ચૂક્યો હતે. શ્રદ્ધા તિ સર્વત્ર, ર વન તમ ડી જ વારે, સાપ નીચે ઉતરી ધીરેથી જાળામાં સરી ગયે, અને માતાએ દેડીને બાળકને ઉપાડી છાતી સરસે ચાંપી દીધે. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંજની વેળાએ ખેતરથી પાછા ફરતાં, આ મજીવીઓની જબાન પર એકજ આશ્ચર્યજનક ચર્ચા હતી. આ ઘટના શિવપૂજક પિતા શિવદાસે એક મહંત મહાત્મા ઈશ્વરદાસજીને કહી સંભળાવી. મહાત્મા ડીવાર ગંભીરપણે ચિંત્વન કરીને ધીરેથી બેલ્યા, “શિવદાસ” એ તેરા લડકા મહાન ભાગ્યશાળી હૈ ? આગે બડા મહાત્મા હોગા. આ આશીર્વાદ, શિવદાસે ઘેર જઈને કહી સંભળાવ્યા. માતા અને આખું કુટુંબ ખરેખર આ છોકરે ભાગ્યશાળી થશે. એવું સાંભળીને રાજીના રેડ થઈ ગયું. માતા કહેવા લાગી કે એના જન્મ પહેલાં પણ મને સારાં સારાં સ્વપ્ન આવેલાં. જે આપણું ખેતર કેઈ બે દેવતાઈ પુરુષ ખેડતા હતા. અને દિવ્ય બાગ બનાવતા હતા. લાડકોડે ઉછરી રહેલ અસંસ્કારી કૃષિકારને આ બાળક પાંચ વરસને થયે. ત્યારે ત્યાંની ગામઠી શાળામાં ગામની ભાગોળે વિશાળ વડલા હેઠળ, લાકડાની પાટી અને વતરડાંની કલમથી ધુળ વડે એકડે લખતા લખતે આગળ વધે છે. મા શારદાને, ઉપાસક બની સાધનામાં લયલિન બની જાય છે. નિત્ય દીપક પ્રગટાવી હાથ જોડી પ્રાર્થના કરે છે કે, હે મા, શારદા ! તારા ચરણે મારું જીવન ઉજજવળ દીપક સમાન બનાવજે, બુદ્ધિ દેજે, બળ દેજે, વિદ્યા દેજે. ? એ રીતે પહેલી, બીજી, ત્રીજી, દરેક ચોપડીમાં પહેલે નંબરે પસાર થવા સાથે વિદ્યા, વિનય, વિવેકમાં સફળતા મેળવી મહાન વિજેતા બનીને શિક્ષક વિ. ને માનીતે થઈ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાખની કીંમતને હીરે તેજસ્વી હોય. પણ કેલસાની ખાણમાં જ પડ્યો રહે તે એનાં મૂલ શી રીતે અંકાય? શિક્ષકની નજર આ બાળક પર ઠરી. અને એનું હૈયું વિદ્યા માટેની એની તાલાવેલી, બુદ્ધિશાળી, વિનમ્રપણે જોઈને હરખ પામ્યું. સમય જતાં વિદ્યાર્થીમાંથી શિક્ષકવિશ્વાટવીને વિદ્યાથી બની નીકળી પડે છે. દૈવયોગે મહાન તનિધિ કરુણાવંત, ક્ષમાભંડાર, વચનસિદ્ધ પૂજનીય, સદગુરૂદેવ, શ્રીમદ્ રવિસાગરજીનાં સંગ દર્શનથી આંતરચક્ષુ ખૂલે છે. અને માતાપિતાના પરણાવવાના કોડ અધૂરા મૂકી ત્યાગને મરથ સેવે છે. પરંતુ માબાપના વાત્સલ્ય –ઉપકારો સ્મરી તેમના જીવતાં ત્યાગી ન થવા નિશ્ચય કરે છે, અને ત્યાગી થવાની ભાવના દતર થાય છે. આજીવન બ્રહ્મચર્ય ધારણ કરે છે. અલખન અહાલેક દ્વારા દેવી ગુર્જરીને અર્પઈ તેની શહીદી મંજુર કરે છે. નવું નવું જેવા, જાણવા, શીખવામાં, મસ્ત બની રહે છે. જ્યારે વિ. સં. ૧૯૫૭ માં માતા-પિતા સ્વર્ગપશે સંચરે છે, ત્યારે સદ્ગુરૂ ચરણે પહોંચી જઈ ગુરૂમંત્ર (દીક્ષા આપવા વિનવે છે. તેમનાં ત્યાગ, વિરાગ, અને હદયની વિશાળતાની ખુશબોએ આકર્ષાઈને પાલણપુરને શ્રી સમસ્તસંઘ ભવ્ય આડંબરથી હાથીના હોદ્દે સં. ૧૯૫૭ ના માગશર સુદિ ૬ ના રોજ વંદનીય શ્રી તનિધિ, શ્રીમદ્ રવિસાગરજી મહારાજના પટ્ટશિષ્ય શ્રીસુખસાગરજી મહારાજના પાવન હસ્તે દીક્ષિત બનાવે છે. અને બુદ્ધિના For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિધિ ભંડાર, ખજાના રૂપે સ્વ નામ ધન્યપણે મુનિશ્રી બુદ્ધિસાગરજી નામ સ્થાપન કરવામાં આવે છે. અને પછી તો આ આત્મકલ્યાણના મસ્ત સાધક, વિશ્વના ખૂલ્લા વિશાળ ક્ષેત્રમાં, વિશ્વને આત્મકલ્યાણ, અધ્યાત્મ, ગ, સ્વદેશ, સમાજ, અને સ્વધર્મોન્નતિના કલ્યાણતર માર્ગના પયગામ આપતા ફરે છે. - ગુર્જરગિરીને અન્ય સમવડી ભાષાઓથી ઉન્નતશિરા કરવાના કોડ સેવતા શ્રીમદુ, કલમ, વાણી, અને જીવનનાં પુષ્પચંદન સહિત દેવી ગુર્જરીને અર્પઈ જાય છે. સર્વ સંપ્રદા, વિદ્વાનો અને તત્ત્વચિંતકોને સ્વજ્ઞાનાનુભવથી મુગ્ધ કરે છે. વિ. સં. ૧૯૬૯માં ગુરૂદેવ શ્રીમદ્ સુખસાગરજી મહારાજના સ્વર્ગગમન થતાં તેઓશ્રીને આખા સંઘાડા (સંઘાટક-પિતાના શિષ્ય અને ભક્ત પરિવાર)ના રક્ષણ વિકાસની જવાબદારી માથે આવી પડે છે. છતાં આ વીરયેગી, બધાની અસલિયાત સમજી સ્વ ફરજ ખુબ ચવટાઈથી અદા કરે છે. પછી તે તેમના અગાધ જ્ઞાનપ્રભાવથી મુગ્ધ બનીને શ્રી. પેથાપુરને જૈનસંઘ તેમને સં. ૧૯૭૦ માં આચાર્યપદ સાબર સમર્પે છે. અને તેમનાં કાવ્ય, ન્યાય, તર્ક, વ્યાકરણ, અષ્ટાંગયેગ, અને અધ્યાત્મવાદની ખુશબે, તેમના ગહન ગ્રન્થ દ્વારા કાશી બનારસ સુધી પહોંચે છે. અને વિદ્વતા જ્ઞાનના રસિયા એવા કાશીના અનેક મહા મહોપાધ્યાયે, અને પંડિત For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમને શસ્ત્રવિશારદના મહાન બીરૂદ (પદવીથી સન્માને છે. ધીમે ધીમે જૈનો ઉપરાંત હજારો મુસ્લીમ, અંત્યજો, મીર, પારસીઓ, બ્રાહ્મણ, પાટીદાર, ભીલ, ઠાકરડા, કળી. વિગેરે અઢારે આલમ તેમના અનન્ય ભક્ત બની રહેવામાં જીવન સાર્થક સમજે છે. શ્રીમદ્ પણ પોતાના જ્ઞાનની પરબ કઈ સંપ્રદાય પૂરતી જ અનામત ન રાખતાં પછી તે વિશ્વ સમસ્તનાં પ્રાણીમાત્ર માટે ખુલ્લી મુકે છે. અને પોતે સર્વના – વિશ્વના બની, વિશ્વને પિતાનું બનાવે છે તેઓશ્રીનાં સર્વદર્શન મત સહિષ્ણુતા, ગહન ગ્રખ્યાલેખન, યોગ સાધના સિદ્ધિના પ્રગટ ચમત્કારો, વિદ્વતા પૂર્ણ વ્યાખ્યાનેના પરિમલ ઠેઠ વિદ્વદ્ શ્રેષ્ઠ ગુર્જરેશ્વર શ્રીમંત સયાજીરાવ ગાયકવાડને મુગ્ધ કરે છે. અને તેઓ શ્રીમદ્ પિતાના મોટા અમલદારને મોકલી પિતાની પાસે વ્યાખ્યાન આપવા આવવા બહુમાન પૂર્વક આમંત્રણ વિનવે છે. અને લક્ષ્મી વિલાસ રાજ મહાલયમાં એક સુશોભિત ઉંચી પાટ ઉપર તેઓશ્રીને વંદન સહિત બરાજમાન કરી વિનય પૂર્વક પોતે, પિતાના વિદ્વાન પંડિત, શાસ્ત્રીઓ, આર્ય–સમાજિષ્ટવક્તાએ, વેદાંતના જ્ઞાતાઓ, દરબારી અમલદાર, નગરના સંભવિત સંગ્રહ, રાજકુટુંબીક વિગેરે હજારની માનવમેદનીમાં, “ આ ન્નતિ’ એ વિષય પર કલાક સુધી વ્યાખ્યાન સાંભળે છે. આર્યત્વની પ્રાચીન પરંપરાના એ પ્રઢપૂજારી, વિદ્યા For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેમી, મહારાજા સયાજીરાવ પૃથ્વીની પ્રદક્ષિણા દેનાર મ્હતા. દેશદેશના પ્રસિદ્ધ વક્તાઓને એણે સાંભળ્યા હતા. ગુજરાતન! આ મહાન સ ંતે, વડાદરા નરેશ, અને સભાજનને પેાતાની પ્રવચન ધારથી ભીંજવી નાખ્યા, અને ચેગસિદ્ધિના અનેક ચમત્કારના પ્રગટ પ્રભાવથી આકર્ષાઇને મહારાજા હન્વિત મની બેલી ઉઠ્યા કે “આહા ! જો આવા થોડા વધુ સત્તા ભારતમાં હોય તે દેશાદ્વાર ઘણા નજીક આવે.' અને બીજી વાર પુનર્મિલન દનની, આશાથી અદ્ભુત આશ્ચર્ય સાથે સભા વિસર્જન થતાં પેાતાના સાથે સાથે સ્પષ્ટ પણે અભિપ્રાય પ્રગટ કર્યો કે છેલ્લાં હજાર વર્ષમાં ગુજરાતે પ્રકટાયેલાં નરરત્નમાં ખરેખર શ્રીમદનુ સ્થાન શ્રેષ્ઠ છે. અને ચિરકાળ ભમર રહેશે. વિશ્વબંધુત્વ, જગતકલ્યાણની ભાવનાભર્યો. ગુર્જરી સ્વદેશના લાડીલા, શુદ્ધ ખાદીધારી, વિરલ વિચારક, આત્મજ્ઞાન સુધારસ, શ્રીમદ્ પેાતાના આત્મસંદેશ આપવા ગુજરાત, મારવાડ, મેવાડ, સૌરાષ્ટ્ર, દક્ષિણ મહારાષ્ટ્ર, વગેરે પ્રદેશમાં વિચરી ઘુમી વળે છે. અનેક વિદ્વાન, રાજવીઓ, ઢાકારો, યુરોપિયન, ક્રિશ્ચિયના, સમાસ્ટો, થીઓસોફીસ્ટા, ધર્માચાર્ય, 'પડતા, મુમુક્ષુએ. અને દરિદ્ર નારાયણાના હૃદય દ્વારે પહેાંચી તેમને પાત્રાનુસાર આત્મજ્ઞાન રસામૃત પાયા છે, અલખની ધૂન મચાવે છે. સાત્મા ગાંધીજી સાથે સ્વદેશેશન્નતિની ગૂઢ વિચારણા For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચલાવે છે. લાલા લજપતરાય પડિત માલવિયા, જેવાએ સાથે દેશ અને ધમેર્મોન્નતિની વિચારણાએ કરે છે, રાવખહાદુર રણછેાડભાઈ ઉદયરામ, શ્રી કેશવ હદ્ય ધ્રુવ, કવિ સમ્રાટ ન્હાનાલાલ વગેરે જેવા સમ સાહિત્યાચાર્યો સાથે ગુર-ગિરાના ઉત્કષૅના ઉપાયે ચર્ચ છે. જૈનાચાર્યા, જૈન સાધુએ અને જૈન નરનારીઓને શ્રી મહાવીરને સંદેશા સમજાવે છે, અને પાતે સ`થી અલિપ્ત મની નિજાનંદ મસ્તીમાં વધુને વધુ ડુબતા જાય છે. સાંપ્રદાયિક ભેદ ભાવની વા દિવાલેા તેડી સ સ'પ્રદાયના પ્રાણસમા આચાર્યા ને ભક્તો સાથે પ્રભુ અને આત્માના અલખ ગાનની ધુન મચાવે છે; શીઘ્ર કવિ શક્તિ, ઉગ્ન તત્ત્વ ચિંતન, સુકુમાર કલ્પના શક્તિ અને, ન્યાયતર્ક યુક્ત શાસ્ત્ર પારગામીપણાથી વિદ્વાનાને ચકિત કરે છે, રાત્રિ-દિવસ શંકા સમાધાન અને સ્વાનુભવજ્ઞાનામૃતની પરબે પાતાની તૃષા છીપાવવા, જીવન માર્ગનાં હજારો રસપિપાસુ તૃષાતુર ખની આવે છે, અને પેાતાની તૃષા છીપાવે છે. આજીવન વિહાર પટન, સ્થળે સ્થળે ચાતુર્માંસા, સાધુઆચાર, અને પેાતાના શિષ્ય પરિવારના સૌંરક્ષક અને ત્યાગી, સયમી અવસ્થાનાં માત્ર ચાવીસ વરસનાજ કાલાવધિમાં ખારસા, હજાર, પાંચસો પૃષ્ઠના ડેમી’ સાઇઝના, યાગ, અધ્યાત્મક, ઉપનિષદ, કમ યાગ, વૈરાગ્ય, ઇતિહાસ, સત્ત્વજ્ઞાન, રાષ્ટ્ર, સòધ, કુદરત વગેરે ઉપર નાના મેટા For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir શતાષિક ગ્રન્થા લખી નાખે છે. ભજનાના ભંડાર ખુદ્દા સૂકી દે છે, અને કાવ્યેાના કેકારવથી ગુજરાઘાન ગજવી મૂકે છે. હારા ભક્ત જિજ્ઞાસુએ તેમની આસપાસ હમેશા સ્થળે સ્થળેથી આકર્ષાઈ આવી જ્ઞાનામૃત પિપાસાથી તેમના મુખચંદ્રના ચાતક બની રહે છે. અંત્યજોના મહારાજ, મુસ્લિમૈાના આલિયા, હિંદુઓના સુત, જૈનોના ગુરૂ, ખાલકેાનાખાપજી, અને શિષ્યેાના તારક ઉદ્ધારક થઈ પડે છે....સ દર્શનના વિદ્વાના, રાયને શક તેમના સહવાસના અભિલાષી અને છે. જાહેર વ્યાખ્યાનાથી જનતાને નવચેતનવંત બનાવે છે. વિમલ છતાં વિદ્યુત્ શક્તિભરી તેમની જીવતી વાણીના અજમ પ્રવાહ હજારાની શંકા સમાવે છે. નદી, કિનારા, કાતર, ગિરિગુફા અને ભોંયરાંમાં અલખની મસ્ત ધુનમાં અષ્ટાંગયોગ આત્મપ્રભુથી એકતા સાધે છે. આઠ મણ વજનનું, ખાળ બ્રહ્મચર્યનું જવલંત તેજે ઝળહળતું નીરોગી શરીર કલાકે સુધી શીર્ષાસન કે અન્યાસને! કરતું જોનારને એમની આત્મશક્તિ નીરખવાની લહષ્ણુ સાંપડી છે. તેમણે પ્રથમ ચાતુર્માસ સુરત, પછી પાદરા, વિજાપુર, માણસા, મુંબઇ, વગેરે મળી કુલ ચાવીસ ચાતુર્માસે ભિન્ન નિમ્ન સ્થળે ગાળ્યાં છે. ત્યાં અને ક્ષેત્ર સ્પશના ગે વિહારમાં, પાઠશાળાએ, ધમ શાળાઓ, ગુરૂકુળા, દહેરાસરો, એડીગા, જ્ઞાન માિ, સેનીટેરિયમ પ્રગટાવ્યા છે, સદ્યા કઢાવ્યા છે, ઉજમણાં તથા ઉપધાન તપેા કરાવ્યાં છે. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમજ ધાર્મિક સામાજીક અને રાજકીય ઉત્કર્ષમાં અપ્રતિહe ઉપદેશ આપતા રહ્યા છે. નિસ્પૃહીનાને અજબ ઘડયે ગુરૂવર ચારિત્રવિય આવ્યા, ભાવ્યા સિદ્ધગિરિવર પડછાયા ? સ્થાપી સંસ્કૃત-પ્રાકૃતશાળી ? ત્રિભુવન.. ફળ્યું સ્વમ બનારસમાં લાગ્યું, આશા સમકાન પણ બાંધ્યું, વિદ્યાર્થી વૃદ ઠીક ઠીક વાગ્યું ? .... ત્રિભુવન પ્રતિકૂળ સંયોગને રેલવડી, જાણે પાઠશાળા આ બંધ થઈ ? વિદ્યાવાડી કરમાઈ રહી ? . ત્રિભુવન અવધુતસૂરિ બુદ્ધિસાગરજી, સંજીવની સંસ્થાને અરપી? આજ્ઞા ભક્તોને તુર્ત દીધી. ..... ત્રિભુવન જીવનચંદ્ર-લલુભાઈ મળ્યા, કેસરીસુત શ્રોફ ફકીર ભળ્યા, યશવિજય ગુરુકુળ નામ ધર્યો. ... ત્રિભુવન જીવનદાતાસૂરિ બુધ્યાબ્ધિ, ગુરૂકુળને દ્રષ્ટિ નવિન લાધી, આજે સિદ્ધિ અજબ ગુરૂકુળ સાધી. .. ત્રિભુવન (ઉધૂત શ્રી આત્માનંદપ્રકાશ પુસ્તક ૫૪ પેજ ૩૧) આજથી પચાસ વર્ષ પહેલાં શ્રી શત્રુંજ્યગિરિરાજની પરમ પાવનકારી શીતળ છાંયડીમાં સ્વ. મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી (કચ્છી)એ ચારિત્રસંસ્કૃતપ્રાકૃત પાઠશાળા તથા છાત્રાલયની સ્થાપના કરી. આસપાસના ગામડાઓમાંથી વિદ્યાર્થીઓની સંખ્યા ઘેડીઘણી થવા પામી. અને તેના માટે For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક નાનું એવું મકાન પણ બાંધવામાં આવ્યું. પરંતુ પ્રતિકૂળ સંગે હવાના કડાકા ને વીજળીના ભડાકા સાથે એક ઘનઘેર રાત્રે, ધોધમાર વરસાદ પડ્યો. ચારેકેર પાણી પાછું ? જળબંબાકારથી નદીમાં પૂર આવ્યા. અને એ પુરના પાણી ગામ ઉપર ફરી વળ્યાં. આખું પાલીતાણા પાણીમાં તણાયું. કાચી માટીનાં મકાન બધાં પાણીમાં ડૂબી ગયાં. બીજનાં કમળ ફણગા સમાન એ વિદ્યાલડીને બચાવી લેવા મુનિરાજે ભારે જહેમત ઉઠાવી. પરંતુ તેમની તબીયત નરમ રહેવા લાગી, અને તે વિદ્યાવાડીનું પ્રાણ પંખેરૂ ઉડી જવારૂપે કરમાઈ પડી? એ રેપેલા બીજને સં. ૧૯૭૩ માં પુનઃ સિંચન સાથે પ્રાણ સંજીવની નિઃસ્પૃહી અવધૂત સદ્ગુરૂદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ આપીને શ્રી યશોવિજયજી જન ગુરુકુળ તરીકે નામની સ્થાપના કરી. અને શેઠ શ્રી. જીવણચંદધરમચંદ જે હાલના (પૂ. મુ. શ્રી. જીનભદ્રવિજયજી મહારાજ,) તથા સ્વ. શેઠ શ્રી ફકીરચંદા કેસરીચંદ શ્રોફ તથા સેવામૂર્તિ અનન્ય ગુરૂભક્તવર્ય શ્રી લલ્લુભાઈ કરમચંદ દલાલને બેલાવીને પ્રેરણા કરી. ગુરૂભક્ત, સેવાભાવી, કર્તવ્ય પરાયણ તે ત્રિપુટીએ સંસ્થાની સંગીન વ્યવસ્થા કરીને જવાબદારી સ્વીકારી. તેમજ મુંબઈમાં એક વ્યવસ્થાપક સમિતિ સ્થાપવામાં આવી. સ્થાનિક વ્યવસ્થા ભાવનગરના સ્વ. શેઠશ્રી ગુલાબચંદ આણંદજી સ્વ. શ્રી. વલ્લભદાસ ત્રિભુવનદાસ. તથા શ્રી ફતેહચંદ ઝવેરભાઈને સોંપવામાં For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવી. અને ગુરૂકુળની ઉન્નતિ માટેની પુરેપુરી તમન્ના સાથે પ્રેરણાઓ, હૃદયના આશિર્વાદ પૂર્વક જીવનના અંત પર્યત સહાયક રૂપે જીવનદાતા બન્યા. જે સંસ્થા આજે અજબ સિદ્ધિ સાધી રહેલ છે. સદ્ગુરૂદેવ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીનાં, એ પરમોપકારની સ્મૃતિ, અખંડ રાખવા તરીકે, ગુરૂકુળ કમીટીએ તેઓશ્રીની પ્રતિમાજીની સ્થાપના કરવાને ઉચિત નિર્ણય લેવાથી ગુરૂદેવના પરમોપાસક અનન્ય ભક્તવર્ય પાટણ નિવાસી શેઠશ્રી. જેશીંગલાલ જગજીવનદાસ શાહ તરફથી તેમનાં પરમધર્મ સંસ્કારી શ્રદ્ધાવત ધર્મપત્નિ સ્વ. તારાબેનના સ્મરણાર્થે ભવ્ય મૂર્તિ બનાવરાવવામાં આવી. અને ગુરુકુળ મળે સં. ૨૦૧૫ ના વૈશાખ સુદિ ૬ ના શુભ મુહુર્ત પૂજ્યપાદ્, પ્રશાન્તમૂર્તિ, આચાર્યપ્રવર શ્રીમદ્દ કીતિસાગર સૂરીશ્વરજી આદિ શિષ્ય પ્રશિના વાસક્ષેપ પૂર્વક યોગ્ય સ્થાને સ્થાપના કરવામાં આવી છે. અમદાવાદ મધ્યે શેઠશ્રી લલ્લુભાઈ રાયજીભાઈ જૈન બોર્ડીંગ તેમજ વડે રે મધ્યે શ્રી દશાશ્રીમાળી વણિક બોડીંગની વિગેરે થવા પામેલ અનેકવિધ રથાપનાએ તેઓશ્રીનાં પરમ પ્રેરણાનાં પ્રતિક ફળ સમાન અખંડ વિકાસ સિદ્ધિને પામી રહેલ છે. આધ્યાત્મજ્ઞાન એ તેમનું મુખ્ય મીશન હોઇ તદર્થે આવશ્યક્તા જણાતાં, તેમણે સં. ૧૯૬૪ માં દેશના ખૂણે પૂથી અનેક મુમુક્ષુઓને ભેગા કરી માણસામાં એક “શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ” ની સ્થાપના કરી હતી. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ અને એ મંડળે શ્રીમના તમામ ગ્રન્થા લક્ષાવધ રૂપીઆ ખરચીને પ્રગટ કર્યો છે. કેટલાક ગ્રન્થાની પાંચ સાત આવૃત્તિઓ થઈ ચૂકી છે. બ્રીટિશ અને વડાદરા રાજ્યના કેળવણી ખાતાએ કેટલાય ગ્રન્થા મજુર કર્યા હતા. આ મડળ અત્યારે પણ સારી રીતે ચાલી રહ્યું છે. 6 ત્યારબાદ આ સરસ્વતી નંદન પાતાનું ઃ મીશન ચાલુ જ રાખે છે. તેમના સાધેલા અત્યો ઉત્તમ આત્મજાગૃત દશા મેળવવા લાગ્યા. મુસલમાના હિંદુ જેવા અન્યા. દયા, અહિંસાને ઝડા ફરકવા લાગ્યા, અને સત્ર તેઓ એક મહાન ચેાગી, પ્રખર વક્તા, મહાકવિ, સમ શાસ્ત્રવિશારદ, સમયજ્ઞ જૈનાચાર્ય, ગૂઢવિચારક, અનેકવાદી વિજેતા, સબળપરમતસહિષ્ણુ, સ્વપરસમયજ્ઞ, અધ્યાત્મજ્ઞાન સુધારસ, વચન સિદ્ધ, અને સમર્થ પતિાચાર્ય તરીકે પ્રસિદ્ધિને પામે છે. વિજાપુરમાં તેઓશ્રીના ઉપદેશથી એક ભવ્ય પથ્થરનું જ્ઞાન મંદિર થયું છે. જેમાં ધ્યાન માટે ભાંયરા તથા લક્ષાવધિની કિંમતના શ્રીમદે સ‘ગ્રહેલાં ષડ્ઝન, સ ભાષાનાં છાપેલાં, હસ્તલિખિત, તાડપત્રપરનાં પ્રાચિન અર્વાચિન સહસ્રાવધિ પુસ્તક સંગ્રહાયેલાં છે. આ સ અણુમાલ સ`ગ્રહ શ્રીમદ્રે વિશ્વપુરના શ્રીસ'ઘને સ્વાધીન કરેલ છે. અને તે જ્ઞાનમંદિર દિન પ્રતિદિન વિકાસને સાધવા સાથે તેની ખાજુમાં શ્રી અધ્યાત્મ પ્રસારક મંડળના પ્રકાશન પુસ્તકને સંગ્રહ રાખવા માટે ભવ્ય આલિશાન મકાન તૈયાર કરવામાં આવેલ છે. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ " વિ. સં. ૧૯૮૧ માં શ્રીમદ્ પિતાનાં તમામ પુસ્તકે જલદી પ્રગટ કરવા આતુર જણાયા; અને એક સામટા સત્યાવીશ ગ્રન્થ જુદા જુદા આઠ પ્રેસને સોંપાયા. તે તમામને પ્રેસ કેપીઓ જોઈ જવી, બીજાઓની મદદથી પ્રફે તપાસવાં, પ્રસ્તાવના લખવી, આ બધું જાતે જ કરતા જાય અને કહેતા જાય કે “હવે વખત ભરાઈ ગયો છે, મહાપ્રયાણની તૈયારી છે.” પણ ભક્ત તે સાચું માનતા નહિ. કારણ આ વખતે તે જુદાં જુદાં ક્ષેત્રના કેટલાય સંઘ, ૧૯૮૧ નું ચાતુર્માસ પિતાના ક્ષેત્રમાં કરવા પધારવાને શ્રીમદુને વિનંતી કરવા આવ્યા હતા; અને શ્રીમદ તે તેઓને કહેતા કે “ભાઈ? હવે કેણ ચાતુર્માસ કરવાનું છે ?” છતાં આ અલમસ્ત વિશ્વ વિરલ દિવ્ય વિભૂતિ ગ ગીશ્વરના શબ્દ તેમને ગળે ન ઉતરતાં. જેઠ મહિનાના પ્રારંભમાં શ્રીમદે સળ પૃષ્ઠને એક લાંબો પત્ર પિતાના ચુસ્ત અનન્ય ભક્તવર્ય પાદરા નિવાસી વકીલ મેહનલાલ હીમચંદભાઈ પર લખેજેમાં “મૃત્યુ એ એક ધારણમાંથી પાસ થઈ ઉપલા ધોરણમાં ચઢવા જેવું, યા તે આમેન્નતિકમની એક ભૂમિકા ઉપર ચઢવા જેવું છે, હું પરવારી ગયે છું. સમય નિકટ છે, તમે પણ ચેતજો” (આ પત્ર, પત્ર સદુપદેશ ભાગ ત્રીજામાં છપાયે છે) અને વકીલજી પણ સહકુટુંબ મહુડી તીર્થો-(મધુપુરી-વિજાપુરથી ચાર કેશ) ગુરૂ સેવામાં હાજર થઈ ગયા. મહેસાણા નિવાસી મેહન For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ જાણી શકે છે.. 2) લાલ ભાંખરીઆ (ભાંખરીઆ થ્રધસ ચાવાળા ) પશુ સહુકુટુંબ સાથે સેવામાં જ રહેવા આવી પહોંચ્યા હતા. જેઠ સુદિ પૂર્ણિમા (સ્વર્ગ ગમન પૂર્વે ત્રણ દિવસ ) સુધી તા “ કક્કાવલિ ” સુએધ ગ્રન્થ તેઓ લખતા હતા. પોતાના નશ્વર દેહના ત્યાગ યાગીએ જ પહેલેથી બીજને દિવસે તેઓશ્રીએ. (શ્રીમદ્દે) એક વિદ્વાન જોશીને મેલાવીને, રાજયોગ કચારે છે, તે પૂછતાં જેઠ વદ્દી ત્રીજ (બીજે જ દિવસે) સવારે આઠ અને નવ કલાકની વચ્ચે. બતાવ્યા. મધુપુરી બહુ જ નાનું ગામ હાવાથી વિજાપુરના સંધ તેમ જ સહુ ભક્ત વગના આગ્રહથી જેઠ વદ ત્રીજના સવારે શિષ્ય પરિવારાદિ ભક્તજનો સાથે વિજાપુર પધાર્યા અને “ૐ અર્ મહાવીર ” તેમના હુમેશને પ્રિય ઘોષ ઉચ્ચારવા લાગ્યા. આ વખતે તેમના પટ્ટશિષ્ય પ્રસિદ્ધ વક્તા અનેકગ્રન્થાલેખક, વિદ્વાન આચાર્ય શ્રી અજીતસાગરસૂરિજી, શ્રીઋદ્ધિસાગરજી; શ્રીકીર્તિ સાગરજી, વગેરે દરેક સાધુ શિષ્યા, સાધ્વી શિષ્યા તથા હજારો ઉપાસક અનન્ય ભક્તો હાજર હતા. વકીલજી તેમની પાસે જ હાજર હતા. “ કાઇને કાંઇ પૂછ્યુ' છે ? આવવાનું કોઇ બાકી છે ? એમ પૂછતાં અને વકીલ મેહનલાલભાઈ ને નેત્ર સકેતથી સૂચવતાં શિષ્ય અને ભક્ત સમુદાય સાવધ થઇ ગયા. અને શ્રીમદ્રે અતિમ ઉપદેશ આપવા શરૂ કર્યો. ત્યારે જ સૌ આ મહાપ્રયાણુ સાચું માનવા લાગ્યા કે, ખરેખર વખત ભરાઈ ચુકયો. હતા. સૌને છેલ્લા આશીર્વાદ આપી સમાધિપૂર્વક પદ્માસને For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એસી ૩૪ અ ના ઉચ્ચાર સહિત શ્રીમદ્ વિરમ્યા. તેમના મુખ ઉપર અલૌકિક હાસ્ય-અને પ્રકાશ પ્રગટ્યાં નેત્ર મચાયાં. અને બીજી જ ક્ષણે ખુલી ગયાં. બાજી સંકેલાઈ ગઈ જેઠ વદિ ત્રીજે સવારે સાડા આઠ વાગે, રાજગમાં અદ્ભુત પ્રકાશ પાથરતે ઉજજવળ દીપક બુઝાયે. અને સર્વત્ર શોક અને હાહાકાર છવાયાં. સ્વર્ગગમન સમયે અને તે પછી ચોવીસ કલાક પર્યત તે મુખશ્રીપર વિલસતું હાસ્ય અને પ્રકાશ ક્યાંય ન જણાયેલાં ન જવાયેલાં, એવાં હતાં. એમ ડેફટરોએ પણ જણાવેલ છે. આમ આ મહાપુરૂષની જીવનલીલા સમેટાઈ ગઈ, હસતે મુખડે મૃત્યુને ભેટનાર આ આત્મમસ્ત અવધૂત ફિરસ્તે, વીર કેસરી સુભટ, અનંતધામે પરર્યા. અને આજન્મ ગુર્જરીની આરાધના કરનાર, ગુર્જરીનો શહીદ, સમર્થ વિદ્વાન ચગેશ્વર, ગુર્જરી પૂજનમાં ખપી ગયો. તેઓશ્રીનાં અંગ લક્ષણો ચમત્કારિક હતાં. કપાળમાં ચંદ્ર, કમર સુધી પહોંચતા આજાનબાહુ, (હાથ) હાથ પગનાં આંગળામાં અઢાર ચક, વિશાળ રોગપ્રભા, બાળબ્રાચર્ય તેજે વિભૂષિત, પ્રભાવક, બળવાન, આઠ મણ વજનને દેહથંભ, ભવ્ય મુખમુદ્રા, પહાડી અવાજ, એક સાચા રોગી તરીકે તેમને વ્યક્ત કરતાં હતાં. શ્રીમદ્દ એક મહાન ગચ્છાધિપતિ આચાર્ય હોવા છતાં; સમર્થ રાજાઓ, ઠાકરે, શ્રીમંતો, અને વ્યાપારીઓ - ભક્ત હોવા છતાં, તેમણે કિંમતી સુપરફાઈન કપડાં કે For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ કાશ્મીરી કામળ કદી વાપર્યા નથી. પણ આજીવન ખાદી જ વાપરી હતી. કદી પણ અઢેલીને બેઠા નથી. દિવસે નિદ્રા લીધી નથી. મુખવાસ કદી વાપર્યો જ નથી. કોઈ પણ સ્ત્રી વર્ગ સાથે પરિચય કે પત્રવ્યવહાર કર્યો નથી, સ્વાદિષ્ટ ભજન નિરસ કર્યા વિના વાપર્યું નથી. એકજ પાત્રમાં તમામ આહાર આવતા અને વપરાતે, લેખન, વાંચન, ધ્યાન, વિહાર, ધર્મચર્ચા, અને ઉપદેશ સિવાય અન્ય કાર્ય, નિંદા, વિકથા, કે આડંબરમાં તેઓ કદી પડ્યા જ નથી, વિલાયતી દવા કદી વાપરી નથી. સરળ, દંભ રહિત, નમ્ર, શાંત, સંપીલું, પ્રેમભર્યું સાત્વિક ગી જીવન હમેશાં ગાળ્યું છે. શ્રીમદે એક અગીઆર મહાગ્રન્થ ત્યાગી અવસ્થામાં લખી ગુર્જર-સાહિત્ય સમૃદ્ધ કર્યું છે. દર્શનનાં પચીસ હજાર ઉપરાંત પુસ્તકનું વાંચન, મનન કર્યું છે. આવું સાંભળ્યું, વાંચ્યું. કે જાણ્યું નથી કે ઈ ઈતિહાસે કે, કઈ પણ ત્યાગી સંતે. ચોવીસ વરસના પરિચિત કાલાવધિમાં અનેક વ્યવહાર સાચવતાં છતાં આટલી ભાષાઓમાં આટલા ગહન વિષયના, એક અગીઆર ઉપરાંત મહાગ્રન્થનાં સર્જન કર્યા હોય, અને આટલા પુસ્તકનું વાંચન મનન કર્યું હોય. શ્રીમદૂન ગૃહસ્થ જીવન, કવિ જીવન, સાધુ જીવન, ભક્ત જીવન, પ્રેમ જીવન, પંડિત જીવન, આધ્યાત્મિક જીવન, મસ્ત ફકીરી જીવન, આદિ પર તે પૃથક્ પૃથફ For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ ગ્ર ભરાય. આ અતિ સંક્ષિપ્ત જીવનમાં શું લખાય? છતાં કવિ પ્રેમાનંદની માફક આ સંતે માતૃભાષાને અન્ય ભાષા સમોવડી જ નહિ પણ ઉત્તમ સ્થાનાલંકૃત કરવાને સંકલ્પ શતાધિક ગ્રન્થાલેખનથી પિતાની અલ્પ હૈયાતીમાં પૂર્ણ કર્યો. તેઓશ્રીનાં ગ્રન્થ વાંચવા, વસાવવા અને દર્શન કરવા ગ્ય છે. એ ગુર્જરીની આરાધનાને પુનિત અવશેષ અત્રે હાજર છે. ગુર્જરીના પૂજક, તત્વચિન્તકે વિદ્વાને, વિદુષીઓ, જ્ઞાનપિપાસુઓ, તે જુઓ. અને ગુર્જરીના આ લાડીલાના મહામોંઘા મુલા વારસાને તમારો કરે. મહાગુજરાત.? ગુર્જરીના આ ભક્ત શહીદ સંતનાં મહાન યોગસાધના અધ્યાત્મજ્ઞાનોપાસનાના આરાધન પ્રત્યે કેટલું બેદરકાર છે. તે કદાચ અમરાપુરીની અટારીએ રહી શ્રીમદ્દ જોતા હશે ? તેઓશ્રીનાં અમર આત્માને શાંતિ હે ? અને અમારાં કોટિ કોટિ વંદન હિ? એ રોગ વિજેતા મહાન કયેગી વિશ્વવિરલ દિવ્યા વિભૂતિને ?.... For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - આત્મગુણદ્રષ્ટા પ્રશાન્તસૂતિ આચાર્ય પ્રવર શ્રમદ્ કીતિસાગરસૂરીશ્વરજી . છે જમ : સંવત ૧૯૪૬ પંન્યાસપદ : સં. ૧૯૮૪ દીક્ષા : સં. ૧૯ ૬૯ આચાર્યપદ : સ. ૧૯૯૬ For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરતીને છોડ.... ધ.................. અને લાઠીના એક જ ફટકે ભેંસ પૂંછ દબાવીને ભાગી ગઈ. એ ફટકો ચૂક્યો હતો તે સાધુ રામશરણ થઈ ગયે હોત. પણ સાધુ બચી ગયે. ફટકે કામ કરી ગયે. સાધુ જીવી ગયા..... “ભાઈ? પશુને આમ મારી નહિ.” પણ એ તમારે જાન લઈ નાંખત. એવા હરાયા હેર તે લાઠીએ જ પાંસરા થાય. “ભાઈ? એને પણ જીવ છે હો. એના આત્માને પણ દુઃખ થાય છે. અને બિચારા એ મૂંગા પ્રાણીઓ એમની વેદના કોને કહે? મારવામાં ધર્મ નથી ભાઈ? શબ્દો હૈયાની ભિનાશ લઈને સરતા હતા. કરુણામાં એ પલળીને ટપકતાં હતાં. પણ મહારાજ? મેં તમને બચાવીને પુણ્ય પદા “અમારા નિમિત્તે કોઈને મરાય નહિ, અમારે મન તે બધા જ જીવે સરખા છે.” For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બધા જ સરખા ? મારવામાં ધર્મ નહિ? નવું હતું આ બધું. પહેલાં કદીય આ સાંભળ્યું ન હતું. અરે ? આવે કઈ માનવ જે ન હતો. મોં પર જીવંત શાનિત બેઠી હતી. આંખોમાંથી અમાપ કરુણ છલતી હતી. શરીરમાંથી એક તેજવિતા પ્રકટતી હતી. એવું એ ભાવભીનું બોલતો હતો કે જીવ જાણે અંદરથી એના તરફ ખેંચાતું હતું, અને એવા ધીમે પગલે ચાલતે કે રખેને નાની કડી પણ એને પગ તળે કચરાઈ ન જાય. કીશર એ મહાત્માને જોઈ રહ્ય, એ પગે પડ્યો. મહારાજ ? મને પ્રભુ મળે ખરા ? મારે એમનાં દર્શન કરવા છે. ” બેટા? તું ખૂદ પ્રભુ બની શકે છે.” મહારાજ? ” એ કેવી રીતે? મારા ઉપાશ્રયે આવજે, એ બધું જ તને હું બતાવીશ..” કીશોરનું મન નાચી ઊઠયું. હું હવે ભગવાન બની શકીશ. માનવ મટીને હવે હું ઈશ્વર થઈશ. અને ઈશ્વર બનવાની એની જિજ્ઞાસા ભરી પૂનમાં એના જીવનનું પાસુ બદલાયું. ઉપાશ્રય રોજને થઈ ગયે. જૈન સાધુને સંગ For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ નિત્ય બની ગયે. વીતરાગની પૂજા શરૂ થઈ ગઈ. સ્યાદ્વાદની આરાધના મંડાઈ ગઈ. ખેતી છૂટી ગઈ. ખેતર ભૂલાવા માંડયું. ખેડૂતને બાળ જ્ઞાનની સાધના પાછળ લાગી ગયે. જનમના સંસ્કાર છૂટી ગયાં. જનમની ભાવનાઓ બદલાઈ ગઈ. જીવન આખાનું ધ્યેય પલટાઈ ગયું. માનવનું દુઃખ જોઈ બીજા માનવની આંખ રડી ઊઠે છે ત્યારે ભગવાન નિર્દય બને જ કેમ? એ મૂંગે બેસી જ કેમ રહે? ના...ના કંઈ મેટી ભૂલ થાય છે. ઈશ્વર સર્જનહાર નથી. ઈશ્વર દુઃખ આપતું નથી. સુખની એ લ્હાણું કરતો નથી. તે પછી એક દુઃખી ને એક સુખી, કેઈ ગરીબ, ને કોઈ તવંગર, પેલે રેગી ને આ નિગી આ બધું કેમ? આવા વિસંવાદ શાથી ? કર્મ જીવનના ઘાટ ઘડે છે. એજ જિંદગીના અવનવા આકાર સર્જે છે.” કર્મની આ ફિલસુફી એના જીવનને ગમી ગઈ, અને એ એણે જીવનમાં ઉતારી લીધી. કાદવમાંથી કમળ જનમતું હતું” ધરતીનું એ સંતાન હતે, ખેડૂતને એ દીકરે હતે, ખેતી એને ઘધે હતે. For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩. મા વિષ્ણુની પૂજારણ હતી. ખાપ શિવના આરાધક હતા. તે દીકરી વીતરાગના ચેલા અને જતા હતા. પણ ધર્મની ત્યારે સાંકડી દીવાલા ન હતી. સપ્રદાયાની જડ પકડ ન હતી. સત્ય એજ ધમ હતા. સારું એ બધુ મારું હતુ. ગુણની પૂજા હતી. ચારિત્ર્યને ત્યારે વંદન હતાં. બાપને તે એ ઇચ્છા હતી કે દીકરા મારા હળ લે, ખેતી ખેડે, પણ કેાઈએ કીધુ હતુ. “ શિવાભાઈ ? દીકરા તમારા કોઈ મહાપુરુષ થવાને છે. ’' અને એમણે કોઈ જ શકટોક ન કરી, દીકરા ભણવા લાગ્યા, એ લખતે થયે, એ વાંચત થયા, વિચા૨ા એના મગજમાં ઊભરાવા લોંગ્યા, જ્ઞાનની ભૂખ વધવા લાગી. મહારાજના ભેટો થઈ ગયા, મઝિલની પગથાર મળી ગઈ? પણ સાચા જૈનત્ત્વના સૌંસ્કાર એટલા સરળ નથી. શ્રી. રવિશંકર શાસ્ત્રીએ કીધું—“ તને હું ભણાવું પણ રાત્રે ખાવાનું ખંધ કરવું પડશે. લસણ-ડુંગળી વિગેરે કદમૂળ છેડવા પડશે, ” એના માટે આ કડક શરત હતી, જે ઘરમાં એ જન્મ્યા હતેા એ ઘરમાં એ બધું સ્વભાવિક હતું, For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ સીમમાંથી પાછા વળતાં અંધારું તે રોજ થઈ જાય, સાંજનું વાળું તે રાત્રે જ લેવાતું. અને રોટલાને બટકે ને ડુંગળીનું ડચકું એ જ તે એમને એક રાક હતે. વળી જન્મગત એ બધાનાં સંસ્કાર હતાં. પણ અંતરની લગન હતી. આતમની ધૂન હતી. રાત્રે ખાવાનું બંધ કર્યું. લસણ-મૂંગળી મૂકી દીધાં. અને આસન લગાવી એ મા શારદાની................ આરાધનામાં લાગી ગયે. ભણવાનું ભૂત વળગ્યું હતું જોત જોતામાં તે એ વિદ્યાથી મટીને જૈન પાઠશાળાને અધ્યાપક બની ગયે. પણ અંતરની ઊર્મિઓ કંઈ જુદી હતી. આતમની ઝંખના બીજી જ હતી. જીવમાં જાણે હજુ કંઈક ખૂટતું હતું. એ, જે માંગતો હતો તે અધૂરું હતું. ઉણપ એને સાલતી હતી. શિક્ષણને વ્યવસાય એણે માંગીને લીધે હતે. એ માટે એણે રૂપિયાના ઢગ ખડકતી વકીલાત છેડી હતી. પ્રતિષ્ઠા અને આબરૂ આપતી અવલકારકુનીને જતી કરી હતી. જીવનને કંઈક સાચા અર્થમાં બનાવવું હતું. જિંદગીને ખરા અર્થમાં સંસ્કારવી હતી. એને કંઈક બનવું હતું. અને એ માટે તે સમાજ જેને “પંતુજી કહે છે એ એ પંતુજી બન્યું હતું. પણ એની ભૂખને ધરપત ન હતી. એની તરસને For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ કઈ તૃપ્તિ ન હતી. એનું દિલ વિસંવાદ અનુભવતું હતું. એને મહામંથન અનુભવતા હતે. “સંસાર સ્વીકારું કે સાધુત્વ ? સાધુત્વ એ જ સાચો રાહ છે.” એના સાક્ષાત્કાર માટે આત્માની ઓળખ એજ એક માર્ગ છે, તે પછી મારી કૌટુંબિક જવાબદારીનું શું? માતપિતાનું મારા ઉપર ઋણ છે. એનું શું ? શું આ જિંદગીને બે ચાર માણસોની સરભરામાં ખર્ચી નાખું ? જીવનની શું સાર્થકતા એમાં જ છે ? કર્તવ્ય એમાં જ સમાપ્ત થઈ જાય છે? તે પછી મારું આ જ્ઞાન શું કામનું? આત્માની આ ઝીણી ચર્ચા ને અભ્યાસ શા કામને ? કર્મનું આ. પીંજણ આટલા વરસ સુધી કર્યું તે શું એક સ્ત્રીને પરણીને સંસાર માંડવા માટે ? ભણવું, કમાવું, સંસાર માંડવે, એમાં જ શું જીવનની ઈતિશ્રી કરી દેવી ? સમાજ પ્રત્યે મારી કંઈ જ ફરજ નહિ ? એનું મારા માથે શું જરાય પણ નથી ? જે ધમેં મારા જીવનને સંસ્કારી બનાવ્યું. જે ધમે મને જીવન જોવાની અને જીવવાની સાચી નિર્મળ આંખ આપી, એ ધર્મ માટે શું મારી કોઈ જ ફરજ નથી? સંસાર એને જરૂર ખેંચતા હતા, પરંતુ એના ઉપગની એને લાલસા ન હતી, એનું અન્તર તે For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રડતું હતું પેલા સાધુત્વ ભણી, એની ઊર્મિઓ. તે નાચતી હતી, પિલા અલખના શિખર ઉપર કે અહંમના ભજનની ધૂન મસ્તીમાં. રાતની ઊંઘ ગઈ હતી, આ “મને મંથનમાં” જીવમાંથી જપ ગયે હતું, આરામ ગયે હતે, શાંતિ ગઈ હતી, જીવન હવે ઉકેલ માંગતું હતું, સંસાર કે સાધુત્વ ? ત્યાં સમાચાર આવ્યા કે “તમારા માત-પિતા ચાર પાંચ દિવસના અંતરે “દેવલોક પામ્યાં છે.” મા-બાપનું મૃત્યુ ? ? ? આંખમાં આંસુ આવી ગયાં, હૈયુ ભરાઈ આવ્યું. પણ આયુષ્ય કર્મ એ ભણુને બેઠે હતા, કર્મને એ ઊંડે અનુભવ કરીને બેઠે હતે. આયુષ્ય ખતમ થયું અને દેવે ગૂજરી ગયાં, જનમવું અને મરવું એ જ સંસાર, આ એનું ચિંતન હતું. એણે શોક ન કર્યો, પિક ન મૂકી, હૈયુ એનું ભાંગી પણ ન ગયું, કર્મની બધી લીલા છે, અને બધે વ્યવહાર એણે પતાવી લીધે. - હવે તે રસ્તો સાફ હતું, બસ હવે એક જ મંઝિલ, જીવનનું હવે એક જ કાર્ય. ગુરૂદેવ” મારી દીક્ષાનું મુહુર્ત જુઓ, મેં નિર્ણય કરી લીધું છે, આજીવન હવે જૈનધર્મને અર્પણ કરું છું. For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ અને ગામડાના એક ખેડૂત બાળ વિ. સં. ૧૯૫૭ ના માગશર શુદિ ૬ ના રોજ જૈનસાધુ બની ગયા. 1 હવે કોઈ ધન ન હતાં. મુક્ત વિહાર હતા. સાધુત્વનું સાહચર્ય હતું. ચારિત્ર્યના સથવારો હતા. આતમના વિકાસમાં હવે કેાઈ રૂકાવટ ન હતી. અને અલખની ધૂનમાં એ જોગી લાગી ગયા. પણ ગુફામાં ભરાઇને એ મેસી ન રહ્યો, પદ્માસન વાળીને માત્ર એ આત્માનું ધ્યાન જ ધરીને એ પડયો ન રહ્યો. એ વરસાથી શીખ્યા હતા, મારૂ જે કંઈ છે. એ માનવજાતના કલ્યાણ માટે છે, મારું જ્ઞાન તે માનવના ઉત્થાન માટે છે. '' સાધુ બન્યા હતા એ. ભગવાન મહાવીરને. ” પ્રમાદને એ જાણતા ન હતા, પ્રવૃત્તિમાં એ નિવૃત્તિને સમન્વય કરતા હતા, ’ એના જીવનમાં એ સદાય જાગ્રત રહ્યો છે. અવિરત જ્ઞાન, ધ્યાન, લેખનમાં એ મશગૂલ રહ્યો છે. પૂ. આનંદઘનજી પછી એ એક જ અલખના અવધૂત જોવા મળ્યેા છે. પણ એ બધુય છતાં એ યાદ તા એની સાહિત્યસર્જના માટે રહેશે. અને તેમાંય વિશેષે તે એક ક્રાંતિકારી સાહિત્યકાર તરીકે સદાય અમર બની રહેશે. For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એણે નવલકથા એકેય નથી લખી. નાટકને એકેય અક્ષર માંડ્યો નથી. વાર્તા પણ લખી નથી. મહાકાવ્યના પણ મંડાણ નથી કર્યા. કલ્પનાને વિહાર એણે નથી કર્યો. તે કઈ કહે, તે એ સાહિત્યકાર શેને ? પણ એણે ધર્મના તત્ત્વોનું જે ચિતન સર્યું છે, એની કઈ જેડ નથી. “જૈન ધર્મને દુનિયા સમજી શકે એવી રીતે મૂકવામાં એણે જે અથાગ શ્રમ વેઠ્યો છે એની કઈ કીંમત આંકી શકાય તેમ નથી. માત્ર ગણત્રીના જ વરસમાં એમણે એક અગીયાર ગ્રન્થોની સર્જના કરી છે. એમણે જે કંઈ વાંચ્યું છે, વિચાર્યું છે, અનુભવ્યું છે, એની પેગ દષ્ટિમાં એણે જે ભાવિ જોયું છે. એ બધું જ એણે અક્ષરેમાં ગૂંચ્યું છે. જૈનતત્ત્વજ્ઞાન એણે ખરા અંતરથી પચાવ્યું છે, અને એક ધર્મને આંધળા ઝનૂનથી નહિ પણ એક સાચા ધર્મની ખરી દાઝથી એણે જૈનધર્મની સમજ આપી છે. ખ્રિસ્તીઓના આક્ષેપને “જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મને મુકાબલે” તથા “ખ્રિસ્તી જૈન સંવાદ” લખીને એને સચોટ જવાબ આપે છે. - લાલા લજપતરાયને પણ જૈન ધર્મને સુંદર ઉકેલ આપે છે. એણે મૂર્તિ પૂજાનું રહસ્ય પણ શાસ્ત્રાર્થ સચોટપણે સમજાવ્યું છે, “જનતત્ત્વજ્ઞાન શિષ્યોપનિષદ * તત્ત્વજ્ઞાનદીપિકા” જન દ્રષ્ટિએ ઈશાવાસ્યપનિદ્ For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ અને વિવેચન ઈત્યાદિ અનેક અર્થ ગંભીર ગ્રન્થ લખીને એણે જૈનધર્મનું ખરૂં હાર્દ સમજાવ્યું છે. “જૈનદર્શનના સ્યાદ્વાદ સિદ્ધાંતની એમાં ઘણી જ સુંદરતાથી સરળ સમજ આપી છે. અને અનેક વિષયે પર, સમાજની અનેક સમસ્યાઓ ઉપર, રાષ્ટ્રના સળગતા સવાલ પર, જીવનના અનેક સંવેદને પર, ધર્મના તત્વે પર, એણે ભજન ગાયા છે. એવા એણે અગીયાર સંગ્રહો આપ્યા છે. વિષચેનું વૈવિધ્ય, વિચારોનું જેમ, શબ્દસામર્થ્ય, વિષયને રેગ્ય ચિંતન વિગેરે અનેક બાબતે એમાં જોવા મળે છે. અલખના એમાં પડઘા સંભળાય છે. વ્યવહારૂ પુરુષના બેલ એમાં સંભળાય છે. કાન્તષ્કાની ચુંગવાણું એમાં સંભળાય છે. સમાજની નિર્દય વ્યવસ્થા પર આગ ઝરતી જબાન એમાં સંભળાય છે. એમાં એક કુશળ નેતાગીરીને ઉકેલ પણ જોવા મળે છે. એને જે સારું લાગ્યું છે, એ એણે નિડરતાથી કીધું છે, જૈન સમાજ, જેને, જૈન સાધુઓ માટે એના જેટલું હિતેચ્છક, કડક ને નિર્ભય બીજા કેઈએ લખ્યું નથી. - રાષ્ટ્રની સમસ્યાઓ પર પણ પિતાનું ચિંતન એણે આપ્યું છે, પત્ર દ્વારા, ડાયરીના પાના પર, જાહેર વ્યાખ્યામાં, માનવજાતના એક શુભેચ્છક, તરીકે એણે ઘણું લખ્યું છે. ઘણું ઘણું કીધું છે. For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કદાચ આ બધુંય કોઈને સાંપ્રદાયિક લાગે, પણ સંપ્રદાયની વાડમાં પૂરાવું એ શીખે ન હતું, સ્વાદ્વાદને એ સાચે આરાધક હતે. અને એની સાક્ષી તે એને મુગુટમ કર્મચાર” પૂરે છે. લોકમાન્ય તિલક” જેવા ગીતાના અડગ અભ્યાસીએ પણ આ માટે લખ્યું હતું જે Haw ! Known that you are Writings your“ Karmyoga / might not have written. My Karmyoga ............ (sd) B. G. Tilek. જે મને આ ખબર હતી કે તમે આ કર્મચાગ લખી રહ્યા છે. તે હું મારે કર્મવેગ કદી ન લખત”, જીવનમાં એણે બીજુ કંઈ જ ન લખ્યું હતું, અને માત્ર આ “કમંગ” જ એ જે મૂકી ગયે હોત તે પણ એ અમર બની જાત. પ્રવૃત્તિ ને નિવૃત્તિ, કર્મ ને ફળ, સંસાર ને સાધુત્વ, ઈત્યાદિ અનેક વિષયની એણે ઘણી જ દલીલોથી ચર્ચા કરી છે. એ માટે દુનિયાના ઈતિહાસમાંથી એણે દષ્ટાંત આપ્યાં છે. જીવન, પ્રવૃત્તિ માટે છે, જીવન કર્મ માટે છે, એ એક ચિગ છે, એ સાધના છે, એની એમાં એણે સુંદર છણાવટ કરી છે, એ આખેય ગ્રન્થ વાંચતા લાગે કે એણે (૨૫૦૦૦) હજાર પુસ્તકે માત્ર વાંચ્યા નથી. એના પર ઊંડું મનન For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્યું છે. ઝીણું અવગાહન કર્યું છે, અને પછી એણે આ કર્મવેગ” લખ્યો છે. એના ગ્રન્થનું તમે કોઈ પણ પાનું ઉથલાવે તે કયાંય તમને બીજા ધર્મને દ્વેષ જોવા નહિ મળે, કઈ વ્યક્તિની ટીકા વાંચવા નહિ મળે, સત્યની સર્જનાનાજ બધે દર્શન થશે. અને એના સાધુ વ્યવહારમાં પણ એ એ જ વિશાળ ને ઉદાર દિલને હતો, એથી જ તે મહાકવિ નાનાલાલ લખે છે. “જે એના દિલની ઉદારતા અને નિઃસ્પૃહીતા પર સંપ્રદાયીઓને પણ વશીકરણ કરતી. જ્ઞાન અને ભક્તિ–પરમાત્માગ માટે જરૂરનાં છે, પણ મનુષ્યના મનુષ્ય પ્રત્યેના ધર્મને ઘણું વિસરે છે. તે પિતે પિતાના સંકેચના દુર્ગોમાં ભરાઈ રહે છે એ. મહાનુભાવ વિરાગતામાં ખેલતા, સંપ્રદાયમાં તે એ શોભતા પણ અનેક સંપ્રદાયીઓનાં સમુદાય સંઘમાં પણ એની તેજસ્વિતાની ઓછી અપ્રગટતા નહતી. એ સમર્થ સાધુ હતું, ઊંડે ચિંતક હતું, કાંતિકારી અને અલખને મહાન દિવ્ય અવધૂત હતું, નિજાનંદ મસ્તીને કેષ્ઠ કવિ રત્ન હતા, એ અજોડ અદ્વિતીય ગદ્યકાર હતે. માનવ તરીકે એ મહાન ભવ્ય હતો, સાધુ તરીકે એ દિવ્ય વિભૂતિ હિતે, માનવજીવનને ઉત્કર્ષ માટે એણે For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનની પળેપળ ખર્ચી નાંખી છે. શેઠશ્રી હીરાલાલભાઈને શબ્દો મૂકું ત—ગુજરાતના જૈનો, જૈન સમાજ અને ઇતર કો માટે એણે હાડચામ વેચી આપ્યાં હતાં.” એ યુગટછા હિતે, જીવનનું ભાવિ પણ એણે જાણું. લીધું હતું, હવે વધુ સમય પિતે જીવે તેમ નથી એની એને અગાઉથી જ ખબર પડી હતી, અને જાહેરમાં કહી દીધું હતું. એટલે મુનિરાજશ્રી સિદ્ધિમુનિજીએ શ્રીમને પૂછ્યું કે “જે આપશ્રી વધારે સમય આ સંસારમાં હયાત રહો. તે શું મહતું કાર્ય કરે ?” અથવા જે હયાત ન રહી શકે એમ જ લાગે તે તમારી ઈચ્છાને અનુસરનારાઓને તમે શું કરવા કહે ? અને એ બુઝાતા દીપે છેલ્લે ઝગારો કર્યો કે હું હવે ઝાઝો સમય કાઢીશ નહિ, પણ માને કે હું વધારે. જીવું તે. આ મહુડી પ્રદેશમાં એક આદર્શ ગુરૂકુલ માટે પ્રેરણા કરું કે જેમાંથી સમર્થ જૈનો બને એવા પિતાઓ. તૈયાર થાય, અને સમર્થ આચાર્યો બને એવા નિઃસ્પૃહી. નિવડે. તેમજ નેતાઓ થવાને ભેગ આપનારા પણ પાકે. અને જે આ કાર્ય હું ન કરી શકું તે અજીતસાગરસૂરિજી વિગેરે મારા શિષ્ય. અને તમે મળીને તે કાર્ય કરે એમ હું ઈચ્છું છું. બાકી મારું લેખન કાર્ય તે મારી જિંદગીના અંત સુધી લગભગ ચાલુ જ રહેશે. અને વિ.. For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સં. ૧૯૮૧ ના જેઠ વદ ત્રીજે એ દીપ બૂઝાઈ ગયો ! એની ત વિલાઈ ગઈ.. એ, જનમ્ય ખેડૂત બનીને, એ ઊછર્યો જૈન થઈને, -જી એ સાધુ બનીને અને એણે આંખ મીચી ત્યારે એ અવધૂત બન્યું હતું. જ્યારે તિર્ધરોગોગીશ્વરના અમરપદને પામ્યું હતું. માતા અંબાબાઈએ એને જન્મ આપે, પિતા શિવાભાઈએ એને માટે કર્યો, શેઠશ્રી. નથુભાઈ મંછારામે એને ઉચ્ચ જૈન સંસ્કાર આપ્યા, શ્રી રવિશંકર શાસ્ત્રીએ એનું ઘડતર કર્યું. પરમતનિધિ વચન સિદ્ધ કરૂણવંત ક્ષમાભંડાર પૂજનીય ગુરૂદેવ શ્રીમદ્ રવિસાગરજી મહારાજે એને અંતરના આશિર્વાદ આપ્યા. એ ધૂળમાં રમતું હતું ત્યારે કર બહેચર હતું, અને પૂજ્ય વંદનીય ગુરૂદેવ શ્રીમદ્ સુખસાગરજીએ એને શિષ્યત્વ આપ્યું ત્યારે. એ મુનિરાજશ્રી બુદ્ધિસાગરજી બને. અને જ્યારે દુનિયાને એણે છેલી સલામ ભરી ત્યારે જગતે “લાખ લાખ વંદન હો એ કમલેગી વિશ્વવિરલ દિવ્યવિભૂતિ સમર્થ અધ્યાત્મજ્ઞાન દિવાકર સદ્દગુરૂદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીને “આમ કહી એને નમસ્કાર કર્યા. ધરતીનું સંતાન સંસ્કારદાતા બનીને જીવી ગયે. માટીનું બાળ મહામાનવ બની ગયો. લે. ગુણવંત શાહ For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯ કેટિવંદન છે. એ, તિધર દિવ્યવિભૂતિ શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજીને ? છે જાગતે જોગેન્દ્ર છે ( રાગ-રાખનાં રમકડાં મારા રામે.) જાગતા જેદ્ર મારા, ગુરૂજી જગ જગાવે રે ? અગમનિગમના પડદા ચિરી; આલમને ડેલાવે રે... જાગતા ૧ . રેમેરોમે તાર અનાહત, અવધૂત અંતર માણે, વજ દેહિ એ દઢ આસનથી, પરમતત્વ પરમાણે રે.. જાગતા| ૨ છે. અધર તખ્ત પર આસન પૂરિયાં, નયને નૂર નીતરિયાં, સુરતનુરતની વિજલડી ત્યાં, લેતી તાલતલૈયા રે.... જાગતા) | ૩ . લોક હદય સિંહાસન બેસી, અંતરીયે પરવરિયાં, કર્મવેગને જ્ઞાન અખાડે, વાદિ વિજેતા ઠરિયા રે...... જાગતા છે ૪ છે. આદિ અંતનાં બંધન તેડી, નયન મચાયાં જ્યારે ? સિદ્ધ બન્યા ગુરૂ બુદ્ધિસુરીશ્વર, વિદ્યાપુરને દ્વારે રે. જાગતાએ ૫ છે. (રચયિતા–સ્વ. મણીલાલ . પાદરાકર) For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦ ઘર દીવડો..... [સ્વર્ગસ્થ શેઠશ્રી વાડીલાલ મનસુખલાલ પારેખની જીવન ઝરમર ] કુલની કળીનું કહી શકાય કે એ ફુલ બનશે. પણ માનવીના સંતાનનું એમ કહી શકાતું નથી. મહાપુરુષના દીકરા મહાપુરુષ બને એવું કંઈ નક્કી નથી. સામાન્ય પુરુષના સંતાન પણ વિભૂતિ બની શકે છે એના ઈતિહાસમાં અનેક દાખલા છે. ' માનવ એ તે રાષ્ટ્રની મહામૂલી સંપત્તિ છે. અને તેમાંય સમાજની સર્વવ્યાપી જીવનની પરિકમ્મા પૂરી કરનાર માનવે તે રાષ્ટ્રના અણમેલ રત્ન છે. સ્વ. શ્રી વાડીલાલ પારેખ એક એવા નરરત્ન હતા. દુનિયાના ખૂણે ખૂણે ઝળહળી ઊઠનાર સહસ્ત્રશ્ચિમ ભલે તેઓ ન હતા. પરંતુ ગુજરાતના તે એ ઘરદીવડા બની ગયા છે. સમાજવાદી સમાજ રચનાના યુગમાં એમની શ્રીમતાઈ એમની સખાવતો વ. ની કીંમત ભલે ઓછી અંકાય પરંતુ એક સામાન્ય કુટુંબમાંથી એમણે જે જીવનનું ઘડતર કર્યું છે એ વિચારીએ છીએ ત્યારે એમના જીવનની નોંધ લેવાનું, એમાંથી પ્રેરણા લેવાનું સહેજે દિલ થઈ આવે છે. - બાપ તો તેમને નાના મુકીને જ વિદાય થઈ ગયા હતા. વિધવા માના ખોળામાં એ આજને સંત ઊછર્યો, સંસ્કાર પામ્ય અને જીવનના ઝંઝાવાત સામે ઝઝુમવાનું બળ પામ્યા. For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વ. શેઠ શ્રી વાડીલાલ મનસુખરામ પારેખ આ પુસ્તક પ્રકાશનમાં જેમના તરફથી રૂા. ૧૦૦૧) આર્થિક સહાય મલી છે તે બદલ તેઓશ્રીને આભાર માનીએ છીએ. પ્રકાશક For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૫૧ તેમની શરૂની જિંદગી કંઈ આશાસ્પદ ન હતી. બાળપણ તેફાની હતું. માને પજવવાનું તેમને ગમતું. માને થકવી નાંખે એવું તેમનું મસ્તીખેર બાળપણ હતું. ઉંમર વધતી ગઈ ટેવે પણ એના રંગ પૂરતી ગઈ અને તેમને પત્તાની રટ લાગી. પત્તા તેમને શેખ બ. શેખ તેમની ટેવ બની. ટેવ તેમની આજીવિકા બની. કોઈ ખૂણામાં દસ્તારોની સાથે બેસતા અને કલાક સુધી હારજીતની બાજી તેઓ રમતા. રોજની રમતે એ પાનાના જુગારી બન્યા. ત્યારે કોને ખબર હતી આ જુગારી એક દિવસ એનું નામ અજવાળશે? .. એક દિવસ સેનાની કડી જુગારમાં તે હારીને આવ્યા. માને ખબર પડી. માનું દિલ ઘવાઈ ગયું. માની આંખનાં આંસુ દીકરાને બેચેન બનાવી ગયાં. અને તેમણે જુગારને છેલી સલામ ભરી દીધી. પત્તા મૂકી તે ચેપડીઓમાં ખોવાઈ ગયા. મનથી ભણવાનું નક્કી કર્યું. ત્યારે આજના જેવી લેન ફંડની સગવડે ન હતી. છતાંય ગમે તેમ કરીને તેમણે અભ્યાસ ચાલુ રાખે. કપડવંજમાં જ માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. પિતાને તે એન્જિનિયર બનવાની મહત્ત્વાકાંક્ષા હતી. મોટા મોટા મકાને, પૂલે. વ. બાંધવાની તેમની તે તમન્ના હતી. પરંતુ માનવીનું ધાર્યું બધું થાય તે જોઈતું'તુ શું? મીકેનીકલ એન્જિયરીંગની ડીપ્લોમા કરી અમદાવાદના એક કારખાનામાં તેમણે નોકરી સ્વીકારી લીધી. તેઓ કહેતા For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર મેં આઠ રૂપિયાના પગારે ફીટર તરીકેની જીવનની શરૂઆત અમદાવાદના એક કારખાનામાં કરેલી. ઉપલા વર્ગનું તેઓ સંતાન હતાં. પણ મજુરી કરતાં ક્યારેય તેમણે સૂગ નથી બતાવી. દિલ દઈને તેમણે મહેનત કરી. કારખાનાના મેનેજરને પાછળથી ખબર પડી કે આ તે જૈનને દીકરે છે કે તરત જ તેમને મજુરની જગાએથી બદલી કરી ડ્રાફટસ મેનના ખાતામાં નિમણુંક કરી દીધી. એક વરસની તાલીમ બાદ તે અમદાવાદમાં જ કે. સી. વેરાની કંપનીમાં નોકરી રહ્યા. અને આઠ વરસ લગાતાર સુધી એ કંપનીમાં કામ કર્યું. કંપનીમાં તેમની છાપ ઘણું જ સારી હતી. નામ અને હિસાબના ઉસ્તાદ હતા. કંપનીની અનેક ગુંચે તેમણે ઉકેલી આપી હતી. એક કંપનીના નેકર તરીકે તે પ્રમાણુક હતા. એક વખત કોઈએ તેમને કમીશન આપેલું પરંતુ પિતનું હિત ન જતાં તે કંપનીને જ વફાદાર રહ્યા. એ કમીશન તેમણે કંપનીના શેઠને જ આપી દીધું. તેમની આવી અનન્ય પ્રમાણિક્તાથી કંપનીના બધા માણસો તેમને માન ને આદરથી જોતા હતા. ઈ. સ. ૧૯૨૨ માં તે મુંબઈની હાલની વિશ્વવિખ્યાત પેઢી બાટલીય કુંડમાં જોડાયા. મશીને, તેના ઉપગ, તેની જાત, તેના ભાવ એ બધાને તેમને “ઊંડે અભ્યાસ હતે. For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ તે ટેવાઈ તેમને દર રીતે મનેજર બનાવ્યા જગાને તેમણે વેપારની સાચું અને અને આઠ આઠ વરસના એકધારા અનુભવથી ઓફિસના કામકાજમાં પણ તે પ્રવીણ બની ગયા હતા. ઘરાક સાથે કેમ વર્તવું, માલનું વેચાણ કેમ કરવું એ બધી બાબતોથી તે ટેવાઈ ગયા હતા. આથી બાટલીબોયના શેઠશ્રી ભેગીલાલ લહેરચંદે તેમને કંપનીના મેનેજર બનાવ્યા. અને એ વિશિષ્ટ જગાને તેમણે સુંદર રીતે દીપાવી. પિતાની વેપારની કુનેહથી ધંધાને તેમણે ખૂબ જ વિકસાવ્યું અને લાખની આવક ઊભી કરી. પાછળથી તેઓ એ કંપનીના ભાગીદાર બન્યા. આમ એક સામાન્ય કુટુંબમાં જન્મી, એન્જિનીયર બનવાની મહત્વકાંક્ષા રાખી અને તે ન બની શકતાં એક ફિટરની જિંદગીથી શરૂઆત કરી, મામુલી જીવનની કાર કીદીથી આરંભ કરી એક મોટી કંપનીના ભાગીદાર બની તેમણે જે શ્રેમ કર્યો છે ધીરજ રાખી છે અને પ્રમાણીક બની હિંમતથી જીવનની બધી આફતને જે સામને કર્યો છે એ ખરેખર પ્રેરણાદાયી છે. આર્થિક જીવનની અંતિમ ટેચ શ્રીમંતાઈને પ્રાપ્ત કરી તેમણે આફતભરી પરિસ્થિતિને પણ સામનો કરી અને આગળ વધી જે ઉમદા જીવન જીવ્યું છે તે આગળ વધવા માંગતા માનવીના ચેતનને જગાડી જાય તેમ છે. પરંતુ, તેમણે શ્રીમંતાઈ પ્રાપ્ત કરી એથી જ કંઈ અમે તેમની નોંધ નથી લેતા. સ્વ. શ્રી વાડીલાલ માત્ર પૈસા ને પ્રતિષ્ઠા મેળવીને જ અટકી નથી ગયા. ત્યાં જ For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ જીવનની ઇતિશ્રી માની એ એસી નથી ગયા. તેમ જ તેઓશ્રીએ કર્યુ હત તેા કેઈપણુ લેખક કે પત્ર તેમના માટે નોંધ લેવા ન પ્રેરાત. . આથી જ તે યુવાન હૈયાને આકરા આઘાત આપનારા જીવનમાં પ્રસ`ગ બની ગયાં છતાં પણ તેઆ પેાતાના સંસ્કાર ભૂલ્યા ન હતાં. પૈસાને અવળે માગે ખર્ચ્યા નહતાં. હૈયાની વેદનાને ભૂલવા, ઊર્મિઓના આઘાતને વિસરી જવા તેમણે ચારિત્ર્યને બગાડવું ન હતું. શ્રીમતાઇને મેળવીને તેમણે શ્રીમંતાઈને દીપાવી છે. પૈસા શું છે એ ખરાખર સમજ્યા હતા. અને એ પૈસાના ઉપયાગ પણ તેમણે એવી જ સમજભરી રીતે કર્યો હતા. જીવનની શરૂઆત કરી ત્યાં જ તેમને નિષ્ફળતા મળી. એન્જિનીયર અનવું હતું છતાં ફીટરની જિંદગીનું સ્વાગત કરવું પડ્યું હતું. કઈક આશાએથી તેમણે લગ્ન કર્યાં હતાં. પણ નિરાશા ને નિષ્ફળતાને તેમનું જીવન ગમી ગયું હતું. પહેલી પત્ની શ્રી પ્રધાનબેન શ્રી કસ્તુરભાઇની ભેટ ધારીને સદાય માટે વિદાય થઈ ગઈ! પરંતુ કુદરતને એમની પત્નીના ભાગથી સતાષ ન થયેા. કસ્તૂરભાઇને પણ પાછળથી ખેલાવી !! પત્ની ગઈ !! પૂત્ર પણ ગયા ! ! !.... જીવનમાં કંઇક કરવાની તમન્ના લઈને નીકળનાર યુવાન માટે આથી તેા બીજી કઈ ધાર નિરાશા ક્રુશે ? For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫ છતાંય દિલ પર પથ્થર મુકી જીવનને જરાય બગાડ્યા વિના, આત્માને જરાય ગંદા કર્યા વિના તેમણે જીવનના કાર્યો કરવા માંડ્યાં. બીજું લગ્ન કર્યું. કુદરતને એ પણ મંજુર ન હતું. અને તે લગ્ન પણ મરી ગયું ........વહાલસોયી બબ્બે પત્નીઓને તેમણે સગી આંખે વિદાય આપી. અને જીવનમાં મૃત્યુનું દારૂણ દુઃખ ભરીને તેમણે શ્રી મેનાબેન સાથે ત્રીજું લગ્ન કર્યું. કુદરત કંઈક હવે શાંત બની હતી. આજે તેમના તે પત્ની હયાત છે. પરંતુ કુદરત ડંખ ભૂલી ન હતી. તેમને એકેય સંતાન ન થયું. અને સદૂગત બિનવારસ જ વિદાય થઈ ગયા !... જીવનને સદાય ઉદાસ કરી નાખે તેવી મૃત્યુની ત્રણ ત્રણ મુલાકાતે, ઊર્મિઓની એ નિષ્ઠુર મશ્કરીએ, અરમાનોની એ નિર્દય મજાકે અને સંતાનની અતૃપ્ત આશા-ભીતરની આવી ભંગાર જિંદગી છતાંય શ્રી વાડીલાલે કર્મની જ એ ઘટના છે એમ માની હસતી આંખે ને અંતરના ઉત્સાહથી જે સામાજિક જીવન ગુજાર્યું છે, સમાજ પ્રત્યેનું જે ખંત ને નિષ્ઠાથી કાણુ અદા કર્યું છે અને અતિ શ્રીમંતાઈમાં પણ સદાય જાગૃત રહી જે પવિત્ર ને સેવાભાવી જીવન ગાળ્યું છે એ ખરેખર એક નવલકથાને મશાલે બની શકે તેમ છે. For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પગમાં દૌલત આળોટે, અંતરના આઘાતને ભૂલવાડ દરેક પ્રકારની સગવડ ને છૂટ છતાંય આત્માને ગમે તેમ ગદ ન બનાવતાં તેમણે જે નિર્મળ ને નિખાલસ જીવન વીતાવ્યું છે તે દરેક પાસે માન માંગી લે છે. ગરીબાઈમાંથી શરૂ કરી શ્રીમંતાઈના ઉન્નત શિખર પર ઊભા રહેવું એ ત્યાં સુધીની તેમની જીવનયાત્રા તાજગીભરી અને ઉત્સાહજનક છે. પરંતુ તેઓ વધુ યાદ. તે તેમની સામાજિક સેવાઓ માટે રહેશે. કેળવણી માટે મૃત્યુ પર્યત તેમણે જે પુરુષાર્થ અને ખંત લીધા છે તે માટે ભાવિ ઇતિહાસકાર જરૂર તેમના તે કાર્યોની સેંધ લેશે. સદ્ગતના લેહીમાં વેપાર હતા. અને તેઓ કુશળ વેપારી હતા. પરંતુ વેપાર સાથેય તેમનામાં બીજા પણ, કેટલાક સામાજિક સંસ્કારે ય હતા. તેમાંથી એક સફળ સંગદ્રક (Organiscr) હતા. કેળવણીના અનન્ય ઉપાસક હતા. પ્રવાસી હતા. દષ્ટા હતા. અને લેખક પણ હતા. સારા ને કાબેલ સંગદ્રકમાં વકતૃત્વ શક્તિ આવશ્યક છે અને સદ્ગતને તે પણ સાધ્ય હતી. - તેઓશ્રી શ્રી વિશા નીમા જૈન જ્ઞાતિના સભાસદ હતા. બીજી જ્ઞાતિઓની જેમ તેમની તે જ્ઞાતિ પણ એકડાઓમાં વહેંચાયેલી હતી. તેને એક કરવાનું અને તેને સર્વાગી ઉત્કર્ષ સાધવાનું કામ તેઓશ્રીએ ઉપાડ્યું હતું. For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ વેજલપુરના સમસ્ત જ્ઞાતિના અધિવેશનના અધ્યક્ષ પદેથી તેમણે કહ્યું-“આપ સૌ જાણે છે કે આપણે બધા જ આજથી પંદર વરસ પહેલાં એટલે કે અધિવેશન રૂપે આપણે બધાને એકત્રીત થવાને મેક મળે તે પહેલાં એક બીજાને ઓળખી શકતાં ન હતાં. વધારામાં એમ પણ લાગતું હતું કે છેડે સમય વધારે જાય તે આપણે એક બીજાને તદ્દન ભૂલી જઈએ એવી સ્થિતિ ઊભી થાય અને તે સંભવિત હતું. આથી આપણી કેમની વીખરાયેલી દશામાંથી આજે આપણે સંગદિત દશામાં ફેરવાઈ ગયા છીએ તેમાં જરા પણ સંદેહ નથી જ. આમ છતાં હજુ આપણે એટલા બધા પછાત છીએ કે આપણે આવા સંમેલનની યાને સંગદનની કીંમત સમજી શકયા લાગતા નથી.” આમ સંગઠ્ઠનની ભાવના પર ભાર મૂકી, એકતાને આગ્રહ રાખી એક સામાજિક સેવક તરીકેની જિંદગીની શરૂઆત કરી. પરંતુ તેઓ સેવક તરીકે માત્ર વક્તા જ નહતા. એક કુશળ કાર્યકર પણ હતા. અને એક એન્જિનીયર તરીકે તે જનાઓ ઘડવાના એ કુશળ ઘડવૈયા હતા. સમાજના ઘડતરની થેજના એ ઘડવા લાગ્યા. જ્ઞાતિના વિદ્યાર્થીએ કેળવણું લઈ, ધંધાદારી તાલીમ પામી સમાજને સંસ્કારી ને શિક્ષિત રાખે તે માટે તેમણે લેન ફંડની એક યોજના મુકી અને તે દરખાસ્તને For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ સર્વાનુમતે સ્વીકાર થયા. ગાધરા અધિવેશનમાં તેને બહાલી પણ આપવામાં આવી. અને ક્રૂડની શરૂઆત પણ પોતાથી જ કરી. અને શ. ૨૦૦૦૧) આપવાની જાહેરાત કરી. ચેાજનામાં તે એમ નક્કી થયું હતું કે રૂા. ૨૦ હજાર આપનારનું નામ તે ક્રૂડ સાથે મુકવામાં આવશે. પરંતુ સદ્ગતને નામ કરતાં કામની કીંમત ઘણી હતી.. તેઓ સાચા અમાં એક સામાજિક કાર્યકર હતા. અધિવેશનમાં જ જાહેર કર્યું — C. ૮ હાલ તુરત રૂા. ૨૦ હજાર આપનારનું નામ. સ્કીમ સાથે જોડવાની શરત કરેલી છે પર`તુ હું જાહેર કરું છું કે રૂ।. ૨૧ હજાર કે તેથી વધારે રકમ બીજા કાઈ ભાઈ આપશે તે હું મારું નામ પાછુ ખેચી લઈશ. પરંતુ રૂા. ૨૦ હજાર આપવાની મારી આફર કાયમ રાખીશ. ' તેઓશ્રીની આ જાહેરાતમાં શ્રીમ'તાઇનુ પ્રદર્શન નહિ પણ એક ખેલદીલ (Sportsmau) સ‘ગટ્ટુનના દર્શન થાય છે. કેળવણી માટેના એક અનન્ય ચાહકની તેમાં છબી જોવા મળે છે. અને આ જાહેરાત જાદુ કરી ગઇ. વેજલપુર વાસી શેઠશ્રી કાંતિલાલે પેાતાના સ્વ. ભાઇના સ્મરણાર્થે તે રકમ કાઢવાની જાહેરાત કરી, આમ સદ્ગતને હાથે કેળવણીના કાર્યક્ષેત્રે એક નક્કર પાયા નખાયા. અને તેની એક For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૯ સંગીન ઈમારત બને અને તેને લાભ કાયમ મળ્યા જ કરે તે માટે તેઓશ્રી મૃત્યુ પર્યત સજાગ ને સક્રિય રહ્યાં છે. એક બે વખત તે એમ લાગ્યું હતું કે લેન ફેડનું નામ નિશાન ભૂંસાઈ જશે. પરંતુ તેઓશ્રીએ અત્યંત ખંત ને અખૂટ ધીરજથી તેમજ પિતાના કુશળ વહીવટથી તે ફંડને ટકાવી રાખ્યું હતું. જ્ઞાતિના ઉત્કર્ષ માટે, તેના વિકાસ માટે તેમણે ભગીરથ પ્રયત્નો કર્યા છે. અને તે પ્રયને તેમની જ્ઞાતિ કદી ભૂલી શકે તેમ નથી. પરંતુ જ્ઞાતિવાદના તે જડ. આગ્રહી ન હતા. સાંકડી વિચાર સરણીના તે ઉપાસક ન હતા. સામાજિક હિત પણ તેમના હૈયામાં વહ્યું હતું. કપડવંજમાં નવચેતન હાઈસ્કુલની કન્યાઓને મફત શિક્ષણ અને સ્ત્રીઓ પણ કેળવણી લઈ આદર્શ નારી બની નૂતન ભારતના નવસર્જનમાં ભાગ લઈ શકે તે માટે મફત કેળવણીની ચેજના શરૂ કરી. તે બધી જ બેનની-જ્ઞાતિના ભેદભાવ વિના-ફીની જવાબદારી પિતે ઉપાડી લીધી. અને કર્વે યુનિવર્સીટીના અભ્યાસ માટે એક નવી જ સંસ્થાની સ્થાપના કરી. કેળવણીની સેવાની યશોગાથા ગાતી અને માતૃપ્રેમની પ્રતીક બની રહેલી એ “શ્રી, ગજરાબાઈ મહિલા વિદ્યાલય” આજ પણ કપડવંજમાં ઊભી છે. અભ્યાસના પુસ્તકે સિવાય ઈતર જ્ઞાનની પણ For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનમાં જરૂર છે. અને વિદ્યાર્થીએ સિવાય બીજા પણ જ્ઞાનને લાભ લઈ શકે અને સાહિત્યને આનંદ ને રસ ચાખી શકે તેમજ વર્તમાનના સમાચારોથી વાકેફ બની દુનિયા ક્યાં જઈ રહી છે પોતે ક્યાં છે તે જાણી શકે તે માટે પિતાના સદગત પુત્ર શ્રી કસ્તુરભાઈના સ્મરણાર્થે એક વિશાળ વાચનાલય ને પુસ્તકાલય પણ શરૂ કર્યું. ધાર્મિક જ્ઞાનના ક્ષેત્રની સેવા પણ ચિરસ્મરણીય બની રહેશે. વ્યાવહારિક કેળવણી સાથે ધાર્મિક કેળવણી પણ આવશ્યક છે એ તે સમજયાં હતાં. અને કેળવણીનું તે ક્ષેત્ર તે વિના અપંગ ન રહી જાય તે માટે કપડવંજમાં જ એક ભવ્ય જ્ઞાન મંદિરની સ્થાપના કરી. શ્રી અભયદેવ સૂરીશ્વરજી જ્ઞાનમંદિરનું એ આલિશાન મકાન અનેક ધાર્મિક અભ્યાસીઓને આશીર્વાદ રૂપ બન્યું છે. કેળવણીના ક્ષેત્રે તે બધાં જ તેમનાં અનન્ય સ્મારક છે. ખાનગીમાં પણ તેઓ અનેકને જરૂર પડે મદદ કરતાં. કેળવણી માટે સદાય તેમને હાથ છુટે રહ્યો છે. જ્ઞાનની ભૂખે હમેશા તેમના પૈસાને ફરતા રાખ્યા છે. “બુદ્ધિપ્રભા માટે પણ તેમને સારી એવી મમતા હતી. અને આ સામયિકને વિકાસ થાય ને પગભર બને તે માટે બનતી બધી જ મદદ કરવાની વાત તેમણે કરી હતી. પરંતુ તે વાતે આકાર પામે તે પ્રથમ જ તેઓ વિદાય થઈ ગયાં !.. For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧ સામાજિક કલ્યાણની ભાવના પણ તેમનામાં વિશેષ હતી. પેાતાની પત્ની શ્રી મેનાબેન પારેખના નામથી કપડવંજમાં આંખની એક મેાટી હાસ્પીટલની સ્થાપના કરી. કપડવંજની આસપાસના વિસ્તારમાં આવી માટી ને સગવડભરી આંખાને અજવાળુ આપતી એ સંસ્થા તે તેમનું ભવ્ય સ્મારક છે. પેાતે ભણી ન શકથા તેનું તેમને દુઃખ હતુ. અને તેએ મૂત્ર જાણતા હતા કે માત્ર પૈસાના અભાવે જ તે એન્જિનીયર ન બની શકયા. આનું તેમને ઊ'ડુ દુઃખ હતુ. આથી પૈસાને અભાવે બીજા ન ભણી શકે ને તેમની ભાવિ જિંદગી અધવચ્ચેથી જ અટકી ન જાય તે માટે તેને મદદ કરવા તે હુંમેશ તત્પર રહેતા. કેળવણીના જાહેરક્ષેત્રે તેમનુ પ્રદ્યાન ઘણું મેટુ' છે, શ્રી ગજરા મહાવિદ્યાલયમાં રૂા. એક લાખ પચાસ હજાર, કામસ કેાલેજ માટે એક લાખ પચ્ચીસ હજાર, ક. જૈ. વિ. શ્રી. વિ. ફંડમાં દસ હજાર, શ્રી અભયદેવ સૂરીશ્વરજી જ્ઞાન મદિરમાં એક લાખ પચ્ચીસ હજાર, શ્રી કે. વા. જૈ. વિ. સેા. માં વીસ હજાર, શ્રી મહાવીર વિદ્યાલયમાં દસ હજાર, શ્રી વા. મ. પા. પુસ્તકાલયમાં વીસ હજાર આમ ઘણી મોટી સખાવતા તેમણે જ્ઞાનની ભક્તિ માટે વાપરી છે. ઘણા શ્રીમંતા પૈસા ખર્ચે છે. લાખાના ધુમાડો કરે For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. પરંતુ યુગ પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે ને નક્કર કાર્યોમાં પૈસા વાપરનાર શ્રી વાડીલાલ પારેખ જેવા શ્રીમંતે બહુ એાછા ગણાવી શકાય તેમ છે. પિતાની શ્રીમંતાઈની ભૂલનો એકરાર કરતાં તેઓએ એક અધિવેશનમાં કહ્યું હતું– હું તમને ધાર્મિક ક્રિયાઓમાં કે જેમાં તમારા આત્માના અધ્યવસાય છે તે ખર્ચાની વાત નથી કરતો. મેં જ્ઞાનમંદિરમાં પૈસા ખર્ચા તેની પણ વાત નથી કરતે. પણ ઊંધું ઘાલીને તેના ઉદ્દઘાટન અને દીકરીના લગ્ન નિમિત્તે જે પૈસા વધારે પડતા ખર્ચા તે મારી મુર્ખાઈ છે અને તે મને પાછળથી સમજાઈ પણ છે. પરંતુ તે રાંડ્યા પછીનું ડહાપણ છે. આમાં હું પિતે જ મારી આ ગંભીર ભૂલ કબૂલ કરી આ ક્ષતિથી આપ સૌને દૂર રહેવા જણાવું છું કારણ કે તેવા પૈસાથી આપણે તેનાથી અનેક સારા કામ કરી શક્યા હેત.” જે સાચા દિલથી તેમણે પિતાની ભૂલ કબૂલ કરી અને પૈસાને જે સુંદર સામાજિક ઉપયોગ કર્યો છે તે તેમના અંતરની નમ્રતાને એક જાગૃત આત્માની યાદ આપી જાય છે.. તેમની શ્રીમંતાઈનું બીજું લક્ષણ પણ ધ્યાન ખેંચે તેવું છે. શ્રીમંતાઈ હોય અને પરદેશ જવું એ શ્રીમંતો માટે આજ શેખ બની ગયેલ છે. સદ્દગતે વેપાર માટે અનેકવાર ઈંગ્લેંડ-યુરોપને પ્રવાસ ખેડ્યો છે. પરંતુ આ For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવાસ માત્ર શેખ માટે તેઓ નહતા કરતાં વેપાર જ એની પાછળ કામ કરતો હતો. પણ વેપારની સાથેય તે આંખ ઉઘાડી રાખીને ફરતા હતા. પરદેશનું શું સારું છે. ને શા માટે સારું છે તેનું એક લેખકની નજરથી અવ- કન કરતાં હતાં. શ્રીમંતાઈ અને સાહિત્યને મોટે ભાગે નથી બનતું. પરંતુ તેમાં તે બન્નેય હતાં. સાહિત્યની ભૂખ પણ હતી. તેની નજર પણ હતી. અને તે પ્રવાસના સંસ્મરણે પત્રમાં પ્રગટ પણ કર્યા છે. જર્મનીના પ્રવાસમાં તેમણે જે જર્મની જોયું અને તેનાથી પિતાના પર શું છાપ પડી તે બતાવતાં તે લખે છે. “જર્મનીમાં ગયે વર્ષે ૧૯૪૬ માં ગમે ત્યારે ત્યાંના સખ્ત શિયાળામાં એરડાઓને ગરમ રાખવા લેકે પાસે બળતણ નહતું તો એકમેકની અડે અડ સૂઈ એકબીજાના શરીરની ગરમીથી તેઓ શિયાળા સામે લડતા હતા. રસ્તાઓ ઉપર મૂખ્ય બધા શહેરમાં બોમ્બમારાના વિનાશનાં ભયાનક ચિહ્નો નજરે દેખાતાં હતાં. પણ એક વરસમાં જર્મન પ્રજાએ બહાદુરી પૂર્વક નવસર્જનનું કામ ઉપાડી લીધું છે. ઔદ્યોગિક ક્ષેત્રે જે કંઈ બનાવે છે તેની નિકાસ કરી દેશને ઊભું કરવાના કામમાં ત્યાં આબાલવૃદ્ધ સૌ કામે લાગી ગયા છે. જ્યારે આપણું For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેશમાં સરકારે ખાંડનું રેશનીંગ કર્યું છે અને અનાજનું રેશનીંગ કર્યું છે એથી બૂમ મારી ચારે બાજુ અસંતેલમાં જ આપણે સબડીએ છીએ. બીજા દેશની મુશ્કેલીઓ આગળ આપણી તકલીફેની કંઈ વિસાત નથી. આપણે ખુમારીથી જીવતાં ક્યારે શીખીશું? ” આમ આખુંય તેમનું જીવન સામાજિક કલ્યાણની ભાવનાથી સભર ને છલછલ છે. રાષ્ટ્રવ્યાપી ભલે તેમનું વ્યક્તિત્વ નહાય પરંતુ તેમણે જે એક કુશળ કાર્યકર તરીકે જ્ઞાતિનું સંગદન, જ્ઞાતિ માટે કેળવણીની યેજના, પિતાના સ્વજનેના સ્મરણાર્થે ઊભી કરેલી અનેક સામાજિક સંસ્થાઓ, અને ઘણું સંસ્થાઓને સીધે યા આડકતરે વહીવટ કરી તે સંસ્થાઓને સંગીન બનાવીને મજબૂત પાયા પર ઊભી કરી છે અને જીવનના અંતિમ વરસમાં વેપારથી લગભગ નિવૃત્ત થઈ પિતાના સમાજના ઉત્કર્ષ માટે ખંત ને ધીરજથી કામ કરતા રહ્યા છે તે બધા જ માટે ગુજરાતના ઈતિહાસમાં એ અવશ્ય યાદગાર બની રહેશે અને, કપડવંજમા તેમની જ્ઞાતિ તેમજ ત્યાંને ઈતર સમાજ તેમની અનન્ય સેવાઓ માટે સદાય જાણું રહેશે. તેમના ચાલ્યા જવાથી આપણને એક ભારે ખોટ For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડી છે. પરંતુ મૃત્યુ અનિવાર્ય છે. અને તેમને સમય થતા તે વિદાય થઈ ગયાં છે. તેમના મૃત્યુને શોક ન કરતાં તેમણે જે ભાવનાથી જીવન પસાર કર્યું છે અને જે આદર્શો માટે પિતાનું જીવન ખચી નાંખ્યું છે એ ભાવના અને આદર્શોને આપણે સૌ જીવંત રાખી તેમના અધૂરાં કાર્યને પૂર્ણ કરવા આપણે સૌ પ્રયત્ન કરી તેમને સાચી અંજલિ. અપીએ...... ドラックがいい For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રન્થ પ્રકાશનમાં સહાયકની શુભ નામાવલી રૂ. ૧૦૦૧) શ્રી. કપડવંજ નિવાસી સ્વ. શા. વાડીલાલ મનસુખલાલ પારેખ તરફથી હા. તેઓનાં ધર્મપત્નિ મેનાબેન. કપડવંજ રૂા. ૭૦) શ્રી. સ્તંભનતીર્થ તપગચ્છ સંઘ તરફથી હા. શાન્તિલાલ અંબાલાલ શાહ. ખંભાત રૂા. ૨૦૧૩ શ્રી. મુંબઈ દેવકરણ મેન્સન્સ. શેઠશ્રી મુલચંદભાઈ બુલાખીદાસના ઉપાશ્રય તરફથી હા. શેઠશ્રી કેશવલાલ બુલાખીદાસ. મુંબઈ ૨૦૦ શેઠશ્રી પનાલાલ બી. શાહ (જે. પી)ની પ્રેરરણથી શ્રી લુહારચાલ. જૈન સંઘ તરફથી (જ્ઞાનખાતાની ઉપજમાંથી.) મુંબઈ ૧૦૧ શ્રી સમી જૈનસંઘ હા. વડેચા દેવશીભાઈ ભૂદરભાઈ સમી ૧૦૧ પૂજ્યપાદ પ્રશાન્ત મૂર્તિ અનુગાચાર્ય પંન્યાસ પ્રવરશ્રી કીર્તિમુનિજી ગણિવર્યના સદુપદેશથી શ્રી ગોધાવી જૈિનસંઘ તરફથી (જ્ઞાનખાતાની ઉપજમાંથી) હા. શા. ચમનલાલ લલ્લુભાઈ ગોધાવી For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂ. ૧૦૧) શા. વાડીલાલ મગનલાલ જીનવાળા તરફથી હા. શ્રી મુકુંદરાય વાડીલાલ કપડવંજ ૧૦૦) શ્રી સાગરગચ્છ જૈન ઉપાશ્રય હા. શેઠશ્રી મણલાલ છોટાલાલ પાટણ રૂા. ૫૧ શા. કાન્તિલાલ વાડીલાલ (ઓઈલ મીલવાળા) કપડવંજ રૂા. પ0 શા. કસ્તુરચંદ નગીનદાસ કપડવંજ રૂ. ૨૫ શા મફતલાલ કેશવલાલ કપડવંજ રૂ. ૨૫ શા. ચંદુલાલ મુળજીભાઈ હા. શ્રી મફતલાલભાઈ કપડવંજ રૂ. ૨૫) શા. મણીલાલ પ્રેમચંદભાઈ જહેર રૂ. ૨૫ શ્રી લાલપુર જૈન સંઘ તરફથી લાલપુર રૂા. ૨૧ સાધ્વીજીશ્રી સૂર્ય પ્રભાશ્રીજીના સદુપદેશથી શ્રી ગઢ શ્રાવિકાબેનના ઉપાશ્રય તરફથી (જ્ઞાનખાતાની ઉપજમાંથી.) For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગાઉથી પડતર કિંમતે નકલો લેનારની શુભ નામાવલી ૨૦૦૧ શ્રી ગોડીજી મહારાજ જૈન દેરાસર જ્ઞાનદય સમિતિ તરફથી મુંબઈ. ૩શેઠશ્રી કાન્તિલાલ કેશવલાલ ઝવેરી ખંભાત. ૧૫) પૂજ્યપાદુ તનિધિ પન્યાસપ્રવર શ્રીમદ્ સૂર્યસાગરજી ગણિવર્યના સદુપદેશથી ૧૫) પૂજ્યપાદૂ મુનિરાજશ્રી સુરેન્દ્રસાગરજીને સદુપદેશથી શા. આશારામ છગનલાલ ગેધાવીવાળા અમદાવાદ, - - - - = = . For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ઝ ઠ્ઠી જ જૈનાચાર્ય-બુદ્ધિસાગર સૂરીશ્વરાય નમે નમઃ પૈ નમઃ છે ગુરૂ શ્રીમદ્દ જૈનાચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી કૃત છે ભજન પદ સંગ્રહ ભાવાર્થ સહિત છે સંસારમાં ભાગ્યશાલીઓ પિતાના દેશની આત્મ સાક્ષીએ તથા પ્રભુની સાક્ષીએ અગર સદ્દગુરૂ સમક્ષ નિંદા, ગોં કરવા પૂર્વક સદ્ગુરૂ તથા જીનેશ્વરનું શરણ સ્વીકારનાર નિર્મલ બની આમેનતિ સાધી શકે છે તે મુજબ આત્મ વિકાસ કરવાની ઈચ્છા જેમને બરોબર લાગી છે. લગની જેમને બરાબર છે. એવા સદૂગુરુ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી શ્રી શાંતિનાથ જીનેશ્વરની આગળ નમ્રતાપૂર્વક સ્તુતિ-સ્તવન કરે છે. શ્રી શાંતિ જીન અલખ અગેચર, દીનાનાથ દયાળુ દિનમણિ દીને દ્ધારક દીનપર, કરૂણા કરજે કૃપાળુ, - મારા સ્વામીરે ભવ પાથે દધિ તારે (૧) કોઈ કપટથી મનડું મેલુ, આડુ અવળુ ભટકે, તુજગુણ ધ્યાન કરતાં સાહિબ, સટક દઈને સટકે, મોરા સ્વામી ભવપાથે દધિ તારે (૨) મેહપ્રમાદે આયુષ્ય ગાળુ-લીધાં વ્રત નવી પાળુ, ડહાપણના દરિયામાં ડૂબી, દીધું સંવર તાળું. મોરા સ્વામી (૩) For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir દુનિયાદારી દુર ન કીધી, પાપે કાયા પાષી, દગાપ્રપંચા નિશદિન કરતાં, અનીયા ભારે દોષી. મારા સ્વામી (૪) સાચા સાહિબ નિરખી નયણે, શરણ ગ્રહ્યું સુખકારી, રાષને ટાળી પાપ પખાળી, થાશુ નિજગુણ ધારી. મારા સ્વામીરે (૫) સેવાભક્તિ નિશદેિન કરશું, તુજ આણા શિર ધરશું, બુદ્ધિસાગર અવસર પાકર, અજરામર થઈ ડરવું, મારા સ્વામીરે (૬) અ—હૈ શાંતિનાથ જીનેશ્વરજી ? મેઘરથભવમાં આત્મભાગ, એક શરણે આવેલ પારેવાના ખાજથી ખચાવ કરવા આપ્યો. કૃપા હાડાહાડ વસેલ હોવાથી સ્વજન વર્ગને અવગણી ખાજને ખુશી કરવા ખાતર પોતાના દેહને સમર્પણુ કર્યો. તથા શ્રી અચિરાજી માતાના ઉદરમાં પધારતાં જેના પ્રભાવથી રાગ–મારી શાંત થયા. માટે આપ પૂર્ણ દયાળુ -કૃપાળુ છે. વિષયાને વિષ સરખા માની વૈરાગને ધારણ કરવા પૂર્ણાંક તથા ચક્રવર્તીપણાની સપત્તિ-સાહ્યબી વૈભવને લીંટની માફક ત્યાગ કરી મહાનિષ્કમણુ કરવા પૂર્વોક અનગારી–મહામુનિરાજ થયા, ત્યારખાદ્ય પરિષહેાને સહન કરી ચાર ઘાતીયા, જેવા કે જ્ઞાનાવરણીય–દશનાવરણીયઅંતરાય–માહનીય કર્મો હઠાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું". For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેકાલેકના સૂકમ-સ્થૂલ પદાર્થોના જ્ઞાતા થયા-જ્ઞાતા થયા પછી ભાજીના ઉદ્ધાર માટે સમવસરણમાં બીરાજમાન થઈ બાર વર્ષદા આગળ જન ગામિની દેશના આપી શ્રી સંઘને સ્થાપન કર્યો. દિનમણિ–સૂર્ય તિરછાલેકના અંધકારને ફક્ત દૂર કરે છે. પરંતુ અજ્ઞાનાંધકારને ટાળવા સમર્થ નથી. આપે તે કાલેકના ભાવ જાણી અજ્ઞાનમિથ્યાત્વ-બ્રમણાને ટાળી ભવ્ય પ્રાણીઓને ઉદ્ધાર કર્યો. તેથી દિનમણિ સૂર્ય કરતા અત્યંત પ્રકાશક-સ્વરોદ્ધારક છે. અગર દિન કહેતાં ભ્રમણામાં ભૂલા પડેલને, સન્માર્ગે આરૂઢ કરનાર–તથા સમ્યગ જ્ઞાન-દર્શન-ચરિત્રરૂપ ભાવ પ્રાણ-ભાવ સંપત્તિ અર્પણ કરનાર આપે છે એવા આપને શરણે આવીને મારી આપવિગત–વીતી કહું છું. તે મારા સ્વામી-શાહીબાન સાંભળે, જો કે તમે સ્વપરને ઉદ્ધાર કરી આઘાતી કર્મોને હઠાવી અલક્ષ્ય બન્યા. તથા ઈન્દ્રિયે --મનથી પણ જાણી શકાય નહિ એવા અધુના છે. તથાપિ ઉલ્લાસે તમને વિનવું છું. ફોધ કપટથી માનસિક વૃત્તિ મલીન બની આડી અવળી ભટકે છે. આ વૃત્તિને વશીભૂત કરવા પ્રયાસ કરવાથી થોડીવાર કબજે આવે છે. પણ જ્યારે તમારા ગુણેનું ધ્યાન કરવા બેસું છું ત્યારે લાગ મળવાથી જલ્દી સટકી અન્યત્ર પરિભ્રમણ કરે છે માટે અરે મારા સ્વામી ભવરૂપી સમુદ્રથી તારે. ક્રોધ, અભિમાનને અનાદિકાલને સંબંધી છે. ભલે પછી બહાર જાહેરમાં દેખાતે હોય For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નહિ પણ મનમાં તે વસેલું હોય છે. તે માનસિક ક્રોધ, અભિમાન–અદેખાઈને આમંત્રણ આપે છે અને કહેતો હાયની શું કે હું જાહેરમાં દેખાઉ નહી તે પણ તારી માનસિક વૃત્તિમાં નિવાસ કરે સુગમ છે. એટલે દ્વેષને આવતા વિલંબ થશે નહિ એટલે કોધ અને માન કષના ઘરના છે. ઘણા પ્રયત્ન દ્વારા ઠેષને હઠાવું છું–ત્યારે માયા કપટ તથા લેભ હાજર થાય છે. આ બે પણ રાગના ઘરના છે આ મુજબ રાગદ્વેષાદિકથી મનડુ મલીન બનેલ છે તેથી કબજામાં આવતું નથી–કબજે કરવા અધિક મહેનત કરૂ તે અધિક જોરમાં આવી જાણી શકાય નહિ તે પ્રમાણે ખસી જાય છે. આવા મનડાને વશ કરવા તમારા ગુણોનું ધ્યાન કરવા બેસું તે પણ કબજે આવતું નથી. સદાય એટલે નિશદિન, માસ વર્ષો સુધી ભટકતું રહેલ છે. માટે રાગઠેષ મેહરૂપી દરિયામાં ડુબકી ખાતા ઘણું સંકટમાં ફસાએલ છું. તેમાંથી બહાર નિકળવા માટે તમારૂ શરણ ગ્રહ્યું છે, માટે દયાના દરિયા આ સંકટમાંથી તમે ઉદ્ધાર કરે. તમારા સિવાય અત્યંત કષ્ટદાયક સાગરમાંથી કઈ પણ બચાવ કરવા સમર્થ જ નથી, સાચા તારક તે તમે જ છે–તમારૂ શરણ લીધા છતાં પણ મેહપ્રમાદનું અધિક જોર હોવાથી મેંઘેરા માનવભવની અને તેના વેગે પ્રાપ્ત થએલ આયુષ્યની સફળતા અને સાર્થકતા કયાંથી થાય? મેહપ્રમાદ મારા મહાન શત્રુ છે. કેમેય કરીને ખસેડવા મથું છું છતાં ખસતા નથી એટલે મળેલ મનુષ્ય ભવની For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામગ્રી વિફલ બનતી જાય છે. આમ સમજી તમારૂ શરણ અને તમારી આજ્ઞાના પ્રેમથી અને બલથી તે મેહપ્રમાદને હઠાવવા વ્રતોને ધારણ કર્યા, પણ તે રીતસર પાળી શકાતા નથી, જો કે શાસ્ત્ર આગમાદિકને અભ્યાસ કરેલ છે છતાં અનાદિકાલને અભ્યાસ હેવાથી તે મેહ અને પ્રમાદ વિગેરે લાગ મળતા દગ દે છે એટલું જ નહી પણ અવળા પાટા બંધાવી, ધમધનને હરી લઈ ઉન્માર્ગે ધકેલી દે છે. તેથી દુન્યવી ડહાપણના દરિયામાં બૂડી–ડુલી જે સંવરની આરાધના કરવાની હતી તેમાં તાળું વાચ્યું. એટલે જ્ઞાનનું ફલ વિરતિ, અને વિરતિનું ફલ સંવર મળવું જોઈએ તે મળ્યું નહી– આશ્રવ આવતો રહ્યો. આશ્રવને આવતા જાણી તેને હઠાવનાર તમારૂ શરણ લીધું-તથા દુનિયાદારી-દુન્યવી વ્યાવહારિક કાર્યોમાં ઘણો રસ લીધેલ હોવાથી તે દુનિયાદારી કેમેય ટળતી નથી. પરાણે આવીને વળગે છે તેથી જ પાપે કાયા વિષાય છે. તે પાપ ખસતા નથી. આમ પાપ-અપરાધે વડે દગા પ્રપંચે કરાય છે. જો કે માઠા લાગે છે. છતાં તેઓને ખસેડવાની તાકાતના અભાવે ખસેડી શકાતા નથી. માટે હે દીનાનાથ સાચા દયાળુ એવી શક્તિ આપે કે તે પાપ ખસે. અને જે દોષ લાગ્યા છે. ભૂલે થએલી છે. તેના ચગે દેશી બને છું તે નિર્દોષી બનું. નિર્મલ થઈ તમારી સેવાઆજ્ઞામાં પરાયણ થાઉં. જગતના સર્વે સંગે સાચા નથી, વિનશ્વર છે. આમ તમારૂ શરણ લીધાથી હવે પણ સાચી સમજણ આવી અએવ તેના ગે હે પ્રભ? For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તમારી સેવા ભક્તિ પૂર્વક આજ્ઞાનું પાલન કરીને કમેન્ટ ખપાવી અજરામર–મોક્ષને પ્રાપ્ત કરીશું–એ ચક્કસ છે. તમારૂ શરણ વૃથા જશે નહી જ. આ પ્રમાણે જીનેશ્વર તીર્થકર શ્રી શાન્તિનાથજીની સન્મુખ સ્વદની નિંદા અને પ્રભુના ગુણોને ગ્રહણ કરી નિર્મલ બનવા પૂર્વક ભવ્યજનોને મેહપ્રમાદને હઠાવવા માટે ઉપદેશ આપે છે કે અન્તરાત્મા બની પરાત્માની સાથે મને વૃત્તિને જોડશો ત્યારે જ માયા–મમતા–મેહ પ્રમાદાદિ ખસવા માંડશે મહાદિકે તમને ભ્રમણામાં નાંખી આત્મશક્તિ-શુદ્ધિ હરી લીધી છે. તેથી દુન્યવી નશ્વર સુખની ખાતર નવા નવા ઘાટ ઘડ્યા કરે છે તે ઘાટથી લેશમાત્ર સત્યશાંતિ પ્રાપ્ત થવી અશક્ય છે. આ મુજબ ફરમાવતા પદની રચના કરે છે. જીવલડા ઘાટ નવા શીદ ઘડે, પલકની ખબર તને નહિ પડે. માયામાં મસ્તાન થઈ અરે, દુર્ગતિ રડવડે, સદગુરૂનો સંગ કરે ભાઈ, મારગ સાચે જડે. જીવ ના જે ઘરે ઘડીઆલ વાગે, નોબત ગડગડે, તેહ ઘેરે જે કાગ ઉડે ભાઈ, ગીધયુથ આથડે. જીવ /રા મેહમદિરા પીને મર્કટ, કુદી છાપરે ચડે, મનડુ મર્કટ થાય વશ તે, મુક્તિપુરી જઈ અડે. જી. ૩ For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર પ્રીતિ પરમાત્મા સાથે, ફેગટ ક્યાં આથડે, બુદ્ધિસાગર આત્મધ્યાને, તુજને નહિ કે નડે. છોકો અર્થ–સંસારમાં જ્યારે કોઈ પણ માનવ-દાનવ-શેઠ –શઠ–શંકર કે કિકર પિતાના વિચારો-ઉચ્ચારે અને આચારોથી વિરૂદ્ધ વર્તન રાખે ત્યારે તે માનવ વિગેરે તેઓને હઠાવવા વિવિધ ઘાટ-પ્રપંચે રચે છે અને મનમાં માને છે કે તેઓને હઠાવી પરાજ્ય કરૂ, મહારા કથન પૂર્વક તેઓ વર્તે તે હું ખરો? આ મુજબ દરરોજ અભિલાષા રાખતા હોવાથી તેઓને સદ્ગુરૂ અષ્ટાધિકશત ગ્રન્થના કર્તા શ્રીમદ્ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી શિખામણ આપે છે અરે તમે સામાને પરાજય કરવા-હઠાવવા ઘાટ ઘડો છે પણ એક પલકની ખબર તમેને છે? નથી જ. એક ક્ષણમાં આત્માની સુલતાની થાય છે, રાજા રંક બને રંક રાજા થાય છે. પૃથ્વી ઉપર પગ પણ નહિ ધારણ કરતા રાજા-મહારાજા-શેઠ શાહુકાર, ખેડૂત બની ખેતર ખેડતાખેડાવતા માલુમ પડે છે. જે અધિકારીઓ પિતાની સત્તાથી બીજાઓને દબાવતા-હઠાવતા, હેરાન પરેશાન કરતા હોય છે. તે ધિક્કારપાત્ર બને છે. પિતાની શારીરિક શક્તિ વધારવા ખાતર રસાયણાદિક ખાય છે તે વિલાસીજનોને વિનાશ થતા માલુમ પડે છે અને હેરાન પરેશાન થએલ છે. પુનઃ સાધન સામગ્રીને ગે સત્તાધારી અધિકારી બને છે. આવા આવા વિવિધ બનાવ બનતા જાય છે ત્યાં તમારા ઘાટ-પ્રપંચ-દગા વિગેરે કારગત થશે નહિ ! For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંડપ્રદ્યોતમહારાજાએ કૌશાંબી નગરના શતાનિક નૃપના પુત્ર, વત્સરાજ ઉદયનને દગ-પ્રપંચ કરી કેદમાં નાંખ્યો. કારણ કે તે ઉદયનનૃપ, સંગીત કલાને પારગામી હોવાથી તથા ન્યાયનીતિ પૂર્વક રાજ્ય ચલાવવાની રીતિ હોવાથી, ચંડપ્રદ્યોતને પિતાની કીર્તિમાં ઝાંખાશ થતી જાણી અદેખાઈ થઈ, તેથી તેને કારાગ્રહમાં બનાવટી હાથીને પ્રવેગ કરી ફસાવ્યો, તે કારાગ્રહમાં સંગીત દ્વારા માનવેનું મન-પશુ પંખીઓ પણ એક્તાન બન્યા–એકદા ચંડપ્રદ્યોતની યૌવન વતી વાસવદત્તાએ તેનું સંગીત આનંદ પૂર્વક સાંભળ્યું. સંગીત કલા શીખવાની પૂર્ણ અભિલાષા થઈ પિતાના પિતાને સ્વેચ્છા જણાવી–છેવટે ઉદયનની પાસે અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો પણ એ ઘાટ ઘડ્યો કે તેઓ બે પ્રેમી બને નહિ. ઉદયનને કહ્યું કે મારી પુત્રી કોણ છે અને વાસવદત્તાને કહ્યું કે, સંગીતકાર ઉદયન–કેઢીએ છે માટે સામાસામી જોવામાં ચેપ લાગે, માટે વચ્ચે પડદો નાંખી સંગીત શીખ, પડદે નાંખીને–પડદામાં રહીને વાસવદત્તા-ઉદયન નૃપની સાથે સંગીત શીખે છે એક વખત કાંઇક ભૂલ થતાં ઉદયને કહ્યું કે અરે કાણી રાજપુત્રી વારે વારે કેમ ભૂલી જાય છે વાસવદત્તાએ કહ્યું કે હું કોણ નથી પણ તમે દુષ્ટ રેગવાળા કોઢીયા છે. સામ સામી બેલા બેલીમાં વચ્ચેને પડદે દૂર કર્યો. વાસવદત્તાએ ઉદયન નૃપને દેખે તેણે રાજપુત્રીને દેખી માહો માંહી નેહ-પ્રેમ થશે અને છેવટે હાથી ઉપર નાસીને કૌશાંબીમાં For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવી લગ્ન કર્યું. ચંડપ્રદ્યોતને ઘડેલો ઘાટ વૃથા . આ પ્રમાણે મહાન નૃપના ઘડેલા ઘાટ નકામા થાય છે તે અરે ભાઈઓ તમારા ઘડેલા ઘાટ સફલ થશે? હરગીઝ થશે નહી. લાંચ લેવાની ભાવનાવાળાઓ તથા અન્ય જાને છેતરવાની ઇચ્છાવાળાઓ પણ અનેક ઘાટ ઘડવામાં બાકી રાખતા નથી પરંતુ તે ઈચ્છાઓ ભાવનાઓ સફલ થવી પુણ્યાધીન છે પુર્યોદય હેય તે જ તે ઘડેલા ઘાટ સફલ બને છે. પણ તે સફલતામાં પુણ્યનો ક્ષય છે. તે તેઓને માલુમ પડતું નથી, પુણ્ય ખતમ થયે તે ઘડેલા ઘાટ ઘડનારની બરાબર ખબર લે છે તેને હેરાન-પરેશાન કરે છે કદાચિત્ આ ભવમાં હેરાન કરે નહી પણ તેની ભયંકરતા છૂપી રહેલી છે તે ગુપ્ત રહેલી ભયંકરતા અન્ય ભવમાં હાજર થાય છે આમ સમજી સંસાર સંબંધી સર્વ ઘાટને ત્યાગ કરી કરેલા દુષ્ટ કર્મોને ટાળવા માટે ઘાટ ઘડવા તે શ્રેયસ્કર છે અન્યથા તે દુન્યવી ઘાટ, માયા મમતામાં મસ્તાન બનાવશે અને તેમાં મસ્તાન બની અકાર્ય કરી બેસીશ. ન બોલવાનું બોલીશ, તેથી મને ચીકણ બંધ થશે અને તેને ઉદય થતાં દુર્ગતિમાં રખડવું પડશે ત્યાં પરાધીનતા–સુધાતૃષા તાપ શક-સંતાપાદિકની વિડંબના પાર વિનાની હાજર થશે માટે આવી વિડંબના ભોગવવાનો વખત આવે નહિ તે માટે પ્રથમથી જ ચેતી જા અને ચેતીને સદ્ગુરૂ સંયમી આત્મજ્ઞાનીની સોબત કરી તેમની વાણુનું પાન કરીને સન્માર્ગે—સંયમના માર્ગે ગુમાનનો ત્યાગ કરવા પૂર્વક ગમન For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર. તેથી સંયમના માર્ગે વળતા સાચે માર્ગ કહેતાં અનંત અવ્યાબાધ મેક્ષ સુખને માર્ગ હાથમાં આવશે. પછી આધિવ્યાધિ ઉપાધિ આવશે ખરી પણ નડશે નહી, સદ્ગુરૂની સંગતિ, કરડે ના પાપને ત્યાગ કરાવી આત્મજ્ઞાન-શક્તિ સત્તાની ઓળખ કરાવે છે. જડની ખેંચ દૂર કરાવી દુર્ગતિના દ્વારે બંધ કરાવે છે. એટલું જ નહિ પણ સબુદ્ધિને સ્થાપન કરી વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોમાં ઓછો કર્મબંધ કરાવી આત્મિક વિકાસ કરવામાં પરમ સાધન છે. માટે હે માયાબદ્ધ માનવીએ? ક્યાં સુધી માયાના મીઠા મારને સહન કરી ખુશી થશે તમારો રાજીપ ક્ષણમાં નાશ પામશે ત્યારે અપાર સંકટમાં ફસાવું પડશે. માયામાં મસ્તાન બનેલ એક માનવીએ રૂપૈયા કમાવાને કીસ્સો ઉભો કર્યો. સંન્યાસીને લેબાશ–વેષ પહેરી એક નિર્જન સ્થલે બગની માફક ધ્યાન કરવા લાગે, જનસમુદાયને માલુમ પડવાથી દરરોજ પાયે પડવા આવે છે અને કોઈ બે-ત્રણ સોનામહોર પણ ભેટ તરીકે મૂકી આશીર્વાદ માગે છે, આ મુજબ અનુક્રમે સંન્યાસીને ઘણું રૂપૈયા, તથા સેનામહોરે એકઠી થઈ. સંન્યાસી તે ભેગી થએલ મુડી દેખી ઘણે રાજી રાજી થાય છે અને મનમાં મલકાય છે કે આ ધધ ઠીક હાથમાં લાગે. વિના મહેનતે Sજી એકઠી થઈ, વળી ઘણે લોભ થયે અને મંત્ર યંત્ર ખરા કે બેટા બતાવી લોકો પાસેથી ધનાદિક ધુતવા લાગ્યો અને ખુશી થવા લાગે. આ માયામાં મીઠાશ એવી આવે For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે કે સ્નાન ભેજન–પ્રભુ સ્મરણ પણ ભૂલી જાય છે. દિવસે ધન ધૂતવામાં વખત કાઢે છે અને રાત્રીમાં તેનું રક્ષણ કરવામાં નિદ્રા પણ પૂરી આવતી નથી. લેતે નથી, એકદા ધૂતી એકઠી કરેલ માયા–સોનામહેરે તથા રૂપૈયાની ગણત્રી કરી રહેલ છે. તે અરસામાં એક પૂર્વે આવીને તે ધનને દેખી, સમગ્ર ગ્રહણ કરવાની ઈચ્છા થઈ. તેની પાસે સમગ્ર ધનની માગણી કરી, પણ તે શેને આપે? આપતે નહિ હવાથી પેલા પૂર્વે માર મારવાને આરંભ કર્યો. માર ખાય છે છતાં આપતા નથી. ત્યારે ખંજર લગાવી બેહેશ કર્યો. બેભાન થયું ત્યારે કાંઈ પણ શક્તિ રહી નહી. પેલા પૂર્વે સમગ્ર ધન લઈ લીધુ. ભાન આવ્યા પછી મારની ખબર પડી. મારેલા ખંજરની ઘણું વેદના થતી હોવાથી વારે વારે રડવા લાગ્યા આનંદ-રાજપે ક્યાં નાસી ગયે, તેને ખ્યાલ રહ્યો નહીં. કહે હવે માયામાં મસ્તાન બનેલને માલ મળ્યો કે માર મળ્યો. આ પ્રમાણે દરેક પ્રાણીઓને માયા મમતાથી ઓછા-વધારે માર પડતા જાય છે છતાં ભ્રમણામાં ભૂલા પડેલને ભાન રહેતું નથી. આ કેવી બુદ્ધિમત્તા? માયામાં મસ્તાન, એટલે આસક્ત બનવાથી કદાપિ આનંદ આવતું નથી પણ હદયદાહ–ચિન્તાઓ વારે વારે સતાવ્યા કરે છે. તેથી જ પુણ્ય પાપ બંધની માલુમ પડતી નથી, ક્યાંથી પડે? ચિતાઓ શુભ વિચારે હઠાવે છે ત્યારે શુભ વિચારને આવવાને અવકાશ મળતું નથી છતાં તે અશુભ વિચારજન્ય ચિન્તાઓને ટાળવા માટે સદ્દગુરૂની. For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંગતિ કરવાની જરૂર છે કે જેથી હૃદયદાહ–ચિન્તાઓ નષ્ટ પામે અને દુર્ગતિમાં રખડપટ્ટી બંધ થાય. સદ્દગુરૂ સિવાય જગતમાં સન્માર્ગ દેખાડનાર કેણ છે? કઈ નથી કારણ કે સગાંવહાલાં પિતાને સ્વાર્થ સાધવા પૂરતે નેહ રાખે છે, અને સ્વાર્થ પૂરવામાં મોક્ષમાર્ગ–સન્માર્ગનું દર્શન હિતુ નથી. સ્વાર્થના ત્યાગમાં સન્માર્ગનું દર્શન હેય છે તેથી સદ્ગુરૂ કહે છે કે, માયા મમતામાં મુગ્ધ બનેલ સ્વજન વર્ગ તને મોક્ષ માર્ગ દેખાડશે નહિ. દેખાડશે તે સદગુરૂ. માટે તેમને સદુપદેશ શ્રવણ કરવા પૂર્વક શ્રદ્ધાને ધારણ કરવા પૂર્વક આત્મહિત સાધવા માટે પ્રયાસ કરે. જગતમાં આપણે જોઈએ છીએ કે, વિવિધ વેપાર કરીને જે શ્રીમંતેએ લાખે કરેડની કમાણી કરીને મોટા મહેલો બંધાવ્યા છે. તેજ મહેલો વખત વ્યતીત થતાં જમીનદસ્ત થતાં અને થએલા દેખાય છે અને જે મહેલે ઉપર બત તથા ઘડીઆળ વાગી રહેલ હોય છે, ગડગડી રહેલ હોય છે તે સ્થળે કાગડાઓ તથા ગીધના યુથ કોલાહલ કરી રહેલા હોય છે. પ્રજાસત્તાક. લોકશાહી રાજ્યની સત્તા આવતાં કંઈક મહારાજાઓના મહેલો જમીનદોસ્ત થયા અને તે જગ્યાએ સંડાસ જેવી સ્થિતિ થઈ. કાગડા-કુતરા-ગેધાદિ પ્રાણીઓ, આથડવા લાગ્યા. તે નજરે દેખાય છે માટે તે મહેટા મહેલોની મમતાને ત્યાગ કરી સન્માર્ગે વળવું હિતકર અને કલ્યાણકર છે. કેઈ કહે છે કે, ભલે મહેલ-મકાને નષ્ટ થયા પણ For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાયા–દેહ તે છેજ ને? તે દેહ દ્વારા પુનઃ મકાનેર: બંધાવીશું અને મહેલ બંધાવી મહાલીશું. તે ઠીક છે. પરંતુ દેહનો વિશ્વાસ ગેહની માફક કરવા જે નથી, વિવિધ વ્યાધિઓ ઉપસ્થિત થઈ કાયાને ક્યારે ઘેરી લેશે અને ઉપકમ આઘાત લાગતા કયારે નષ્ટ થશે. ને જાણી શકાશે નહીં. આઘાત લાગતા નષ્ટ થએલ. કાયા, મહેલને બદલે ચિતાનું શરણ લેશે. ત્યાં તે કાયા અગ્નિથી બળી ખાખ થવાની જ, અને કાવાદાવા કરીને મેળવેલ મુડી–ધનાદિક જે જગ્યાએ રાખેલ હશે તે સ્થલે પડી રહેશે અને કરી, કરાયેલી મહેનત વૃથા જશે. સાથે એક પાઈ પણ આવશે નહી. પુત્રાદિક પાસે આવેલ ધનાદિક પુણ્યદય તેમને હશે તે જ ભગવટે થશે અન્યથા જેમતેમ પાપારંભમાં ખલાસ થશે માટે તેને પણ મેહ મુકવા જે છે. તે મેહ મમતામાં પરલોકમાં કલ્યાણ થાય એવું સધાયુ નહિ. માટે મેહ મદિરશને ત્યાગ કરી સદ્ગુરૂને ઉપદેશ શ્રવણ કરે. તેથી જ સન્માર્ગે આરૂઢ થવાશે અન્યથા. મહમદિરાને ત્યાગ કરશે નહિ તે મર્કટ જેવી સ્થિતિ થશે. મર્કટ-વાંદરાને કેઈએ મદિરાનું પાન કરાવ્યું હેય, તે. મર્કટ પિતે તે ઘણે ચંચલ હોય છે. અને મદિરાનું પાન કર્યું તેથી ઘણો તફાની બની કુદકુદા કરવા અનેક છાપરાએ ઉપર ચઢે છે. અને જે પતરાવાળા છાપરા હોય તે તેના અવાજથી અધિક કુદકુંદા કરી તોફાની બને છે તેની માફક મનુષ્ય મહમદિરાનું પાન કરી તથા પિતાનું ભાન. For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભૂલી વિવિધ તફાન–ગાળા ગાળી–મારા મારી-કાવાદાવા કરીને તથા વિષય કષાયાદિકમાં મુગ્ધ બની સ્વપરને નુકશાનકારક–હાનિકારક બને છે તેથી કઈ બાબતમાં આલોકમાં કે પરલોક કલ્યાણ સાધવાનું તેઓને અશકય બને છે માટે તે મનુષ્ય જે મન મર્કટને મદિરાનું પાન કરાવે નહિ તે અને અભ્યાસ તથા વિરાગ્ય–સંવેગાદિનું આલંબન સાથે લે તે પરંપરાએ મુક્તિપુરીમાં જઈ અનંતસુખના ભક્તા બને. સઘળી વિડંબના સ્વતઃ નાશ પામે. જીવાત્માને દુખમય–દુઃખજનક અને દુઃખની પરંપરા રૂપ સંસારમાં બે હેટા કારણે છે એક અહંકાર અને બીજું મમત્વ, આ બે કારણો દ્વારા રાગ-દ્વેષ અને મહાદિક ઉત્પન્ન થાય છે અને રાગ-દ્વેષ–મેહમાં મુગ્ધ બનેલ, આસક્ત બનેલા ને સન્માર્ગનું ભાન ક્યાંથી થાય ? કદાપિ થાય નહીં. માટે સદ્ગુરૂનો ઉપદેશ સાંભળી તેમાં દ્રઢ શ્રદ્ધા કરી વર્તનમાં મૂકવામાં આવે તે જ અહંકારાદિક અલ્પ થતાં અનુક્રમે નાશ પામે છે. અને જીવાત્મા પિતાના સત્ય સ્વરૂપમાં રમણતા કરે છે માટે સાચા સુખને લાભ હોય અને સંસારની વિડંબના સર્વથા ટાળવી હોય તે સદ્ગુરૂનો ઉપદેશ સાંભળી અહંકારાદિક ટાળવા કેશીશ કરવી. આ પ્રમાણે સદ્દગુરૂશ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી હૃદયમાં કરૂણું લાવીને ફરમાવે છે કે અરે દેવદુર્લભ મનુષ્યભવ પામી મહ મદિરાનું પાન કર નહીં. અહંકાર મમતાદિકનો ત્યાગ કરવા પૂર્વક પરમાત્મા પ્રભુજીનેશ્વરની For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫. સત્કારાદિ સન્માન વિગેરે સહિત પ્રીતિ ભક્તિકર–તને મતિ બુદ્ધિ-વિજ્ઞાન પ્રાપ્ત થએલ છે. છતાં વૃથા સુખ માટે ક્યાં બાથડીઆ ભરે છે. આથડતા અગર અન્યત્ર પરિભ્રમણ કરતાં સંસાર દુઃખમય-દુઃખજનક અને દુઃખ પરંપરાવાળો બનશે. માટે પ્રથમ સમજી બુદ્ધિસાગર–પરમાત્મા સાથે પ્રીતિ ભક્તિ કરીને તેમના ગુણોને ગ્રહણ કરે. તેથી આ જગતમાં કઈ પણ પદાર્થ તમેન નડશે નહી. મોક્ષમાર્ગ–સુગમ-સરસ સરલ બનશે. માટે પ્રથમ પરમાત્માનું પૂજન કરી તેમના ગુણેને કાયમ ગ્રહણ કરવા, કે જેથી આત્માની ઓળખાણ થાય. એાળખાણ થયા પછી આત્મિક શક્તિનું-જ્ઞાનનું ભાન થાય, અને બહુ આદરમાન વધે અને રાગ-દ્વેષ મહાદિકના વિકારો તફાનો સ્વયમેવ શમી જાય. આ મુજબ ફરમાવતાં ગુરૂ કહે છે કે, અરે ભાગ્યશાલીઓ, સર્વશક્તિ-જ્ઞાન વિગેરે સગુણ તમારામાં સત્તામાં રહેલા છે પણ અહંકારમમતાજન્ય રાગ-દ્વેષાદિ કે દબાવી દીધા છે, તેથી સત્ય સુખની ઝાંખી પણ થતી નથી. તે દબાણ દૂર કરવામાં આવે તે જ અનંત સુખના સ્વામી બનશે. કોઈ પ્રકારની વિડંબના રહેશે નહિં. ઉદ્યમ કર્યા સિવાય આત્મવિકાસ ક્યાંથી સધાશે? ઉદ્યમ-સાહસ પરાક્રમાદિ કરે છે તે તે તમારે સંસાર વધારનાર બન્યું અને બનશે માટે અધુના એ ઉદ્યમ-સાહસ-પરાક્રમ કરે કે અહંકાર-મમતા જન્યરાગદ્વેષ ટળે અને સમત્વને આવવાનો અવકાશ મળે. પરંતુ જ્યારે પુણ્યદયે સાધન સંપન્ન બનતાં–શ્રીમંત બનતાં For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમાં જ સાધ્ય માનતા હોવાથી તે સાધને જ્યારે ખસવાને વખત આવતા તે ધનાઢય ધાતુર બની ઘણે ઉત્પાત મચાવી પિોતે મહાસંકટમાં ફસાઈ પડે છે તે જ સાધને તેને કષાયને આધાર લઈ દુર્ગતિમાં ધકેલી મૂકે છે. કારણ કે સાધનો દ્વારા જે સાધ્ય મેળવવાનું હતું તે મેળવ્યું નહિ અને સાધનને સાધ્ય માની તેનું રક્ષણ કરવા સઘળું જીવન વિતાવ્યું.” રંક શેઠની માફક-પાલી શહેરમાં કાકુ અને પાતક બે ભાઈઓ હતા. તેમાં પાતક મહટે અને કાકુ નાહને હતા–તે બે ભાઈઓ ખેતીનો ધધ કરતા–આજીવિકા રીતસર ચલાવતા–પાતક, નાના ભાઈ કાકુને ખેતી કરતાં વારે વારે પ્રેરણા કરતે તેથી તેને કંટાળો આવતે પણ શરમથી તે બેલી શકતે નહિ. એક દિવસ રાત્રિમાં પાણીની નેક તૂટેલી હેવાથી સઘળું પાણી ક્ષેત્રની બહાર જતું હોવાથી પાતકે કાકુને કહ્યું કે તું ક્ષેત્રમાં જા અને નેકને સમારી આવ, ભરનિદ્રામાં ઉઠીને રાત્રિએ ખેતરમાં જઈને નીકને સુધારી પણ કંટાળે આવવાથી બેલવા લાગ્યું કે આવી દુઃખદ સ્થિતિ ક્યારે દૂર જશે. તેવામાં કોઈ અદશ્ય વ્યક્તિએ કહ્યું કે તું વભીપુરમાં જા, ત્યાં તારૂ ભાગ્ય ફળશે અને સાંસારિક સારા સાધને મળશે. આ મુજબ સાંભળી પિતાના ઘેર આવી સવારમાં મોટા ભાઈને પુછી સ્ત્રી સાથે તે પાલીનગરમાંથી નીકળી અનુક્રમે વલ્લભીપુર (વળા) નગરમાં આવ્યો. અને નગરની બહાર એક ઘર ભાડે રાખી ઘી વેચવાની દુકાન માંડી. " તારેખ સમી તેજો . અને માંડી For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રબારણોની પાસેથી ઘી વેચાતું લઈને નગરમાં વેચી સારે લાભ મેળવે છે. તેવામાં એક રબારણ ચિત્રાવેલી સહિત વેલાડીઓની એક ઉઢાણ, સુંથયું બનાવી માથા ઉપર ઘીને ઘડો મૂકી વેચવા આવી. આ રબારણને ખબર નથી કે આ ઉઢાણીમાં ચિત્રાવેલી છે. કાકુ ઘી લે છે પણ ઘડામાંથી ઘી ઓછુ થતુ ન હોવાથી સમજી ગયે કે આ ઉંઢાણીમાં ચિત્રાવેલી હોવી જોઈએ. નહિતર ઓછુ થવું જોઈએ. આમ વિચારી રબારણ પાસેથી ઉંઢાણી સહિત બધો ઘીનો ઘડે મેં માગ્યા પૈસા આપી વેચાતો લીધે. રબારણુ ખુશી થઈ તેના કરતા કાકુ અધિક રાજી થશે. ભાગ્યોદય ખીલે છે ત્યારે અલ્પ પ્રયાસ કરતાં મનમાન્યું આવી મળે છે. ભાગ્યપુણ્યદય આ ભવમાં કે પરભવમાં સારી ભાવનાથી બાંધ્યું હોય તે વખત જતાં ફલીભૂત બને છે. પરંતુ મેહમદિરાનું પાન કરી જેમ જેમ તેમ તેમ વિષય કષાયોના વિકારમાં મસ્તાન બનવાથી ભાગ્ય-પુણ્યબંધ થતો નથી–પણ પુણ્યદયને ભગવટે કરતાં પાપ બંધ થાય છે. માટે પુર્યોદય દ્વારા સંસારમાં અનુકુળતાના સાધને મળતાં બહુ ચેતવાનું છે કે અનુકુલ સાધન સામગ્રી મળતાં સુખ મનગમતું મળે છે. પણ ધર્મ વિના તે સુખ, પુણ્યને ક્ષય કરે છે. માટે હે ચેતન ચેત? અને ધર્મની આરાધના કરી સ્વપરનું કલ્યાણ થાય તેવી પ્રવૃત્તિ કર, આવી ભાવના અને પ્રવૃત્તિ હોય તે જ પુણ્ય બંધ થાય છે અને પાપ ભીરૂ બની પાપક્રિયાઓથી પાછુ ખસાય છે. પરંતુ જયાં સુધી આ For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિચાર પણ આવે નહિ ત્યાં સુધી પ્રાપ્ત થએલ સાધનમાં સાધ્ય માનવાથી પુણ્યનો બંધ થાય નહિ. પરંતુ પાપ બંધ તે જરૂર થાય માટે ચેતીને ચાલવા જેવું છે. કાકુ ચિત્રાવેલી દ્વારા ઘણે ધનાઢય બન્ય. ઉપરા ઉપરી લાભ થવા લાગે તેમ તેમ ધનાદિકમાં અધિક લુબ્ધ બને અને લેભે બરાબર ઘેરે નાંખ્યો. એક દિવસે એક સિદ્ધ એગી સુવર્ણ રસતુંબીકાને ગ્રહણ કરીને ગમન કરતાં કાકુના ભાગ્યને રસતુંબીકામાંથી એવો અવાજ આવવા લાગ્યો કે અરે કાકુ શેઠ, આ રસતુંબીકા જાય છે–જાય છે, આમ બહાર આવતા અવાજને સાંભળી ભેગી ગભરામણમાં પડ્યો. શેઠને તુંબીકા સેપી અન્યત્ર સ્થલે ચાલ્યા ગયે. લેહના ભાજનમાં રસબિન્દુ પડતાં તે ભાજન સોનાનું બન્યું. તેથી અધિક ખુશી થઈ લેહને ખરીદી સેનું બનાવવા લાગ્યો. અને વિચાર કરવા લાગ્યું કે કદાચિત સિદ્ધ યેગી પાછે આવી રસતુંબીકાની માગણું કરશે તે પાછી આપવી પડશે માટે તેને પાછી આપવી પડે નહીં તે માટે મકાનને નગરમાં બંધાવી તે સ્થલે રહું. પ્રથમનું મકાન પડેલું દેખી તે યેગી બીજે જશે આમ વિચારી વલ્લભીપુરમાં સાત માળનો મહેલ બંધાવી મહાલવા લાગે અને થાળી વાટકા વિગેરે જે ભાજન હતા તે સેનાના બનાવ્યા–અરે પોતાની દીકરીની મસ્તક ઓળવાની કાંસકી પણ સેનાની બનાવી. દીકરી ઘણી ખુશી થઈ રત્નજડિત સોનાની કાંસકી વડે માથું ઓળવા લાગી. શાલીવાહન નૃપની દીકરી તેની ગોઠણ બની, તેણીએ For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ માથું એળતી કાકુશેઠની દીકરીની પાસે રત્નજિડત સેાનાની કાંસકી માગી. પણ ગથી આપી નહી. તેથી શાલીવાહન નૃપને તેની દીકરીએ કાકુશેડની દીકરીના અભિમાનની મીના કહી, નૃપે કાકુશેઠ પાસે કાંસકી માગી છતાં ગુમાનમાં આવી આપી નહી. અને ધનના કેફમાં રાજાનો તિરસ્કાર કર્યાં. નૃપની સત્તાથી ધનાદિ લઈને શેઠને ખીજે સ્થલે નાશી જવું પડયુ. અને ઘણા વૈર વિરોધ કરવા પડયો. માટે સાધન સામગ્રી મળ્યા પછી તેનો ગવ મૂકીને અન્તરાદ્ધ અની પરામ અનવા માટે પ્રયત્નશીલ બનવું. તે સાધનની સફલતા છે. આ પ્રમાણે સદ્ગુરુદેવે પ્રથમ શાંતિનાથની સ્તુતિ કર્યાં "પછી જીવડલા ઘાટ નવા શીઘ્ર ઘડે પલકની ખખર તને નહિ પડે. આ પદ કહ્યુ તેની વિવેચના કરવામાં આવી. હવે ૯ બીજા પદની વ્યાખ્યા કરવામાં આવે છે હવે મને હરિનામ શું નેહ લાગ્યા એ રાગમાં આચાર્ય-બુદ્ધિસાગર સૂરીશ્વરજી પદની રચના કરતા ફરમાવે છે કે, ચેતનજી ચેતા કાઇ ન - દુનિયામાં તારૂ, મિથ્યા માને છે મારૂ મારૂં ૨૦ ચેતન ૧ લાખ ચેારાશીમાં વાર અનતી, દેહ ધર્યાં દુઃખ પામી, મળીયેા માનવભવ હાર ન આતમ, ઉદ્યમમાં રાખ નહિ ખામી રે॰ ચેતન—૨ કાયારે બંગલા મુસાફર જીવડા,જોજે તું આંખને ઉઘાડી, For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦. ઉચાળો અણધાર્યો ભારે પડશે, પડ્યાં રહેશે ગાડી વાડી રે ચેતન –૩ રામ રાવણને પાંડવ કૌરવ, મૂકી ચાલ્યા સહુ માયા, બણીઠણ શું કુલી ફરે છે, પડતી રહેશે તારી કાયા રે ચેતનજી–૪ માયા મમતાને આળસ ઠંડી, ધ્યાન ધરે સુખકારી, બુદ્ધિસાગર સદગુરુના પ્રતાપે–પામો જીવ ભવપારી રે ચેતનજી–૫ સદ્ગુરૂ ફરમાવતા કહે છે કે, કર્મોને લીધે કાયા માયા મલી છે. એકદમ અકસ્માત્ મનુષ્યભવમાં કાયા અને માયા મળી નથી, પ્રથમ અવ્યવહાર રાશીમાંથી ક્યારે નીકળ્યો કે જ્યારે એક અન્તરાત્મા ધર્મ ધ્યાન પૂર્વક શુકલ ધ્યાનને સારી રીતે ધારણ કરવા પૂર્વક ઘાતક-અઘાતિક મલરૂપ કર્મોને ખપાવી સિદ્ધિપદને વર્યા ત્યારે આ જીવાત્મા અનાદિ નિગદમાંથી નીકળી વ્યવહાર રાશીમાં આવ્યું. વ્યવહારરાશીમાં પણ અનંતકાલ પરિભ્રમણ કર્યું. ત્યાં ચાર પ્રાણ સિવાય અન્ય સાધનને અભાવ હતું. તેથી અકામ નિર્જર અને ભવિતવ્યતાના ગે બેઈન્દ્રિયપણાને પામે. તેમાં પણ અસંખ્યાત કાલ જીવાત્મા રઝળ્યો આ મુજબ અકામનિર્જરા અને ભવિતવ્યતાના ગે ત્રીઈન્દ્રિય-ચતુરિન્દ્રિય પંચિંન્દ્રિયપ્રાણું બન્યું ત્યારે પાંચેય ઈન્દ્રિયે મન-વચન For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને કાયબલ તથા શ્વાસોશ્વાસ તેમજ આયુષ્ય, આ મુજબ દશપ્રાણે અને છ પર્યાયિઓ મળી. તે ઘણી યાતનાઓસંકટ, અસહ્ય વેદનાઓ ભેગવી-સહન કરી ત્યારે મળી છે. દશપ્રાણો અને પર્યાસિઓ પશુપંખીઓને પણ હોય છે અને મનુષ્યને પણ હોય છે. પરંતુ પશુપંખીઓને આ સાધન સામગ્રી પ્રાપ્ત થાય છે પણ તેનો ઉપયોગ આહાર સંજ્ઞા-ભયસંજ્ઞા-મિથુન અને પરિગ્રહ સંજ્ઞામાં થતું હોવાથી પ્રાયઃ તેઓ આત્મિકોન્નતિ કરવા અશક્ત બને છે. એટલે માનસિક વિચારણા-આ સંજ્ઞા પૂરતી હોય છે. પાંચ ઇન્દ્રિય અને માનસિક વૃત્તિઓને કબજે કેમ કરવી તેનો ખ્યાલ હોતો નથી. પણ મનુષ્યને વિચારણુ-વિવેકશક્તિ હોવાથી મળેલ સાધનસામગ્રીનો સદુપગ કરી ધારે તે આત્મિક વિકાસ સાધવા સમર્થ બને. પરંતુ કાયામાયામાં જ આસક્ત બની કાયામાં બીરાજમાન અનંતજ્ઞાન-દર્શન–વિગેરે ગુણોને ધારણ કરનાર આત્માને ઓળખે નહી-બહુમાન કરે નહી તે પશુપંખીની માફક ગણાય, તેથી ગુરૂદેવ ફરમાવે છે. ચેતન ચેતે કઈ નહિ દુનિયામાં તારૂ, મિથ્યા માને છે મારૂ મારૂ રે, મિથ્યા શા માટે કહે છે તે સમજે, દેવદુર્લભ મનુષ્યભવમાં કલ્પવૃક્ષ-કામધેનુ-ચિન્તામણિ કરતાં અચિન્ય લાભ આપનાર–મેક્ષ નગરીમાં પહોંચાડનાર આ કાયા તને મળી છે. તે કાયાને, માયામાં મિથ્યા વેડફી નાંખ નહિ. તેમાં વિષય કષાયના વિકારોને ભર નહિ પરંતુ તે કાયા, માયાને સાધન તરીકે માની ધર્મધ્યાનમાં જોડ, તેથી કાયા For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir જે -માયા, સફલતા ધારણ કરશે. દેવદુર્લભ ઔદારિક કાયદ મળી છે. તેમાંથી અપૂર્વ શક્તિ-જ્ઞાનાદિ મેળવે તા જ તું માણસાઈને પામ્યા માની શકાય. મનુષ્ય ભવના ફેરો ફળે માટે હું ચેતનછ ચેતા એટલે વિચાર-વિવેક કરો કે દુનિયામાં કેણ તારૂ છે, જે આલાકમાં અને પરભવમાં સાથેને સાથે રહે તેા તારૂ કહેવાય. ઘર-શરીર-કુટુંબ પરિવાર વિગેરે પરલેાકમાં સાથે આવે છે ? નથી આવતા તા તારૂ કેમ કહી શકાય ? પરલેકમાં પુણ્ય-પાપના સંસ્કારે પડથા છે. તે સાથે આવનાર છે માટે પાપમધના સંસ્કારો પડે નહિ તે માટે ખાસ ચેતવાનું છે જો તેવા સંસ્કાર પડશે તે કોઈ પ્રકારે અનુકુલતા રહેશે નહિ અને પ્રતિકુલતા અનિચ્છાયે હાજર થશે. દુન્યવી પદાર્થોમાં મારા પણું માની આસક્ત બનશેા તે પદાર્થોની જીંદગાની સુધી સંભાળ રાખશે–તાપણુ તે વસ્તુઓ હું ચેતન ? તારી થવાની નથી જ, શા માટે મારાપણુ' માની ફોગટ ચિન્તાતુર થાઓ છે. રગડા-ઝગડા-શાક-સતાપ કરી હૈયાને ખાળે. છે. અને સાથેને સાથે આધ્યિાન કરી દુઃખી ખનો છે. માટે ચેતીને એવી મનોવૃત્તિ અને કાયાની પ્રવૃત્તિને ખરાખર કેળવેા કે શેક સતાપ-પરિતાપાક્રિક થાય નહિ. અરે ભાગ્યશાલી ? ચાર ગતિ અને ચેરાશી લાખ ચેનિએમાં દેહાર્દિકને ધારણ કરી અન તીવાર વિડંબનાએ વિપત્તિઓની પીડા સહન કરીને પુણ્યોદયે માનવભવ પામ્યા. માનવભવ પામ્યાની સાકતા સફલતા સાધી લે ? તે માનવભવને For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ રાગ-દ્વેષ મહાદિ દ્વારા હારી જા નહી. માટે સાર્થકતા સફલતા કરવા માટે એ ઉદ્યમ–સાહસ–પરાક્રમ વિગેરે કર કે અન્યભવમાં આનંદથી જીવન પસાર થાય અને સાથે સાથે આત્મિક વિકાસ સધાય. આધિ-વ્યાધિ અને ઉપાધિ દૂર ભાગે. ઉદ્યમ એ કરે કે, પ્રથમ જીનેન્દ્ર પૂજા પૂર્વક તેમના ગુણને ગ્રહણ કરી તથા ગુણાનુરાગી બનવું અને સદ્દગુરૂની ઉપાસના કરી પ્રાપ્ત ગુણોમાં દઢતા રાખીને સ્થિરતા ધારણ કરવી. આ મુજબ જ્યારે સ્થિરતા થશે ત્યારે દરેક પ્રાણીઓ ઉપર મૈત્રીભાવના-પ્રમોદભાવના અને અનુકંપાને આવવાને અવકાશ મળશે એટલે વરી ઉપર વૈર વાળવા વૃત્તિ કે પ્રવૃત્તિ થશે નહિ અને સુખેથી જીવન પસાર થશે. પરંતુ ગુરૂદેવના શ્રીમુખની વાણીનું શ્રવણ કર્યા સિવાય મૈત્રીભાવાદિ આવી શકશે નહિ માટે વચનામૃતનું દરાજ પાન કરીને તેને પચાવ? વચનામૃતનું પાન કરી તે મુજબ શક્ય વર્તન કરવામાં આવશે ત્યારે નવજીવનના અપૂર્વ લહાણે મળશે. નવજીવનના લહાણું મળ્યા પછી આત્મધર્મની સાધકતા સધાશે. બાધકતા જેવું રહેશે નહીં. તેથી વ્યાવહારિક કાર્યોની આંટીઘૂંટી પણ સુગમતા ઉકેલાશે. એટલે વિડ્યો શેક–ચિન્તા વિગેરેને સ્થાન મળશે નહીં. માટે શાંતિ–આનંદ પૂર્વક વ્યવહાર ચલાવવું હોય તો ઉપર પ્રમાણે ઉદ્યમ-સાહસ-પરાક્રમ વિગેરે કરવામાં આળસ કર નહિ અને ખામી રાખ નહિ. આ સિવાય ઉન્નતિ કરવાનો ઉપાય નથી. માટે ચેતીને સંસારમાં વ્યવહારના For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir કાર્યાં કરવા. સંસારમાં તે કટકા સાથે ગુલામ—ચંપા મેગરાના પુષ્પા પણ રહેલા છે. ઉપયાગ રાખવામાં આવશે નહિ તેા કટકા વાગશે. પથરાએલ પથ્થરામાં પણ ટીચાવાનો વખત આવશે માટે સદ્ગુરૂદેવ કહે છે એવા ઉદ્યમ કર કે ટીચાવાનો ટાઇમ આવે નહી. અને સુવાસ આવતી રહે. સુવાસ–જીનેન્દ્ર પૂજાપૂર્વક ગુણાનુરાગી બની, ગુણી બનવાથી જરૂર આવશે. અરે ભાઇ, કાયારૂપી અંગલા ઘણી કિંમત ભરવાથી પ્રાપ્ત થયા છે. તે તા ચાર ગતિમાં મુસાફરી કરતા પુણ્યાયે મળ્યા છે. પણ સદાય તે અગલે સ્થિર રહેવાનો નથી. આયુષ્યની અવધિ પુરી થતા તેનો ત્યાગ કરી અન્યત્ર જવું પડશે માટે તે અગલાને પણ તારા માનીશ નહિ, પણ જ્યાં સુધી કાયારૂપી બંગલામાં નિવાસ કરીને રહેલ છે. ત્યાં સુધી એવા સુંદર અને સરસ કાર્યો કર કે અનુક્રમે જન્મ-મરણ અને જરાના સ'કટ ટળે, માટે આ મુસાફરીમ કાયારૂપી મંગલા મળ્યા છે. તેનાથી ઘણું કલ્યાણ સધાશે અને ભવેાભવની વિટંબના ટળી જશે. માટે કાયા રૂપી અંગલામાં ભલે નિવાસ કર્યો, પણ તેમાં આસક્તિનો ત્યાગ કરી સ્વહિત સાધી લે. તે અગલેા વ્યાધિઓથી તથા આયુષ્ય પૂર્ણ થતાં પડી જાય તે પહેલાં ચેતી આત્મકલ્યાણ સાધવા માટે પ્રસાદ કરે નહિ. કદાચ પાપેાયથી લક્ષ્મી વગેરે ખસી જવાની તૈયારી કરતી હશે તે પણ ધાર્મિક ક્રિયા અને કાર્યો તથા નિસ્પૃહતાના યેાગે ખસી જશે નહી, અને ભલે ચંચલ છે છતાં કાયમ રહેશે. એક સદ્ગુણી ધાર્મિક For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨પ શેઠની માફક.... એક શહેરમાં ધાર્મિક અને સદ્ગુણ શેઠ-પુત્રપરિવાર વિગેરેથી સહિત હતા. જે પરિવાર હતું તે પણ સદાચારી અને ગુણાનુરાગી હતું. તેથી ધાર્મિક કાર્યોમાં તેને અનુકુલતા રીતસર રહેતી, અને જીવન આનંદપૂર્વક વ્યતીત થતું. ઘરમાં લક્ષ્મીની સારી રીતે મહેર હતી–તેથી વ્યાવહારિક કાર્યોમાં વિઘો આવતા નહિ. દાન–શીયલ-તપ-ભાવનામાં પ્રીતિ રાખી આનંદમાં મહાલતા. પરંતુ એક દિવસે લક્ષ્મી દેવી શેઠને કહેવા લાગી-અરે શેઠ તારા ઘરમાંથી હવે બીજે સ્થલે જવાની છું. કારણ કે તારૂ પુણ્ય ખતમ થવા આવ્યું છે. અમે તો પુણ્યોદયે કામ આપી શકીયે. શેઠ નિસ્પૃહ હતા તેથી ચિન્તા શેક સંતાપાદિક થયા નહિ અને કહ્યું કે હે દેવી તમે ક્યારે ગમન કરશો ? દેવીએ કહ્યું કે સાત દિવસ ગયા પછી. ભલે પધારશો, આ મુજબ કહી શેઠે પુત્ર પત્ની પરિવારને બોલાવી લહમીદેવીના જવાની બીને કહી અને કહ્યું કે આમ તે સાત દિવસ પછી ઘરમાં લક્ષ્મી રહેશે નહિ તે સાત દિવસમાં સઘળી મિલ્કત સાત ક્ષેત્રમાં વાપરીને પુણ્યબંધ શા માટે ન બાંધીયે ! પુણ્યબંધના યોગે લક્ષ્મી અન્યત્ર જશે નહિ. માટે તમારો વિચાર છે છે! પુત્ર પરિવારે કહ્યું કે સુખેથી સાત ક્ષેત્રોમાં વાપરે. લક્ષ્મી દાનાનુસારિણી હોય છે શેઠે શીયળ–તપ-સુંદર ભાવના સાથે સાત ક્ષેત્રોમાં સઘળી મિલ્કત વાપરી. એક વાલની વીંટી પણ રાખી નહિ તેથી પુણ્યબંધ થવા પૂર્વક તરત પુણ્યદય For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થયે. આ પુણ્યદયના ગે લક્ષ્મીદેવી વિચાર કરે છે આ નિસ્પૃહ અને ધાર્મિક શેઠ આ શહેરમાં નથી. માટે આ શેઠના ઘરમાં કાયમ રહી ધાર્મિક કાર્યોમાં મદદગાર બનું. બીજે સ્થલે જવાની ઈચ્છા માંડીવાળી. સાતમા દિવસની રાત્રીમાં શેઠ નિશ્ચિત સૂતા છે ત્યાં આવીને પાછી કહેવા લાગી. હે શેઠ, તે તે સ્તુને બાંધી રાખી સાત ક્ષેત્રોમાં સઘળી લક્ષમીને સદ્વ્યય કર્યો તેથી બીજે સ્થલે જવાની ઈચ્છા નથી. તે કાયા-માયાને ઉતારી દાન-શીયળ તપભાવના વિગેરે સદાચારો દ્વારા જે પુણ્ય બાંધ્યું. આ મુજબ સદાચારોનું પાલન અને પિષણ કરનાર આ નગરમાં નથી. તેથી બીજે સ્થલે જઈશ નહિ. કાયા-માયા–કહેતાં પિતાની શરીરની મમતા તથા મિલ્કત પુત્ર પરિવારની મમતાને ત્યાગ કરનાર કોઈ વિરલ હોય છે. આ મુજબ દેવીનું વચન સાંભળી શેઠ ખુશી થયા. અને કહેવા લાગ્યા કે એક વાલની વીંટી પણ રાખી નથી તે તમે આવશે કેવી રીતે. દેવીએ કહ્યું, બાવાનું રૂપ ધારણ કરી તારા ઘરમાં આવીશ. તે વેળાએ તે બાવાને સાત કા લગાવજે. તરત તે સોનાને પુરૂષ બનશે. આ પ્રમાણે કહી દેવી અદૃશ્ય થયા. સવારમાં એક જટાધારી બાવો આવ્યો. તેને બોલાવી ઘરમાં લઈને સાત ધોકા લગાવ્યા કે તરત સેનાને પુરૂષ બન્યા. તે વખતે એક હજામ બાવાને સોનાને પુરૂષ થએલ છે આમ દેખી બાવાને બેલાવી ધેકા મારવા લાગે. પણ બા હતે બલવાન. તેથી હજામને ધોકા મારવા લાગે. For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હજામે માર ખાધે પણ માલ મળે નહિ. કયાંથી માલમળે? કાયા-માયાની મમતાનો ત્યાગ કરી નથી. અને માલ–સેનાને પુરૂષ જોઈએ છીએ તે ક્યાંથી પ્રાપ્ત થાય. શેઠે કાયા-માયાની મમતા ઉતારી અને મિલ્કતને સદ્વ્યય કર્યો ત્યારે જ ઘરમાં સોનાપુરૂષ રહ્યો અને હજામને સોનાના બદલે માર પડ્યો. માટે ગુરૂદેવ કહે છે કે કાયારૂપી બંગલાને અને માયારૂપી મમતાનો ત્યાગ કરી વ્યાવહારિક કાર્યો કરતાં પ્રભુને તથા આત્માને યાદ કરજો. તેમના ગુણોને ભૂલતા નહી. અને કાયામાયને કાયમ રહેવાની ભ્રમણમાં પડશે નહિ. કારણકે ઉચાળે અણધાર્યો ભરવો પડશે અને તે કાયા અને માયા દગો દઈ અહિં જ પડી રહેશે. સાથે આવશે નહિ. માટે ચેતી લે? દુનીયામાં પ્રસિદ્ધ થએલ. પાંડે અને કૌર, આયુષ્યપૂર્ણ થયા પછી સાથે કોઈપણ લઈ ગયા નથી. તે તમે ક્યાંથી લઈ જશે. પડી રહેવાની વસ્તુઓ માટે ક્યો માણસ તેમાં વિશ્વાસ ધારણ કરવા પૂર્વક આસક્ત બને? કારણ કે સમજુ શાણાઓ તે તે વસ્તુઓને વ્યાવહારિક કાર્યોમાં કાંઈક સહકાર આપનાર માને છે પણ સાધ્ય માનતા નથી તેથી તેમાં મુગ્ધ બનતા નથી પણ તે કાયામાયાની મદદ લઈ આત્મવિકાસ સાધી આગળ વધતા રહે છે માટે શાણા સમજુ થઈને આળસ પ્રમાદને ત્યાગ કરી શ્રી બુદ્ધિસાગરસૂરિજીનો ઉપદેશ માની શ્રી બુદ્ધિજ્ઞાનના સાગર–અનંત જ્ઞાનના ધારણ કરનાર એવી જીનેશ્વરની આજ્ઞાને માથે ઉઠાવી હાડે હાડ-માંસે માંસે પરીણામ પમાડ For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમની આજ્ઞા મુજબ વર્તન રાખી આત્માનું કલ્યાણ કરે. આત્મ કલ્યાણ કરવાની તમારામાં તાકાત ભરપુર ભરી છે. પણ આળસને લઈને તાકાતને તમોએ જાણું નથી અને અનુભવી પણ નથી. તાકાત હોય તે પણ આળસે તે શક્તિને દબાવી દે છે. તેથી ઉદ્યમ-સાહસ-પરાકમ જે જોઈએ તેવો થતો નથી. એક આળસુ જેઠ માસમાં મૃગ નક્ષત્રના ગે કેરીઓથી રચી રહેલા આંબાના ઝાડ નીચે સુતો છે. વાયરાના યોગે પાકેલી કેરીઓ તેની સમીપમાં પડેલી છે. અને પડી રહેલ છે તથા તે આળસુને કેરીઓ ખાવાની પણ અભિલાષા છે છતાં પોતાને હાથ લંબાવતા નથી અને આંબાને કહે છે કે મારા મુખમાં કેરીઓને કેમ નાંખતે નથી. અને મારાથી દુર નાંખે છે, જા, જા, તને જે ત્યારે અબે હાંસી કરતે હોયની શું? તેમ વાયુના વેગે ડાળાં હલાવતે કહે છે હારા જેવા પ્રમાદીના મુખમાં અમે નાંખીયે નહીં. એક તે પ્રમાદી છે અને ઉદ્યમ કર્યા સિવાય તને કેરીઓ આપવામાં આવે તે વધારે એદી બને. આ મુજબ સાંભળી અફસેસ કરતે તે સ્થલે થઈને જતાં ઉંટવાળાને કહે છે કે, અરે ઉંટવાળા મારી પાસે પડેલી કેરી મારા મુખમાં મૂકે તે ઘણે ઉપકાર થશે. ઉંટવાળાએ કહ્યું કે આ ઉપકાર અમે કરતા નથી. તારી પાસે જ પડેલી કેરીઓને સહજ હાથ લંબાવી ગ્રહણ કર. આ એદી કેમ બન્યું છે? આ પ્રમાણે કહીને ઉંટવાળો ચાલતે થયે. આળસુ For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ અફસ કરતો પડી રહ્યા છે પણ હાથ લંબાવતું નથી કહે ત્યારે એદી કેરીને રસ ચાખશે? નહી જ. આ દૃષ્ટાંત મુજબ આપણે પણ એદી બની પાસેને પાસે રહેલ સદુગુણોને ગ્રહણ કર્યા નહીં તે અફસોસ-ચિન્તા કરવાને અવસર લાગી આવે, માટે આળસ પ્રમાદને ત્યાગ કરી આત્મજ્ઞાન મેળવી આત્મજ્ઞાની બને. જે અભિલાષા છે તે અધુરી રહેશે નહિ અને આનંદમાં ઝીલશે. ઘણાયે મહાભાગ્યશાળીઓ કાયામાયાની મમતાને ત્યાગ કરવા આળસ પ્રમાદને નિવારી જીનેશ્વર પ્રભુના ગુણોને ઓળખી–ગ્રહણ કરી તથા આત્મિક ગુણોને પ્રાપ્ત કરી પરમાનંદને પામ્યા છે. માટે હવે ચેત? આળસ–પ્રમાદને ત્યાગ. અને ઉદ્યમ કરી સત્યાનંદને મેળવ. હવે સદ્ગુરૂ મહારાજ ત્રીજું પદ, સુંદર હૃદયના ભાવથી જનસમુદાયના કલ્યાણ માટે કહે છે કે, જે મનુષ્યજન્મ પામીને ભાગ્યશાલી હોય તેજ મેહમદિરાનો તથા આળસ પ્રમાદનો ત્યાગ કરીને શૂરવીર બને છે. સત્ય શૂરવીરતા, શરીરને પુષ્ટ બનાવવાથી આવતી નથી, શરીરને પુષ્ટ બનાવવાથી જે શૂરવીરતા આવતી હોય તે પંખીઓમાં ગરૂડ તથા અષ્ટાપદ તથા દેવો-દાનવો ઘણું બલવાન હોય છે. પરંતુ તેઓ મેહ-મમતા વિગેરેને ત્યાગ કરવા સમર્થ હેતા નથી. તેથી સદ્ગુરૂ ફરમાવતા કહે છે કે, શરીરની સાથે માયા મમતાનો ત્યાગ કરી પ્રભુના પંથે ચાલી શૂરવીરતા લાવો. જેથી વિવિધ પ્રકારની વિડંબનાઓ ટળે. For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ (હવે મને હરિ નામશું નેહ લાગે-આ રાગ) મુક્તિના પંથે શૂરવીર ચાલશે રે જાગી, કાયર તો જાય ત્યાંથી ભાગીરે મુક્તિના પંથે (૧) સુભટને વેષ પહેરી પર્વ સિન્યમાં, ચાલે છે સહુની રે આગે, ખરાખરીનો જ્યારે ખેલ આવે ત્યારે, | મુઠ્ઠી વાળીને ભીરૂ ભાગેરે. મુક્તિના પંથે (૨) સતીનો ડોળ ભલે રાખે સહુ નારીયા, પતિની સાથે સતી બળશે, ભક્તિયું તેલ માગે ખરા ભક્તની, ભક્તિ તે ભાવ માંહિ ભળશે. મુક્તિના પંથે (૩) દિક્ષા લઇને સાધુ કહાવે સહુ, વિરલા સંયમથી વિચરતા, કરી કેશરીયાં મેહ હઠાવી, જય લક્ષ્મી કે વરતારે મુક્તિના પંથે () લીધો વેષ તેને ભજવે છે શુરજન, બોલે છે બોલે તે પાળે, બુદ્ધિસાગર શુરવીર સાધુઓ, શિવપુર સન્મુખ ચાલે રે, મુક્તિના પંથે (૫) શૂરવીરતા, શારીરિક, માનસિક અને આત્મિક. આમ ત્રણ પ્રકારની છે પુદ્ગલાનંદી–અને ભવાનંદી જીવ, બાહ્યાત્મા કહેવાતા હોવાથી સાચી શૂરવીરતાને પ્રાપ્ત કરી શકતા For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ નથી. ભલે પછી શારીરિક પાષણ દ્વારા લષ્ટપુષ્ટ અનેલ હાય, પરંતુ તે લષ્ટપુષ્ટતા દ્વારા અભિમાન અહુ કાર–તથા આસક્તિના ચેગે શારીરિક અલને ગુમાવતા હાય છે ત્યારે માનસિક શૂરવીરતા, ધર્મ ધ્યાનના ચેાગે આવી હાજર થાય છે, એટલે આદ્યાત્માનો ત્યાગ કરી પેાતાના થએલા દાષા અને થતા દોષોનો ત્યાગ કરવા પૂર્ણાંક માનસિક શૂરવીરતા મળે છે, આત્મિક શૂરવીરતા તા જ્યારે આત્મ રમણતા કરીને કેવલ જ્ઞાન મેળવે ત્યારે જ આવી શકે છે. જગતમાં યુદ્ધવીર–દાનવીર ઘણા મળી આવશે પણ સત્યવીર તેા વિરલા હોય છે. સાચા શૂરવીર તા માહાદિકની સાથે યુદ્ધ કરી તથા દેડગેહની મમતાનો ત્યાગ કરી અનંતસુખ મેાક્ષસુખનો માર્ગ સરલ અને સુગમ બનાવી તે માગે આનંદપૂર્વક ચાલે છે. કારણ કે દુન્યવી પદાર્થોના—માયા મમતાના મધનો તેમને હાતા નથી. તેથી તે દ્વારા જે વિધો હાય છે તે ટલી જતાં હાય છે. કદાચ તે બંધનો ઉપસ્થિત થાય તેા વીરતા વાપરી તેમાં લેપાતા નથી. અતએવ નિ ય અની પેાતાના સન્માર્ગે આગળ વધતા રહે છે. મુક્તિના પથમાં શારીરિક શક્તિની તથા માનસિક બલની પણ ખાસ અગત્યતા રહેલી છે. શારીરિક અલ સિવાય માનસિક અલ મળવુ' અશકય છે. પણ તે ખલ એવુ` હાવુ જોઇએ કે દુન્યવી આસક્તિને તથા માનસિક શક્તિને હરી લે છે. માટે મુક્તિના માર્ગે એ શક્તિની જરૂર પડવાની, ફક્ત શારીરિક અલ ખપમાં આવશે નહિ. માટે માનિસક શુદ્ધિ વડે For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir વીર મનો અને સુગમતાએ મુક્તિના માર્ગે ગમન કરશે. કાયર હાય તે તે ભાગી જાય છે. કદાચિત મેહંગભિ ત– કે દુઃખગર્ભિત વૈરાગ્ય દ્વારા મેક્ષ માગે ગમન કરવાને તૈયાર થએલ હાય પણ મુક્તિમાર્ગે ચાલતાં પાછા હટી જાય છે. કારણ કે પાંચ ઇન્દ્રિયેા તથા માનસિક અશુભ વૃત્તિઆને શુદ્ધ કરી નથી અને મેક્ષ માર્ગે ગમન કરવામાં કેવી શરવીરતા રાખવી જોઇએ તે જાણતા નથી અને આદરતા નથી, તેથી દુન્યવી આકષ ણુ–લાભમાં પડી પાછા હઠે છે. માટે અનંત સુખના વ્હાણ લેવા હાય તે અતવાળા અને સચૈાગે મળેલા તથા પરાધીન સ''ધા અને સુખનો ત્યાગ કરવા જરૂરનો છે. જો કે મેહગર્ભિત-દુઃખગર્ભિત દીક્ષા ગ્રહણ કરે છે તેા પણ ગીતા ગુરૂવર્યંની નિશ્રા યાવજ્જીવ સ્વીકારે તે તે જ્ઞાન ગર્ભિત બની સ્વપરના કલ્યાણ કરવામાં સમ અને પરંતુ તે આત્મજ્ઞાની ગીતા ગુરૂમહારાજની નિશ્રા સ્વીકારે નહી તામેાહ અને દુઃખથી પાળે પડે. માટે તેઓએ ગીતાની નિશ્રા સ્વીકારવી તે આવશ્યક છે. તેમની નિશ્રાના યાગે સમ્યગજ્ઞાન પૂર્વક રીતસર અનુભવ મળે છે અને અનુભવ મળતા મેાહને હઠાવી તથા દુઃખાને પિરસહાને સહન કરી આગળ વધતા રહે છે. પણ કાયર થઇને ભાગી જતા નથી. કારણ કે ગીતા ગુરૂનો સહારા તેઓને સારી રીતે મળે છે. જો આ મુજબ વર્તન રાખે નહિ અને સ્વચ્છંદતાએ ક્ તા લીધેલ વેષની સાર્થકતા મેળવે નહી. વય અને વેષથી સાધુતા હાજર થતી નથી. પણ વય For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir વેષ તથા ગુણા વડે સાધુતા ઉપસ્થિત થાય છે. વય અને વેષની જરૂર તે છે જ, પણ ગુણો વિના ચારિત્ર ગુણુ સિવાય તે શાભાસ્પદ બનતા નથી. માટે તે મેળવીને સમ્યગ્ જ્ઞાની અનવા પૂક મેાક્ષમાર્ગે આનંદ પૂર્વક ગમન કરે છે. ગુણો વિના તે નહિં. સુભટનો વેષ ધારણ કરનાર પવૈયા–કહેતાં કાયર ભલે લશ્કરમાં આગળ ચાલે અગર સૈન્યમાં બહાદુરી અતાવે પણ જ્યારે ખરેખરા ખેલ આવે ત્યારે નાશી જાય છે. મેાટા નૃપે પોતાના તાખામાં રહેલા સામંત નૃપે। આજ્ઞા માનતા નહિ હોવાથી તેને કબજે કરવા સેનાપતિને યુદ્ધ કરવા હુકમ કર્યો. સૈન્ય તૈયાર કરવામાં આવ્યું. તે વખતે એક કાયર સુભટ પણ તૈયાર થઇ, સુભટના વેષ ધારણ કરી, સૈન્યમાં આવી, ઉપર ઉપરના ઘમંડ–આડંબર દેખાડવા સર્વે સુભાની આગળ ચાલવા લાગ્યા. પેાતાની વાણી ચાતુરીથી અને દમામથી સુભટોને ખુશ કર્યાં, બહાદુર સુભટોએ જાણ્યું કે આ ભાઈ લડાઈ વખતે ઘણા સહકાર આપશે તેથી જરૂર યુદ્ધમાં જયમાલા મળશે. આમ ધારી તેની પ્રશંસા કરવા લાગ્યા. પરંતુ જ્યારે સામા સામત રાજાએ યુદ્ધ કરવા આવ્યા, તેઓને દેખી આ કાયરના મનમાં ભીતિએ પ્રવેશ કર્યો, અરે આ રાજાએ તે ઘણા ખલવાન્ છે, તેઓની આગળ કેવી રીતે લડાઈ કરી શકાશે, ભય ભણકારા પણ હૃદયને નિલ મનાવે છે” જો કદાચ એક તલવારના ઘા વાગ્યે અગર એક ગાળી વાગશે તે અહી જ ખપી જઇશ.-બૈરાં-કરાં મારા વિના રઝળી મરશે. For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪. આવા આવા અનેક વિચારોના ચોગે હતાશ બને. હજી યુદ્ધ ચાલુ થયું નથી, તલવારની તાળીઓ પડતી નથી, ગેળીઓની ગર્જના થતી નથી તે પહેલાં જ પાગલ જેવો અ. શરીરે કંપ થવાથી ધ્રુજવા લાગ્યા. આ ધ્રુજારે દેખીને સુભટે હાંસી કરવા લાગ્યા-કે તમારી બહાદુરી કયાં ગઈ? આ મુજબ સુભટે તે કાયરને કહી રહેલા છે તેવામાં સામા સામતએ તલવાર ચલાવી, ગળીઓની ગર્જના થવા લાગી. આ પ્રમાણે દેખી કાયર ભાગી જવા લાગ્યો. સારા સુભટે તે કાયરને ઉત્સાહ આપે છે. છતાં ભીતિથી -અને ઘરમાં રહેલ પુત્ર પત્નીને નેહરાગ–કામરાગના ગે કોઈ પણ સુભટની શીખામણને અવગણે નાશી ગયે. આ મુજબ મેહગર્ભિત અને દુઃખગર્ભિત વ્યક્તિ સાધુ થયા પછી જે ગીતાર્થની નિશ્રામાં રહે નહિ તે મોહ-મમતા–અદેખાઈને વેગ થતાં ભલે જનસમુદાયમાં વાણીવિલાસ કરતા હોય તેપણ લીધેલ સંયમની આરાધના કરવા સમર્થ બનતો નથી, અને નાશી જઈ ઘર ભેગા થાય છે. માટે આવા કાયરે મોક્ષમાર્ગે કહેતાં ચારિત્રની આરાધના કરી શકતા નથી. આરાધના કરનાર તે કાયરતાને ત્યાગ કરી, નેહરાગકામરાગને ત્યાગ–કરી તથા પરિસહોને સહન કરી મેહ મમતા ઉપર જય મેળવે છે. તથા પ્રશંસા પાત્ર થવા ખાતર સામાન્ય સ્ત્રીઓ, For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ મહાસતીઓના ડાળ રાખે, ઉપરના આડંબર દેખાડે પણ મનમેાહક અને અલંકૃત થએલ પુરુષને દેખી તેમના ઉપર રાગી અની પેાતાનું ભાન ભૂલે છે. અને વિવિધ અનાચારાને સેવી અધોગતિનુ ભાજન અને છે, એટલે કરેલા આડંબર–ડાળ વૃથા જાય છે. સતી સ્ત્રીએ તે પેાતાના પતિના પ્રભુ તરીકે સ્વીકાર કરી પ્રભુની સેવા માફક પતિની આજ્ઞામાં તન-મન-ધનને અણુ કરી અન્ય પુરુષામાં રાગી અનતી નથી. પતિના વિચેાગે રંગરાગમાં આસક્તિના અભાવે સદાચારનું પાલન કરી સ્વાત્માની ઉન્નતિને સાધવા સમર્થ બને છે. પ્રથમ સમયમાં વિધવાનું કષ્ટ સહન થતું ન હાવાથી પતિની સાથે ચિતામાં સતી થતી. સત્યમહાસતીએ તે પતિ વિદ્યમાન હાતે પણ પતિની આજ્ઞા લઈ સચમના –મેાક્ષમાર્ગે સ’ચરી આત્મવિકાસને સાધવામાં સ્વશક્તિને વાપરતી મહાસતી પ્રભાવતીની માફક–એક દિવસે ઘર દેરાસરમાં ઉદયન નૃપ વીણા મજાવે છે અને જીનેશ્વર સન્મુખ રાણી પ્રભાવતી નૃત્ય કરે છે. નૃત્ય કરતી રાણીનું મસ્તક નૃપે દેખ્યું નહિ. તેથી રાજાને ક્ષેાભ થયા અને તેના ચેાગે હાથમાંથી વીણા પડી. રાણીએ વીણા પડી જવાનું કારણ પુછ્યુ. જ્યારે ઘણા આગ્રહ કર્યો ત્યારે ઉદયન નૃપે કહ્યું કે-નૃત્ય કરતા તારૂ મસ્તક દેખ્યું નહિ તેથી મને ક્ષેાલના ચાગે વીણા પડી. આ મુજબ સાંભળી રાણી પ્રભાવતી, વિચાર વિવેક કરીને કહેવા લાગી કે, મારૂ મસ્તક તમાએ દેખ્યુ નહિ તેથી એમ માનું છું કે મારૂં આયુષ્ય એજી For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે માટે તમે સંયમ લેવાની–ભાગવતી દીક્ષા લેવાની આજ્ઞા આપે. નૃપને ઘણે રાગ હેવાથી પ્રથમ તે રજા આપી. નહિ. પરંતુ થોડા દિવસે એ બનાવ બન્યું કે જીનેશ્વરની પૂજા કરવા દાસીએ વેત વચ્ચે લાવી મૂક્યા પણ રાણીએ લાલ દેખ્યા તેથી ખીજાઈને કહ્યું કે અત્યારે પૂજા અવસરે રક્ત વસ્ત્રો કેમ લાવી, આમ કહી ક્રોધના આવેશમાં હાથમાં રહેલ અરીસે દાસીના લલાટે લગાવ્યો, મર્મસ્થલે વાગવાથી મૂચ્છ આવી ને દાસી મરણ પામી. ત્યારે, ધળા વસ્ત્રો દેખવાથી રાણીને ઘણે પસ્તા થયે. અને નિર્ણય કર્યો કે, હવે દીક્ષા લેવામાં વિલંબ કરે નહિ. કારણ કે આ બે નિમિત્તોથી અલ્પાયુષ્ય લાગે છે. માટે નૃપને આગ્રહપૂર્વક મનાવીને સંયમની આરાધના કરૂ, નૃપને સઘળી બીના જણાવવાપૂર્વક દીક્ષા લેવા આગ્રહભરી વિનતિ કરી. ગૃપ સમયજ્ઞ હતો. તેથી કહ્યું કે સંયમની સારી રીતે આરાધના કરી દેવ તરીકે થયા પછી મને પ્રતિબોધ આપવા આવે તે આજ્ઞા આપું. રાણી પ્રભાવતીએ એકરાર કર્યો. નૃપે રજા આપી. તેથી મહત્તરા સાધ્વીજીની શિષ્યા તરીકે થયા. સંયમની સારી રીતે આરાધના કરી, બાકી રહેલા છેડા આયુષ્યમાં કઠીન કર્મને ખપાવી દેવલેકે દેવ તરીકે થયા. ત્યાર પછી પિતાના પતિ ઉદયનનૃપને પ્રતિબંધ આપી, સંયમ-મોક્ષમાર્ગે વિચરતા કર્યા. નૃપે પણ અહિંસા–સંયમ અને તપની સુંદર રીતે આરાધના કરી કર્મોને સર્વથા ખપાવી કેવલજ્ઞાન પામી. અનંત સુખના સ્વામી બન્યા. આવી સતીઓ કષ્ટ સહન For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ કરી સ્વપરનું કલ્યાણ સાધે છે. તેમને આડંબર કે હુંસા— તુંસી હાતી નથી. પણ સતીઓના ડાળ ઘમંડ કરનાર તા જ્યારે ક ખપાવવાના પ્રસંગે અગર પુણ્ય પાનના પ્રસંગે મેહમાયામાં મુંઝાઈ, મુગ્ધ બની, વિષય કષાયના વિકારામાં ફસાઈ, સ્વહિત બગાડે છે. કારણ કે ભૌતિક પદાર્થોમાં તેણીને સાચા સુખની ભ્રમણા હાય છે. ત્યારે સતીને તેવા પદાર્થો, ક્ષણ વિનાશી હાવાથી શ્રદ્ધા હાતી નથી. તેથી ભ્રમણા થતી નથી. આવી સતીઓને નમન—સ્તવન કરી જનસમુદાય ખુશી થાય છે. તથા દુન્યવી પદાર્થોને મેળવવા ખાતર પણ ઘણા ભક્ત અને છે. પરંતુ તે સાચા ભક્ત હેાતા નથી. ખરાખરીના વખત આવે ત્યારે બગભગત જેવા માલુમ પડે છે. એક શહેરના ગુણાનુરાગી રાજા સહેલગાહે નગરની બહારથી નીકળી જગલની શૈાભા જોઈ રહેલ છે. તે અવસરે એક સાચા ભગત ખેતરમાં માળે! ખાંધી ઇષ્ટદેવની માળા ફેરવી રહ્યો છે. માળા ફેરવી રહ્યા પછી પ્રભુસ્તુતિ કરતાં પ્રાર્થના કરે છે કે, હે પ્રભો ! ઉપકારીના ઉપર ઉપકાર કરું પણ અપકાર કરૂં નહિ. તથા અપકારીના ઉપર પણ અપકાર કરૂં નહી પણ ઉપકાર કરું એવી શક્તિ આપો. તથા મેહમાકાણ-માયા, અભિમાનના ત્યાગ કરું એવી તાકાત આપો, તથા કુટુંબકખીલાના કંકાસ પ્રસંગે સમતા -સહનતા કાયમ રહે તેવું સમ્યગ્ જ્ઞાન આપજો. તથા દેવદુલ ભ મનુષ્યભવની સાકતા–સફલતા સધાય તેવા For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮. સાધના અર્પણ કરો. કાયા–માયા-દેહ-ગેહ અહિયાં જ પડી. રહેવાના છે. એક ફક્ત તમારી પ્રાથનાથી જે લ થશે તે સાથે આવશે. ભલે દુનિયા કહે કે જીવ ખાલી હાથે આવ્યો અને ખાલી હાથે ગયે. આમ હું માનતા નથી પણ જેવા સસ્કારા-વાસનાએ પડી હોય છે. તે સાથે લઈને જાય. છે. આમ માનતા હાવાથી તમારી હું પ્રાર્થના કરૂં છું. આ મુજબ આ ભક્તની એક પ્રાર્થના સાંભળી રાજા ઘણા ખુશી થયે. પાસે રહેલા દીવાનને આજ્ઞા ફરમાવી કે આ ભગતને કરવેરા અધ કરવા. કાઈ પ્રકારના કરવેશ લેવા નહિ. દીવાને આજ્ઞાને સ્વીકાર કર્યો. સારા શહેરમાં વાત ફેલાણી કે, જે ભગત, હાથમાં માળા લઇને ફેરવે છે, તેનેા કરવેરા રાજા માફ કરે છે. આ મુજબ સાંભળી સર્વે ખેડૂતે ખેતરમાં માળાને ફેરવવા લાગ્યા. ગુણાનુરાગી રાજાએ સર્વે ખેતરવાળાને કરવેરા માફ કર્યો. તેથી રાજાની તિજોરી ખાલી થવા લાગી. દીવાનને ચિન્તા થઈ કે આ પ્રમાણે કરવે કાઈ ભરશે નહિ તે રાજાના જે જનહિત કાર્યો કરવાના છે. તે થશે નહિ. તેમજ આ સઘળા ભગતામાં સાચે ભગત કાણુ છે તેની પરીક્ષા લેવી. કારણ કે કેટલાક બગભગતા ખાટા લાભ ઉઠાવે છે તે ઉઠાવી શકે નહિ. આમ વિચારી એક યુક્તિ શેાધી કાઢી અને નગરમાં ઉદ્ઘાષણા પૂર્વક જાહેર કર્યું કે, આપણા રાજાને પેટમાં ઘણી પીડા થઈ છે. ખેલાવેલા વૈદ્યે કહ્યું કે ભગતના કાળજાનું તેલ લગાડવામાં આવે તેા આ પીડા મટે. માટે દરેક માળા ફેરવનારા ભક્તોએ For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ પડી મા રાજાના મકાન પાસે હાજર થઈ હૃદયના કાળજાને આપવું. આ મુજબ જાહેરાત સાંભળી મનાવટી ભગતાના દીલેહૃદયા કપવા લાગ્યા. અને ભયભીત બની વિચાર કરે છે. કે હૈયાને કાપ્યા સિવાય કાળજું આપી શકાય નહિ. હૈયાને કાપવામાં આવે તે પ્રાણા કયાંથી રહે. જીવીશું તે સર્વે કાર્યો કરીશું, મરણ પામ્યા પછી બધું અહિ જ રહેવાનુ' જ. માટે ભગત થવામાં તે! મ્હાટુ કષ્ટ આવ્યું. માટે માળાઓના ત્યાગ કરી હતા એવા બનવામાં છે. આમ વિચારી ખનાવટી ભક્તોએ એક પછી એક રાજાના મહેલ પાસે માળા મૂકી દીધી. એ અરસામાં રાજા ત્યાં આવી સઘળી માળાઓને દેખી દીવાનને પુછે છે કે, આ બધી માળાએ કેમ એકઠી કરેલ છે. દીવાને કહ્યું કે આ-સઘળી માળાએ બગભગત–મનાવટી ભગતાએ મૂકી દીધી છે. મેં એવી જાહેરાત કરી કે રાજાને પેટમાં પીડા થઈ છે. વૈદ્યે કહ્યું છે કે, જે ભગતા હાય તેના કાળજાનેા રસ લગાડવામાં આવે તે તે પીડા ટળે. આ મુજબ સાંભળી ભયભીત અની સર્વે ભગતાએ માળાઓના ત્યાગ કર્યો, માટે તેઓની પાસેથી કરવેરા લેવા. આ મુજબ વાત થઈ રહેલ છે. તેટલામાં સત્યભક્ત હાજર થઈને કહેવા લાગ્યા. જો રાજાની પીડા મારા કાળજાના રસથી નાશ થતી હોય તે! હું તૈયાર છું. સુખેથી મારું કાળજું કાપે. આ શરીર તે અંતે નષ્ટ થવાનુ છે. તે તેમાંથી કાળજી ખપમાં આવે તે શરીરની સફલતા થાય. અને નશ્વર દેહની For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४० વાત સાર્થકતા સધાય, આ પ્રમાણે સાચા ભક્તની વાણી સાંભળી દીવાને રાજાને કહ્યું કે, મહારાજનૢ. આ સાચા ભગત છે. માટે તેના કરવેરા જે અધ કચ તે ચેાગ્ય છે. તે પેલા અનાવટી હતા. સાચા હતા નહિ. તેથી કાળજાની સાંભળીને ભય પામી, માળાએ મૂકી ભાગી ગયા. આ મુજબ સત્યસ`વેગી–વૈરાગી અને ત્યાગી—જે હશે તે મરણના ભયને ત્યાગ કરી સયમ–મે ક્ષમાગે વિચરે છે. અને વિચરશે. આ સિવાય અન્ય પાછા હઠી ભાગી જવાના, સાચાભક્ત તે સાંસારિક સ ંચાગે, માહ્ય-આભ્યંતર સંચાગેાથી મુક્ત અની, જેમ રણસંગ્રામમાં કેશરીયા કરનાર શૂરવીર, શત્રુએ સાથે સઘળી માયા-મમતાને સૂકી લડાઈ કરે છે. તે પ્રમાણે તે સત્ય મેાક્ષના અર્થી, આભ્યંતરના શત્રુએ અહંકાર–મમકારના ત્યાગ કરી તે શત્રુઓને પરાજય કરવા પૂર્ણાંક વિજયમાલા વરે છે. અનત સુખ સમૃદ્ધિના સ્વામી અને છે. “ આન્તરિક રાગ-દ્વેષ, મહાદિક તે ખરેખરા શત્રુએ છે. તેએને સમૂલ ટાળ્યા પછી માદ્યના શત્રુઓ ઉપસ્થિત થતા નથી. કદાચિત્ હાજર થાય તેના આન્તર ચૈાતિની શક્તિ દ્વારા તેઆને દૂર કરે છે. પરંતુ કાયર અનીને ભાગી જતા નથી. દૃઢપ્રહારીની મા” તે જો કે મ્હાચાટ્ટો હતા. અને મ્હોટી હિંસાને કરનાર હતા. છતાં સદ્ગુરુની વાણી સાંભળી–મહાવીરસ્વામીનું શરણ સ્વીકારી સત્યસ વેગી–વૈરાગી—ત્યાગી મન્યા. અને અન્તરના શત્રુઓને હઠાવી પંચમીગતિને પ્રાપ્ત કરી. તેણે જનસમુદાયના મેણા tr For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir –તિરકાર, ધિક્કારને સહન કર્યા. કેટલાક, ધૂળ ઉછાળે છે. કેટલાક લાઠીઓના માર મારે છે. છતાં પણ તે તરફ લક્ષ ન દેતાં આત્યંતર શત્રુઓને હઠાવવામાં પરાયણ બની તથા દબાએલ આત્મિક તાકાતને આવિર્ભાવ કરી તેણે અંતરના શત્રુઓની સામે ઝઝુમીને આત્મવિકાસ સાધે. તે પ્રમાણે સાચા મુનિવર્યો શક્ય પ્રયાસ કરી આત્મિક તાકાતને ફેરવે તે અનુક્રમે અનંત સુખના સ્વામી બને. જે સાધુવેષ લીધો છે. તેને શૂરવીરે જ ભજવે છે. અને જે બોલ બોલે છે. જે પ્રતિજ્ઞા લીધી છે, તેઓનું પાલન કરવામાં ખામી રાખતા નથી, શક્ય પ્રયાસ કરવા પૂર્વક પ્રમાદ-આળસ કરતા નથી. વિકથા, વિષય વિચારે અને વિકારનો ત્યાગ કરી મોક્ષમાર્ગે સુગમતા-સરલતાસહિત ગમન કરી જન્મ-જરા-મરણને ટાળે છે. સદ્ગુરુબુદ્ધિસાગર સૂરીશ્વરજી ફરમાવે છે કે આવા શૂરવીર સાધુઓ, શિવપુર સન્મુખ મેહ માયાનો ત્યાગ કરી નિરન્તર ચાલે છે. તેથી જ તેમને હૈયા હળી- ચિન્તા–સંતાપાદિક સતાવતા નથી. આધિ-વ્યાધિ ઉપાધિજન્ય વિડંબના વેગળી ભાગતી જાય છે. અને આનંદપૂર્વક મુક્તિમહેલે બિરાજમાન થાય છે. માટે અરે ભાગ્યશાલીઓ ભાગ્યયોગે દેવદુર્લભ મનુષ્ય જન્મ પામી, મેહમમતાયે દબાવી રાખેલ આત્મિક શક્તિને આવિર્ભાવ કરી સત્તામાં રહેલી તે તાકાત દ્વારા શૂરા બની મુક્તિના પંથે સંચર. મુક્તિના પંથે વિચરતા જે-જોઈશે તે મળી રહેશે પેટ–પરિવાર કે પટારાની ચિન્તા વિક For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરે નહિ. મોક્ષમાર્ગ શૂરા થઈને સંચરતા, પુણ્યાનુબંધી પુણ્ય-અને દેશથી નિર્જરા પણ થાય છે. તેના યોગે તમારે દેહગેહની ચિન્તા રહેશે નહિ. તે પુણ્ય જે બાંધ્યું છે. તે જ તમારા જન્મ પહેલા સર્વ વ્યવસ્થા કરવા સમર્થ છે. જે તમારે બાલ્યાવસ્થામાં-યુવાવસ્થામાં–અને વૃદ્ધાવસ્થામાં સાધન સામગ્રી જોઈતી હશે તે મેળવી આપશે. જે પુણ્યાનુબંધી પુણ્યમાં ખામી હશે તે ખામી જરૂર રહેવાની જ. જન્મ થયા પછી માતાના સ્તનમાં તમારા માટે ધાવણ કે. ઉત્પન્ન કર્યું? તમારા પુણ્યથી જ ધાવણ ઉત્પન્ન થયેલ છે. નહિતર કેટલીક માતાને ધાવણ હેતું નથી. પ્રેમ તે ઘણો હોય છે. જન્મ પામનારનું પુણ્ય હેતું નથી. તે પુણ્યની ખામી છે. છેવટે બકરીના દુધને ઉપગ માતાપિતા કરે છે. તે દુધનું પાન કરીને હેટા થવાય છે. એવા બાળકને તથા પ્રકારની પુણ્યની ખામી માલુમ પડે છે. માટે એવી. પ્રવૃત્તિ કરે કે પુણ્યાનુબંધી પુણ્યના ભોગવટામાં નિર્જરી પણ થાય તે જ મુક્તિ પથે શૂરવીર થઈ સુગમતા સાથે ગમન કરી શકાય. સહજપ્રતિકુળતા આવતા કાયર–ભયભીત બનાશે તે મનની મનમાં રહી જશે. અર્થાત્ સંસારની પરિભ્રમણતા ખસશે નહિ. માટે કષ્ટ સહન કરીને મોક્ષ માગે સંચો. હવે ચતુર્થ પદની રચના કરતાં સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી ફરમાવે છે કે, સંસારની મુસાફરી કરતાં અર્થાત્ પરિભ્રમણ કરતાં ભાગ્યમે કાયારૂપી મહેલ તને મળ્યો છે. તેમાં આસક્ત બનીને તેને શાશ્વત માનતો For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નહિ. જેમ માટી–ચૂનો–સીમેંટ-કાંકરેટ-રેતી-અને લેહ. વિગેરેથી બનેલ મહેલ પણ વિવિધ કારણે મળતાં–એટલે. વિજળી–અણુબ વિગેરે દ્વારા જમીનદેસ્ત બને છે. તથા તે કાયારૂપી મહેલ પણ અસાધ્ય વ્યાધિઓ જેમકે ક્ષયરેગ-કેન્સર–કાસ–શ્વાસ વિગેરેથી પડી જશે. માટે તારે માન નહિ. આમ જણાવતાં કહે છે કે, મુસાફર જીવડા કાયાને મહેલ નથી તારો, માને શું માહે મારે મારે રે, મુસાફર જીવડા, હવે મને હરિનામ શું (૧) લાખ ચોરાશીમાં દેહ ધર્યા બહુ, જન્મ જરા દુઃખ પામી, માનવ ભવ એળે ચુક ન જીવડા, ભજી લેને અન્તરયામી, મુસાફર૦ (૨) કાયા મહેલને કાંઈ ભરૂસો, જલમાં ઉઠેલ પરપોટે; અમૂલ્ય શ્વાસોચ્છવાસ વહે છે, મૂરખ વાળ નહિ ગેરે. મુસાફર૦ (૩) કળા કરે કાયા માટે કરાડ પણ તારી થાય ન કોઈ કાળે; ચેતે ચેતનજી સમજી સ્વરૂપ નિજ, પડ નહિ મેહની જંજાળ. મુસાફર૦ (૪) આરે જગમાં જન્મીને જીવડા, For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪ શું? ધમ સાધન તે તે સાધ્યું; ક્ષણ ક્ષણમાં ભૂલ્યા ભાન પેાતાનુ, મનડુ તા માહ માંહી વ્યાક્યુરે, મુસાફર॰ (૫) વિષય વાસનાના અવળા જે ઘાટા, આળગી ચાલજે રે વાટે, બુદ્ધિસાગર ખેલ નથી બાળકના, શિવસુખ છે શીર સાટે રે. મુસાફર (૬) અનાદિકાલથી આઠ કની પ્રકૃતિઓના યેાગે ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં, તે દરમીયાન અનંત સહ્ય સ’કટા, ચાતનાઓ, વિપત્તિ–વિડંબનાઓને સહન કરવા પૂર્વક ભાગ્યચાગે મનુષ્ય ભવમાં કાયારૂપે સુંદર મહેલ મળ્યે, તેમજ આય. દેશ, ઉત્તમજાતિ, કુલ. પાંચ ઇન્દ્રિયોની પટુતા, આરાગ્ય વિગેરે પ્રાપ્ત થએલ છે. છતાં તે કાયારૂપી મહેલ તારા નથી. પાપેાયના ચેાગે અનેક વ્યાધિઓથી પડી જશે. માટે તારા માનીશ નિહ. પરંતુ જ્યાં સુધી વ્યાધિઓએ આવી ઘેરી લીધેા નથી ત્યાં સુધી કાયા મહેલમાં રહીને આત્માન્નતિ સાધી લે. પરંતુ મિથ્યાત્વ માહના જોરથી મારા મારા માનીશ અને કાંઈ પણ આત્મિક હિત-કલ્યાણ સાધીશ નહિ તે પછી પસ્તાવું પડશે કે ઉમદા સાધનો મળ્યાં પણ આળખાણુ ખરેખર થઇ નિહ. અને ખાન-પાન ગાન, વિષય, વિલાસમાં વખત ગુમાવ્યે. પશુ પંખીની માફક જીવન વ્યતીત કર્યું, પશુ પંખીઓને પણ તેના ચેાગ્ય For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાયાનો બંગલા મળે છે અલ-સાધન પણ હાય છે. છતાં ભ્રમણાથી તે સ્વહિત સાધી શકતા નથી. તે મુજબ મારે કરવા જેવું નથી. નહાતુ, આ મુજબ પસ્તાવા થાય નહિ. માટે સદ્ગુરૂ ફરમાવે છે કે પશુપ ́ખીની માફક વન રાખ નહિ, તે તે પશુ પંખીએ છે અને તુ-તમેા મનુષ્ય છે, તેમાં ફેરફાર હાવા જોઇયે. આમ સમજી કાયામાં વાસ કરીને તે તમારા છે એમ માનશે નહિ. આ કાયારૂપી મહેલ મળ્યા છે તે ચિન્તામણિ-કામધટ-કામધેનુ ચિત્રાવેલી કરતાં પણ અત્યંત લાભદાયક છે. પારસમણિ, ચિન્તામણિ વિગેરે જે માગશે। તેજ આપશે. માગ્યા સિવાય આપશે નહિ. માગણી મુજબ અર્પણ કરશે પણ તે વસ્તુએ ક્ષય વિનાશી હશે; અને સમીપમાં પણ સમીપ રહેનારી હશે નહિ. પરંતુ કાયા રૂપી મહેલની પાંચ ઇન્દ્રિયા તથા માનસિક વૃત્તિઓ કબજે કરી ન્યાય—નીતિ અને ધર્મ ધ્યાનરૂપી આરાધના કરવામાં આવે તે માગ્યા વિના પણ અચિન્ત્ય, અમુલ્ય, શાશ્વત સુખ મળે તેવા સાધના અર્પણ કરશે. અને ભવેાભવની વિડ બના ટળી જશે, માટે કાયા મહેલને મેળવી ન્યાય નીતિ ધર્મની આરાધન કર. પણ જેમતેમ વિષયવિલાસમાં વેડફી નાંખ નહિ. સ્થિરતાને ધારણ કરીને પ્રાપ્ત થએલ મહેલની સફલતા. સાધી લે નહિતર–એક બ્રાહ્મણ જેવુ થશે. એક બ્રાહ્મણ આજીવિકાના અભાવથી ઘણા દુઃખી હતા. વારે વારે ચિન્તારૂપી ચિતાથી સંતાપ-પરિતાપ પામતા. For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir સતાપને કરતા આ બ્રાહ્મણને દેખી તેના મિત્રે કહ્યુ કે સંતાપ કરવા તે મનુષ્યનું કર્તવ્ય નથી, પણ ખલ ફેારવી ઉદ્યમ કરવા. જેથી ચિન્તા સંતાપ વિગેરે ટળે. બ્રાહ્મણે કહ્યુ કે આજીવિકા માટે ઉદ્યમ-પ્રયાસ કરૂ છું. તો પણ આજીવિકા પુરતુ મળતું નથી. અને પુત્ર પરિવાર ઉદર ભરવા માટે કકાસ કરે છે. હવે કોઇ ઉપાય હાય તા હૈ મિત્ર દર્શાવ ? મિત્રે કહ્યું કે ઉપાય તેા છે પણ તારાથી અનવે દુષ્કર છે. ગમેતેવા દુષ્કર હશે તેા પણ હું દુઃખ સહીને કરીશ. તાવ ભાઈ, મિત્રે કહ્યું. રત્નદ્વીપમાં રત્નની ખાણ છે. તેની અધિષ્ઠાત્રી રત્નાદેવી છે તેની જો તન-મનથી આરાધના કરવામાં આવે તેા પ્રસન્ન થએલ તે લાખ રૂપૈયાનું રત્ન આપશે. તેથી આજીવિકાનું કષ્ટ દૂર જશે અને સુખ પૂર્ણાંક દિવસો ગુજારીશ. માટે તું તે સ્થલે જા, દેવીની આરાધના કર. આ મુજબ મિત્રની વાત સાંભળી દોરીલેટ લઈને રત્નદ્વીપ તરફ તેણે પ્રયાણ કર્યું, અનુક્રમે ભીક્ષા માગતા અને પેટ પોષણ કરતા, મહાકટે રત્નદ્વીપમાં આવી રત્નાદેવીની આરાધનાના પ્રારંભ કર્યો. છ મહિના પછી દેવી પ્રગટ થઈ ને કહેવા લાગી. તું જે રત્ન માટે આવી આરાધના કરે છે પણ તારૂ તથા પ્રકારનું પુણ્ય નથી. માટે પાછે જા. રત્ન મળશે નહિ. બ્રાહ્મણે કાલાવાલા પૂર્ણાંક આજીજી કરીને કહ્યુ કે, છ માસ સુધી તારી આરાધના કરી અને રત્ન આપીશ નહિ તે! તારા પ્રભાવ જગતમાં પ્રસિદ્ધ છે For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે રહેશે નહિ. કઈ પણ તારી આરાધના કરશે નહિ. જે રત્ન નહિ અર્પણ કરે તે તારી સમક્ષ મસ્તકને કાપી અર્પણ કરીશ. દેવીએ વિચાર્યું કે આ બ્રાહ્મણ મરણીયે થયું છે. જે રત્ન આપીશ નહિ તે હત્યા આપશે. છેવટે કંટાળી લાખ રૂપૈયાનું રત્ન અર્પણ કર્યું. બ્રાહ્મણ ખુશી થઈ ભિક્ષા વડે પેટને ભરતે, વચ્ચે દરિયે આવવાથી વહાણમાં બેઠે. વહાણુમાં બેઠેલા મુસાફરો સાથે વાત કરતાં દેવીની પાસેથી રત્ન કેવા કર્થે મેળવ્યું તે પણ વાત કરી. મુસાફરેએ કહ્યું કે કષ્ટ સહન કર્યા સિવાય કોઈ પણ વસ્તુ મળવી અશક્ય છે. સારૂ થયું કે તને દેવીએ રત્ન આપ્યું. હવે સંભાળી રાખજે. “વસ્તુઓને પ્રાપ્ત કર્યા પછી તેની સંભાળ રાખવામાં ઘણો ઉપગ રાખવો પડે છે. જે બરેબર ઉપગ-લક્ષ રાખવામાં આવે નહિ તે તે મળેલી વસ્તુઓને ખસતા વિલંબ થતો નથી. જોઈએ તે ખરા? કેવું રત્ન મળ્યું છે. બ્રાહ્મણે રત્નને દેખાડી તેની તારીફપ્રશંસા કરવા લાગ્યા. અને મનમાં વિવિધ વિકલ્પ કરે છે. હવે તો આ રત્નના ગે ધનાઢ્ય બનીશ. મહા મહેલ ચણાવીશ, અને મનગમતી રસવતી ખાઈને લહેર કરીશ. પુત્ર પરિવાર પણ આનંદમાં રહેશે. ગામમાં આગેવાન તરીકે પ્રસિદ્ધિ થશે. આ મુજબ રાત્રીના સમયમાં વિચાર કરે છે તેવામાં ચંદ્રમા ઉગે. પિતાના પ્રકાશથી દરેકને આનંદ આપતે દેખી બ્રાહ્મણે વિચાર કર્યો કે આ પ્રાપ્ત થએલ રત્નનું તેજ અધિક છે કે ચંદ્રમાનું. આમ વિચારી હસ્તમાં For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ રહેલ રત્નનુ તેજ દેખે છે તેવામાં તે રત્ન દરિયામાં ગબડી પડયું. બ્રાહ્મણને પરિતાપના પાર રહ્યો નહિ. અન્ય મુસાફરો ઘણા ઠપ આપવા લાગ્યા. અનુક્રમે ઘેર ખાલી હાથે આવ્યો ત્યારે સગાવહાલાએ અને મિત્રે પણ સઘળી ખીના સાંભળી તિરસ્કાર કરવામાં બાકી રાખી નહિ. આ મુજબ કાયારૂપી રત્ન મહાકલ્ટે મળ્યું છે તેની સંભાળ રાખવા ઘણો ઉપયોગ રાખવાની જરૂર છે. જેમતેમ વકથાની વાર્તામાં, વિષય કષાયના વિચાર અને વિકારામાં વેડફી નાખવું નહિ. પુણ્યાદયથી રત્ન વિગેરે મળે છે અને કાયારૂપી મહેલ પણ પ્રાપ્ત થાય છે. છતાં નીતિ ન્યાય અને ધાર્મિક ક્રિયા દ્વારા તેની સંભાળ રાખવામાં આવે નહિ તે બ્રાહ્મણની માફક, તે રત્ન અગર મંગલા પડતાં વાર લાગતી નથી. તેથી સદ્ગુરૂદેવ કહે છે કે કાયાના મહેલ તારા નથી. શા માટે મારો માની મુંઝવણમાં પડે છે. તે તેા સાધન છે. તે દ્વારા સાધ્ય જો નહિ મેળવીશ તે અન્યત્ર ભટકવું પડશે. રોટલા તથા એસવા એટલે મળશે નહિ. કેટલાક પુણ્યહીન માણસાને તથા પશુઓને બેસવા માટે આટલે મળતા નથી. તેમજ ખાવા માટે રોટલા મળતા નથી. તેનુ કારણ એ જ છે કે જન્મ ધારણ કરવાની સાથે સાધના મળ્યા પણ સાધ્યની ખામી રહી. માટે કાયાના મહેલને મેળવી, આસક્તિના ત્યાગ કરી વિષય–કષાયના જે અધના છે તેઓને હઠાવેા. ચારાશી લાખ ચેાનિઓમાં ભટકતા ઘણીવાર કાયારૂપી મહેલા મળ્યા પણ તેમાં આસક્ત બનવાથી સ્વહિત સાધ્યું નહિ. For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯ અને તે મહેલ-મકાને પડી ગયા. તેથી મહાસંકટ–વિપત્તિઓ ઉપસ્થિત થવાથી ઘણીવાર અત્યંત દુઃખી થ આમ દુઃખ-કષ્ટ સહન કરતાં પાછે મનુષ્યભવ પામે છે. હવે તે તે ભવ હારી જવાય નહિ તે માટે ખામી રાખ નહિં. એવો ઉદ્યમ કર કે, આસક્તિ ટળે અને આત્મિક વિકાસ સધાય. અનંત ભવમાં સાધ્ય ચૂકી, ઘણું ભૂલે અપરાધે તથા અનાચાર કર્યા. પણ હવે સદ્દગુરૂને બોધ પામીને ભૂલ કરીશ નહિ. અને અન્તરયામી કહેતાં આત્મિક ગુણોને ભજી લે. એટલે આત્માના ગુણેને ઓળખી, તે ગુણોને પ્રાપ્ત કરવા જીનેશ્વરના ગુણોને ગ્રહણ કરી કમ કાટને દૂર કર. જેમ પાણીના પરપોટા ક્ષણવારમાં નાશ પામે છે, તેમ કાયાના મહેલની એવી અવસ્થા છે. ક્યારેક વ્યાધિઓ અસાધ્ય રોગો, ઉપસ્થિત થઈ કાયાને નષ્ટભ્રષ્ટ કરશે તે જાણી શકાશે નહિં. સનતકુમાર ચક્રવતી હતા. એટલે ચૌદ રત્ન, છનું કરેડ ગામના નાયક હતા. તથા ચેસઠ હજાર પટ્ટરાણીઓ હતી. નવનિધિના સ્વામી હતા. રદ્ધિ-સિદ્ધિસમૃદ્ધિને સારી રીતે પ્રગટ પ્રભાવ હતો તથા ઘણુ રૂપવાન હતા. જેનું રૂપ જેવાને ઇન્દ્ર મહારાજાએ પ્રશંસા કરેલ હેવાથી બે દેવો જોવા માટે આવ્યા. નિરખીને ખુશી થયા. પરંતુ જ્યારે સ્નાન કરવા પૂર્વક અલંકારે પહેરી રાજસભામાં આવી સિંહાસને આરૂઢ થયા ત્યારે દેવે આવી પુનઃ તેમના રૂપને નિહાળે છે ત્યારે વિવિધ અનેક રોગોથી ઘેરાયેલ કાયા દેખી તે દેવે અફસેસ કરવા લાગ્યા. અફસોસ કરતા દેવને For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir દેખી સનતકુમાર ચક્રીએ પુછ્યું કે, મસ્તકને હલાવતા અફ્સોસ કેમ કરેા છે, ભલે તમે રૂપવાન તથા રીદ્ધિ સિદ્ધિના તથા સમૃદ્ધિના સ્વામી છે પણ શરીરમાં વ્યાધિએ આવી ઘેર ઘાલ્યા તેથી અમે દીલગીર થયા. અને રૂપ પણ વિરૂપ બનવાની તૈયારીમાં છે. આ મુજબ દેવાના વચનને સાંભળી સઘળી સાહ્યબીને લીંટની માફક ત્યાગ કરવા પૂર્વક દીક્ષા ગ્રહણ કરી. અહિંસા-સયમ–તપની આરાધનાદ્વારા અન્તરયામીને ભજવા લાગ્યા. તપસ્યા કરતાં વિવિધ લબ્ધિએ પ્રગટ થઈ છે. છતાં તે ઉપર લક્ષ નથી. ફક્ત અન્તરયામીને ભજી આત્માન્નતિ સારી રીતે સાધી લઉ. આજ ભાવના હેાવાથી વૈદ્ય થઇને આવેલા દેવાને આશ્ચર્ય મગ્ન બનાવ્યા, દેવેએ કહ્યુ` કે તમારા રોગોની દવા કરીયે. રાગે! રહેશે નહિ. ત્યારે તેમણે કહ્યું કે અનાદિકાલીન કમ રાગને ટાળવાની સંપૂર્ણ ભાવના છે. દેહના રોગ જવાથી કરેાગ ટળતા નથી. કાયાના રોગ ટાળવાથી કમરાગ કદાપિ ટળતા નથી. આમ કહી પાતાના ચૂકવડે આંગળીને ચેાપડી. સૂત્ર વાળી થએલી આંગળી દેવાને દેખાડી. દેવા પ્રશસા કરતા સ્વર્ગે ગયા. મુનિમહારાજ, પેાતાના સચમમાં રમણતા કરવા લાગ્યા. આ પ્રમાણે અરે ભાગ્યશાલી મુસાફર, તારા કાયારૂપી ખગલે છે. માટે તેને વિશ્વાસ રાખીશ નહિ અને જ્યાં સુધી નિરગી છે ત્યાં સુધીઅન્તરયામી આત્માના ગુણાની સેવના કર, આ કાયામાં જેની કિંમત પણ દેવા પણ કરી શકે નિહ તેવા શ્વાસેાશ્વાસ For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર વહે છે. તે શ્વાસોશ્વાસે અરિહંત ભગવાનની યાદી કરી લે. તે સ્મરણની આત્મા ઉપર સારી અસર થશે. અને રીતસર અસર થવાથી કર્મમલ દૂર ખસશે પછી નિર્મલ થઈશ. જે પ્રથમભવના સંસ્કાર દ્વારા વાસના વળગી છે તેથી ક્ષણેક્ષણે ખરાબ વિચારે વિકલ્પ કરી ગેટાળ વાળે છે. તે ખસી જશે. ગોટો વાળવાથી મલીન થએલા આત્માને અધિક મલીન બનાવે છે. માટે બરાબર ઉપગ રાખી, દુષ્ટ વિચારોને દૂર કરી, શ્વાસે શ્વાસે અન્તરયામીના ગુણની યાદી કરી તેમની સેવા કર, અરે મુસાફર, કાયાને ટકાવવા ખાતર કરેડ કળાએ કરશે તે પણ તે કાયા તમારી, તારી થશે નહિ જ. ભલે પછી માલમલીદા વાપરી, રસાયણદિને ઉપયોગ કરશે. અગર વિવિધ અનેક જાતિને તેલ વડે માલીશ કરશે. તે પણ કાયમ ટકશે નહિ. આયુષ્યની અવધિ પૂરી થતાં પડી રહે છે. અને જે સંસ્કારે દ્વારા વાસના પડી છે. તે સાથે આવશે. જેવી વાસના પડી છે. તેવી ગતિ મળશે. માટે સદ્ગતિનું ભાજન થવું હોય, તે સગતિમાં અનુકુળતા મેળવવી હોય તે ક્ષણેક્ષણે અરિહંત દેવને ભજી લે, કે જેથી સગતિ પ્રાપ્ત થાય. કહેવાય છે કે, ભાવભાવના ભાવીએ, ભાવે કૈવલ્યજ્ઞાન, “અરિહંત અરિહંત સ્મરતા, લાધે મુક્તિને માર્ગ. આ મુજબ ગેટાઓને ત્યાગ કરી અન્તરયામીને ભજી લે, અશુભ વિચારો અને વિકારે ખસવા માંડશે અને આત્મપ્રદેશ નિર્મલ થશે. પાણી વડે સ્નાન કરવાથી તે ક્ષણભર કાયા ચિખ્ખી For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર થશે. કાયમ સ્વચ્છ રાખવી હેાય તે વિચારાને અરિહંત સ્મરણ કરી પ્રથમ નિર્દેલ કરો. વિચારો દ્વારા સંસ્કાર પડે છે. જેવા સંસ્કારે તેવી અવસ્થા આવી મળે. માટે શુભવિચારોદ્વારા સ્નાન કરો, ફક્ત જલના સ્નાનમાં આસક્ત અનેા નહિ. કાયાને ટકાવવા માટે રીદ્ધિ-સિદ્ધિ વાપરી, કષ્ટ વેઠીને પ્રયાસ કરા તાપણ તે કાયા જડના ઘરની છે. ઔદ્યારિકવણાની બનેલી છે. તે તમારી કયાંથી થાય? માટે વલાપાતના ત્યાગ કરી હું ચૈતનજી ચૈતા ? પોતાના સ્વરૂપના આવિર્ભાવ કરવા માટે મેહમમતાના ત્યાગ કરી, અરિહ'ત દેવાધિદેવને ભજી લે. “ કહે ? હું ચેતન, આ જગતમાં જન્મ ધારણ કરી તે સુકૃત-પુણ્યકમાણી કેટલી કરી, તેતેા તાવ, જણાવીશને ? દાન-શીયલ–તપ, ભાવના રૂપી ધર્મ સાધન કેટલું સાધ્યું, સુદેવ–સુગુરુ–સુધર્મની આરાધના કેટલી કરી તે જણાવ ? સુખશાંતિ માટે ઘણી તમન્ના છે. ઘણી ચાહના છે. પણ ધર્મની સાધના સિવાય તે કેવી રીતે હાજર થશે ? ક્ષણક્ષણમાં પોતાનું ભાન ભૂલી આળપપાળમાં પડે છે. તેથી મિથ્યાત્વ જન્ય ભ્રમણામાં પડી સ્વકાર્યું જે કરવાનું હાય છે. તે કરતા નથી. અને દુ:ખજનક-દુઃખ પરંપરાને વધારનાર કાર્યો કરી બેસે છે. તેથી મેાહમમતાનુ જોર વધે છે, કેવી રીતે ? ખાનપાનમાં રિસયા મની એવું કરી બેસે છે કે, શારીરિક શક્તિ ઘવાય છે કે વધે છે. તેનું ભાન રહેતું નથી. વિષયસુખમાં એવા આસક્ત અને છે. કે કરેલી પુણ્ય પૈસાની કમાણી નષ્ટ થાય છે. અને For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ દુઃખદાયક–પ્રસંગે હાજર થાય છે. તેને પણ ખ્યાલ રહેતે નથી. કોધ-માન-માયા-લેભ, અદેખાઈ વિગેરેમાં એ મગ્ન બને છે. કે સઘળું જીવન નષ્ટ-ભ્રષ્ટ થાય છે. આ મુજબ વિષય કષાયના વિકારોના વિષમ-અવળા ઘાટો-માર્ગો રહેલા છે. તેમાં આસક્ત બનવાથી જે સાચા સુખની ચાહના છે. તે ઈરછા કયાંથી પૂર્ણ થશે ? એવા અવળા ઘાટેમાં તે રચાવાનું–પરિભ્રમણ કરવાનું થશે. માટે તારી મેળે વિચારવિવેક લાવી, અગર સગુરુને ઉપદેશ સાંભળી એવા અવળ માર્ગને ત્યાગ કરી સન્માર્ગના વાટે વળજે “ચીલાતીપુત્રની માફક. એક નગરે ધનદત્ત શેઠના ઘરમાં ચીલાતી દાસી હતી. તેને પુત્ર થશે. તેનું નામ ચીલાતી પુત્ર પાડ્યું. ઉંમર લાયક થએલે આ ચીલાતી પુત્ર, શેઠની પુત્રીને રમાડતા કુચેષ્ટા કરવા લાગ્યો. તેથી તેને શેઠે ઘરની બહાર કાઢી મૂક્યો. આ બહાર ભટકતો ચોરની પલ્લીમાં ભળ્યો. બલવાન હોવાથી એરોએ તેને અગ્રેસર બનાવ્યો. ગામ નગરમાં ધાડ પાડી, લૂંટીને લોકેને ઘણે ત્રાસ આપતે. વિષય કષાયમાં આસક્ત બની પિતાનું ભાન ભૂલીને પણ પિતાને બહાદુર–શૂ માનતે વિષયના વિકાસમાં મગ્ન બનેલે બહાદુરી કયાં બતાવવી અગર શૂરાપણ કયાં સફલ કરવું તેનું ભાન કયાંથી હોય ? ધનદત્ત શેઠની સુશીમાં પુત્રી ઉપર અત્યંત કામરાગ હોવાથી, એકદા ચિને કહ્યું કે આજે ધનદત્ત શેઠના ઘરમાં ધાડ પાડવી છે. તે શેઠ ધનાઢ્ય છે. For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધાડ પાડી મેળવેલ માલ તમારે. મહેાટી થએલ સુસીમાને હું ગ્રહણ કરીશ. આ મુજબ ઘાટ ઘડી શેઠના ઘરમાં રાત્રીએ પ્રવેશ કરી સઘળી મિલ્કત ચારી લીધી. અને સુસીમાને ચીલાતી પુત્રે ઉપાડી. શેઠ જાગ્યા. તે એની પાછળ પકડવા પુત્રે સહિત દોડ્યા. ભીતિ પામેલા ચાર ચેરીને માલ મૂકી નાશી ગયા. ચીલાતી પુત્ર, સુસીમાને ત્યાગ કરતો નથી. નજીક દેડતા આવતા શેઠને દેખી તેણે સુસીમાનું મસ્તક કાપી, પિતાના હાથમાં મેહને લઈ તે મસ્તકને ગ્રહણ કરી, અધિક જોરથી નાઠે. શેઠ અને તેના પુત્રે, કપાઈ પડેલ ધડને દેખી શેક -સંતાપ કરતા પાછા વળ્યા. પેલે તે પોતે જેરથી દેતો ભરજંગલમાં આવે છે. તે અરસામાં પ્રભાવશાલી–તપસ્વી, મુનિરાજને દેખી તેમને પૂછે છે કે, ધર્મ કયે ? બતાવ, નહિતર મસ્તક કાપી નાંખીશ. નિર્ભય મુનિરાજે કહ્યું કે ઉપશમ–વિવેક અને સંવર. આમ કહી આકાશમાર્ગે ચાલી, ગયા. મુનિરાજે ઉપદેશેલ આ ત્રણપદીને પિતાની મેળે વિચાર કરતાં ઉપશમના આધારે કોધાદિકષાયને ત્યાગ કરે તે ઉપશમ, અને જડ ચેતન વસ્તુઓની વહેંચણી કરવી તે વિવેક. અને આવતા પાપોને રોકવા–નિરોધ કરે તે સંવર. આ મુજબ વિચારણાના ચગે અર્થ સમજી તલવારની સાથે જે માથું પકડી રાખ્યું હતું તેને ત્યાગ કરવાપૂર્વક, મુનિરાજ જે સ્થલે હતા તે સ્થળે રહીને ઉપશમ -વિવેક અને સંવરની વિચારણનાયોગે બરાબર સ્થિરતામાં For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ આવ્યા. શરીરે લેહી ચટેલ હેવાથી કીડીઓ વિગેરે આવીને કરડવા લાગી. પણ લેશમાત્ર ચલાયમાન થતા નથી. શરીરને ચાલણી જેવું બનાવ્યું તે પણ કોધ કરતા નથી. તેથી ઘણું પાપકર્મોની નિર્જરા થઈ અને ધર્મધ્યાનના ગે સદ્ગતિ પામ્યા. અને અનુક્રમે પરમપદને પામશે. આ પ્રમાણે વિષય કષાયના અવળા ઘાટે મુનિરાજના ઉપદેશદ્વારા તથા પિતાની વિચારણાના યોગે ઓળંગી ગયા અને એક્ષપંથે વળ્યા ત્યારે જ સદ્ગતિને પામ્યા. આ પ્રમાણે અરે મુસાફર ચેતનજીવિષયાદિના વિકારોના અવળા ઘાટ-વિષમમાર્ગોને ઓળંગી પિતાના સાચા સુખના સુગમમાગે ગમન કરે. જે સદ્દગુરુ બુદ્ધિસાગર સુરીશ્વરજી ફરમાવે છે કે આ શિવ-મોક્ષમાર્ગ, સંસારના સુખમાં રસિલાને ઘણે જ દુષ્કર છે. ભલે પછી તે રસિલાઓ યુવાન હોય કે વૃદ્ધ હોય, તે બાલક જેવા કહેવાય. બાલક, વિષમ પંથને ઓળંગી શકતે નથી. તેને શિર સાટે માર્ગ છે. શર સાટે એટલે મસ્તક કાપીને માલ લે એ અર્થ નથી. પરંતુ સંસારનું મહાકારણ અહંતા અને મમતાને મારી, તથા વિષયકષાયના આવિર્ભાને વશ કરવા, કબજે કરીને ત્યાગ કરવા. તે શર સાટે કહેવાય કે ફક્ત મસ્તક, કાપવાથી કે કાશીએ જઈ કરવત મૂકાવવાથી મુક્તિ મળતી નથી. પણ અહંકાર મમકારને મારી, અગર અહંકાર દ્વારા આત્માને ઓળખી અને આત્મિક ગુણોમાં મમત્વ ધારણ કરવાથી શિવમુખને માર્ગ મળે છે. અને તે સુખ અનુક્રમે હાજર થયેલ છે. અને થાય છે. માટે For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની ચાલને ત્યાગ કરી શિવમુખને મોક્ષસુખને પ્રાપ્ત કરવું હોય તે શીશ નમાવી નમ્રતા–સરલતા-સંતેષ વિગેરેને ધારણ કરો. મહાદિકનું મસ્તક કપાઈ જશે. પછી ચાર ગતિમાં રાશીલાખ નિમાં પરિભ્રમણ કરવાનું ટળી જશે. આ મુજબ મુસાફરને ઉપદેશ આપે છે. છતાં અનાદિકાળની વાસનાથી જીવ માનતા નથી. તેથી ઉન્માર્ગે ગમન કરતા જીવને ઉપાલંભ આપતા “પાંચમું પદ સદ્ગુરુ કહે છે. કાનુડે ન જાણે મારી પ્રીત. આ રાગ જીવડા હજી જરા તે ચેત, બાજી આ છે છેલ્લી રે ! નિન્દા કરવામાં રે, પાપ પાખંડે પૂરે, લોભી સ્વારથમાં તૈિયાર, પરમાં માની મારૂ, જીવડા હજી જરા તો ચેત, બાજી આ છે છેલ્લી રે પા મેજ મા મન લાગી મીઠી, પરનારી પ્રેમે દીઠી; મનમાં તૃણાનો નહિ પાર, માની મારૂ રે. જીવડા કેરી વિકથાની વાતે પ્યારી, કીધી તેં ચોરી જારી; માયા પરિણતિમાં મશગુલ, આખી ઉમર હારિ રે. જીવડા ૩ લક્ષ્મીની લાલચ લાગી, બહિરાત્મ પદનો રાગી; મૂરખ લજવી જનની કૂખ, ફેગટ ભારે મારી રે, જીવડાવે છે For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મળીયું છે ઉત્તમ ટાણું, પરખી લે નયણે નાણું; નાવે સાથે કંઇ તલભાર, શાને માહ ધરે છે રે. જીવડા ||પ અક તણાં આકુલા જેવાં, તન ધન જોબન છે તેવાં; મગરની બાજી ફાક, અંતે વિણશી જાશે રે. જીવડા ||દા નરનારી મૂરખજન ડાહ્યા, સાચી માનીને માયા; ભવમાં ભટકતા વારંવાર, જન્મ જરા દુઃખ પામી રે. 9310 11011 સાચી શીખામણ માની, થા તું આતમના ધ્યાની; બુદ્ધિ સાગર સાચી સેવ, પ્રભુની અન્તર ધારી રે. વડા ગીગા સદ્દગુરુ આચાય, બુદ્ધિસાગર સૂરીશ્વરજી સસાર રસિલાઓને વળી પર્કા આપતા ફરમાવે છે, હું જીવડા ! તુને શીખામણ આપવામાં આવે છે. તે શા માટે કે, ઉન્માને! ત્યાગ કરી, સન્માના સ્વીકાર કરે, પણ તે તો તે માને ત્યાગ કર્યો નહિ અને સન્માર્ગે પ્રયાણ કર્યું હિં તેથી તને કહું છું કે આ છેલ્લી માજી છે. છેલ્લી ઠપકા સાથે શીખામણ આપવામાં આવે છે કે, અરે ભાઈ હવે જરા ચેત ? કયાં સુધી લાક સંજ્ઞા—હુડીમાં પડી જન્મ ગુમાવે છે, કારણ કે નિન્દા કરવામાં તું શૂરા છે. એટલે For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ નિદ્રા આવતી નથી. નિન્દા કરવામાં એવો રસ પડે છે કે, ચાર-પાંચ કલાકે જાય, ફેગટ જાય તે પણ ખબર પડતી નથી. ચાર પાંચ કલાકે અગર બે ઘડી પણ પોતાના દોષની નિન્દા કરવામાં નિદ્રા આવે છે. તેથી પાપ બંધ થાય છે. તેની માલુમ કયાંથી પડે! પાપના બંધથી પુણ્યને માર્ગ સૂઝે ક્યાંથી ? પાપોના બંધમાં પાખંડે હાજર થાય છે. એટલે જગતમાં સારાનો દેખાવ કરવા માટે બહુધા કપટકલા કરીને પાછે પિતાને હુશીયાર માને છે. તેથી સરલતા આવતી નથી. અધિકાધિક, પાપ કાદવમાં ઉડે. ઉતરતે જાય છે. તેથી લોભી બની, સ્વાર્થ સાધવામાં તૈયાર બની, સગાંવહાલાને તથા સાધર્મિક બંધુઓને પીડા કરવામાં ખામી રાખી નહિ. છતાં સંતેષ આવ્યું નહિ. અને પાપથી પિટ-પટ ભરવા લાગે. પણ અભિલાષા તારી અધૂરી જ રહી, પૂર્ણ થઈ નહિ. કયાંથી થાય? પર વસ્તુઓને પિતાની માની. ક્ષણ વિનાશી પદાર્થોને પિતાની માનનાર માનવી કદાપિ સંતેષી બનતો નથી. અસંતોષી બની સુખની ખાતર અવળા અવળા રસ્તા લઈ અધિક દુઃખી થાય છે. અસહ્ય પીડા સહન કરે તે પણ પાછો વળતો નથી. આવા માણસોની પાસે સંપત્તિ હેય તે પણ તે સંપત્તિથી અધિક દુઃખદાયક માર્ગને સ્વીકાર કરે છે. એક માણસની પાસે વડીલોએ મેળવેલી ઘણી સંપત્તિ હતી. એટલે નીતિ ન્યાયથી પૈસા મેળવવાની પ્રવૃત્તિ જાગી નહિ. પણ કઈ બે રીતે પાપ સ્થાનકે સેવીને પ્રથમની સંપત્તિમાં વધારો કરે. આવા માણસોને સાત ક્ષેત્રમાં વાવ For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૯ વાની વૃત્તિ ક્યાંથી થાય? વધારે કરવાની ભાવના પૂરેપૂરી હેવાથી પ્રથમ આબરૂ–સાખ પડે તે માટે ન્યાયનીતિ મુજબ ચાલવા લાગ્યો. તેથી ઘણા માણસોને તેના ઉપર વિશ્વાસ બેઠે. એકદા તેને મિત્ર પાસે આવી છાને માને કહેવા લાગે કે આ ગામમાં ધંધે, વ્યાપાર, સારી રીતે કમાણી થાય તે મુજબ ચાલતું નથી. અને સારી રીતે કમાણી થાય તે જ સુખશાંતિમાં દિવસે તથા જીવન પસાર થાય. પરંતુ, આ ભાઈને ખબર નથી કે પાપસ્થાનકે સેવી પેદા કરેલા પૈસા, શારીરિક અને માનસિક પીડાઓને અને ચિન્તાએને હઠાવી શકશે નહીં. ઉલ્ટી તે પીડાઓ અને ચિન્તાઓ ઉપસ્થિત કરશે. સુખશાંતિને લાભ લે હોય તે સંતોષ રાખી સંપત્તિનો સદુઉપયોગ કરવો, આવો ખ્યાલ લેભી લાલચુને ક્યાંથી હોય? મિત્રની વાત સાંભળી અધિક ધન મેળવવા બન્ને જણ તૈયાર થયા. એક શહેરમાં આવી ધમધકાર વ્યાપાર કરવા લાગ્યા. ચામડા વિગેરેને નીચ-હલકે ધધ કરીને ધન તે મેળવ્યું. પણ ધર્મને ભૂલવાથી તદ્દન નીચ માનસિક વૃત્તિને લાગ ફાવ્યો. અને અન્ય અન્ય વિચાર કરવા લાગ્યા કે આજે કમાણી થઈ છે તેમાંથી અડધે ભાગ પડશે. સઘળી મિલ્કત હાથમાં આવશે નહિ. માટે એ ઉપાય કરે કે મિત્ર મરણ પામે. આ વિચાર બીજા મિત્રને પણ આવ્યો. મહેમાંહી એકબીજાને મારી નાંખવા લાગ તપાસે છે. પણ લાગ મળતું નથી. માર્ગે લાગ મળશે. આમ ધારણા રાખી બે જણાએ સઘળી મિલ્કતની સેનામહોરે ખરીદી, વાંસળીમાં For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભરી ચાલવા માંડ્યું. ચાલતા ચાલતા માર્ગે મહટ કે દેખી ત્યાં ભાતુ ખાવા માટે બેઠા. ભાતુ ખાઈ રહ્યા પછી પાણી લાવવા મિત્રને કહ્યું. મિત્ર કુવામાંથી પાણી લે છે તેવામાં પેલા માણસે પાસે આવીને ધકકો મારી તેને કુવામાં નાંખી દીધે. કુવામાં ઘણું પાછું હોવાથી જીવનનો બચાવ કરી શક્યો નહિ અને મરણ પામે. મિત્રના મરણ પછી પિલે હર્ષાતુર બન્યા અને વિચાર કરતો પાણીનું પાન કરી આગળ ચાલે છે તેટલામાં સાપના દરમાં પગ પડવાથી સાપે દંશ દીધે. સર્વ અંગે વિષ વ્યાપ્ત થયું. બચવા માટે ઘણું પિકાર કરે છે પણ ભરજંગલમાં કેણ સાંભળે ? છેવટે હાય હાય કરતે તે પણ મરણ પામી દુર્ગતિનું ભાજન બને. વિશ્વાસઘાતી મહા પાપી કહેવાય છે. તે પાપના ઉદયે મનુષ્યને સુખશાંતિ ક્યાંથી મળે? એક તો નીચ–હલકે ધંધો કરે છે અને બીજી તરફ વિશ્વાસઘાત કરે છે અને વિશ્વાસઘાત કરીને મેળવેલ ધન દ્વારા સુખશાન્તિ મળશે. દુઃખ ટળશે એ વિચાર કરીને મનમાં મલકાય છે. પરંતુ કરેલ મહાપાપ, તેવા લેભીની બરાબર ખબર લે છે માટે લેભી બનવું નહિ અને વિશ્વાસ કદાપિ જીવંત પર્યત પણ ધમાં કરવો નહિ. લેભી પિતાના સ્વાર્થો સાધવા ખાતર વિવિધ પાપસ્થાનકે સેવ હરખાય છે. ખરો, પણ તે હર્ષ ટક્તો નથી. એવા સંગ–નિમિત્તે મળતાં તે હરખને બદલે શોક-સંતાપાદિક આવીને હાજર થાય છે. કદાચ પુણ્યદયે વિન–વિડંબનાવિપત્તિ આવતી For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧ નથી અને મેાજમજામાં દિવસે ગુજારે છે. પણ બુદ્ધિ મતિમાં એવી મલીનતા થાય છે કે તે બુદ્ધિ, સાત બ્યસનેામાં આનંદ મનાવી એવી રીતે ફસાવી નાંખે છે કે તેમાંથી અહાર નીકળી શકે નહિં અને વિવિધ વિપત્તિએ આવી લાગશે તેના ખ્યાલ પણ રહે નહિ. માંસ-મદીરા-પરનારીમાં આસક્ત બની પોતે પેાતાની જાતને મોટી વિડંબનામાં નાંખી દુ:ખી થાય છે. માટે ચારી-જારીના ત્યાગ કરવા પૂર્ણાંક ગુરૂદેવે ખતાવેલ સન્માર્ગે વળવું. પરંતુ અરે જીવડા સદ્ગુરૂના ઉપદેશની અવગણના કરી, હાંસી કરી, ઉપેક્ષા કરી લીધેલ ઉન્માન ત્યાગ કર્યો નહિ અને વિષયામાં આસક્ત ખની તૃષ્ણા નદીમાં તણાયા. તૃષ્ણા નદી તે સંસાર સાગરમાં ગમન કરીને ભેગી ભળી તેમાં ધકેલી દે છે. પછી નીકળવાના માર્ગ સુઝતા નથી અને મુંઝવણના પાર રહેતા નથી. એક કાગડાએ મરણ પામેલ હાથીનુ કલેવર દેખી ખુશી થતા પાછળના ભાગને કાપી તેમાં પેઠા. તેના માંસમાં મસ્તાન અન્ય. તે કલેવરમાંથી બહાર નીકળવાની ઇચ્છા થતી નથી. પરંતુ હવા રીતસર આવતી ન હેાવાથી બહાર નીકળતા પાછા ઘડી બે ઘડી હવામાં મ્હાલી તે કલેવરમાં પેસી માંસનું ભક્ષણ કરીને આનંદમાં રહેતા. વર્ષાઋતુ આવી ને વર્ષીદ મૂશળધારાએ વવા લાગ્યા. નદીનાળાં વર્ષાદના પાણીથી ઉભરાવા લાગ્યા. કાગડા જેમાં આસક્ત અની રહેલ છે તે કલેવર પણ નદીના પ્રવાહમાં તણાવા લાગ્યું. અંતે તે કલેવર સાગરમાં આવ્યું. હવે કાગડાને મુંઝવણુના ચગે For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બહાર નીકળવાની ઈચ્છા થઈ બહાર આવી જુએ છે તે ચારે બાજુ દરિયાનું પાણી દેખી અધિક મુંઝવણમાં પડ્યો. કઈ સ્થલે આરામ લેવાની જગ્યા મળી નહિ અને કલેવર દરિયાના ખારા પાણીથી સડી ગયું. કાગડો પણ મરણ પામી માછલાંનું ભોજન બન્ય. આ મુજબ આવા માણસે વ્યસનેમાં આસક્ત બની મહા સંકટમાં સડે છે. અરે ભાઈ, આ માર્ગને જે લીધે હોય તે તેને ત્યાગ કરજે. ત્યાગ નહિ કરે તે કાગડા જેવી અવસ્થામાં મરણ પામવું પડશે. કઈ પણ આધાર રહેશે નહિ. જ્યારે વખત મળે ત્યારે વિકથાની વાતે, જેવી કે સ્ત્રીકથા–ભક્તકથા–દેશકથા-તથા રાજકથી અગર ગમે તે કુથલીની વાતમાં ટાઈમ ગુમાવે છે તે એગ્ય નથી. તથા લક્ષ્મીની લાલચમાં અને વિષચેના વહાલમાં તથા મેજમજામાં જીવન પસાર કર્યું. પણ ક્યારે જીવનને અંત આવશે તે કહી શકાય નહિ. માયા–મેહના વિકારમાં શે આત્મિક મેળવ્યું ? તેને પણ વિચાર-વિવેક કર્યો પણ નહિ. આવા મનુષ્ય માતપિતાને લજવે છે. માતાની કુક્ષીને ભારે મારે છે. માટે તારે આમ કરવું ઉચિત નથી. મનમાં વિચાર કરશે વિવેક કર ? મનુષ્ય જન્મની ઉત્તમ માસમ મળી છે. ઉત્તમ ટાણું મળ્યું છે. તેની સફલતા કરવા માટે સત્ય નાણું છે તેને પરખી લે. પિસા-સેનામહેરોને પરખી પરખી સારી રીતે તેનો સંગ્રહ કર્યો તે તારે નથી. પાદિયે ખસી જશે. માટે સાચુ નાણું સમ્યગ દર્શન. જ્ઞાન-ચારિત્ર છે. તેને પરખી, સંગ્રહ કર્યો For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હશે તે તરે છે. અને તે સાથે સાથે આવશે. તેના જે સંસ્કાર પડ્યા છે તે નષ્ટ થશે નહિ. વિપત્તિ વિડંબનાની ઘડીમાં સારી રીતે સહકાર કરશે. આર્તધ્યાન શેક-સંતાપાદિક ટળી જશે માટે સાચુ નાણું જે બતાવેલ છે તેમાં પ્રીતિ રાખ? જન્મ, જનની, અને જન્મ ભૂમિકાને સફલ કર ! કે જેથી પ્રાપ્ત થએલ મોસમ, અને અવસર ફેગટ જાય નહિ. ધીરધારને ધધો કરનાર, ગાનતાન-વિષયના વિકારોમાં મોજમજા માણતા નથી. તે સમજે છે કે મે જમજામાં મગ્ન બનવાથી દેવાદાર ધીરેલ નાણ જલ્દી આપી શકતા નથી. આમ સમજી દેવાદારની પાસે જઈને ઉઘરાણી કરે છે. ભલે પછી પ્રાતઃકાલ હોય કે બપોરે કે સાંજે. તથા શીયાળ હોય કે ઉનાળે હાથ કે વર્ષાદ ધમધોકાર વર્ષ તે હોય તે પણ ચીવટ-લાગણી રાખીને તેને ઘેર જાય છે. ત્યારે પિતાના ઘરમાં જે ઉઘરાણી કરવાથી પ્રાપ્ત થએલ હોય તેનો સંગ્રહ કરે છે. તેથી પેટ પીડા ઢળતી જાય છે. પેટ પીડા ટાળનાર ઘણા હોય છે. પણ માનસિક ભૂખ પડાને ટાળનારા ઘણા ઓછા હોય. તેથી તેઓ મનુષ્ય જન્મને સફલ કરવા બેનસીબ રહે છે. ભલે પછી છ ખંડનું સામ્રાજ્ય મળ્યું હોય, સત્તા-સમૃદ્ધિ-અને પરિવારથી સંપન્ન હોય તો પણ મનની પીડાએ ટળતી નથી. ઉલટી વધતી રહે છે. માટે માનસિક પિડાને ત્યાગ કરવા, તેમજ આત્મિક વિકાસ કરવા પ્રમાદઆળસ કર નહિ. સંગ્રહ કરેલ, સંગે મળેલ હોવાથી સાથે આવશે નહિ. અને કેઈની પણ સાથે આવેલ નથી. એક તલભાર For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સોનું પણ સાથે આવે તેમ નથી માટે શાને દુન્યવી પદા માં મુંઝાય છે. વેઠ કરીને શાને સંકટોમાં સપડાય છે. આપણે જોઈએ છીએ કે, કેઈબી રીતિએ, દગા પ્રપંચે કરીને પણ પ્રાપ્ત કરેલ પરિગ્રહ પૈસાઓને ચેરી જનારાઓ પણ હોય છે. જે ઉપગ રાખવામાં આવે નહિ તે અગ્નિ પણ બાળી નાંખે. કુટુંબી માણસની નજર પણ હોય છે. જે તેમને માગ્યા પ્રમાણે આપવામાં આવે નહિ તો કરડી નજરે, ત્રાંસી નજરે જુએ છે. અને તે ભેગું કરેલ ધન લેવાને લાગ જોયા કરે છે. પિતા, પુત્રને માગ્યા મુજબ આપે નહી તે કોર્ટે ચઢી, પૂર્વોપાર્જીતનો દાવો માંડી, પિતાને હેરાન કરવામાં તે પુત્ર ખામી રાખતા નથી. અરે માગ્યા મુજબ ભાઈ–બેન–ભાણેજ વિગેરેને આપવામાં આવે નહિ તો કૃપણને ઇલકાબ આપીને તરછોડે. તિરસ્કાર-ધિકારના વેણ સંભળાવે. આવા આવા કારણોના પ્રસંગે ભેગુ કરનારને ઘણું સહન કરવું પડે છે. જે સહી લે નહિ અને સામાન્ય થઈને તેને પ્રતિકાર કરે તે જોઈ લે. “ભુંગળ વિનાની ભવાઈ” સંબંધોને ભૂલી શત્રુઓ જેવા માની વૈરવિરાધાદિકમાં આગળ વધી પિતે પિતાનું અનિષ્ટ કરવા તૈયાર થાય છે. માટે પરિગ્રહની મમતાને ત્યાગ કરી, પ્રભુના ગુણેને ગાઈ તે ગુણોને મેળવી ગુણી બન? પણ પાછે ગુણાનુરાગી બનજે. ગુણીજને ઉપર ઈર્ષા અદેખાઈ કરતે નહિ. ઘણાય દુનિયામાં ગુણ તરીકે પ્રસિદ્ધ થએલ હોય છે. પરંતુ સાચા હેતા નથી. કારણ અન્ય જનની પ્રશંસા સાંભળી હૈયામાં For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અદેખાઈ ધારણ કરી બળતા હોય છે જે ગુણો પ્રાપ્ત થએલ હોય છે તે રહી શકતા નથી. માટે પ્રભુની સેવા ભક્તિની સાથે ગુણ બન. તથા ગુણાનુરાગી બની આત્મકલ્યાણ સાધ! જે આ પ્રમાણે વર્તન રાખીશ નહિ તે આકડાના આકુલાં કહેતા રૂની માફક સઘળી રીદ્ધિ-સિદ્ધિ ઉડી જશે. અરતવ્યસ્ત બનશે. તન ધનાદિક સ્થિર રહેશે નહિ. બાજીગર પિતાની ચાલાકી વડે વિવિધ હસ્તકલા દેખાડે છે. અગર નજરબંધી પ્રેગના આધારે કાંકરાને સાકરરૂપે દેખાડે છે. પણ તે કલા ફોગટ છે. સત્ય નથી. તે મુજબ બધી કલાથી મેળવેલ માયા પણ અંતે વૃથા બનવાની. માટે આ સંસારમાં આવી તે પણ બાજીગરની માફક બાજી માંડી અનેક કલાઓ દેખાડી માયાને ભેગી કરી છે. તે બાજી સાચી નથી. આકડાના ફૂલની માફક વખત આવતાં ઉડી જશે. માટે ચેતી જા, અધિક શું કહેવું, શાણાને શીખામણ શાનમાં હોય છે. મુગ્ધને અનેકવાર, વિડંબના–વિપત્તિ આવી લાગે અગર ધેકાઓને માર પડે તે પણ સન્માર્ગે વળે નહિ. અને હાય હાય કરતાં, પોકારે પાડતા, છંદગાની પસાર કરે છે. એક માણસ લેભી અને લાલચુ હતા. લેભમાં અને લાલચમાં સઘળા દે રહેલા છે. તથા કહેવત પણ છે કે, જ્યાં લેભીયા હોય ત્યાં ધૂતારાને ફાવટ આવે છે. આ લેભી બોલવામાં ચાલાક For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતે. ભોળા લેકને આડુંઅવળુ સમજાવી, ધન ભેગું કરતે. અન્યાયથી મેળવેલ ધનાદિકથી બુદ્ધિમાં પણ મલીનતા આવી નિવાસ કરે છે. તેથી જ તેને પરદારનું વ્યસન લાગુ પડ્યું. આ વ્યસન ભલભલાને સુખની ભ્રમણામાં નાંખી સર્વસ્વ લુંટી લઈ પાગલ જે બનાવે છે. આ લેભીને પણ પરદારાનું વ્યસન લાગુ પડ્યું. એક રૂપવતી અને લટકા-ચટકા મટકા કરનારી પરદારને રાગી બન્યું. ઘરમાં રહેલ પત્ની પુત્રાદિક પરિવાર ઘણું વેળા ઠપકે આપે છે કે પૈસાની તથા પુણ્યની ખુવારી કેમ કરે છે ? આ વ્યસનથી આબરૂને ધક્કો લાગે છે. જનસમુદાય પણ તમારા ઉપર વિશ્વાસ કરતા નથી. માટે સમજણના ઘરમાં આવી આવા દુરંત વ્યસનને ત્યાગ કરે. જ્યારે સગાંસંબંધી તરફથી ઉપાલંભે-ઠપકા મળે છે ત્યારે તેઓને યદ્રા તા સમજાવે છે. પણ જે વ્યસન પડેલ છે તે મૂકતો નથી. એકદી, પિલી પદારાએ રૂપીયા સોની માગણી કરી. અને કહ્યું કે અત્યારે હું ઘણી ભીડમાં આવી છું. એક બે માસમાં સેના બદલે સવાસો તમને આપીશ. એક તે લેભી હતી ને પાછો કામરાગી બન્યું. તેથી રાગને લઈને સે રૂપિયા આપ્યા. પેલીએ ખુશી થઈ લેભીના વખાણ કર્યા. અહીં તમે તે ઘણું પોપકારી અને પરગજુ છે. આ મુજબ બોલતી અને લટકા–ચટકા કરતી પોતાને ઘેર આવી. બે મહિના બાદ વિશ્વાસ બેસાડવા સવાસો રૂપિયા આપી ગઈ. લેભી ખુશી ખુશી થઈ ગયું અને મનમાં માનવા લાગે કે વિષય સુખની સાથે પિસા બી મળે છે. આ બંધ For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સારે. મહેનત કરવી પડતી નથી અને રૂપિયા મળી આવે છે. હવે બન્યું એવું કે ચારેક મહિના વિતાવ્યા પછી પેિલી પરદાર આવી. લટકા-મટકા કરતી કહેવા લાગી. મારા દીકરાને પરણાવવો છે. ઘરમાં છાબમાં મુકવા માટે સેનાના, મેતીના દાગીના નથી. અને પલ્લામાં દાગીને મુક્યા વિના કન્યાને બાપ પરણાવે નહિ. માટે ઈકરાને પરણાવી ચાર મહિના ગયા પછી તમને સઘળા દાગીના પાછા આપીશ. અને પચાસ રૂપિયા વ્યાજ તરીકે અધિક આપીશ. ગમે તેમ કરીને દાગીના આપિ. અને મારી આબરૂ રાખે. આ લોભી કામીને કામરાગમાં વિચાર સરખો પણ આવતે નથી કે દીકરાને પરણાવે છે. અને દાગીના મારી પાસે માગે છે, અને વળી પચાસ રૂપૈયા અધિક આપવાનું કહે છે. તે કયાંથી લાવશે ? અને કામરાગમાં પાછા મંગાશે પણ નહી. પરમારીને વિશ્વાસ કે ? કદાચ અર્પણ કરશે નહિ તો હું કરીશ શું? પરંતુ કામરાગીને એ વિચાર કયાંથી આવે ? જન્માંધ કરતા કામરાગી ખરાબ કહેલે છે. કાગડે રાત્રિએ દેખે નહિ. ઘુવડ દિવસે દેખે નહિ. તેતે ઠીક છે. પણ કામાંધ તે દિવસે અને રાત્રિએ દેખતે નથી અને કોઈ સન્માર્ગે વાળે તો પણ વળતે નથી. જન્માંધ તે વાળ્યો વળે અને સન્માર્ગે વળી જાય. પિલીને દાગીને આપવા માંડ્યા. ઘરના માણસે કકળાટ કરે છે. ઘણું સમજાવે છે, છતાં તેઓને તરછોડી દાગીના આપ્યા. પંદર વીસ હજારના કીંમતના દાગીના લઈ હરખાતી પેલી For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વગૃહે આવી. દીકરાને પરણાવી અધિક ખુશી થઈ. ચાર માસ વ્યતીત થયા તોપણ તે દાગીના પાછા આપવા આવી નહી. પુત્રાદિક વારે વારે કહેવા લાગ્યા. જે દાગીના પેલીને આપ્યા છે. તે આપવા આવી નથી. માટે જાતે તેની પાસે જઈને માગણું કરે. તે રાંડ પાછા આપવા આવશે નહિ. લેભીએ પદારાની પાસે જઈને માગણી કરી ત્યારે કહેવા લાગી. આવી અધીરાઈ શી? તે દાગીના શું અમે ખાઈ જઈશું. પુત્રવધુ તે દાગીના પહેરી પીયર ગઈ છે. તે અહિં આવશે ત્યારે પાછા મેકલી આપીશ. પાછા ઘેર જાઓ. પ્રીતની રીત તે જાણો. જલદી માગતા શરમ આવતી નથી. શું અમે તે દાગીના ગળી જઈશું ? આ મુજબ સાંભળી વધારે નહિ બેલતે તે ઘરે આવ્યું. છાને માને. ચૂપ થઈને બેઠે. સગાંવહાલા પૂછે છે કે, દાગીના અને પચાસ રૂપૈયા લાવ્યા છે ? શે ઉત્તર આપે? ઘણું કહ્યું ત્યારે ઠાવકુ મુખ રાખીને કહ્યું કે, બે મહિનામાં આપી જશે. ઉતાવળ શા માટે કરે છે. તે ખાઈ કે ગળી જવાની નથી. માટે ધીરજ રાખે. આપી જશે. બે ત્રણ માસ વિત્યા છતાં તે પાછા આપી ગઈ નહિ. તેથી સ્વજનવગે પુનઃ કહ્યું કે અદ્યાપિ પિલી આપી ગઈ નથી માટે જાઓ, અને પાછા લઈ આવે. તે તેણીની પાસે જઈને દાગીનાની માગણી કરે છે. ત્યારે મુખનો મટકે કરવાપૂર્વક કહેવા લાગી કે, જ્યારે મારી વહુ પિયરમાંથી આવી ત્યારે તમે આવ્યા હતા For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૯ તો જરૂર છાની રીતે પણ તમારા દાગીના પાછા આપત, પણ થોડા દીવસ રહી દાગીના પહેરી તેના ભાઇનું લગ્ન હાવાથી પાછી પિયરમાં ગઈ છે. તે અહિંઆ આવશે ત્યારે જરૂર ગમે તેમ કરીને પાછા આપીશ. અધીરા બનેા નહિ. આટલી બધી ઉતાવળ શી ? આ પ્રમાણે તે લ’પટી, દાગીનાની માગણી કરવામાં આવે છે ત્યારે જુદા જુદા આના ખતાવી આપતી નથી. પેલાને ઘરના માણસે પણ ઘણું ઘણુ` કહે છે. હવે પસ્તાવાનો પાર રહ્યો નથી. છેવટે કંટાળી તે ધુતારીની પાસે કહેવા લાગ્યું કે, તુ દરેક વખતે જુદા જુદા ખાના કાઢીને દાગીના આપતી નથી. તે દાગીના મારા પિરવારના છે, માટે આજે લીધા સિવાય જવાના નથી. આમ કહીને ધામેા લાગ્યે પેલી ઘેર આવેલી પુત્રવધુને કહે છે કે, દાગીના મને આપ. પણ તે આપતી નથી. અને કહે છે કે, આ દાગીના મારા પદ્માના છે. માટે કદાપિ આપીશ નહિ. અને એવા ગુપ્ત સ્થલે સતાડવા કે શૈાધ્યા હાથમાં આવે નહિ. હવે એકેય ઉપાય નહિ હોવાથી તે ધૂતારીએ કહ્યું કે તમારા દાગીના હું લાવી જ નથી, તેની વાત પણ હું જાણતી નથી અને વારે વારે મારા ઘરમાં આવી નાહક ઉઘરાણી કરો છે. હવે જો આવશે. તે માનમરતબે સચવાશે નહિ. દાગીનાની વાત કરતા નહિ, પાછા જા. તે લેાભી, લાલચુ તેમજ લંપટી, પરદારાના વચને સાંભળી આભા બની ગયા. અને કહેવા લાગ્યા. તે મારી પાસેથી દાગીના લઈ For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જઈને ઘરમાં રાખ્યા છે. હારી વહુની પાસે છે. છતાં આપતી નથી. અહિંથી લીધા વિના હવે પાછો જઈશ નહિ. આ મુજબ સાંભળી પેલીએ બરોબર તેફાન કર્યું. કજીએ ઘણે કર્યો, પણ દાગીના આપ્યા નહિ. આબરૂ સાથે દાગીના પણ ગયા. બેઆબરૂ થયે. હવે તેને વિશ્વાસ, સ્વજનવર્ગ પણ રાખતા નથી. છેવટે દીન-હીન બને. માટે આવી દશા. આવે નહિ તે માટે જે જે દે છે, તેઓને ત્યાગ કરી રદ્ધિ-સિદ્ધિનું રક્ષણ કરે. રદ્ધિ-સિદ્ધિ પણ પુણ્યાગે મળે છે. પરંતુ તેને પરદારા સેવનમાં તથા ઘણા મોટા આરંભ-સમારંભમાં વાપરવામાં આવે તે પુણ્યની સાથે રદ્ધિ-સિદ્ધિ ખતમ થાય છે. ખતમ થતાં માણસે દીન-હીન બની દુઃખદાયી અવસ્થામાં આવી પડે છે. માટે ચેતીને સંસારમાં વર્તન રાખે. સંસારમાં ચેતવાના, તરવાના, સન્માર્ગે આરૂઢ થવાના ઘણા નિમિત્તો–સંગે મળી આવે છે. અને આબરૂપ્રતિષ્ઠા-પુણ્ય-પૈસા તથા શારીરિક તાકાતને ગુમાવવાના પણ ઘણા અને પુનઃ પુનઃ કારણે મળી આવે છે; સાધને સુખજનક છે. દુઃખજનક અને દુઃખની પરંપરાને વધારનાર પણ સાધનને પાર નથી. માટે બુદ્ધિ –મતિ હોય તે તેનો ઉપયોગ કરી તે મળેલા સાધનો, સુખજનક, અને સુખની પરંપરા વધારનાર બને તે મુજબ કષ્ટ સહીને પણ વર્તન રાખો. તે કોઈ પણ દુઃખ-કણ આપવા સમર્થ નથી, પિતાના અપરાધે-ભૂલેથી જ અનિષ્ટ સગાને આવવાને અવકાશ મળે છે, કંટકતરને વાવી, For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પતરૂના ફલ ક્યાંથી મલે! ધંતુરાની જગ્યાએ ગુલાબનાચંપાના-માલતી મેગરાના પુત્ર પ્રાપ્ત થશે નહિ. માટે જીવનભરમાં એવું વાવે. એવું વર્તન કરે કે, કંટકે રૂપી કષ્ટ આવી મલે નહિ. સાચા સુખને પ્રાપ્ત કરવામાં દરેક દોષને ત્યાગ કરવું જોઈએ, એ જ સુજ્ઞનું કર્તવ્ય છે. પરંતુ ડાહ્યા અને મૂર્ખ, નરનારી, માયા મમતાને જ સાચા સુખનું સાધન માની તેને માટે જીવનમાં અથાગ પ્રયાસ કરે છે, કે કઈ રીતે સુખ મળે. પણ માયા–મમતા તે સત્ય સુખનું સાધન નથી. તેનું ભ્રમણામાં ભૂલા પડેલાને ભાન હોતું નથી. તેથી જીવનભર એ પ્રયાસ કરે છે કે આલેક, પરલોક, દુઃખમય જનક, અને દુઃખની પરંપરા વધે. અને અનેક ભવમાં ભટકી જન્મ–જરા, અને મરણની અસહ્ય વિપત્તિ આવી લાગે. સુખને માર્ગ સદ્દગુરુને પૂછતું નથી, અને લોકસંજ્ઞામાં ફસાઈ એ માર્ગ ગ્રહણ કરે છે કે, શક–સંતાપ-પરિતાપાદિક સિવાય અન્ય પ્રાપ્ત થાય નહિ. માટે હે ચેતન! અરે જીવ! લેકહેડીને ત્યાગ કરી, સદ્ગુરુની પાસે જઈને સન્માર્ગે-મોક્ષમાર્ગે સુગમતાએ જવાના ઉપાયને પુછ. જેથી ભવપરંપરા અટકી પડશે. મોક્ષમાર્ગ. હસ્તગત થશે. આમ કયાં સુધી ભવની પરંપરામાં ભટક્યા કરીશ. સદ્ગુરુ બુદ્ધિસાગર સૂરીશ્વરજી ફરમાવે છે કે, અમારી પાસે આવ. અમારી સાચી શીખામણ માન. કેઈ તને કઈ આપશે નહિ. માટે આડા અવળા ભટક્યા વિના આત્માને ધ્યાની થા. એકદમ, અકte ધ્યાની થવાશે નહિ. માટે For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુની પૂજના, આદરમાન, સત્કાર દ્વારા તેમના ગુણ્ણાને ગ્રહણ કરવાથી અને શકયતાયે તે મુજખ વર્તન કરવાથી જે સત્યસુખની ચાહના છે. તે સફલીભૂત થશે જીનાજ્ઞાએ ધર્મ જરૂર થવાના. અને તે મુજબ સંયમની આરાધના કરવાથી ભવાભવના કષ્ટો ચાલી જશે. માટે અન્તરમાં પ્રભુની સાચી સેવના, આજ્ઞાપૂર્વક અમલમાં મુકે. આજ્ઞા મુજબ શકય વર્તન કરવામાં આવતું નથી. તેથી માગી લાવેલ ઘરેણા, આભૂષણેામાં પોતાના માની રાચી, માચી રહ્યો. જ્યારે તેને વિયેાગ થયા ત્યારે વલેાપાત કરવા લાગ્યું. માટે આવી પરિસ્થિતિ આવી લાગે નહિ તે માટે હે ચેતન, ચેતી જા. આત્મહિત સાધ ! છઠ્ઠા પદમાં સદ્ગુરુ આચાર્ય મહારાજ બુદ્ધિસાગર સૂરીશ્વરજી, જે સાંસારિક પદાર્થોમાં રાચી માચી રહેલા છે. તેને ત્યાગ કરવાના તથા પ્રાપ્ત અમુલ્ય, અવસરની સફલતા કરવાના ઉપદેશ આપતા ફરમાવે છે. રાગ-વૈદ વનમાં વલવલે. ચેતી લે તું પ્રાણીયા, આવ્યા અવસર જાય, સ્વારથીયા સંસારમાં, હેતે શું હરખાય. ચેતીલે તું પ્રાણીયા ॥૧॥ જન્મ જરા મરણાદિકે, સાચા નહિ સ્થિર વાસ, આધિ, વ્યાધિ ઉપાધિથી, ભવમાં નહિ સુખ આશ. ચેતાલે રા For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ રામા રૂપમાં રાચીને, જોયું નહિ નિજરૂપ, ફેગટ દુનિયા ફંદમાં, સહતિ વસમી ધુપ. ચેતીલેટ માતા પિતા ભાઈ દિકરા, દારાદિક પરિવાર, મરતાં સાથ ન આવશે, મિથ્યા સહુ સંસાર. ચેતીલેવ મા ચિન્તામણિ સમ દોહિલે, પામ્યો મનુ અવતાર, અવસર આવો નહિ મળે, તારે આતમ તાર. ચેતીલેટ પા જેવી સંધ્યા વાદળી, ક્ષણમાં વિણશી જાય, કાચો કુંભ કાયા કારમી, દેખી શું હરખાય. ચેતીલે. દા માયા મમતા પરિહરી, ભજે શ્રી ભગવાન, કરવું હોય તે કીજીએ, તપજપ પૂજા દાન. ચેતીલે. આવા કોઈક ઘાલ્યા ઘરમાં, બાન્યા કેઈ મસાણ, આંખ મીંચાએ શૂન્યમાં, પડતા રહેશે પ્રાણ. ચેતીલે૧૮ વૈરાગ્યે મન વાળીને, ચાલો શિવપુર વાટ, બુદ્ધિસાગર માંડજે, ધર્મ રત્નનું હાટ ચેતીલેલો For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir આધિ-વ્યાધિ-ઉપાધિની વિડ’અનામાં ફસાઈ પડેલા મનુષ્યેને સદ્ગુરુ સૂરીશ્વરજી ચેતાવે છે કે, તે વિડખનાઓને હઠાવવા માટે અરે માનવીએ સારા-સુંદર અવસર મળ્યો છે. તે અવસરને સાંસારિક સુખ ખાતર ફોગટ ગુમાવ નહિ. કાલના પણ વિશ્વાસ રાખેા નહિ. જે કાળ, એટલે મૃત્યુને જીતે છે તે કાલને જીતે છે. આવતી કાલમાં કયા કયા અનવે। અનવાના છે, તે સવ થા સંપૂર્ણ કહી શકાય નહિ. જે કાની સફલતા કરવા માટે ધારણા રાખી હાય, તે એવા નિમિત્તો મળતાં વિકલ થાય છે. શ્રી દશરથ નૃપને, શ્રી રામચંદ્રને સિંહાસનમાં બેસાડી, અભિષેક કરવાપૂર્વક રાજા મનાવવાની સાચી ભાવના-ઇચ્છા હતી, કે ન્યાયી–વિનયી નમ્રતા-સરલતાયુક્ત અને સ ંતેષવાન પુત્રને અયેાધ્યાની ગાદી સોંપી હું ધર્મ ધ્યાનમાં દિવસેા વ્યતીત કરૂ. તેમજ રાજ્યાભિષેક કરવાનું મુહૂત આપનાર વસષ્ટ ઋષિ હતા. સારા શહેરમાં રામચંદ્રજીને અયેાધ્યાની ગાદી મળશે તે મુજબ વાત પણ ચાલી રહેલી હતી. પણ પિતાશ્રીની પ્રતિજ્ઞાનું પાલન કરવા રાજ્ય સુખને તિલાંજલી આપી વનવાસ સ્વીકાર્યો. તેથી જ્ઞાની કહે છે કે, આવી અભિલાષાને ત્યાગ કરી, આવતી કાલે આત્મ કલ્યાણ સાધીશું. આજે તે મેજમાડુ કરી લેવા દે. પણ કાલ કાણે દેખી છે. ધારેલી ધારણા અધુરી રહે અગર નાશ પામે. માટે આજે જ અગર અબઘડીમાં આત્મહિત જો બુદ્ધિ હાય તા સાધી લે ? ભાગ્યોદયે મળેલ અમુલ્ય અવસરને જેમ તેમ વેડફી નાંખા નહિ. અવસર :: For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫ વિત્યા પછી વલેપાત કરશે તે પણ કાંઈ વીતેલે અવસર પાછો વળશે નહિ. સંસારમાં સંબંધ વડે સારા સંગે મળ્યા છે. તેમાં હર્ષને ધારણ કર નહિ. કારણ કે તે સગોને વિગ થતા વિલંબ થશે નહિ. માટે તે સંબંધમાં હરખને ધારણ કરી આસક્ત બનીશ નહિ. શા માટે હરખાય છે. હરખમને હરખમાં જે અગત્યનું, આવશ્યકનું સાધવાનું હશે તે સધાશે નહિ. અને માયા–મમતાનું જોર વધશે. માટે તે સંબંધોમાં આસક્તિને ત્યાગ કરી ભવિષ્યમાં, પરલેકમાં આધિ-વ્યાધિ-વલોપાત ટળે એવું કાર્ય સાધી લે. આ જગતમાં માતા-પિતા ભાઈ-દીકરા પત્ની વિગેરે પરિવારનું પિષણ કરવા અહોનિશ ચિન્તાઓ કરી. પણ જે અનાદિકાલથી વૈરી-શત્રુ તરીકે રહેલા છે એવા ક્રોધાદિકને ટાળવા માટે અને સાચા સુખને અર્પણ કરનાર, અને અવસરને તથા દુન્યવી સાધનેને પણ સફલ કરનાર, આત્મિક ગુણેને જે વિકારોથી દબાણ રહેલું છે તે દબાણને ટાળવા માટે તથા તે ગુણોને પુષ્ટ બનાવવા માટે લક્ષ દીધું નહિ. તેથી વિવિધ યાતનાઓને ભેગ થવાનો વખત આવ્યો. અવસર મળ્યો ત્યારે નિન્દા, વિકથા વિગેરે પ્રમાદમાં ગાળ્યો. અને જે કર્તવ્ય હતું તેનું વિસ્મરણ થયું. અને ધર્મસાધના કરવાનું ભવિષ્યકાળને ભળાવ્યું. ભવિષ્યકાળમાં વર્તમાનકાળની તેયારી. હશે તે ધર્મસાધન થશે. ભવિષ્યકાલને સફલ કરનાર વર્તમાનકાળ યવંતે હવે જોઈએ. વર્તમાનકાળમાં કરેલ, શુભ અગર અશુભ કરણી ભવિષ્યમાં વિપાક દેખાડે છે. For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને વિપાક મેગે સુખ દુઃખના ભક્તા બનાય છે, શુભ કરણ કરશે તે સુખના સાધને મળશે. અશુભ કરણ કરવાથી સુખના સાધને ક્યાંથી મળશે? દુઃખના નિમિત્તે હાજર થવાના. માટે મળેલા શુભ અવસરમાં એવી કરણી કરે કે દુઃખના સંગે ઉપસ્થિત થાય નહિ. અને સુખને અનુભવ કરે હોય તે સમ્યગ જ્ઞાનને મેળવે. કારણ, સમ્યગુ જ્ઞાનથી દુઃખે આવી લાગે તે સમયે મુંઝવણમાં પડાતું નથી. અને તે વખતે સહન કરવાની તાકાતને આવિર્ભાવ થાય છે. એટલે તે વેળાએ દુખ જેવું ભાસતું નથી. પરીક્ષા તરીકે મનાય છે. માટે સુખમાં અને દુઃખમાં સમ્યગ જ્ઞાનની જરૂર છે. સુખના સગે પણ જે જ્ઞાન હશે નહિ તે મુંઝવણ ઉભી કરશે. અને આસક્ત બનતા એવા કર્મો બંધાશે કે અસહ્ય વિડંબના ભોગવતા પણ છૂટશે નહિ. માટે મળેલા અવસરને સફલ કરવા સમ્યગુ જ્ઞાનની સાથે સમ્યકુ ચારિત્રની પણ આવશ્યકતા છે. જ્ઞાન અને તે મુજબ કિયા હશે તે જ ધર્મસાધન સાર્થકતા ધારણ કરશે. માટે મનુષ્યભવમાં આજ કરવાનું છે. પેટ પરિવારાદિકને વલેપાત રહેશે નહિ. પિટ પરિવારાદિકનું પિષણ, જ્ઞાન ક્રિયા યે જ થઈ શકે છે. અને ચીકણું કર્મ બંધાતા નથી. માટે સુંદર રૂપવતી સ્વનારીના રૂપમાં પણ મુગ્ધ બનવું તે પણ સ્વહિતની હાની છે. ગુરૂદેવ કહે છે કે, રામાના રૂપમાં રાચી પિતાના આત્માનું રૂપ નિરખ્યું નહિ, તેમાં જ સુખ માની લેવાયું. પણ અંતે તેને વિયેગ For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭ થતા અત્યંત વલે પાત–સંતાપ થયે. કહે? શું ફલ મેળવ્યું માટે રામાના રૂપમાં એટલે પિતાની કે પારકાની રામાસ્ત્રીમાં તથા તેના રૂપરંગમાં રાચીમાચી રહેવું નહિ. અને પિતાનું સ્વરૂપ જે સત્ય છે તેને નિહાળવામાં સદાય તત્પર બન. સદાય તત્પર બનાય નહિ તે, નિજરૂપ જેવાની બાર તિથિઓ, શાસ્ત્રકારોએ ફરમાવેલ છે, તેમાં આરાધના કરવા પરાયણ બન. અગર બે ઘડી દશ મનના, દશ વચનના અને બાર કાયાના દેને નિરખવા પૂર્વક તેઓને ટાળવા સામાયિક કર. સમતા તરંગમાં સ્નાન કર. તેથી આત્મરૂપનું ભાન થશે. આનંદને અનુભવ આવતાં સંકલ્પ વિક સ્વયમેવ ટળી જશે. માટે રૂપરંગનો મેહ મૂકી નિજરૂપને નિરખવા લક્ષ દેવાની પણ જરૂર છે. દુન્યવી પદાર્થોમાં રાચમચી રહેવું તે ફંદ છે, મેહમાયાની જાળી છે. તેમાં ફસાએલને કદાપિ સુખશાંતિનો અનુભવ આવતો નથી. કંટાળે સદાય રહેલું હોય છે. માટે આવા ફંદમાં ફસાઈને શા માટે વસમી વિપત્તિને ભેગ બને છે. કાંઈક સમજ. દુન્યવી પદાર્થોમાં રાચામાચી રહેવાથી માતપિતા ભાઈ દીકરા વિગેરેના સંબંધ સાચવવા ઘણે પ્રયાસ કર્યો. પણ તે સંબધો તારા વડે સચવાયા છે? ક્યાંથી સચવાય, તે જ પદાર્થોને માટે જેવાં કે, જર, જમીન અને જેરૂ માટે ઘણે ઉત્પાત મચાવ્યા. તકરાર -કલેશ-કંકાસ કર્યો. તે આવી મેહની જાળમાં શા માટે પ્રયાસ કરી દુઃખી થાય છે. સંબંધે રીતસર સાચવવામાં ઘણું યેગ્યતા રાખવી પડે. For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. તે ગ્યતા પ્રાપ્ત કરવામાં પણ કેટલી મહેનત કરી? દરેક સંબંધેની આસક્તિ જ્યારે મૂકાય છે ત્યારે સંબંધ સાચવવાની શક્તિ ઉત્પન્ન થાય છે. આવી તાકાત ઉત્પન્ન થયા વિના માતપિતા પુત્ર પરિવારમાં જે મુગ્ધ બને છે તે આત્મકલ્યાણ કરી શકતા નથી. મરતાં તે પરિવાર સાથે આવનાર નથી. અને પરિવાર માટે કરેલાં પાપસ્થાનના ગે પાપબંધ થાય છે. માટે સમજી, પ્રથમ દુન્યવી પદાર્થોિની મમતાને ત્યાગ કર. એટલે મમતાને ત્યાગ થતાં પરિવારમાં મુગ્ધ બનાશે નહિ. માટે ચિન્તામણિ. પારસમણિના સરખા અરે તેથી પણ અત્યંત લાભ આપનાર જૈન ધર્મને અજ્ઞાનતાના પેગે ફગાવી દે નહિ. અજ્ઞાનતાના યેગે જે અત્યંત લાભદાયક વસ્તુઓ પરખાતી નથી. અને લાભ લઈ શકાતો નથી. એક જમાઈની માફક-કોઈ ભઠ્ઠ વગડામાં સૂકા લાકડા કાપી શહેરમાં વેચી પિતાની તથા પરિવારની આજીવિકા ચલાવતા. એક દિવસ કુઠાર-કુઠારી લઈ જંગલમાં લાકડા કાપવા ગમન કરી રહેલ છે. પણ •કુઠારીની ધારને બુઠ્ઠી થએલ દેખી તિક્ષણ કરવા પથરાઓ શેધવા લાગે. ચળકતા એક પથ્થરને દેખી કુઠારી ઘસવા લાગ્યા. તેવામાં તેની ધાર પીળી થઈ. સાથે કુહાડી પાળી થઈ. આ પથ્થર નહેાતે પણ મુલ્યવાન પારસમણિ હતા. તેની અજ્ઞાનતાથી તેને ખબર પડી નહિ. કુહાડીની ધાર પણ નરમ પડેલ હોવાથી અફસ-ચિન્તા કરવા લાગ્યો કે આ કુહાડીથી લાકડા કપાશે નહિ. માટે લુહારની પાસે For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જઈને બીજી કુહાડી લાવું, એમ વિચારી તે ચિન્તા કરતે લુહારની પાસે આવી કહેવા લાગ્યું કે કુઠારીને ઘસતા પીળી, અને નરમ થઈ તેથી લાકડા કપાશે નહિ. માટે બીજી આપ. લુહારે જાણ્યું કે પારસમણિ સિવાય લેઢાની કુહાડી સેનાની બને નહિ. આ કુહાડી તેને સ્પશે સેનાની બની છે. માટે તે પથ્થર પારસમણિ હવે જોઈએ. આમ વિચારી લુહારે પેલા અજ્ઞાની ભલ્લને કહ્યું કે તે પથ્થર દેખાડ? પછી તેને કુહાડી આપીશ. પિસા પણ લઈશ નહિ. આ મુજબ ભિલ્લે જે સ્થલે પથ્થર પડ્યો હતે તે તેને દેખાડો. તે પારસમણિને ઓળખી સાથે લઈને પિતાના ઘેર આવી ભિઠ્ઠને બીજી સુંદર ધારવાળી કુહાડી આપી. ભિલ્લ રાજી રાજી થયો. અને લુહારને હર્ષ પાર રહ્યો નહિ. ભિલ્લ કુહાડી વડે લાકડા કાપવા લાગે ત્યારે જાણકાર લુહાર લેઢાને પારસમણિના યોગે સોનું બનાવવા લાગ્યા. સુવર્ણ એટલું બધુ બનાવ્યું કે રાજા કરતાં અધિક વૈભવવાળ બન્યું. પિતાના ઘરમાં થાળી વાડકા-ગાલા વિગેરે વાસણે પણ સેનાના બનાવી વાપરવા લાગ્યું. તેમજ સાધન સંપન્ન બનેલ હોવાથી મોટા નરપતિની માફક વિષય વિલાસમાં મહાલવા લાગે. પુત્રની અભિલાષા તે ઘણી હતી, પણ પુત્રને બદલે એક પુત્રી હતી. તેને લાડકોડથી મટી કરી. મટી થયા પછી આ પુત્રી ઘણી ચાલાક હોવાથી વિચાર કરવા લાગી. આ સઘળો વિભવ–સાધન સામગ્રી પારસમણિના પ્રભાવે મળી આવી છે. માટે જ્યારે મારા પિતા મને પરણાવે ત્યારે મારા પતિ For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વારા પારસમણિની માગણી કરાવીશ, અને પિતા પણ પ્રેમે આપશે. આ મુજમ વિચારણા કરે છે. તેવામાં એક ખલવાન્ અને રૂપાળા વર સાથે તેણીને પરણાવી. તેણીએ પેાતાના પતિને કહ્યું કે મારા પિતા તમેાને માગણી કરવાનું કહે ત્યારે પારસમણિની માગણી કરો. આ સિવાય અન્ય વસ્તુની માગણી કરતા નહિ. પારસમણિના ચેાગે નૃપતિની સમાન સાહ્યબીવાળા આપણે થઈશું. તેના પતિએ જ્યારે તેના સસરા પાસે પારસમણિની માગણી કરી ત્યારે પુત્રીના પ્રેમથી તેને અર્પણ કર્યાં, અને ઉદાર મનથી વિચાર કરવા લાગ્યા કે મારી પાસે સાત પેઢી સુધી ખૂટે નહિ તેવી સેનાના ચગે સાહ્યબી છે. ભલેને દીકરી અને જમાઈ મારા સરખા વૈભવિવલાસા વાળા અને, દીકરા થાય અને આ સઘળી સપત્તિને ભાગવટો કરે એમ કહી શકાય નહિ. દીકરી પણ ઢીકરા જેવી છે. આમ ધારણા કરી ખુશીથી પારસમણિ અર્પણ કર્યો હતા. પણ જ્યારે જમાઈના હાથમાં પારસમણિ આવ્યા ત્યારે અજ્ઞાની જડ જેવા તેણે આ પથ્થર શું આપશે. મારી સ્ત્રીએ મને આ સિવાય અન્ય વસ્તુઆ માગવામાં છેતર્યા, અને આ પથ્થરની માગણી કરાવી, અને પિતા ઉપર ઘણા પ્રેમ હાવાથી ખીજી સુંદર વસ્તુની માગણી કરાવી. નહિ. આ મુજબ વિચાર કરી રહેલા છે. તેવામાં જાનને વળાવી લુહાર સ્વગૃહે આવ્યો. જાનની સાથે આ વરવહુ માફામાં બેસી પેાતાના વતન તરફ વળે છે. તેવામાં ભાતુ ખાવા જાને પડાવ નાંખ્યા. દંપતિ પણ ભાતુ ખાવા બેઠા. For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામે સરોવર ઘણું ગંભીર ને ઉંડુ હતું. ભાતુ ખાતા તેણીને પતિ ઠપકો આપે છે. આ પથ્થરની જ માગણું તે કરાવી. આ સિવાય અન્ય વસ્તુઓ ઘણું કીમતી હતી તેની માગણી કરાવી નહિ તે ઠીક કર્યું નહિ. આ પથ્થરથી શે લાભ થવાને ? આમ કહીને અજ્ઞાનતાના પેગે તે પારસમણિને પથ્થર માની સરોવરમાં ફગાવી દીધું. તેની પત્ની ઘણો વલેપાત કરવા લાગી અને વિચાર કરવા લાગી. પતિ બલવાન અને રૂપવાન છે છતાં જડ જેવા લાગે છે. મારા પિતાએ પ્રેમથી પારસમણિ આપે પણ તેમણે ફગાવી દીધે. હવે બીજીવાર ક્યાંથી મળે? આ પ્રમાણે દેવદુર્લભ મનુષ્યભવમાં ચિન્તામણિ અગર પારસમણિ સમાન જૈનધર્મ તમને મલ્ય છે. તેને અજ્ઞાનતા યેગે, અહંકાર–અભિમાન-માયા મમતામાં વૃથા ગુમાવે નહિ. સરેવરમાં લુહારના જમાઈએ ફેંકી દીધેલ પારસમણિને ધનારને કદાચિત હાથ લાગે પણ મનુષ્યભવમાં પારસમણિ કરતાં અચિત્ય સંપત્તિ-સાહ્યબીને આપનાર જૈનધર્મને બોબર ઓળખાણ કર્યા સિવાય જેમતેમ એટલે સાંસારિક સુખ માં ફગાવી દેશે તે અનંતભવ સુધી પણ હાથમાં આવશે નહિ. જૈનધર્મની રીતસર આરાધના કર્યા વિના સાચી સાહ્યબી તમે જે જંખી રહ્યા છે, તે મળવી અશક્ય છે. માટે જૈન ધર્મરૂપી પારસમણિ તમને જે મળે છે તેની માયા મમતાને ત્યાગ કરવા પૂર્વક સારી રીતે આરાધના કરે. જે શરીરને મજબૂત બનાવવા ખાતર અનેક અભક્ષ્ય અનંત For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાયને વાપરી ખુશી થાઓ છે. તેમજ તૈલાદિકથી માલીશ કરી, પુષ્ટ બને છે. તે કાયા–દેહ કાચા કુંભની સરખી છે. અસાધ્ય વ્યાધિ લાગતાં નાશ પામતા વિલંબ થશે નહિ. નાશ પામતી કાયાને માટે દવા-ઔષધમાં લાખો રૂપિયાને વ્યય કરશે તો પણ એક ક્ષણ માત્ર પણ ટકી શકશે નહિ. આયુષ્ય ખતમ થતાં ક્ષણ માત્ર પણ જીવી શકાતું નથી જ. કારણ કે આયુષ્યને તુટવાના ઘણા નિમિત્ત છે. સંક્ષેપમાં શાસ્ત્રકારોએ સાત દર્શાવેલ છે. પણ વધારાને એક પણ ઉપાય નથી. જ્યારે આયુષ્યનો નાશ થએ તે કાયા પણ નાશ પામવાની જ. જેવી સંધ્યાની વાદળી અગર સંધ્યા મનહર લાગે છે. દેખતા આલ્હાદક છે. છતાં તે નાશ પામે છે અને અંધકાર છવાઈ જાય છે. તેમ કાયાની પણ આવી જ સ્થિતિ છે. આયુષ્ય નાશ પામ્યા પછી કેઈક, પડી રહેલા કાયાને જમીનમાં દાટે છે અને ઉપર દરગાહ બનાવે છે. કેઈક વળી કાયાને દાટી તેના ઉપર દેવલ બનાવે છે. કેઈક વળી ચિતામાં સુવાડી અગ્નિ દ્વારા ભસ્મીભૂત કરે છે. આવી હાલત છેવટે બને છે. માટે તે કાયાના પિષણ ખાતર કોણ દુઃખદાયક ભયંકર પાપ કરે? જેને દુર્ગતિના ભાજન થવું હોય તે જ કરે. એટલું જ સાચું અને સુંદર કહી શકાય કે, કાયાની સંભાળ રાખવા સાથે ધર્મની આરાધના કરીને પાપ આવતા બંધ થાય અને પુણ્યને બંધ અગર કર્મ નિર્જરા થાય તે માટે કાયાની સંભાળ રાખવી પડે છે. તે રાખવી. કારણ દેહના આધારે ધાર્મિક કાર્યો બની શકે છે. For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અશક્ત બનતાં રીતસર બની શકતા નથી. એટલે ધર્મની આરાધના કરવા માટે સાત્વિક વસ્તુઓથી દેહની સંભાળ રાખવી પડે. અન્યથા તે દેહને પુષ્ટ કરવાની જરૂર નથી. જેમતેમ રાજસિક અને તામસિક વસ્તુઓ વાપરવામાં આવે તે માનસિક વૃત્તિઓ વશમાં રહેશે નહિ. અને કાયાની પ્રવૃત્તિઓને ઉન્માર્ગગામી બનાવશે. માટે કાયાની સંભાળ અગર પિષણ આત્માની ઉન્નતિ માટે જ કરવી જોઈએ કે જેથી મોક્ષપદ-પરમપદ પ્રાપ્ત થાય નહિ ત્યાં સુધી સર્વ પ્રકારે શાંતિ રહે. અનુકુળતાએ જીવન પસાર થાય. નહિતર અધર્મના ગે ભવોભવ દુઃખની વિડંબનાની પરંપરા વધારી દુઃખી દુઃખી થવાનું જ. યાતના સંકટ વગેરે જે દ્વારા વધે તેવા સાધને અગર કાયાથી શું લાભ મળવાને માટે સંવેગ-વૈરાગ્યમાં માનસિક વૃત્તિઓને વાળી, આત્મવિકાસને સાધે કે જેથી ચિકણાં કર્મો દૂર ખસે અને સત્ય શાંતિ હાજર થાય. હાટ માંડવું હોય તે એવું હાટ માંડજો કે શિવપુરની વાટ દેખાડે. પણ દુર્ગતિની વાટ દેખાડે એવી દુકાન માંડશો નહિ. પિસાઓ પિદા કરવા હોય તે પુણ્યવાટ હસ્તગત થાય તેવું હાટ માંડશે. અન્યથા તે પૈસાઓ પાપબંધની વાટ-માર્ગ દેખાડશે. કાયા દ્વારા તે યોગે દરેક વ્યવહારના કાર્યોમાં એવી વાટ લેશે કે, પાપ ઓછુ થાય અને પુણ્યની વાટમાં પ્રેમ વધે. એ માર્ગ–રસ્તો લેજે કે જેથી પરંપરાએ આધિ-વ્યાધિ અને ઉપાધિની વિડંબના ભાગતી જાય. અને સુખશાંતિને આવવાને અવકાશ મળે. For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir એક શેઠની માફક-એક વાણીઆએ ઘીનુ હાટ માંડયુ" છે. રબારણાને છેતરી વધારે ઘી લે છે. અને ઘી પ્રમાણે પૈસા આપતા નથી. એક દિવસ ભાળી રખારણની પાસેથી પાંચ શેર ઘી લીધુ. અને ચાર શેર ઘીના રૂપિયા આપ્યા. ભેાળીને ખબર પડી નહિ તેથી ચારશેરના રૂપિયા લઈ પોતાના ઘેર ગઈ. વિણકે જે શેર ધી રબારણને છેતરી લીધુ હતુ તે પાતાના ઘેર મેાકલી અને કહેવરાજુ કે આજે શેર ઘીના ઘેખર કરજો, મારે ઘેખર ખાવાની ઘણી અભિલાષા છે.. દુકાનેથી આવેલા ઘીના તેની સ્ત્રીએ ઘેખર મનાવી તૈયાર રાખ્યા. અને જ્યારે ઘેર આવશે ત્યારે તેને જમાડીશું. આમ વિચાર કરી રહી છે. તેટલામાં તેને જમાઇ આવ્યો અને કહ્યું કે જે તૈયાર હોય તે જમવા માટે આપે. મારે અગત્યનું કામ હોવાથી જલ્દી જવું છે. આ મુજબ સાંભળી ખીજી રસાઈ અનેલ નહિ હાવાથી જે ઘેબર તૈયાર હતા તે જમાડયા. જમાઈ તે સઘળા જમીને ચાલ્યા ગયે. હાટે બેઠેલ વણિક ભાવના ભાવે છે કે આજે ઘેખર જમવામાં મજા પડશે. દરરોજ સાદી રસવતી જમવામાં આવતી હતી. તેમાં મા પડતી નહેાતી. આમ વિચારી ભાઈસાહેબ સ્વઘરમાં આવ્યા. ન્હાવાનું પણ ભૂલી ઘેબરની માગણી કરવા લાગ્યા. સ્ત્રીએ કહ્યુ કે ઉતાવળા થાએ નહિ. સ્નાન તા કરે. તેટલામાં રોટલા-રોટલી બનાવી જમાડુ', કેમકે મેકલેલા ઘીના ઘેખર અનાવી તમારે માટે તૈયાર રાખેલ હતા. તેટલામાં જમાઈ આવીને કહેવા લાગ્યા કે જે તૈયાર હાય તે જમવા માટે For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપે. બીજી રસોઈ તૈયાર હતી નહિ અને જલ્દી જવાની ઉતાવળ કરતો હોવાથી સઘળાએ તૈયાર કરેલ ઘેબરને જમીને ચાલ્યા ગયે. તેને જે ન જમાડીએ તે ખોટું દેખાય. આ મુજબ સાંભળી વણિક વિચાર કરવા લાગ્યું કે પેલી રબારણને ઠગીને શેર ઘી વધારે લીધુ અને તેને બનાવેલ ઘેબર જમાઈ જમી ગયે. તેણીને છેતરી પાપ મેં કર્યું અને દુર્ગતિની વાટ લીધી. આ મુજબ ખાનાર ખાઈ જાય છે અને પાપના વિપાકોર મારે ભેગવવા પડશે. માટે ચેતન કાંઈ સમજણના ઘરમાં આવ. આમ વિચારી દગા પ્રપંચ-છેતરપિંડીને ત્યાગ કરી, નીતિ, ન્યાય, પ્રમાણિતા પ્રમાણે વર્તવા લાગ્યો. અનુક્રમે જ્ઞાની મુનિવરના ઉપદેશથી ધર્મની દુકાન-હાટ માંડી અને શિવપુરની વાટ લીધી. અને આ લેકમાં અને પરલેકમાં સુખી થયા. સદૂગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી ફરમાવે છે કે સાંસારિક સુખની ખાતર હાટ માંડીને દગા-ફટકાપ્રપંચ કરી જે મેળવશે તે બીજા ખાઈ જશે અને પેટ ભરીને માર તમારે ખાવું પડશે. માટે આવા હાટને ત્યાગ કરી શિવપુરની વાટ દેખાડે તેવું હાટ માંડે. તેથી કે ભવમાં માર ખાવો પડશે નહિ. માટે વૈરાગ્યે મનને વાળી મોક્ષમાર્ગની વાટ લે. આ મુજબ છઠ્ઠા પદમાં ઉપદેશ આપી સાતમા પદને આરંભ કરે છે. કેઈ એક ભુમીયાને ભારે આંબે અમર છે.એ રાગ, અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર તારૂં, ઉપદેશ વૃષ્ટિધાર આત્મ, For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાંરે વીરા આજ દિન રળીયાત. હેજી. અસંખ્ય ર૦ /૧ ક્વિાની કરી કોદાળીને, વિવેક બાંધ પાળ આત્મ, હાંરે વીરે અલખનાં બીજ વવરાવ. હજી. અસંખ્ય પ્રઢ રા વાડ કરો સમકિતની ત્યાં, સદગુરૂ ટ મેલ આત્મ, હાં રે વીરા ! નગુરા પંખી ઉડાડ (જી. અસંખ્ય પ્રઢ |રા અનુભવ રસની વૃષ્ટિ થાતાં, પાકી ખેતી પૂર આત્મ, હાં રે વીરા ! સઘળી ફળી તબઆશ, હેજી. અસંખ્ય પ્રદેશી | આત્મ ધર્મનો ખેતી પાકી, ભાગીભવની ભૂખ આત્મ, હાંરે વીરા! ચુકવ્યાં દેવાં તેણીવાર હેજી. - અસંખ્ય પ્રદેશીપા આપ સ્વભાવે થઈગયો ત્યાં, જીવ તે શિવ સ્વરૂપ આત્મ, હાંરે વીર, બુદ્ધિસાગર ગુણ ગાય હેજી. અસંખ્ય પ્રદેશી દા સદ્દગુરુ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી ખેતર ખેડનારાઓને ઉપદેશ આપતા ફરમાવે છે કે, અરે ભાઈઓ ખેતરે ઘણી વખત, દરેક વર્ષોમાં વારંવાર ખેડી ધાન્ય ઉત્પન્ન કર્યું. અને દેહગેહાંદિનું પિષણ કર્યું. પણ એક For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ ક્ષેત્ર ખેડવાનુ ખાકી રહ્યું છે. જો તે ખેતરને ખેડશે। તા ભવેાભવની ભૂખ ભાગશે. સાંસારિક ક્ષેત્રને ખેડી, અનાજ પકવ્યું, અને દેહગેાદિ પરિવાર વિગેરેનુ' પાષણ કર્યું, છતાં ભવાભવની ભાવટ-ભૂખ ભાગી નહિ. ભૂખ્યા અને તરસ્યા રહ્યા. તેમજ યાચના, દીનતા, અને હીનતા નષ્ટ થઈ નહિ. હવે ભવેાભવની ભૂખ ભાગવી હાય ! આત્મિક ક્ષેત્રને આળખે. અને આ ક્ષેત્રને ખેડી ભવાભવની ભાવટ—ભૂખ ભાગે તેવું ધાન્ય પકાવશે તેા ધન્ય બનશે. ભૂખ-તરસ્યા યાચના દીનતાદિ દૂર ખસશે, માટે અરે ભાગ્યશાલીએ અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર તારૂ જ છે. અન્ય ક્ષેત્રાને તું મારા માને છે, અને તે ક્ષેત્રો ખાતર કેાઈ કાઈ વેલાએ લડાઈ -કકાસ–ઝગડાએ કરે છે. તથા કેટે પૈસા ખરચી પાયમાલ બને છે. તે ક્ષેત્રે તારા નથી જ. જો તારા હાય તા પરભવમાં સાથે આવવા જોઇએ. પરંતુ સાથે એક ઈંચ -તસુ ક્ષેત્રની જમીન આવતી નથી. તે તે તમે જાણે છે કે, તમારા જોડીઓ-સંબધીઓ કે મિત્રા, પેાતાની સઘળી જમીન ક્ષેત્રા મૂકી ગયા. અને સાથે તસુ માત્ર પણ લઈ ગયા નથી. તે તારી સાથે શું તે આવશે ? નહિં જ આવે. તે તમેને અનુભવ છે. માટે અસંખ્ય પ્રદેશીક્ષેત્ર સિવાય અન્યક્ષેત્ર માટે લડાઈ, તકરાર કરે નહિ. કરશે તે માયા, મમતા તમાને મીઠા માર મારી, એવી કારમી કતલ કરશે કે ભવેાભવ તે માર કે કતલ ખરેાખર સાલશે. ભયંકર વિપત્તિ, વિડંબનાઓમાં સાવશે. માટે સદ્ગુરુની For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાસે જા, અસંખ્ય પ્રદેશી આત્મક્ષેત્રને ઓળખ. અન્ય ક્ષેત્રોના ખેડાણમાં ખરેખર સાચુ સુખ આપનાર ખેતરને ભૂલી જવાયું છે. તેની સામે નજર સરખી પણ કરી નથી. માટે સદગુરુની પાસે જા. એકાગ્રતાએ જે ઉપદેશ આપે તે સાંભળ. આત્મિકક્ષેત્રમાં અનાદિકાલથી માયા, મમતાના યોગે વિષય કષાયેના વિચારો અને વિકારરૂપ ભંઠ, ગોખરૂ, અને નકામા જાળા વળગ્યા છે. તેને કાઢડ્યા સિવાય ખેડાણ થવું અશક્ય છે. જ્યારે તે ભંઠે વિગેરેને કાઢવાને પ્રયાસ કરશે ત્યારે જ ખેડાણ બની શકશે. માટે પ્રથમ ખેડાણ કર્યા પહેલાં તેવા વિચાર, વિકારને દૂર કરે. આમ સદ્ગુરુ બુદ્ધિસાગર સૂરીશ્વરજી ફરમાવે છે. આમ ઉપદેશરૂપી વાણીની વૃષ્ટિને ચિત્તમાં ધારણ કરે. અરે વીરાઓ? તમેએ ઉપદેશરૂપી વાણીને હૈયામાં રીતસર ધારણ કરી તેથી આજનો દિવસ રળીઆમણે છે. આનંદ ઉપજાવનાર છે. હવે ખેતરનું ખેડાણ કરવા કિયારૂપી કોદાળી લઈ, વિષય કષાના ઝાંખરાઓને દૂર કરે. તેથી રીતસર ખેડાણ થશે. ખેડાણ થયા પછી હૈયામાં જે ઉપદેશરૂપી પાણીની વૃષ્ટિ ધારી રાખી છે, તે વૃષ્ટિને રીતસર ની કરીને અસંખ્ય પ્રદેશી ખેતરમાં લઈ જાઓ. અને જે નીક કરી છે તે તૂટી જાય નહિ તે માટે વિવેકની પાળ બાંધો. તેથી ઉપદેશની વૃષ્ટિ વૃથા બહાર જશે નહિ. ખેતરમાં બરાબર પરિણામ પામશે એટલે, પેલા વિકારરૂપી ઝાંખરા નરમ પડશે અને નરમ પડ્યા પછી For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેઓને દૂર કરવાની સુગમતા અને સરલતા થશે. તે દૂર થયા પછી અલખના બીજ વાવજે. અલખ એટલે નજરે દેખાય નહિ, મન, વચનથી પણ જાણી શકાય નહિ. એવા સાકારી કે નિરાકારી અરિહંત કે સિદ્ધો છે. તેઓના ગુણોને ગ્રહણ કરવા નમો અરિહંતા, નમો સિદ્ધાળા વિગેરે પરમેષ્ટિના નામરૂપ બીજને વારંવાર વાવે. એટલે તે બીજના જેરે વિષયકષાયના ભઠે, ગેખરૂ, અને ઝાંખરાઓ ઉગશે નહિ. કદાચ ઉગે તે ખ્યાલ રાખી દૂર કરવા કોશીશ કરવા ખામી રાખશે નહિ. અને વાડ, સમ્યકત્વ–સમકિતની કરજે કે, જેથી અદેખાઈ, નિન્દા, તિરસ્કાર વિગેરે પશુઓ તથા પંખીઓ આવી બગાડે નહિ. માટે ખાસ વાડની જરૂર રહેવાની જ. વાડ વિના અને પાળ વિના વાવેલા બીજનું રક્ષણ થઈ શકે નહિ. કારણ કે પશુઓ અને પંખીઓને એવા સ્વભાવ છે કે લાગ મળતાં ખેતરમાં પેસી ખાવા માંડે. આમાં શંકા કરવા જેવી નથી. શંકા કરશે તે ધાર્યા મુજબ લાભ લઈ શકાશે નહિ. એક પટેલની માફક–એક પટેલની પાસે ઘણું ખેતર હતા. પરંતુ તે શંકાતુર બની એક પણ ક્ષેત્ર ખેડી શકતા નહિ. કદાચિત ખેડવા તૈયાર થાય તેટલામાં કોઈ આવી, એવું મગજમાં ભુસુ ભરાવે કે, અલ્યા ? ખેતર ખેડીને બીજ વાવીશ તે પણ મેલ પાકશે નહિ. કરેલી મનગમતી મહેનત ફેગટ જશે. કારણ કે જમીનની અંદર ખાર છે. તેમજ ઉધેઈને પાર નથી. આ મુજબ સાંભળી બીજા For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૦ ખેતરને ખેડવાની તૈયારી કરે છે. તે અરસામાં પેાતે શંકા ધારણ કરવા લાગ્યા કે પ્રથમના ક્ષેત્રની માફક આ ક્ષેત્રમાં ખાર તથા ઉધેઈ હશે તેા પાકશે નહિ. આ મુજબ સ્વયં શકાતુર હાવાથી એકેય ખેતર ખેડી શકો નહિ. તેને કહેનારા પણ એવા મલ્યા કે પટેલ શકાતુર અને. તેથી એકેય ખેતરના ખેડાણના અભાવે અનાજ પાકયું નિહ. તેથી તે તથા પિરવાર ઘણા દુઃખી થયા, આ મુજખ અસંખ્ય પ્રદેશી ક્ષેત્રમાં ખેતી કરવાને તૈયાર થએલને એવા એવા આવી મલે છે. અને વિવિધ શકાએ કરાવીને તૈયાર થએલ ભાગ્યશાલીને હતાશ બનાવે છે. શંકા, મનુષ્યને હતાશ અનાવી વ્યાવહારિક કાર્યો તથા ધાર્મિક કાર્યો રીતસર કરવા દેતી નથી. ને તેઓને ભવેાભવ વિડંબનાએ ઘેરી લે છે. માટે સમ્યગ્ જ્ઞાનીના વચનમાં, ઉપદેશમાં, શંકા લાવવી જોઇએ નહિ. સમ્યગ્ જ્ઞાની તમેને પીડાજનક-શાક સતાપ વિગેરે ઉત્પન્ન થાય તેવા ઉપદેશ કદાપિ દેતા નથી. એ તા નિ:કારણ, એટલે કારણ વિના, સ્વાર્થ વિના, જીવાત્માનુ કલ્યાણ થાય તેવા ઉપદેશ સદાય આપતા રહે છે. શંકાકાંક્ષા વિગેરેના ત્યાગ કરી તેમના ઉપદેશ મુજબ વર્તવામાં આવે તે આ લેાકમાં પણ આધિ, ઉપાધિ, વ્યાધિ, ટળે. માટે સદ્ગુરુ કહે છે કે આત્મામાં રહેલા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, વિગેરૂપી જે આંખરાએ ઉગ્યા છે; તેના ત્યાગ કરી સદ્ગુરુની વાણીની વૃષ્ટિનું તે ખેતરમાં સિંચન કરે!. ખેડાણ કરવાપૂર્વક સમકિતનું બીજ વાવી, For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેકની વાડ કરે. તેથી જ દિવસ રળીઆમણે બનશે. નકામે વૃથા જશે નહિ. હવે આત્મક્ષેત્રનું ખેડાણ કરી, ઉપદેશ વૃષ્ટિ ધારણ કરીને બીજને વાવ્યું. તથા વિવેકની પાળ બાંધી. અને અલખના બીજ જે વાવ્યા છે તેથી સઘળી સાધન સામગ્રી મળતાં મેલ ઉગવાની તૈયારીમાં છે. પણ નગુરુરા પંખીઓ એટલે જેઓને અસંખ્ય પ્રદેશી આત્મામાં શ્રદ્ધા નથી, અને સદગુરુનો ઉપદેશ સાંભળવાની જેને રૂચિ નથી, એવા ગુરુ વિનાના પંખીઓને ઉડાવવા માટે તું તૈયાર થજે, અગર સદ્ગુરુને ટોયા તરીકે સ્થાપન કરજે. એટલે સદ્દગુરુને આત્મજ્ઞાની, સૂરિમહારાજની ટકેર અગર કશ વચનોને સ્વીકાર કરી જે આત્મવિકાસ રૂપી મેલ તેયાર થએલ છે તેનું રક્ષણ કરજે, પ્રમાદ આળસ પણ કરતા નહિ. તેમજ શ્રદ્ધા વિનાના માણસોની સબત અગર તેની સાથે વાતચિત પણ કરતા નહિ. જે ટેયારૂપી સદ્દગુરુની ટકરને હૈયામાં સ્થાપન કરશે તે નગુરુરા પંખીઓ ઉડી-ઉડી જશે. અન્યથા તે જે વિકાસ સધાયે છે તેમાં આવરણ આવશે. પ્રમાદ–આળસને આવવાને અવકાશ મળશે. માટે ટેયાની તેમજ ટકરની પણ ઘણું જરૂર છે. કારણ કે અનાદિકાલના સંસ્કાર હોવાથી આત્મક્ષેત્રને ખેડવામાં જીવ પ્રમાદી–આળસુ બને છે. નિન્દાવિકથા વિગેરે વહાલા લાગેલા છે. આવા ઝાંખરા હોવાથી બરોબર ખેડાણ પણ થઈ શકતું નથી. સારે માલ તૈયાર કરવામાં અગર સુંદર ફલ For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હર પ્રાપ્ત કરવામાં આળસના ત્યાગ કરી તેના સાધના જરૂર મેળવવા જોઈ એ. તે જ માલ તથા ફલ હાથમાં આવે છે. અન્ય નગુરાના કહેવાથી ખેતીને બગાડી નાંખવામાં આવે અગર મધુરા ફેલના વૃક્ષને ઉખેડી નાંખવામાં આવે તે જીવન અરખાદ થાય. જીંગાની દુ:ખજનક નીવડે, “ એક રાજાની માફક એક રાજાની પાસે એક મુસાફરે આધિ-વ્યાધિને હઠાવનાર આમ્રફલ ભેટ તરીકે મૂક્યું. આ ફૂલના એવા મહિમા–પ્રભાવ છે કે વ્યાધિ હુય તે હઠાવે અને યુવાવસ્થા જેવી તાકાત આપે. અશક્તને શક્તિમાન બનાવે. આ પ્રમાણે સુખદાયક ફુલના પ્રભાવ દર્શાવેલ હાવાથી રાજા પ્રસન્ન થયા. અને રીતસર, સત્કાર સન્માનાદિ પૂર્વક જવાની આજ્ઞા આપી. રાજાએ તે લને આસ્વાદ કરીને બરાબર અનુભવ લીધે. અને અતિ હર્ષાતુર ખની ફૂલના વખાણ કરવા પૂર્ણાંક મુસાફરની પ્રશંસા કરી. તે આંખાના ફૂલના ગોટલાને પેાતાના બાગમાં માળી પાસે રોપાવ્યા. કેટલાક વર્ષો વિત્યા પછી આંખે મહેર-મજરીએ આવી. અને સમય આવી લાગતાં સુંદર ફ્લાને પ્રગટ ભાવ થયે. તેવામાં સમળી, સાપને પુછડે પકડીને ગમન-ઉડી રહી છે, તેથી સાપના મુખમાંથી વિષ, એક, એ કેરીઓ ઉપર પડયું. તે કેરીએ વિષમય મની. અને જલ્દી પકવ ની જમીન પર પડી. માલીએ એ સાખા પડી છે એમ માની મહારાજાને ભેટ તરીકે મૂકી. તે કેરીએ પેાતે ન ખાતાં નાકરાને ખવરાવી. તે કેરીએ વિષમય હાવાથી તે નાકરા કેરી ખાઇને મરણ પ્રાયઃ For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બન્યા. તેથી રાજાને અફસ . એટલામાં કેટલાક નગુરા માણો આવી કહેવા લાગ્યા. હે નૃપતિ! આંબાના સઘળા. ફલે વિષમય છે. માટે તેને મૂલમાંથી નાશ કરે. અન્યથા અજ્ઞાત માણસો ખાઈને મરણ પામશે. તેની વિષમયતા. તમેએ નજરે દેખી. રાજાએ નગુરા અજ્ઞાનીઓનું કહ્યું માની, તે આંબાને મૂલમાથી નષ્ટ કરાવ્યો. પણ બરોબર વિચારી તપાસ કરી હતી તે તે આંબાને નાશ કરવાનો અનિષ્ટ, પ્રસંગ આવત નહિ. કારણ કે તે બે કેરીઓ સાપનું વિષ પડેલ હેવાથી ખરાબ, વિષ મિશ્રિત બનેલ હતી. આ સિવાયની કેરીઓ પ્રભાવવાળી હતી. પરંતુ એવાઓને કથનમાં વિશ્વાસ ધારણ કર્યો. તેથી તે લાભથી રાજા વંચિત રહ્યો. ત્યારપછી જે વ્યાધિવાળા હતા તે અન્ય કેરીઓ ખાઈ વ્યાધિ રહિત બન્યા. તથા અશક્ત હતા તે શક્તિમાન બન્યા. અને આનંદથી સ્વજીવન પસાર કર્યું. નગુરા–અજ્ઞાનીઓની સેબત કરત. નહિ. એટલે નગુરા પંખીઓને ઉડાડજે. નહિતર જે મેલ ઉત્પન્ન થએલ છે, જે આમેનતિ સાધી છે, તે નાશ પામશે. અને રાજાની માફક લાભ મળશે નહિ. અને કરેલી મહેનત બરબાદ જશે. હવે અલખના બીજ વાવી, સમકિતની વાડ કરી તથા પાણી બહાર જાય નહિ તે માટે નીક કરી, વિવેકની પાળ બાંધી. નગુરા-ખરાબ પંખીઓને તથા પશુઓને ઉડાડી પેસવા દીધા નહિ. તેથી ખેતી બરોબર પાકી. મેલ ધાર્યા કરતાં પણ સારો અને સરસ હાથમાં આવ્યું. આ મુજબ આત્માની ખેતી કરનાર, For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૪ અલખના બીજ વાવી, સમકિતની પાળ બાંધી, વિવેકની વાડ કરી, નગુરાની સાખતના ત્યાગ કરે તે આત્માન્નતિ કરવા રીતસર સમર્થ અને. આ સિવાય તે ઘણીવાર ખેતી કરી. તેમજ અનાજ ઉત્પન્ન કર્યું. પણ આશા, તૃષ્ણા અને તેની પરપરા ટળી નહિ. માટે આત્મધર્મની પણ ખેતી કરવા ભૂલશે નહિ. જે મહાભાગ્યશાલીએ આત્મિક ધર્મોની ખેતી કરી કના દેવા ચુકવ્યા છે, ક`મેલને સથા દૂર કરેલ છે, તેની સર્વ ઇચ્છા પૂર્ણતાને પામી છે. અને આશાએ લીભૂત બની છે. જ્યારે સર્વાંધા-સદા કર્મોના મૈલ ખસે છે ત્યારે આત્મા પરમાત્મા અને છે. વિભાવઃશાનો ત્યાગ કરવા પૂર્વક સ્વભાવે અનંતસુખમાં ઝીલે છે, અનંતસુખના સ્વામીએ જે પાંચમે અનંતે રહેલા છે. તેના ગુણા સદ્ગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરજી અહેાનિશ ગાય છે. અને અલખના ખીજ વાવી, સમિતની વાડ કરવા પૂર્ણાંક, નગુરા પ`ખીઓને ઉડાડી આત્મધર્મની ખેતી કરવા દરરોજ લાગણી-તપરતા રાખે છે. તે પ્રમાણે તમા પણ આત્મધની ખેતી કરે. તમેા પણ પરમાત્મ સ્વરૂપે અનશે. અને અનંત સુખમાં ઝીલશે. હવે સાંસારિક રાગ દ્વેષ અને મેહમાયામાં મહુ અનેલ મનુષ્યોને આત્મ સ્વરૂપનું ભાન થવું દુષ્કર છે. અને દુન્યવી પદાર્થોમાં જ સુખ માની મેંઠેલાઓને વિડંબનાઓના પાર નથી. તે વિડંબનાએને દૂર હુડાવવા અને સાચા સુખના આસ્વાદ કરાવવા માટે સદ્ગુરૂ સૂરીશ્વર આઠમા પદની For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૫ રચના કરતાં ઉપદેશ દે છે. છે કેઈ એક ભમોયાને ભારે આંબે અમર છે ઇ. કેઇ એક ગિયો વિચારે છે. આત્મા અમર છે રે; જરા વિચારી દેહ નગરીમાં જુઓ ત્યારે; અનુભવ આત્મ જડશે રે જી. અસંખ્ય પ્રદેશી તખતે બેઠે, જ્ઞાનીજન હાથમાં હિચશે રે. આત્મ કાયા મનવાણી થકી જુદો પાડી ધરો ઘટ, ધ્યાન સદા સુખવાસરે હેજી, ગંગા યમુના તીર્થ સરસ્વતી, અત્તર પ્રગટે કાશી રે. આત્મ૦ ૨|| દિલ દરિયામાં અમર દીવે છે ભાઈ, કબહુ ન કાળે ઓલવાયે રે હેજી; તીન ભુવન જસ અંદર ભાસે, તેહિ અલખ લખાયો રે. આત્મટ મારા નહિ નામ રૂપ જેનાં જ્યોતિરૂપ તે તે સહિ, નિજમાં નિજ પરખાય રે જી; નિર્ભય દેશી શુદ્ધ પ્રદેશી, જ્ઞાનીજન સેહિ બતલાયેરે. આત્મા ૫૪ ધરી ધ્યાન એક તાન લહી નિજ ઘર ભાન, For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ સા હિ ગુરૂને સા હિ ચેલારે હેજી, બુદ્ધિસાગર તું નિજઘર રમળે, સમજે તેની છે આ વેળા. આત્મ ગુરૂદેવ કરૂણા લાવી, માહ્યાત્માને પ્રતિધે છે કે, અરે માનવગણ, કેટલાક યાગીએ એમ વિચારે છે કે, આત્મા અમર છે. કેવી રીતે ? તે ચેગીએએ સસારના સ્વરૂપને રીતસર જાણ્યું, તેમાં કાંઈ લાભ દેખ્યા નહિ. તેથી જ જેમજેમ સાંસારિક સુખની સામગ્રી મળી, તેમ તેમ તેની રક્ષણ કરવાની ચિન્તા પાછળ દોડતી આવી. અને જ્યારે સામગ્રી ધાર્યા મુજબ મળી નહિ ત્યારે પણ ચિન્તાએ હૈયાને બાળતી હતી, મળેલી સુખ સામગ્રીમાંથી કોઈ ભાગ માગે ત્યારે તા ક્રોધાતુર અની યુદ્ધ કરવા પણ તૈયાર થવાય છે. સાધના મળી આવે ત્યારે હ ના પાર રહેતા નથી. એવા હષ થાય કે હયાને પણ ધક્કો લાગે. જ્યારે વિયેાગ થાય ત્યારે કપાલે હાથ મુકીને વિવિધ વિલાપે થાય છે. વળી અનુકુલ સાધન સામગ્રી મળી ત્યારે તેના ભાગવટામાં શારીરિક શક્તિ ઓછી થાય છે કે વધે છે ? તેમજ માહમાયા મમતામાં પ્રતિબદ્ધ મનાય છે કે, સ્વાધીનતા મળે છે. પુણ્ય ખવાય છે કે વધે છે, તેનું ભાન પણ રહેતું નથી. સ્વાદમાં અને સ્વામાં મુગ્ધ-લુબ્ધ બનાય છે. કેાઈ સ્વજન વર્ગ સાથે હૃદયથી સબંધ રહેતા નથી. સીદાતાસ્વામી ખંધુએ તરફ નજર પણ પડતી નથી. આ સઘળી અમેએ મેળવેલી સામગ્રી મારી જ છે.ત્રીજાએની નથી. અને જો કોઈ પ્રતિકુલ For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org B Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ કારણવશાત્ માગણી કરવા આવે તે ધૂત્કારી કાઢી મૂક આવા આવા જુદા વિચાર, ઉચ્ચારો અને આચારો થતાં હાવાથી આત્માનો ઉદ્ધાર કયાંથી થાય ? થાય નહિ જ. અને જે ચેગીએને આત્માનો ઉદ્ધાર કરવા ખરેાખર તમન્ના જાગી છે. આ મુજબ વિચારી તે યાગીઓ વિચારે છે કે આમાં, આ પદાર્થોમાં, આ સંચાગામાં કઈ વસ્તુ અમર છે ? નિત્યસ્થાયી રહેનાર છે! આવા વિચારના યોગે દુન્યવી પદાર્થીની, નિમિત્તો અને અનુકુલ સંચાગેાની પણ ક્ષણ ભંગુરતા જાણી, તે પદાર્થો તરફની માયા મમતાનો ત્યાગ કરવા પૂર્વક, અમર– નિત્યશાશ્વતા આત્મા, તે પદાર્થો જેવા તત્પર થાય, દરરાજ નિરીક્ષણ કરતાં પેાતાનો આત્મા અમર છે. એમ ખ્યાલ આણ્યે. તેથી નશ્વર પદાર્થોની આસક્તિને છંડી, નિત્ય આત્માની, આત્મસ્વરૂપની સ'ભાળ લેવા લાગ્યા. પોતે પોતાના ચાકીદાર બન્યા. તેથી અહંકાર અને મમતા ખસવા લાગી. તેથી જેટલા અંશે મેહ-માયા ટળી તેટલા અંશે આનંદ આન્યા. ત્યારે તે ચોગીએ ઉત્સાહ પૂર્વક જનસમુદાયને કહે છે કે આત્મા અમર છે. તેને ઓળખેા. પ્રથમ મનુષ્યાનુ સુખ માટે કવ્ય છે. અન્યત્ર પરિભ્રમણ કરશેા તા ધક્કા-રખડપટ્ટીના પાર આવશે નહિ. જ્યાં સુખના ભંડાર ભરપુર છે, કદાપિ નષ્ટ થનાર નથી, કોઈ છીનવી લેનાર નથી જ. આવા આત્માને ભૂલી ખીજે ધક્કા ખાવામાં કાંઈક તાકાત મળી છે તે, ગુમાવી બેસાથે. સદ્ગુરૂ ફરમાવે છે કે, તમાએ ઘણી નગરીઓનું For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૯૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir નિરીક્ષણ કરી, તેમાં રહેલ પ્રજાને—અધિકારી-શેઠ-શાહુકાર-શંકર-કિકર વિગેરેને પણ જોયા હશે. પણ એક નગરી જોવાની બાકી રહી છે. તે કઈ ? તમારી પાસે છે. દૂર નથી. તે નગરી દેહ નગરી છે. તેમાં અન્યત્ર પરિભ્રમણ કરતી, માનસિક વૃત્તિઓને ખરેખર વાળી, તપાસ કરા ત્યારે આત્માના અનુભવ આવશે. પાંચ ઇન્દ્રિયાથી કે મનની વૃત્તિએથી અનુભવ આવવા દુઃશકય છે. કારણ કે, તેનો સ્વભાવ અનાદિકાલથી બહાર ભટકવાના છે, માટે તેઓને ખરાખર પાછી વાળી, એકાગ્રતા ધારણ કરવાપૂર્વક દેહ નગરીમાં જોવાની ખાસ જરૂર છે. દેહ નગરીમાં અસંખ્ય પ્રદેશી—અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક ગુણાને ધારણ કરનાર, આત્મા, ખીરાજમાન રહેલા છે. પરંતુ વિષય કષાયાદિના અલ વડે દખાએલ છે. તેથી સાંસારિક સુખના અભિલાષીઓને હાથમાં આવેલ નજરે પણ દેખાતા નથી. કારણ કે તેઓને વિષય વિલાસામાં પ્રેમ હાવાથી કયાંથી અનુભવમાં આવે. અનુભવ તેા, મન, વચન અને કાયાની બહાર ભમતી વૃત્તિઓને તથા પ્રવૃત્તિઓને, વાર વાર વાળનાર જ્ઞાનીજનને આવે છે. તે સિવાય જે સત્ય છે અનુભવ તે આવતા નથી. કારણ કે મહાર પરિભ્રમણ કરતી તે વ્રુત્તિઓ અને પ્રવૃત્તિઓ દ્વારા ઘણા કર્મારૂપી ઝાંખરા અને ચીકાશ આત્માને વળગેલી છે. તેથી તેણીઓને દૂર કર્યા સિવાય આનંદાનુભવ કયાંથી આવે ? એક શેઠની માફક—એક શેઠ ધીના, તેલાદિકનો વેપાર For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરતો. અને બીજે સ્થલે, ગામ-ગામાન્તર પણ મોકલતે તેથી મોટા પ્રમાણમાં ઘી તેલની દશબાર લેઢાની કેડીએ ભરી રાખો. અને જ્યારે સારો મનમા ભાવ આવતે ત્યારે ભરેલ ઘી તેલને વેચી, મનગમતે લાભ મેળવી, ખુશી થત. એક વખત તેણે ઘી તેલની કેઠીઓ ભરી રાખી છે. ઘણે ટાઈમ-વખત થયે છતાં પણ મનગમતે ભાવ આ નહિ. વર્ષ-બે વર્ષ રાખે તે તે ઘી તેલ ખરાબ–ખરૂ બને. તેથી સસ્તા ભાવે તે માલ વેચ પડ્યો. તેથી ઘણી નુકશાની થઈ. અનુક્રમે ગરીબ હાલતમાં આવ્યા. પણ હિંમત રાખી, અધિક ખરચને દૂર કરી, સાદાઈમાં દિવસ ગુજારે છે. નીતિ પ્રમાણિકતા પૂર્વક જીવન વ્યવહાર ચલાવતાં, એક દિવસ ગામાન્તર ગમન કરતાં, એક તેજસ્વી ચળકતા પથ્થરને દેખી, હાથમાં લઈ બરાબર તપાસ કરતાં માલુમ પડે છે કે, આ તે પારસમણિ છે. પારસમણિ હસ્તગત થવાથી ઘણે ખુશી થયે. અને પોતાના ઘરમાં આવી ઑઢાની કોઠીમાં નાખ્યો. તે જાણતું હતું કે પારસમણિના સ્પર્શથી લેહ તે સોનુ થાય છે. પણ લેહની કેઠી સેનાની થઈ નહિ. તેથી અફસેસ કરવા લાગ્યું કે પારસમણિના સ્પશે પણ લેહની કઠી સેનાની થઈ નહિ. હું કે કમનશીબ છું. સારામાં સારી વસ્તુ મળી છતાં લાભ મળતો નથી. ક્યાંથી મળે? કારણ કે, તે લેઢાની કઠીમાં, તે ખાલી પડેલ હોવાથી રજ પડવાથી ઘણી ચીકાશ ચટેલી હતી. જે તે સાફ થાય તે સેનાની બનવામાં વિલંબ લાગે નહિ. આ શેઠને ચીકાશની For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir ખબર નથી. અને વારે વારે વલાપાત કર્યાં કરે છે. તેવામાં એક જ્ઞાની મહાત્માએ તેને પુછ્યુ કે, અરે શે ? કેમ સંતાપ, પરિતાપ કરે છે. આમ લેાપાત કરવાથી કાંઈ પણ મળે નહિ. તે કાઠીમાં ખરેાખર તપાસ કરે કે તેમાં મલીનતા–ચીકાશ વળગી છે કે નહિ. વળગેલી હાય તે દર કરે. દૂર કર્યા પછી સેાનાની કેાડી થાય નહિ તે મને કહેજો. શૈઠે સારી રીતે તપાસ કરી. ખરાખર નિરીક્ષણ કરવાના યેગે, રજની સાથે ચીકાશ ચાંટેલી હતી તે માલુમ પડી. જ્ઞાનીના કહેવાથી તે ચીકાશને સાધન દ્વારા તન, મનથી ઘણા પ્રયાસ કરીને દૂર કરી. અને કેાઠી સ્વચ્છ બની કે તરત સેાનાની થઈ. તેથી શેડ ઘણા ખુશી થયા. અને બાકીની કાઠીઓને પ્રયાસ કરી, સાધનો વડે સ્વચ્છ કરી કે તરત તે કાઢીએ પણ સેાનાની થઈ. હવે ચિન્તા જેવુ' રહ્યું નહિ. પ્રથમની માફક જાહેાજલાલી થઈ. આ પ્રમાણે જ્યારે દેહ કાઠી સ્વચ્છ થાય છે ત્યારે આત્માનુભવ રીતસર આવે છે. અને આત્મ હીરા હાથમાં આવે છે. આ મુજબ ગુરૂદેવ ઉપદેશ આપતાં કહે છે કે, કાયા–મન-વાણીથી આત્માને જુદા પાડા, કારણ કે કાયા-મન-વાણી, તે આત્મા નથી. પણ તેનાથી ભિન્ન છે. એવા આત્માનો અનુભવ લેવા હાય તો સધળી અહંકાર-મમતા દ્વારા જે પ્રવૃત્તિ થાય છે તેણીને દૂર કરી, દેહુઘટમાં ધ્યાન ધરો. આન્તધ્યાનના ત્યાગ કરી, ધર્મ ધ્યાનમાં એકાગ્રતા ધારણ કરે. તેથી અનાદિકાલની કમ ચીકાશ દૂર ખસતી જશે. અને તેના યેાગે જે મલી For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૧ નતા થઈ છે તેની શુદ્ધિ થશે. પછી સત્ય સુખ કેવું છે. તેનો અનુભવ આવતે રહેશે. પછી સુખને માટે જે તમારી ચિંતાઓ છે તે રહેશે નહિ. તમે જે કાયા અને માનસિકની મલિનતા દૂર કરવા, અને સ્વચ્છ થવા, ગંગા-યમુના-સરસ્વતીમાં સ્નાન કરી ખુશી થાઓ છે. તથા કાશી વિગેરે તીર્થમાં જઈને આનંદ માણે છે. તેના કરતાં દેહઘટમાં ધર્મ ધ્યાન લગાવવાથી અત્યંત સ્વચ્છ થશે. અને આનંદની ઉર્મિઓને આવિર્ભાવ થશે. ભલે ગંગા વિગેરે નદીઓમાં સ્નાન કરી અને ચોસઠ તીર્થોની યાત્રા કરે. પણ ધર્મધ્યાનને ભૂલે નહિ. બાર ભાવનાઓ ભાવવા માટે પણ ટાઈમ કાઢે ત, કરેલ સ્નાન અને યાત્રાએ સફલ બને. એટલે દ્રવ્ય અને ભાવથી જે મલીનતા છે તે ટળી જાય. ઘરમાં અંધકાર હોય છે ત્યારે મૂકેલી વસ્તુઓની માલુમ પડતી નથી. તેથી દીપક કરવો પડે છે. અને વસ્તુઓ દેખાય છે. પણ તે દીવ દિવેલ હોય ત્યાં સુધી પ્રકાશ આપે છે. તેમજ મેટરમાં પેટ્રોલ હોય ત્યાં સુધી ઈષ્ટ થલે પહોંચાય છે. પરંતુ તેલ અને પેટ્રોલ ખલાસ થતા તે દીપક બુઝાય છે. અને અંધકાર ફેલાય છે. તેમજ મોટર અટકી પડે છે. પરંતુ દિલ દરિયામાં તે અખંડ દીવો છે. તે કદાપિ બુઝાતું નથી. કાયા-માયા પડી જાય તે પણ તે દીપક પ્રકાશ આપતે રહે છે. તેને કોઈ પ્રકારના વિદને નડતા નથી. અગ્નિ તેને બાળ નથી. પાણીની અસર તેને લાગુ પડતી નથી. વાયરાને વેગ તેને શાંત કરતું નથી. એ For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ દીપક ? આત્મતિ સદાય ઝળહળી રહેલ છે તે. આત્મતિ અનાદિકાલીન છે, અને અનંતકાલ સુધી રહેશે. તેનો નાશ કરવાની કે ઈ દેવ દાનવાદિકની તાકાત છે જ નહિ. આવા દીવાને જોવા માટે વખત કાઢવાની ખાસ જરૂર છે. મોટા શહેરમાં દીવાળીના દિવસે દીપક જોવા માટે વખત કાઢે છે ને ? પણ તે દીવાએ તે દીવાળી સુધી. દીવાળી વીતી ગયા પછી જે સાધારણ દીવાઓ થાય તેજ થાય, કાયમ થતા નથી. પણ દિલ દરિયામાં સદાય દીપક જળ હળી રહેલ હોય છે. તેને જોવા માટે બે ઘડી પણ ટાઈમ કાઢે નહિ અને જુએ નહિ તે, મિથ્યાત્વ રૂપી અંધકારમાં અથડાવાને પ્રસંગ આવી લાગશે. જે અથડામણી વડે કલેશ, કંકાસ વિગેરે ઉત્પન્ન થાય છે. તે અજ્ઞાનથી જ થાય છે. એક પિતા પુત્રની માફક-આધેડ ઉમ્મરે એક શેઠને સ્વસ્ત્રી દ્વારા પુત્ર પ્રાપ્ત થયું. તેથી ધન મેળવવાની તમન્ના જાગી. મનમાં વિચાર કરે છે કે ધન વિગેરેથી પુત્ર, સુખ શાતામાં જીવન ગુજારશે. અને ધનાઢ્ય બનતાં આબરૂ, મહત્તા–પ્રતિષ્ઠા પણ સારી રીતે જામશે. આમ વિચારી, એક વર્ષના બાળકને મુકી, તથા પત્ની પરિવારનો ત્યાગ કરી, શેઠ પરદેશ કમાવા ગયા. પંદર વીસ વર્ષો સુધી પ્રમાણિકતાથી વેપાર કરવાથી વીસેક લાખ રૂપિયા મેળવ્યા. પછી વતન તરફ વળવાની ભાવના થઈ એટલે જે રૂપિયા મેળવ્યા છે તેના હીરા–મેતી માણેક ખરીદી લઈ, સ્ટેશને આવી તાર For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ કર્યો કે, હું અમુક સ્ટેશન ઉપર જે ધર્મશાળા છે. ત્યાં અમુક દિવસે આવીશ. આ મુજબ પિતાના ઘેર તાર કરેલ હેવાથી તેની પત્ની પુત્રને કહે છે કે, ભાઈ, તારા પિતા અમુક સ્ટેશનની ધર્મશાળામાં અમુક દિવસે જરૂર આવશે. માટે તે સામે જા. અને આદર સત્કારપૂર્વક સાથે આવજે. માતાના કહેવાથી વીસ વર્ષના પુત્ર સામે આવ્યું. અમુક સ્ટેશનની ધર્મશાળા જે બતાવી હતી. ત્યાં આવી પોતાનો બિસ્તરે સ્થાપન કર્યો. શેઠ પણ સ્ટેશને આવેલી ગાડીમાંથી ઉતરી આ ધર્મશાળામાં આવ્યા. પણ તેમની પહેલાં ધર્મશાળા, મુસાફરથી ચીકાર ભરેલી હોવાથી, સરસામાન મુકવાની જગ્યા મળી નહિ. સરસામાન મૂકવાની ઉતાવળમાં શેઠ, પુત્રની પાસે આવી જગ્યા કરી આપવા કહેવા લાગ્યા. હવે પુત્રને પિતા. ઓળખતો નથી. અને પુત્ર પિતાને પિછાનતો નથી. એક વર્ષને મુકીને પરદેશ ગયા હોવાથી અજાણ્યા અથડામણમાં આવ્યા. શેઠ પુત્રને કહે છે કે, મને જગ્યા કરી આપ. તારી પાસે સામાન ઓછા છે. મારી પાસે વધારે છે. ત્યારી પાસે ફક્ત બીસ્તરો છે. તેની જગ્યા કરી આપીશ. પણ આ જુવાની શેનો માને ? માન્યું નહિ ત્યારે શેઠે તેને બીસ્તરે બહાર ફગાવી દીધું. અજ્ઞાત પુત્રે પણ પિતાનો સરસામાન બહાર ફગાવવા માંડ્યો. બનેને માંહી માંહી અથડામણી થઈ. કંકાસ થયે. બેત્રણ કલાક પછી ભાડે કરેલી ગાડીમાં સઘળે સામાન મૂકી, તેમાં બેસી, ગાડીવાનને પિતાના ઘર તરફ ચાલવાનું કહ્યું. ગાડી ચાલે છે તેની પાછળ આ જુવાનિયે પુત્ર પણ For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ ચાલે છે. શેઠે કહ્યું કે અલ્યા કેમ પાછળ પડ્યો છે? અમારી પાછળ કેમ આવે છે? શું હજી તકરાર, અથડામણ કરવાની બાકી રાખી છે, પુત્રે કહ્યું કે તમે જે ગામમાં જવાનો માર્ગ લીધો છે. તે જ મારા ગામને માર્ગ છે. એટલે બીજા માગે શા માટે જાઉ. આ પ્રમાણે જવાબ આપ્યા પછી ગામ આવ્યું, પિળ—પાડ-વાડે આવ્યા. ત્યાં પણ પાછળ આવતા અજાણ્યા પિતાએ કહ્યું કે, અદ્યાપિ પીછે મૂકતો નથી. પાછળને પાછળ આવ્યા કરે છે. પુત્ર જવાબ આપે કે, તમે જે પિળ-પાડો-વાડામાં જઈ રહેલ છે, તે પિળમાં મારે પણ જવાનું છે. અને ત્યાં મારું ઘર છે. શેઠ શાંત બન્યા. પછી ઘરમાં પેઠા. સ્ત્રીએ સારો આદર સત્કાર કર્યો. તે અરસામા પુત્રને પણ પિતાના ઘરમાં પેસતા દેખી શેઠ તાડુકયા. અલ્યા? પાછળ આવી મારા મકાનમાં કેમ પિસવા માંડ્યું છે. પુત્રે કહ્યું કે આ ઘર પણ મારૂ છે. શા માટે આવું નહિ? મારી માતાએ મારા પિતા આવવાના હતા તેમની સામે મેકલેલ હતું. પણ મારા પિતાને મેં ઓળખ્યા નહિ તેથી પાછા આવ્યું. મારી બાને પુછો? પત્નીએ પતિને કહ્યું કે, આ જ આપણે પુત્ર છે. તમારા સામે મેક હતું. આ મુજબ સાંભળી પિતાને તથા પુત્રને અફસેસ થયે. કે જેને માટે પરદેશ કમાવા ગયે હતે. તે પુત્રની સાથે તકરાર–અથડામણ કરી. પુત્ર પણ પરિતાપ કરવા લાગ્યું કે, મારે વિનય–આદરસત્કાર કરવો જોઈ તે હતું. તેના બદલે પિતાની સામે ઝઘડે કર્યો. જાણ્યા પછી For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૫ પ્રેમ વધ્યો. અને પિતા પુત્ર ભેટી પડ્યા. આ પ્રમાણે દિલ દરિયામાં દીપકને જોવામાં આવે છે ત્યારે અજ્ઞાન–અંધકાર દૂર ખસે છે. અને આત્માની ખરી ઓળખાણ થાય છે. આત્માની સાથેના ઘાતીયા કર્મોને જ્યારે ઘાત થાય છે ત્યારે મિહનીય, જ્ઞાનવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મોરૂપી અંધકારને મૂલમાંથી નાશ થાય છે. અને ત્રણ ભુવનના પદાર્થો હસ્તમાં રહેલ આમળાની માફક દ્રવ્ય–ગુણ-અને પર્યાયે રૂપે જે રહેલા છે. તેને સાક્ષાત્કાર થાય છે. ઉદ્ઘલેક, મધ્યમલેક અને અધલેકમાં રહેલ સર્વ વસ્તુઓ સાક્ષાત્ દેખાય એવો આત્મા સમર્થ બને છે. આવો અલખ આત્મા, સંસારમાં બાહ્યાભાથી પરખાતે પણ નથી. તે તે મન, વચન અને કાયાને રીતસર કબજે કરનાર સમ્યગ જ્ઞાનીએ જ પારખી શકે છે. અને કર્મમલને અહિંસા, સંયમ, અને તપવડે શુદ્ધ કરે છે. દુન્યવી માણસો જ્યારે વસ્ત્રો મલીન થએલ હોય, અને ચીકાશ લાગી હોય ત્યારે તે વસ્ત્રોને નિર્મલ કરવા ઉના પાણીમાં ખારે નાંખી, સાબુ વડે ઘણા પ્રયાસ કરે છે, ત્યારે વસ્ત્રો શુદ્ધ થાય છે. સાધનસામગ્રી હેય પણ પ્રયાસ કર્યા સિવાય શુદ્ધ કયાંથી થાય? તે પ્રમાણે આત્મા અનાદિકાલથી મલીન છે. એને નેહરાગ-કામરાગ અને દ્રષ્ટિરાગની ચીકાશ લાગી છે. તે અહિંસા, સંયમ અને તપ વિના શુદ્ધ થશે નહિ. માટે મન, વચન, અને તનને વશ કરવાપૂર્વક અહંકાર-મમતાને For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ ત્યાગ કરવા માટે દિલ દરિયામાં દીપકને તપાસે. અગર જ્ઞાની મુનિવર્ય, વિગેરેની પાસે જઈને આત્મ દીપકની કેવી રીતે પીછાન થાય તે જીજ્ઞાસા ધારણ કરીને પુછે. તેજ આત્મા સમ્યગૂ જ્ઞાનીઓ વડે ઓળખાય છે, લખા છે, કે જેનું નામ-રૂપાદિ છે જ નહિ. એવો આત્મા પછી પિતાની મેળે જ પરખાશે. અને અન્તરમાં આનંદની ઉર્મિઓ ભરપુર ઉભરાશે. આવો નિર્ભય દેશી-શુદ્ધ પ્રદેશી. જે આત્મા છે. તેજ જ્ઞાનીજનેએ બતલાવ્યો છે. તેથી ગુરુદેવ. કહે છે કે, આવો આત્માનો અનુભવ દરેક માણસોને આવે છે. પણ જે જીજ્ઞાસા તથા લગની હોય તે જ. માટે અરે ભાગ્યશાલીએ? ધર્મધ્યાનમાં બરાબર તાન લગાવો. આજે દેહગેહાદિ દેખાય છે. તે તમારૂ નથી. માટે સત્ય, નિજ ઘરનું ભાન એટલે જ્ઞાનની સાથે ઓળખાણ કરી, માયામમતાને નિવારે. આ પ્રમાણે વર્તન કરશે તે જ પોતે ગુરુ અને પિતે ચેલા બનશે. એટલે ગુરુની પાસે જઈને ઉપાસના પણ કરવી પડશે નહિ. સ્વયમેવ કર્મ મેલને કાઢવા માટે માર્ગને શોધી કાઢશે. ધર્મધ્યાન અને તેમાં એકતાન લગાવ્યા સિવાય શુદ્ધ થવાને માર્ગ હાથમાં આવશે નહિ. હવે ક્યાં સુધી આધિ, અને વિડંબનાની પીડા સહન કરશે ! માટે સરુ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કહે છે કે, હે આત્મન ? નિજ ઘરમાં રમણતા કરજે. જે સમજે તેની આ વેળા છે. સમજવા માટે વેળા મળી રહે છે. અને તે વેળામાં વિલેપાત વિગેરેને ત્યાગ For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ કરવાપૂર્વક આત્મશુદ્ધિ માટે ધ્યાન–તાન લગાવી, તે વેળાને સફલ કરે છે. જ્ઞાનીઓ, વેળાને વૃથા ગુમાવતા નથી. વિકથાની વાતમાં ગુમાવેલી વેળા પુનઃ આવતી નથી. માટે મનુષ્યભવની વેળા-સમ મળી છે. તેને ગુમાવતા નહિ. અને આળસ પ્રમાદને મુકી આત્મધ્યાનમાં તત્પર બને. આવતી કાલને વિશ્વાસ રાખતા નહિ. આવતી કાલ કેવી આવશે તેની તમેને ખબર નથી. છતાં તમે આવતી કાલે ધર્મધ્યાન, દાન, શીયળ, તપ, ભાવના વિગેરે ધર્મ કરીશું. આવા વિચારોને માંડી વાળે. અને અબઘડીને સાર્થક કરવા તાન લગાવે. “હસ્તિનાપુરે મહારાજ યુધિષ્ઠિરની પાસે સમાજ સેવકોએ આવી સહકાર માટે માગણી કરી. મહારાજાએ કહ્યું કે કાલે જોઈ લેવાશે. આ મુજબ સાંભળી પાસે બેઠેલા, ભીમસેનજીને આ વાત ગમી નહિ. અને મહારાજાને સભા સમક્ષ કહેવાય નહિ. તેથી ભીમસેન આયુધ શાળામાં જઈને મોટી નોબત વગાડવા લાગ્યા. સમગ્ર શહેરમાં કલાહલ થશે. કારણ કે જ્યારે કે રાજા યુદ્ધ કરવા, આવતું હોય, અગર અન્ય રાજા પર વિજય મેળવ્યું હોય, ત્યારે મોટી નોબત વગડાતી હતી, પ્રજાને કઈ રાજા ચઢી આવે છે તેવી શંકા થઈ, તેથી નગરના સંભવિત પુરુષ આવીને નમ્રતાપૂર્વક વિનતિ કરવા લાગ્યા કે, કયે રાજા યુદ્ધ કરવા ચઢી આવે છે. મહારાજાએ કહ્યું કે, કેઈ પણ નહિ. તે પછી શા માટે નાબત વગડાવો છે. આ મુજબ સાંભળી મહારાજાએ તપાસ કરાવી તે ભીમસેન જોરથી For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ વગાડી રહ્યા છે. આમ જાણી તેમને ખેલાવી પુછે છે. અરે ભાઈ ભીમસેન ? શા માટે ખડા જોરથી નેાખત વગાડે છે. ભીમસેનજીએ કહ્યું કે આજે અમારા મહારાજા--મ્હાટા ભાઇએ મહાત્ વિજય કર્યાં છે. આ મુજબ સાંભળી યુધિષ્ઠિર મહારાજા વિચારમાં પડચા કે, કેઇની સાથે યુદ્ધ કરીને તેને પરાય કરીને વિજય મેળવ્યો નથી. છતાં શા માટે મહાન વિજય પ્રાપ્ત કર્યો છે. આમ કહે છે ? ભીમસેનજીએ કહ્યુ` કે મહારાજ ? કોઈ નૃપતિ, દેશ, નગરાદિકને જીતે છે. પરંતુ આપે તે કાળને જીત્યો. કોઈનાથી કાળ છતાતા નથી. કેવી રીતે ? આપની પાસે આવેલ સમાજસેવકે એ સહારાની માગણી કરી ત્યારે તમાએ કહ્યું કે કાલે આવજો. જોઈ લેવાશે. તેથી મેં કહ્યું કે તમે એ મહાત્ વિજય મેળવ્યો. માટે તમાએ કાલ એટલે કાળ ત્યા હશે ? એમ માનું છું. મહારાજા યુધિષ્ઠિર સમજ્યા. અને સમાજસેવકાને જોઇતા પ્રમાણથી પણ અધિક સહકાર આપ્યા. તે સહારાના યાગે દીન-દુઃખીનેા સંતાપ, પરિતાપ દૂર કર્યાં. માટે મેળવેલી વેળા-માસમને સફલ કરવા ધર્મ ધ્યાનમાં રહેવાની ખાસ જરૂર છે. કે, જેથી આત્મવિકાસ સધાય, અને જન્મ, જરા, અને મરણની પીડા ટળતી રહે. કહેવાય છે કે, મરણુની પીડા ઘણી છે. પર`તુ તેના કરતાં ગની પીડા ઓછી નથી. અરે તેના કરતાં અનંતગુણી અધિક છે. આવી પીડાએ તે અન તીવાર સહન કરી છે. તેને ટાળવાના ઉપાય, આત્મા સાથે લાગેલા કર્મોને દૂર કરી, આત્મિક For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૯ ગુણામાં રમણતા કરવી તે છે. શ્રદ્ધા, લાગણી હોય તે વખત –વેળા મળી રહે છે. વ્યાવહારિક કાર્યોને સાધવા પ્રમાદ, કેમ કરતા નથી? આળસ, પ્રમાદ કરે છે તે કાર્યો સધાય કયાંથી ? એમ તમે કહો છે. તો પોતાના આત્માના સત્ય સુખ માટે તે અવશ્ય આળસનો ત્યાગ કરો અગત્યનું છે. આ મુજબ ઉપદેશની અસર કઈ મહા ભાગ્યશાલીને લાગે છે. તેથી આત્માના ગુણ સાથે પ્રીતિ લાગેલ હોવાથી સગુરુદેવ શ્રીબુદ્ધિસાગરજી કવિવર્ય, નવમા પદની રચના કરતાં વચનામૃતનું સિંચન કરે છે. વાણીયા રે મન માયા લગાડી, મત જાજે રે વેપારી. એ–રાગ આત્મા રે મને પ્યારી લાગી રે તારી પ્રીતડી વૈરાગી, યોગી રે યતિજન તને શોધતા રે, આત્મા રે ગુણે અવિનાશી કેરાગાય રે વૈરાગી, આત્મા રે મન પ્યારા, લાગી રે તારી પ્રીતડી. (૧) સાત નાનું દુબન કરીને આત્મા રે; તેથી દેખું રે ગુણધામ રે વૈરાગી, આત્મા રે. (૨) રત્ન ભરેલી પેટી પારખી રે આત્મા રે, તાળા ખોલીને ધન દેખિયું વિરાગી, આત્મા રે. (૩) For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ ઉગ્યા રે સૂરજ જ્ઞાન દ્વીપતા રે આત્મા રે; માયા અંધારૂ નાડું, દુર રે વૈરાગી, આત્મા રે, (૪) જાગા રે યાગી જનમુનિ ચિત્ત ધરી રે આત્મા રે, ત્યાગી સન્યાસી ફકીર રે વૈરાગી, આત્મા રે. (૫) માયાના સાગરને જાએ તરી રે આત્મા રે, બુદ્ધિસાગર પેલે પાર રે વૈરાગી, આત્મા રે મન પ્યારી લાગી રે (૬) સદ્ગુરુદેવ, હવે જેને ઉપદેશની અસર લાગી છે તેને વધારે ઉપદેશ આપે છે. તેથી તે આત્મજ્ઞાની, આળસ, નિન્દા, અદેખાઈનો ત્યાગ કરીને આત્મા, તથા તેના ગુણાના આવિર્ભાવ કરવા માટે લગની લગાડે છે. એટલે દ્રવ્ય અને ભાવથી માયા મમતાને પરિહાર કરીને, ધર્મ ધ્યાનમાં તાન લગાવેલ હેાવાથી, સ્વસ્વરૂપ સત્યતાયે જે રહેલ છે. તેને રીતસર પીછાની, આનંદની ઉર્મિઓ આવવાથી, કહે છે કે, અરે આત્મા હવે તું મને ઘણા પ્યારા થયા છે. આજસુધી સાંસારિક પદાર્થમાં સુખ ખાતર આસક્ત અનેલ હાવાથી, તારી સાથે પ્રેમ લાગ્યા નહતા. વિષયામાં સુખ તે નહાતું, પણ સુખાભાસ અગર દુઃખના પ્રતિકાર હતા. તે પણ સ્થાયી રહ્યો નહિ. ઘડી એ ઘડીમાં પુનઃ હાજર થયું; એટલે સુખાભાસ પણુ દુઃખથી મિશ્રિત મળ્યો છે. દુઃખ, પીડા, સંતાપ, ચિન્તા વિગેરે દૂર કરવા જે ઉપાચા લીધા તે ફાગઢ ગયા. કરેલી મહેનત માથે પડી. For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ તેથી કંટાળી સદગુરુ શ્રી બુદ્ધિસાગર પાસે જઈને તેમની વાણીરૂપી નિર્મલ પાણીમાં નાન કરી નિર્મલ થશે. સુખાભાસની કે દુઃખના પ્રતિકારની જે ઘેલછા લાગેલી હતી તે દૂર ભાગી. અને આત્માની પ્રીતિ પ્યારી લાગી. તેથી સઘળી મિથ્યાત્વ મેહનીયની જાળને ફગાવી દઈ, દૂર કરીને, હે આત્મા? હવે તારા ગુણમાં ગુલ્તાન બન્યો છું. આત્માના ગુણમાં મગ્ન બનવાથી જે ભ્રમણ હતી, જે આસક્તિના ગે વારે વારે વલેપાત થયા કરતે, તે હવે દૂર ખસે છે. હવે નિર્ભેળ સુખને કાંઈક અનુભવ આવતે હઈ આનંદ આપી રહેલ છે. આનંદની જે ખુમારી આવે છે. તે કોઈનાથી પણ ઉતારી ઉતરે એમ નથી. ભલે પછી કરેડે પ્રયત્ન કરે. તેથી શું? ગીજન, મુનિજન, તથા દરેક આત્માર્થી ભાગ્યશાલીએ પણ દુન્યવી વિડંબનાઓ ટાળવા માટે આત્માનું ધ્યાન ધરે છે. અને અવિનાશી પ્રભુના ગુણોને દરરેજ ગાય છે. શા માટે ? અવિનાશી અનંતગુણના સ્વામીના જે ગુણે છે તે ગુણેને પ્રાપ્ત કરવા માટે. તે ગુણે નેહરાગ, કામરાગ અને દૃષ્ટિરાગને ત્યાગ કર્યા સિવાય મળવા જ અશક્ય છે. માટે ગુણાનુરાગી બની, અરિહંતના જ ગુણની સ્તુતિ, સ્મરણ કરી જે રાગે છે તે રાગે તેઓને ટાળે છે. તે વૈરાગી, સંવેગી થએલ હેવાથી અન્ય દેવોના ગુણેનું ધ્યાન ધરતા નથી. જે વીતરાગ છે તે સત્યદેવ છે. કારણ કે રાગ, મૂલમાંથી દૂર ગએલ હોવાથી, કોઈના ઉપર દ્વેષ થતું નથી. For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ અને જેઓએ રાગ-દ્વેષજન્ય મેાહ મમતા–અહંકારાદિકને ત્યાગ કરેલ હાય છે, તેઓ અનત સુખ શક્તિના સ્વામી અને છે. આવા પરમપ્રભુના અનંત ગુણ્ણાને ત્યાગ કરી, શાંત ગુણાવાળા અન્ય દેવોનુ કાણુ ધ્યાન ધરે ? જેને સાંસારિક સુખ પ્રિયતમ લગતા હાય તેજ, તેનુ ધ્યાન ધરે છે. યાગી, મુનિજનને તેા વિષયજન્ય સુખમાંથી પ્રીતિ નષ્ટ થએલ છે. તેથી જ તેઓ વિશેષ પ્રકારે વીતરાગના ગુણાનુ ધ્યાન ધરી, સ સંતાપાદિકને ટાળવા સમર્થ બને છે. ચેગી, મુનિ, સુરિજન કહે છે કે, સાતનય-અને સપ્તભંગીરૂપી સ્યાદ્વાદના દુર્મીન સિવાય આત્માને અનુભવ આવશે નહિ, અને સઘળાવાદની વિષમતા ટળશે નહિ. ભલે પછી સમાજવાદ, સામ્યવાદ, સર્વોદયવાદ, કે લાકશાહી હાય તે પણ વિષમતા તે રહેવાની જ. માટે વિષમતા, વિષવાદને ત્યાગ કરવો હોય તે સક્ષનયાદિ સ્યાદ્વાદના સ્વીકાર કરા. અમેએ પણ જ્યારે સ્વીકાર કર્યો ત્યારે જ આત્મિક ગુણાની પીછાન થઈ. તે ગુણા પ્રિયતમ બન્યા. અને આ સિવાય અન્ય વાદોમાં જે પ્રથમ પ્રેમ હતા તે રહ્યો નહિ. કારણ કે સર્વે વાદા રયાવાદમાં સમાએલા છે. આ સ્યાદ્વાદને ત્યાગ કરી અન્ય વાદો વિષમતા ટાળવા સમ છે જ નહિ, ધનાદિકમાં કદાચિત સમાનતા આવશે તાપણ સુખ-દુઃખમાં તે વિષમતા રહેવાની જ. તેથી અમેએ સમનય સપ્તભંગીરૂપી સ્યાદ્વાદનું દુર્મીન બનાવી, અનંત ગુણ્ણાના તથા અનંતશક્તિના સ્વામી, એવો નિમલ આત્મા આળખ્યો અને સારી રીતે આદર કર્યાં. For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ તેથી જ સાચા અવિનાશી રત્નોની પિટી પરખી, અને સદ્ગુરુઓએ તે પિટીનું ઉદ્ઘાટન કરવા સાચી ચાવીઓ બતાવી. જે અનાદિકાલના મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગના તાળા વાસેલા હતા. તે ચાવીઓ, સૂચનાઓ, ઉપદેશ દ્વારા ઉઘડી ગયા. આ મુજબ જ્યારે ચાવીઓ મળે છે ત્યારે તે વાસેલા તાળાને ઉઘાડતા વાર લાગતી નથી. અને ચાવીઓ દ્વારા તાળા ઉઘાડ્યા પછી પેટીમાં રહેલ રત્ન રૂપી સત્યધન હસ્તગત થાય છે. હવે હાથમાં આવેલ તે સાચા ધનને, ચેરને ચરવાની, અગ્નિને બાળવાની, પાણીના પ્રવાહને તાણું જવાની તાકાત છે જ નહિ. કદાચિત્ મિથ્યાત્યાદિક ચોરે છીનવી લેવા આવે પણ, આત્મિકરૂપી સૂર્યોદય દેખી ભાગાભાગી કરી નાશી જાય છે. - સૂર્યોદય થયા પછી નિશાચરોનું જોર ચાલતું નથી. અત એવ સમ્યગ જ્ઞાની; ગી–સૂરિજન કહે છે કે, સ્વાદુવાદને આધાર લઈ, જે તમારૂ ધન દબાણમાં આવેલ છે તેને આવિર્ભાવ કરે. તેથી માયા–મમતાદિક જે અંધકાર વ્યાપી રહેલ છે. તે દૂર ખસશે. અને સર્વે અભિલાષાઓની સફલતા થશે. દુન્યવી સુખની અભિલાષાઓ કેઈની સંપૂર્ણ થઈ નથી. અને થશે પણ નહિ. પૂર્ણ કરવી હોય તો આત્મજ્ઞાન રૂપી સૂર્યને સ્વીકાર કરે. જેટલા ચકવતીઓ, વાસુદેવો, બલદેવો વિગેરે મહાન શક્તિને ધારણ કરનારા હતા. પરંતુ તેઓની અભિલાષાઓ પૂરી થઈ નથી. તે તમારી આશાએ કેવી રીતે સફલ થશે. કારણ કે તમારી For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ પાસે ચક્રવતઓ જેવી સાધન સામગ્રી નથી. તેમજ તાકાત પણ છે જ નહિ. છતાં આત્મજ્ઞાન દ્વારા આત્માના ગુણોમાં એવી અનન્ય શક્તિ-તાકાત રહેલ છે કે, તમારી સઘળી અભિલાષા–તૃષ્ણને પૂર્ણ કરી સ્થિર કરે. સાંસારિક વિષયની અભિલાષામાં તે ઘણી ચંચલતા-અસ્થિરતાએ નિવાસ કરેલ છે. ત્યાં સ્થિરતા ક્યાંથી હોય ? માનસિક ચપલતાએ અને એકાંતવાદે આત્માની ઘણી ખરાબી કરેલ છે. તેથી મિથ્યાસ્વાદિક ચટ્ટાઓને ધનાદિક છીનવી લેવાનો લાગ ફાવ્ય છે. માટે સઘળી આશા તૃષ્ણાને ફલવતી બનાવવી હોય તે એકાંતવાદને તથા ચંચલતાને ત્યાગ કરી સ્યાદ્વાદ સૂર્યને આધાર લે? અંધકાર રહેશે નહિ, અને રત્ન ભરેલી પેટી પરખાશે. ગુરૂગમની ચાવીઓ લઈ તે પેટી ઉઘાડી શકશે. સત્યધન મલ્યા પછી કેઈની પરાધીનતા–ઓશીયાળી રહેશે નહિ. ધનાદિક ખાતર જે બીજાની સન્મુખ દીનતા દાખવે છે. તે રહેશે નહિ. અને અક્ષય ધનના અધિકારી બનશે. તથા સ્વાદુવાદ વિના-અને ચંચલતા ટાળ્યા સિવાય પ્રભુના ગુણે પણ પરખાતા નથી. દરેક વસ્તુમાં વિવિધ અનેક ધર્મો રહેલા છે. માને કે પુત્ર છે તે, બહેનની અપેક્ષાએ ભાઈ કહેવાય છે. તથા ભાણેજની અપેક્ષાએ મા કહેવાય. ભાભીની અપેક્ષાએ દીયર તથા પત્નીની અપેક્ષાએ પતિ કહેવાય. પિતાના પુત્રની અપેક્ષાએ પિતા કહેવાય. આ મુજબ દરેક વ્યક્તિમાં અનેક ધર્મો સમાએલ છે. પુત્ર એમજ કહે કે, હું ભાઈ, મામે, દિયર, પતિ અને For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૫ પિતા નથી, પણ પુત્ર જ છું. આમ બોલતાં એકાંતથી વ્યાવહારિક કાર્યોમાં ઘણું ગરબડ થાય. અને ધારેલા કાર્યો સફલ થાય નહિ. આ મુજબ એકાંતને જે સ્વીકાર કરવામાં આવે તે ધર્મની આરાધના પણ થવી અશક્ય છે. રાગદ્વેિષ અને મેહ મમતાને ટાળવા માટે સ્વાવાદને આધાર સ્વીકાર્યા સિવાય કોઈના રાગ-દ્વેષાદિ બનતા નથી. માને કે બે માણસને માંહોમાંહી તકરાર થઈ. એકબીજાની ભૂલ કાઢે છે. અને દે દે છે. આમ કરવાથી કદાપિ તકરાર, તથા વિરોધ દૂર ખસતું નથી. કારણ કે એકાંતે બીજાને દેષ નજરે આવે છે. પણ પિતાના દેશને દેખતે નથી. તેથી બોલાબેલીમાં-મારામારીમાં તૈયાર થાય છે. પરંતુ જે પિતાના દે દેખે તે સઘળે વિષમવાદ શમી જાય છે. માટે સદ્ગુરૂ ફરમાવે છે કે અનેકાંતને હદયમાં ધારણ કરે. તેથી રાગ-દ્વેષ-મહાદિકનું જોર ચાલશે નહિ. દીવાના પ્રકાશથી કે સૂર્યના પ્રકાશથી અંધકાર નાશ પામે છે. તેમ મિથ્યાત્વઅવિરતિ–કષાય—અને દુષ્ટ વેગોને આવવાને અવકાશ મળશે નહિ. અને રત્ન ભરેલી પેટી પરખાશે. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી રત્નોથી ભરેલ આત્માની ઓળખાણ થશે. ઓળખાણ થયા પછી દરેક ચિંતન અને જડ પદાર્થોનું સ્વરૂપ સમજાશે. કરકંડુ ભૂપાલે એક બ્રાહ્મણ મિત્રને કહ્યું હતું કે, જ્યારે મને રાજ્ય મળશે ત્યારે તને મનપસંદ એક સુંદર ગામ આપીશ. તેથી તે બ્રાહ્મણ મિત્ર, કરકડુ મહારાજાની For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ પાસે આવી સુંદર ગામની માગણી કરી. તે માગણે પણ ચંપા નગરના મહારાજાના રાજ્યમાં રહેલ ગામની માગણી કરી. તે ગામમાં તેના પરિવારનો નિવાસ હતો. કરકંડ ભૂપાલે કહ્યું કે, ત્યાં મારી સત્તા નથી. છતાં ચંપાનગરીના નરેશ ઉપર પત્ર લખી આપું છું. તે તને ગામ આપશે. પત્રમાં લખ્યું કે મહારાજા–ચંપાનગરીને નરેશને પ્રણામપૂર્વક જણાવવાનું કે પત્ર લઈને આવેલા બ્રાહ્મણ મિત્રને તેની મરજી મુજબ મનોહર ગામ આપશે. તેના બદલે તમે કહેશે તેવું મન પસંદ ગામ આપીશ. આ રીતે લખેલ પત્રને લઈને તે બ્રાહ્મણે, મહારાજા–દધિવાહન પાસે આવી પત્ર આપ્યું. નૃપતિએ માગણીને સ્વીકાર કર્યો નહિ, અને તેને પાછે કાલ્યો. ગામ નહિ આપવાથી, કરકડુ મહારાજને ગુસ્સો ચઢ્યો. કોધાતુર બની ચંપાનગરીના નરેશ–દધિવાહન ઉપર ચઢાઈ કરી. માંહોમાંહી યુદ્ધ થયું. કરકડુ નરેશને ખબર નથી કે દધિવાહન રાજા મારા પિતા થાય. તેમ દધિવાહન નરેશને પણ માલુમ નથી કે આ સામે લડાઈ કરનાર પુત્ર થાય. મેહ મમતાના અંધકારના પડદામાં માહેરમાંહી ટીચાય છે. યુદ્ધ થાય તે કારમે કેર છે. એક ગામ આખું હેત તે લડાઈ થાય નહિ. પણ અહંકાર અને મમતા એક તુરછ વસ્તુને આપવા દેતી નથી, લડાઈ ચાલુ થશે અને હજારે સુભટે મરણ પામશે. હિંસાનો પાર રહેશે નહિ. આમ વિચારી કરઠંડુ રાજાની માતા, પદ્માવતી જે સાધ્વી થયેલ છે, તેના મનમાં ઘણી ચિન્તા અને પીડા થઈ તેથી For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૭ પેાતાના ગુરૂણીની આજ્ઞા લઇને લડાઇના મોખરે રહેલ કરકડુ પાસે આવીને સમજણ આપવા લાગ્યા. હે રાજન હું તારી ગૃહસ્થપણાની માતા છું, અને તું જેની સાથે યુદ્ધ કરે છે. તે તારા પિતા થાય. મે દીક્ષા લીધા પછી માલુમ પડી કે પુત્રે પિતા સાથે એક ગામ માટે યુદ્ધ આરભેલ છે. એક ગામ ખાતર લડાઇમાં હજારા સુભદ્રાની તથા હાથી ઘેાડાની કતલ થાય તે ચેાગ્ય નથી. તમારા જેવા પુત્રે સમજવું જોઇએ કે, લડાઈમાં કાંઇ માલ નથી. અને ૬તિમાં ફસાઈ પડાય છે. આ પ્રમાણે સમજણ આપી છતાં માન્યું નહિ, ત્યારે દધિવાહન રાજા પાસે ગયા. રાજાએ ગૃહસ્થપણાના પત્ની તરીકે ઓળખ્યા. અને ઘણા આદરસત્કાર કર્યાં. સાધ્વીએ કહ્યું કે તમે જેની સામે લડાઈ કરી રહેલા છે. તે તમારા પુત્ર છે. પુત્રનો જન્મ કયાં થયા ? કેવી રીતે રાજ્ય મળ્યું ? તે સધળી ખીના દધિવાહનને જણાવી. તેથી પુત્રની ઓળખાણ થઈ. લડાઈ ખધ કરી. પુત્રની પાસે આવી ગદ્ગદ્ વાણીએ કહ્યું કે, અરે પુત્ર એક ગામ તેા શુ? સમગ્ર રાજ્ય તને અણુ કરૂ છું. માટે મારી સાથે આવ. રાજ્યનો માલીક મનાવું. માંહેામાંહી પુત્ર પિતાની એળખાણ થઈ, તે મુજબ આત્માની ઓળખાણ થાય તે જ લડાઇ–કકાસ-અદેખાઇ વિગેરે ટની જાય. દધિવાહને દીક્ષા લીધી. કરકંડુને રાજ્ય મળ્યું. આ મુજબ પાતાના સ્વરૂપનું ભાન થતાં અક્ષય સામ્રાજ્યના સ્વામી થવાય છે, માટે સદ્દગુરૂએ ખતાવેલી ચાવીએનો For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir સદુપયેાગ કરી, જ્ઞાનદીપકના અજવાળે રત્નોની પેટી ખરાઅર પીછાનો. જન્મ મરણ વારે વારે કરવા પડશે નહિ. જેણે મનુષ્ય ભવ પામીને દાન-શીયળ-તપ-ભાવનાઆ દ્વારા, સ્વાત્માને ભાવિત કર્યો નથી. દેહગેહ-પરિવાર વિગેરેની સંભાળ કરવામાં અને પોષણ કરવામાં જીદગાની વીતાવી છે. તેને સદ્ગુરૂ મહારાજ ઉપદેશ દ્વારા કાવ્યની રચના કરતાં ફરમાવે છે કે... ૫૪-૧૦ વહાલા વીર અનેશ્વર અગર વિમલા ન કરશો ઉચાટ. એ—રાગ. અરે આ જીંદગાની મનુભવની એળે જાય છે રે, ઘડી ક્ષણુ વીત્યા તે તે પાછો કદાપિ ન આય છે રે. અરે આ ॥૧॥ મન ચિંતા તુ કક્રિય ન થાતુ, પાપે ભરીયું જીવતર ખાતુ, માયામાં મસ્તાના થઈ મલકાય છે રે, અરે આ પ્રભુ ભજન પલવાર ન કીધું, સાધુ સંતને દાન ન દીધું ; વિષયારસ વિષ પીને હરખાય છે રે. અરે આ જન્મમરણની નદીએ વહેતી, ખરે ખર ચાલતાં એમ કહેતી; અસ્થિર ચચલ સત્તા ધન વરતાયછે રે. અરે આ. ॥૪॥ For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ સફલ કરી લે મનુ જન્મારો, આતમરામ ભજી લે પ્યારા બુદ્ધિસાગર ચેતે તે સુખ પાય છે રે. અરે આ પા અરે ભાગ્યશાલી, આ મોંઘેરૂ મનુષ્ય જીવન એળે–વૃથા ગુમાવ નહિ. કારણ કે મહાન શક્તિશાળી દેવેન્દ્ર, દેવો જે ઉત્તમ કાર્ય કરવા સમર્થ છે નહિ. તે કાર્ય કરવા તું સમર્થ છે. મિથ્યાત્વ-અવિરતિ-કષાયાદિને ત્યાગ કરવા તે દેવ શક્તિમાન નથી. કારણ કે દેવકમાં સદ્ગુરૂની જોગવાઈ નથી. અહીં તે જ્ઞાની યાની સદ્ગુરૂની જોગવાઈ મળી શકે એમ છે. માટે તેમની પાસે જઈ ધર્મને લાભ લે. અને દયા-દાન-વ્રત-નિયમ-શીયળ અને તપસ્યા તથા અનિત્ય અશરણ–વિગેરે ભાવનાઓ ભાવીને મળેલા સાધનની સફલતા કર. પુણ્યદયે પ્રાપ્ત થએલ તે સાધનને બૂડવાના બનાવી વિફલ કર નહિ. જે વિફલ કરીશ તે પુણ્ય દ્વારા મળેલ જીદગાની એળે જશે. હાલમાં જે જે કાર્યવાહી કરી રહેલ છે, તેથી તે જીવન એળે જાય છે. માટે પિતાનું ભલું કરવા માટે સદ્દગુરૂને ઉપદેશ હૈયામાં પચાવીને, પાપસ્થાનકેથી પાછા હઠ. અને પુન્યબંધનો માર્ગ સ્વીકાર કર. જે જે ક્ષણ અગર ઘડી--મુહૂર્ત વિગેરે વ્યતીત થાય છે, તે પુનઃ પાછા આવશે નહિ. તું જાણે છે કે, હું ઉંમરે મોટો થાઉં છું પણ આયુષ્ય ખવાતુ જાય છે. તેની ખબર છે? જ્યારે અમુક જન્મનું આયુષ્ય પૂરું થયું ત્યારે બીજે જન્મ ધારણ કરવા માતાના ગર્ભે તું આવ્યું. ત્યાંથી આરંભી બાંધેલ આયુષ્ય ઓછુ થતુ જાય છે. તથા માતાના For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ ગર્ભમાં ઉંધે મસ્તકે રહેવું પડશે. માતાએ લીધેલા આહાર વિગેરે રસને આહાર લેવું પડશે. જન્મ થતાં પણ અનંત કષ્ટ સહન કરવું પડશે. એને તને ખ્યાલ નથી જ. તેથી મહાટ થયા પછી ગુમાનને ધારણ કરી અંદગાનીને વૃથા ગુમાવે છે. તે આયુષ્ય પુરૂ થતાં શું મેળવ્યું! તે તે કહે? મેળવેલ ધનાદિક સાથે આવતા નથી. અને તેને હાંસી પાત્ર બનાવતાં સાથે જનસમુદાયમાં તારે ફજેતે કરાવશે. માટે એક ક્ષણ ધર્મ વિના ગુમાવ નહિ. પાપ જીવનને ખાઈ જાય છે. પુણ્યકિયા પરોપકારાદિક કરવા દેતા નથી. તેની ચિન્તા તું કેમ કરતા નથી ? પાપ કરવાથી દુઃખ-વિપત્તિ અને વારેવારે વિડંઅનાઓ જ વળગવાની. વલેપાત કરવાથી કે વિલાપ કરવાથી તે ટળશે નહિ. અને જ્યારે વિડંબનાઓ વળગશે ત્યારે કોઈ પણ સહકાર આપી શકશે નહિ. કેઈ સહારે આપશે તે પણ દુઃખ તે તારે પોતાને ભેગવવું પડશે. નરક નિગદમાં ગએલ જીને કણ સહારો આપે છે? કઈ નહિ. માટે આગલા ભવની અને ચાલુ જીવનની ચિન્તા કરવા પૂર્વક મળેલા સાધનની સફલતા કર. સાંસારિક માયાજાલમાં મસ્તાને થઈ મલકાય છે. પણ અધિક પરાધીનતાનો વિચાર કરતા નથી. બીલાડે દુધને દેખે છે, પણ ડાંગને દેખતે નથી. તેની માફક વર્તન કરવું ઉચિત જ નથી. તું જેતે જા. કોશેટે મુખમાંથી લાળ કાઢી પિતાનું ઘર બનાવી મલકાય છે કે, કેવો આનંદ જોગવું છું પણ For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૧ જ્યારે ઉના ખળખળતા પાણીમાં નાંખવામાં આવે છે ત્યારે તે અસહ્ય વેદનાને પાર રહેતું નથી. તેની માફક દેહગેહધન દિકને પ્રાપ્ત કરી મલકાઈશ તે હે ચેતન તારી અવસ્થા આવી લાગશે. ત્યારે આવી વેદનાઓ ભોગવવી પડે નહિ તે માટે પુણ્યના કાર્યો કર. એટલે માયાદ્વારા સ્વાદમાં અને સ્વાર્થમાં આસક્ત ન બનતા જીનેશ્વરના ગુણોને રાગી બની આત્માના ગુણને મેળવવા અતિશય શક્તિ-બલને સ્કુરાયમાન કર. આનાથી પુણ્યાનુબંધી પુણ્યની સાથે આત્માને ઉઘાડ થશે. માયાના આવરણે ખસવા માંડશે. મેહમાયાના આવરણોએ જીવાત્માની શક્તિ અને શુદ્ધિ અનાદિકાલથી દબાવેલી છે. તે બલ ફેરવ્યા સિવાય ખસે એમ નથી જ. અને આત્મિક સત્ય રદ્ધિ-સમૃદ્ધિ અને શુદ્ધિ મળી શકશે નહિ. માટે વિષયની આસક્તિનો ત્યાગ કરી શુદ્ધિને કરવા પૂર્વક, એક ભક્તની માફક બેલને ફેરવવાની જરૂર છે. એક ધાર્મિક મહારાજાએ નગરીમાં એવી જાહેરાત કરી કે, જે કઈ સાતમે માળે રહેલા મને આવીને ભેટે તેને સઘળી સમૃદ્ધિ-સંપત્તિથી ભરપુર રાજ્ય આપવામાં આવશે. આ ધાર્મિક નૃપને રાજ્યની સંપત્તિ-સમૃદ્ધિ મળી પણ હિયાની હોળી–ચિન્તા નષ્ટ થઈ નથી. અને સંકલ્પ-વિકલ્પ ટળ્યા નથી. ટળે પણ ક્યાંથી? ચિન્તાઓને ટાળવા અને સત્ય શાંતિને મેળવવા, ત્યાગ-સંયમાદિક સિવાય અન્યપાય જ નથી. આમ વિચારી જાહેરાત કરે છે. અને રાજમાર્ગ તથા For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir પાળ, પાડા, વાડા, શેરીમાં વિવિધ જાતિની મેવા મીઠાઈ ગાવી છે. તેમજ દરેક સ્થલે મનોહર સુગધી દ્રવ્યોના ભાજને મૂકયા છે. જે દેખીને સ્વાદમાં મુગ્ધ બનેલા તથા સુગંધ આસક્તજને આગળ વધી શકે નહિ. તથા વિવિધ પ્રકારના નાટકો, સીનેમા, તથા વીણા, સારંગી, સતારને જોવાના અને સાંભળવાના રસિક માણસાને આનંદ પડે તેથી, ત્યાંથી એક પગલું ખસે નહિ. તે મુજબ સઘળા સાજ-સાધના સૂકાવ્યા છે. તેમજ રૂપવતી વારાંગના પણ વિવિધ નૃત્ય, હાવભાવ સાથે કરી રહેલ છે. આમ શા માટે ધાર્મિક નૃપે કર્યું. હશે. એવી વિચારણા જાગશે. પરંતુ નૃપના એવા વિચાર હતા કે રાજ્ય આપવું તે કોઈ નિસ્પૃહને ! રાજ્ય તેને અર્પણ કરવું કે તેના સદુપયોગ સ્વપરનું હિત કલ્યાણકર થાય. અન્યથા જેવા તેવાને આપવાથી તેના દુરૂપયોગ પણ થાય. આમ વિચારી ધાર્મિકની પરીક્ષા માટે સઘળી ગોઠવણુ કરાવી છે. નૃપની જાહેરાતને સાંભળી દરેક માણસા રાજ્ય લેવાની અભિલાષાવાળા બન્યા. અને રાજ્ય લેવા માટે દરેક માણસે પોતાના ઘરમાંથી બહાર નીકળે છે. તેવામાં આ સુંદર મેવા મીઠાઇને આરેાગીને જઇશું આમ વિચારી મેવા મીઠાઈ ખાવામાં બે ત્રણ કલાક કાઢી નાંખ્યા. ત્યાંથી આગળ વધે છે. તેવામાં સુગધી દ્રવ્યો જેવા કે, હીનાનું, ગુલાબનું અત્તર દેખી તેમાં લલચાઈ ગયા. સુગંધ લેવામાં એવા તેા મુગ્ધ બન્યા કે ત્રણ કલાક પછી ભાન આવ્યું. For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૩ કે, રાજ્ય લેવા નીકળ્યા છીએ, પણ ખાવા-પીવાના સ્વાદમાં ઘણે ટાઈમ વ્યતીત કર્યો. વળી પાછા આગળ વધ્યા, અને મનહર સંગીતમાં મન ચોટયું. રાજ્ય લેવાનું ધ્યેય રહ્યું નહિ. સંગીત સાંભળતાં ચાર-પાંચ કલાક વીતી ગયા. વળી પાછું ભાન આવ્યું અને આગળ વધે છે. તેવામાં વારાંગનાઓના નાચમાં, હાવભાવમાં તેઓ ગુલ્તાન બની ગયા કે સાંજ પડી, સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે. ત્યારે પાછું ભાન આવ્યું. પરંતુ તે ધાર્મિક ગ્રુપની એવી જાહેરાત હતી કે, જે કોઈ અસ્ત થયા પહેલાં મને મળશે તેને જ રાજ્ય આપવામાં આવશે. બીજાઓને પાછા જવું પડશે. આવી જાહેરાત હતી. પણ આ સ્વાદ રસિકે વિગેરેને ખાનપાનાદિમાં ખ્યાલ રહ્યો નહીં. અને દેવાદેડી કરવાપૂર્વક દરવાજામાં આવ્યા કે તરત સૂર્ય આથમી ગયાથી પાછા પિતાના ઘેર પસ્તાવો કરતાં જવું પડ્યું. અને ઘેર આવી વલોપાત કરવા લાગ્યા. પણ હવે વલેપાત કરવાથી વળે શું ? અને મળે શું? તે માણસો પૈકી પાંચ ઈન્દ્રિયના વિષયની માયા જાલમાં મફ્યુલ નહિ બનનાર એક નિસ્પૃહ ધર્માથી ભક્ત જન, સર્વ વિષયને ત્યાગ કરી એટલે ખાનપાન, સુગંધ, સંગીત, નાટકટક વિગેરેને ત્યાગ કરી સુગમતાએ અને સરલતાપૂર્વક નૃપતિને પ્રણામ કરીને ભેટવ્યો. આ રાજાએ તે ભક્તને પુછયું કે તું કેવી રીતે આવ્યું ? ભતે કહ્યું કે સઘળ વિષય વિકારની સામગ્રી દેખી. પણ મારૂ ધ્યેય, For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ ભાન, રાજ્ય લેવાનું હતું, તેથી તેઓને ત્યાગ કરી વિજય મુહૂર્વે તમને ભેટો. આ મુજબ સાંભળી આનંદપૂર્વક આ ધાર્મિક ભક્તને રાજ્ય અર્પણ કરી, પ્રવજ્યા, દીક્ષા લીધી. અને સાચું સામ્રાજ્ય લઈ આધિ, વ્યાધિ અને ઉપાધિને હઠાવી. આ મુજબ જે કોઈ નિસ્પૃહ બની વિષયના વિકારમાં મુગ્ધ બનતા નથી તેઓ સત્ય સામ્રાજ્યના સ્વામી બને છે. એટલે મેંઘેરા મનુષ્ય જન્મને એળે. વૃથા ગુમાવતા નથી. આ સિવાય જે વિષય કષાયના વિકારઆવિર્ભાવમાં ગુલ્તાન બને છે. તેઓ મનુષ્યભવને વૃથા, એળે ગુમાવી, ભવોભવની પરંપરા વધારી, દુર્ગતિના મહેમાન બની, અત્યંત પીડાઓ ભોગવે છે. માટે સદ્દગુરુ ઉપદેશ આપે છે કે, અરે મનુષ્ય જેવા મનુષ્ય થઈને માણસાઈ લાવી મળેલી સામગ્રી દ્વારા તેને દુરૂપયેગ કરીને જન્મને એળે ગુમાવતા નહિ. અરે મનુષ્યભવ પામીને તથા સાનુકુલ સાધને મેળવીને પણ એક પળવાર, ક્ષણવાર પ્રભુ ભજન કર્યું નહિ. પૈસાને પ્રભુ માની તેનું ભજન કર્યું. સાધુ, સંત, મુનિવર્યને પણ દાન દીધું નહિ. અને વિષયના રસમાં મલકાયે. તે ઉચિત કર્યું છે? નહિ. તે તે વિષય રસ નથી પણ વિષ છે તે નક્કી જાણજે. તે વિષનું પાન કરી મલકાવા જેવું નથી. હિંયામાં ઉલ્લાસ પામવા જેવું નથી. કારણ કે કેટલાક વિષ એવાં હોય છે કે, બે ઘડી પછી મારે. કેટલાક વિષ એવાં છે કે, છ માસ, બાર મહિના સુધી મારે. અને કેટલાક એવા For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ હાય છે કે સાત ધાતુ સડવી નાંખે. પણ વિષય વિષ એવું છે કે આરંભમાં મધુરૂ લાગે અને પિરણામે તથા પરલોકમાં મારે, અરે ? ભવની પરપરા સુધી તેની અસર ખસતી નથી. માટે વિષય વિષનું પાન કરી કેમ મલકાય છે ! ગવ ધારણ કરે છે! તે વિષથી જન્મમરણની પર પરામાં એવી પીડાએ! સહન કરી કે મુખે કહી શકાય નહિ. તે જન્મમરણ રૂપી નદીએ ખળ ખળ ચાલતી એમ કહે છે કે, અરે મુગ્ધ બની તેમાં કેમ ફસાઈ પડેલ છે ? અને સત્તા, સંપત્તિ, સાહ્યબી, તેમજ ધનાદિક મારી માક સ્થિર નથી. ચંચળ અને ક્ષણ વિનાશી છે. આમ સમજી, હૈયામાં ધારણ કરી મનુષ્યજન્મને સફલ કરવા આત્મારામને ભજી લે. આત્મારામને આળખવા સત્તા, સંપત્તિ, સાહ્યખી વિગેરેમાં જે આસક્તિ છે, તેના જરૂર ત્યાગ કરવા પડશે. ત્યાગ કર્યા સિવાય અનેશ્વરની શક્તિ–સંપત્તિ અને સત્તા -સુખની આળખાણ પણ થશે નહિ. તેા પછી ઉપાદેયપણુ -ગ્રહણતા તે કયાંથી આવે! અને જ્યાં સુધી વીતરાગ જીનેશ્વરના ગુણાની ઓળખાણ તથા ઉપાદેયતા આવી નથી ત્યાંસુધી સત્તા, સાહ્યખી ભલે હાય, તે પણ સ્વપ્રમાં સત્ય સુખ મળે નહિ. મળશે નહિ. કારણ કે સત્તા–સપત્તિ વિગેરે પ્રાપ્ત કરવા માટે કરેલા વિચારે સ્વપ્રમાં પણ સતાવે છે, જો સત્તા માટે અગર સ'પત્તિ, ધનાદિક માટે કાવાદાવા, કલેશ, ઝગડા કરેલ હાય તેા, નિદ્રામાં સ્વપ્નદ્વારા કાવાદાવા, કલેશ, ઝગડા વિગેરેના પ્રાદુર્ભાવ થાય છે. તેમાં For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ પણ સંસ્કારા પડવાથી એવા એવા આવિર્ભાવ ઉત્પન્ન થાય છે કે, જાગ્રત થયા પછી મનમાં દુ:ખ થાય છે. કાપડના વેપારીની માફક–એક કાપડના વેપારી હતા. પ્રમાણિક હાવાથી ઘણા ગ્રાહકેા કાપડ લેવા આવતાં. આ વેપારી કાપડના જે ભાવ કહે તેનાથી લેનાર ગ્રાહક આછા ભાવે માગે ત્યારે પેાતાની પ્રવીણતાથી ગ્રાહકેાને સમજાવી, કહ્યા મુજબ કાપડ ફાડી આપતા. અને સારી રીતે કમાણી કરી ખુશી થતા. દરરોજ ગ્રાહક આવે અને તેને સમજતા વાર પણ લાગે, પણ વેપારી માલ વેચ્યા પછી જ આન ક્રમાં આવતો. પણ તેના સંસ્કારો નિદ્રામાં પણ જપવા દેશે નહિ. વિઘ્ન કરશે તેનુ` ભાન નહતું. એક દિવસ ઘરાકાને સમજાવી ઘણુ વેચવાપૂર્વક સાંજરે વાળુ કરીને ભાઈસાહેબ રાત્રીના દશ વાગે સૂઈ ગયા. નિદ્રામાં કાંઇક શાંતિ જેવું છે. તેટલામાં દિવસના પડેલા સંસ્કારોના પ્રગટ ભાવ થયેા. સ્વમમાં એક ઘરાક આવ્યા છે, તે વેપારી કાપડના વધારે ભાવ કહે છે. ગ્રાહક ઓછા ભાવે માગે છે. પણ સમજાવતા ઘરાકનું મન મનાવી એ વાર કાપડ ફાડે છે. આવા સ્વસના ચેાગે નિદ્રામાં તે કાપડ હાય કયાંથી ? પણ પેાતાનું થેપાડું જે પહેરેલું હતું તે ફાડી નાંખ્યું. તેના અવાજ સાંભળી સ્ત્રીએ કહ્યું કે, તમેએ ઉંઘમાં પણ શું ફાડયું. અરે દશ રૂપૈયાનુ થેપાડુ ફાડી નાખ્યું. કાંઈ ભાન છે કે નહિ ! વેપારી જાગ્યા. અને પસ્તાવા કરવા લાગ્યા કે નિદ્રામાં પણ તે સંસ્કારા ખસતા નથી. આતા વેપારીનુ For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૭ રષ્ટાંત છે. ત્યારે કાવાદાવા કરનારને તથા સત્તા–સંપત્તિને પ્રાપ્ત કરનારને સંસ્કારે દ્વારા કેવા દુઃખદાયી સ્વમ આવતા હશે ? તે તે જાણુંએ ત્યારે માલુમ પડે. પરંતુ એક જાણેલ દષ્ટાંત કહેવામાં આવે છે. કેઈ એક વ્યક્તિને સત્તા, સંપત્તિને મેળવવાને ઘણે પ્રેમ હતો. જો કે તે સત્તા, સંપત્તિ વિગેરે શારીરિક કાર્યો સાધવામાં સહારે આપે છે. પરંતુ તે સાધ્ય છે, તે તો નથી જ. સત્ય સાધ્ય તે એવું છે કે, કર્મકાટ ખસે અને અનાદિકાલનો મલીન આત્મા છે તે નિર્મલ થાય અને સાચા સુખના વ્હાણને અનુભવ લીધા કરે. પરંતુ આ માણસને તે સત્તા–સંપત્તિ વિગેરેનું સાધ્ય હોવાથી પ્રતિકુળતાના પ્રસંગે કપટ, પ્રપંચ કરવામાં ખામી લાવતે નહિ. જે તેમાં ફાવટ આવે નહિ તો જબરે હેવાથી બેલાબોલી તેમજ ફોધાતુર બની મારામારી પણ કરતા. અને પિતાની ધારણા પુરી કરીને ખુશી થતો. આ મુજબના સંસ્કાર પડેલ હોવાથી એક દિવસ રાત્રીમાં આ ભાઈ સૂઈ ગયા છે. નિદ્રા પણ આવી ગઈ છે. એટલામાં પડેલા સંસ્કારોએ જોર પકડ્યું. એવું સ્વમ આવ્યું કે, સામે એક માણસ ઉભે છે. અને પોતાના કથન મુજબ માનતા નથી. તેને કપટ, પ્રપંચ કરીને પણ સમજાવે છે. છતાં માનતા નથી ત્યારે ઉંઘમાં જ બેલાબેલી કરવા મચી પડ્યો છે. અને મારામારી કરવા, હાકોટા કરવા પૂર્વક પાર પડેલી લાઠીને હાથમાં લઈને સામાને લગાવે છે. તે લાઠી પાસે સૂઈ રહેલ સ્ત્રીને વાગવાથી બૂમ પાડતી For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ કહે છે કે, તમે શા માટે મને લાઠી લગાવી. ઉંઘમાં ને ઉંઘમાં શું કરી રહેલ છે. આ ભાઈ જાગ્યા. સ્વમ ખતમ થયું. સ્ત્રીને લાઠી વાગવાથી અને ખરાબ સંસ્કારો પડવાથી ઘણો વલોપાત કરવા લાગ્યા. આ પ્રમાણે મનુષ્યભવમાં કાર્યો કરવામાં જે ખોટા સંસ્કાર પડશે તે આત્મારામને શાંતિ કયાંથી મળશે ? માટે સદ્ગુરુ કહે છે કે...ધાર્મિક કાર્યો કરીને આત્મારામ, પ્રભુને ભજી લે. કે જેથી કલેશદાયક, ખરાબ સંસ્કાર પડે નહિ. અને નિદ્રામાં પણ શાંતિ રહે. શ્રીબુદ્ધિસાગરસૂરીશ્વરજી કહે છે કે આ ઉપદેશને સાંભળી હે ચેતન ! અરે ભવ્ય ? તે ચેતી જા. કેટલાક મુગ્ધજને ચોરી જારીમાં આનંદ માનતા હોવાથી રાત દિવસ તેના વિચાર કરવાપૂર્વક, લાગ મળે. ત્યારે ચોરી જારીમાં વખત વીતાવે છે. તેઓને ઉદ્દેશી સદ્ગુરુ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી ઉપદેશ આપતાં ૧૧મા. પદના કાવ્યની રચના કરતા ફરમાવે છે કે' અરે મનુષ્ય ? તમને આત્મોન્નતિ કરવાના સાધને મળી શકે એમ છે છતાં, સંસારમાં અત્યંત સંકટ, વિડંબના આવી લાગે એવા કયા ઉન્માર્ગે આરૂઢ થયા છે. તેવા માર્ગે લેશ પણ શાંતિ નથી. સાંભળે. જુઓ ઝપાટો જુઓ ઝપાટો કાળને વિકરાળ રે, ભજન કરી લે. એ–રાગ જગત જીવને પાશ પકડી, કરતો નિત્ય ફરાળરે. જુઓ૦ /૧ For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજા રંક અર્ બાદશાહને, માલીકને મહીરાણ; ગાંદી ઘાલ્યા ઘાર માંહિ, ચાલ્યા કે મસારે, જી॰ ॥૨॥ ચારા ન્તરી ચુગલીમાં, કાઢે દિનને રાતરે; તેના રારીર મળી ગયાં, માટીમાંહિ કાઈ ન પુછે વાત રે. જીએ॰ ૩|| રાત ન ગણશે દિન ન ગણો, વૈધૃતિ વ્યતિપાત રે, જોતાં ટગમગ ચાલવું જીવ, માતપિતાને ભ્રાતરે. જીએ॰ ॥૪॥ ચાલ્યા અનંતા ચાલો જગ, વૃદ્ધ યુવાન નર નારરે; બુદ્ધિસાગર ચલત પત્થ, ધર્મના આધાર રે. જુએ ॥૫॥ સદ્દગુરુ ઉપદેશ આપે છે કે, અરે મેહથી વિકલ અનેલ માનવીએ ? તમે! ધારતા હશે। કે અમે અમર થઈને આ જગતમાં રહેવાના. અને રહીશું. આમ વિચારણાના ચેાગે દુન્યવી વિષય વિલાસેા કાઇખી રીતે માણી લઇએ. શા માટે મેાજમજા માણીએ નહિ. જે સાધન સામગ્રી મળી છે, તે ભાગ-ઉપભાગ માટે જ મળી છે. આવા વિચારયેાગે વિકરાળ કાઈ પણ તેને પરાજય કરી શકે નહિ એવા, કાળના ઝપાટો આવી રહેલા છે. તેને પાછળ વળીને જુએ. તમાને માલુમ પડશે કે કયાં સુધી ભાગ ૯ For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ વિલાસ માણી લેવાશે. તે કાળ-વિકરાળ બની માયા, અહંકાર, અદેખાઈ વિગેરે પાશના બંધને દ્વારા પકડી, જગતને જીને દરરેજ ફરાળ કરતે રહે છે એટલે મરણ શરણ કરે છે. તમને પણ લાગ આવાં મળતાં મરણને શરણ લઈ જશે. માટે બરાબર તલસ્પણી વિચાર કરી તપાસ કરે. જુઓ. વિષય વિલાસમાં, ભગઉપભાગના વિલાસમાં વિનાશ સમાએલ છે. તેને અનુભવ તમને થતું રહે છે, છતાં મેહમદિરાના ફંદમાં, કેકમાં એવા ફસાઈ પડ્યા છે કે પાછું વાળીને તપાસ કરવાને વખત મળતો નથી. આ કેફ એ તે મીઠે માર મારે છે કે, માર ખાતાં પણ મીઠાશને જાણે છે ? પણ પરિણામે એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે કે, તે મીંડા માર ખાધા પછી ઉભા થઈ શકે જ નહિ. એક ચોર, જારની માફક–એક ભિશ્વ, ચોરી, જારી કરવામાં ઘણો કુશળ હતા. કેટવાળ, પોલીસેથી પણ પકડાતો નહિ. પિતાના ઘરમાં દેલા કુવામાં ચોરીને માલ નાંખી જાહેરમાં શાહકારી બતાવી મલકાતે. ઘરમાં ભવડી નારી, બીજાને આ બીના, અનાચાર કહી દેશે. આમ ધારી તેને પણ મારી નાંખી. વ્યભિચારી બને. જારકર્મ કરતાં પેટ ભરીને માર ખાતે. છતાં આરંભમાં મીઠાશ લાગતી તેથી આ વ્યસનનો ત્યાગ કરતે નહિ. વ્યભિચારમાં તે વારે વારે માર ખ પડે. છે. માટે પિસા ખર્ચને પણ બીજી ભીલૂડી લાવું. આમ વિચારી બીજી ભલ્લડીને પરણ્ય. તેના તરફ પણ શંકા For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૧ કરતા કે, આ આયડી મારા ઘરની વાત અન્યજનાને કહેશે તેા સઘળી પેાલની જાહેરાત થશે. ફાજદાર, પોલીસને ખખર પડશે તા સઘળા ચારીના માલ કબજે કરશે. એટલું જ નહિ પણ મને પકડી સખત શિક્ષા-સજા કરશે. માટે આ સ્ત્રીને ઘણા વર્ષો સુધી જીવતી રાખવી નહિ. ચારી, જારી કરનારને કરૂણા હાય કયાંથી ? તેવાઓને વિષય, વિલાસ અને સપત્તિ સિવાય અન્ય કાઈ વહાલું લાગતું નથી. ભલે પછી સગાં વહાલાં હાય, પરણેલી તે ભીલૂડીની સાથે થડા દિવસો વિષય વિલાસા કરીને તેણીને પણ મારી નાંખી. પણ વિષય વિલાસની મીઠાશના પાશમાં પકડાએલ, પાના ગુપ્ત રીતે વ્યભિચાર કરવા લાગ્યા. પ્રથમ જે માર ખાધેલ હતા તે ભૂલી, એક ઘરમાં પેઠો. તેવામાં તે ઘરના માલીકે લાઠી વડે એવા માર્યો કે ઉભેા થઈ શકે નહિ. પરાણે પરાણે પગ ઘસતા પેાતાના ઘરમાં આવ્યો. એ માર એટલા બધા સાલ્યેા કે જીવનભરની ખેાડ ભૂલી ગયેા. ઘણા દિવસે સાજો થા. હવે ખાયડી વિના અને ચારી કર્યા વિના ચાલશે નિહ. આમ ધારીને ત્રીજી બાયડી કરી. તે ઘણી ચાલાક, અને રૂપાળી હતી; અને તેને ખુશ કરવામાં પણ કુશળ હતી; તેણીને મારી નાખવાનું મન થતું. પણ મારી શકતા નહિ. બાર મહિનામાં તે તેણીએ દીકરાને જન્મ આપ્યો. દીકરા પણ ખેલવામાં હુંશીયાર થયા. તેથી દીકરા તરફથી પણ શકાને કરવા લાગ્યા કે, આ કરેા ચાલાક અને માલકણા હાવાથી મારા ઘરની For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ વાત કહી દેશે. માટે પ્રથમ તેની માતાને મારી, પછી તેને ઘાટ ઘડુ. આમ વિચારી તેણીને મારી નાંખી. તેથી તેને દીકરે ભય પામી નાઠે. બહાર આવીને બોલવા લાગ્યું કે, મારી બાને મારા બાપે મારી નાંખી, લકે એકઠા થયા. ફોજદાર વિગેરે હાજર થયા. તે ભીલને પકડી સખ્ત સજા કરી. જીવનપર્યત કેદખાનામાં સપ્ત મજૂરી કરવી પડી. અને સઘળો ચોરીને માલ, ફોજદાર વિગેરેએ કબજે કરી રાજાને સ. રાજા પ્રમાણિક હતિ તેથી જાહેરાત કરી છે, જેને માલ ચોરાએલ હોય તે રાજાની પાસે રહેલ છે. તે ઓળખી લઈ જાય. જેના માલ રાએલ નહિ હોય અને લેશે તેને સખ્ત સજા કરવામાં આવશે. દરેક માણસેએ જેને માલ ચોરાએલ હતો તેજ ઓળખી લઈ ગયા. ભીક્ષુ જીવંતપર્યત કેદખાનામાં સખ્ત મજુરી કરવાથી ઘણે દુઃખી થશે. અને મરણ પછી પણ દુર્ગતિમાં અત્યંત દુઃખ વેઠવું પડ્યું. આમ સમજી ચોરી, જારીને ત્યાગ કરવો જરૂરી છે. અને કદાચ પકડાય નહિ તે પણ કાળ તે પાછળ ઝપાટાબંધ દેડતા આવે છે. આમ સમજીને પ્રમાણિકતાયે વર્તન રાખવું. કાળ કોઈને પણ છોડતું નથી. ભલે પછી રાજા, રંક કે સઘળી પૃથ્વીને સમ્રાટ હોય. પણ છેવટે કાળના પાશમાં પકડાવું પડે છે. બાદશાહ કે બહાદુર હોય, શેઠ હોય કે શાહુકાર હોય તે પણ કેટલાક મરણબાદ ઘરમાં દટાયા. કેટલાક ભૂમિકાઓમાં ઘલાયા. કેટલાકના શરીરે ચિતાની અગ્નિમાં બળી રાખ For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૩ થયા. કાળ આવે છે ત્યારે વિધૃતિ કે વ્યતિપાતને દેખતે નથી. વિલંબ વિના પ્રાણને ખતમ કરે છે. એકલાને પુણ્ય અને પાપના સંસ્કાર લઈને પરલેકમાં જવું પડે છે. માટે કાળ, ઝપાટો લગાવે તેની પહેલાં પરોપકાર જે પુણ્યના કારણો છે. અને ધાર્મિક ક્રિયાઓ જે આત્મશુદ્ધિના કારણે છે. તે સઘળા પ્રમાદને ત્યાગ કરવાપૂર્વક સાધી લે. તે સઘળા કારણેને સાધી લઈશ તે જ પરલેકમાં અને આ લેકમાં આશાને પૂર્ણ કરવાના અનુકુલ સાધને મળી રહેશે. જેવાં બીજ વાવ્યા હોય તેવા ફળ મળે છે. બંટી વાવી હોય તે બાજરી કયાંથી મળે? બાવળીઓ વાવવાથી આંબા મલે નહિ જ. ફક્ત ભાગ્યના ભરોસે રહેશે અને સદુદ્યમ કરશે નહિ તે ભાગ્ય પાંગળુ બનવાથી ફલીભૂત થતું નથી. એટલે ભાગ્યને ફળવામાં સારા ઉદ્યમની આવશ્યકતા છે. તમે કહેશે કે અમે ઘણે સ્થલે જોઈએ છીએ કે ઉદ્યમ કર્યા વિના ભાગ્યાનુસારે કેટલાક ભાગ્યશાલીએ સંસારમાં વિવિધ વિકાસ કરવાપૂર્વક મેજમજા માણે રહેલા છે. તેઓએ ઉદ્યમ કર્યો નથી. છતાં રાજા, મહારાજા, અધિકારીએ બની, આનંદથી જીવન વીતાવે છે. તે કેમ? તેના ઉત્તરમાં સમજવાનું કે ભલે તેઓને ઉદ્યમ કરતા દેખ્યા નહિ. પરંતુ તેઓ પ્રથમભવમાં પરોપકારાદિક પુણ્ય કરીને, તથા તેના સંસ્કારે સાથે લઈને આવ્યા છે. તે સંસ્કારે સારા ઉદ્યમ સિવાય પડતા નથી. માટે આ ભવમાં તમે ઉદ્યમ કરતા દેખ્યા નહિ, છતાં ઉદ્યમ કરીને આવેલા છે અને સૂકમથી For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ એટલે તમારી નજરમાં આવે નહિ તેવી રીતે ઉદ્યમ તે કરી રહેલા છે જ, માટે સુખશાંતિ સાથે જીંદગાની પસાર કરવી હાય તા ધાર્મિક કાર્યો કરવાના પુરુષા કરો. કાળના ઝપાટા શરીર ઉપર વાગે છે. પણ આત્મા ઉપર તેનું ઝેર ચાલતું નથી જ. માટે આત્મશુદ્ધિ માટે પણ વખત કાઢી, ઉદ્યમ કરવાની જરૂર છે. સદ્યમ કરશે નહિ. અને માજ મજામાં, ભાગ–ઉપલેાગના વિલાસેામાં જીવન વ્યતીત કરવામાં આવશે તે પરોપકારાદિક પુણ્યના કાર્ય કરવાના વખત કયાંથી મેળવશે ? ભાગ-ઉપભાગના વિલાસાની સાથે ધાર્મિક કાર્યોના અત્યારના વિરોધ નથી. પણ અનાદિકાલના છે. વિલાસામાં રાચી માચી રહેલાઓ જ્યારે કાળના ઝપાટ વાગવાની તૈયારીમાં હાય છે. ત્યારે માત, પિતા, પત્ની, પુત્ર વિગેરે સ્વજનવ સન્મુખ જોયા કરે છે. તેમજ પાતે પાપા કરીને અંધાવેલ, મકાન, મહેલ, સત્તા, સંપત્તિ વિગેરેને દેખી ગાઢ વલોપાત, ચિન્તા, સંતાપ કરતા હોય છે. છતાં તે દુ:ખમાં કે સ`કટમાંથી ભાગ પડાવતા નથી. તેની સન્મુખ ટગમગ જોતાં કે મીંટ માંડીને જોતાં કાળ કાળી કરી જાય છે. તે તે તમારી અનુભવની બીના છે. તા તમાને તે કાળ કયાંથી બાકી રાખશે. તમારા જેવાં કે વૃદ્ધ યુવાન કે બાળકને પણ કાળના ઝપાટા છેડતા નથી. માટે કાળને ઝપાટા વાગે નહિ તે પહેલાં શ્રી બુદ્ધિસાગર; જ્ઞાનના દરિયા-રૂપ કેવલજ્ઞાનીએ દર્શાવેલ માર્ગે ચાલ ? સદ્ગુરુ શ્રીબુદ્ધિસાગરજી For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૫ કવિવર્ય કહે છે કે, કેવલજ્ઞાનીએ બતાવેલ ધર્મના માર્ગે ચાલ્યા વિના પરિતાપ, સંતાપ વિગેરે ટળશે નહિ. અને સાચા સુખની ચાહના દરરેજ કરી રહેલા છે તે ચાહના - અભિલાષા ક્યાંથી ફલીભૂત થશે? ઘણાએ ભાગ્યશાલીઓએ ભોગ વિલાસો કર્યા છે પણ તેમાં સાચા સુખને લલશ દેખ્યો નહિ ત્યારે કેવલી ભગવાને દર્શાવેલ માર્ગે ચાલી, દુઃખોથી મુક્ત બની સાચા સુખના સ્વામી બન્યા છે. તમે પણ તે સન્માર્ગે ચાલશે તે સંતાપ, પરિતાપાદિકથી મુક્ત બનશે. સત્ય સુખના ભક્તા બનશે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ફરમાવે છે કે, બાળક, યુવાન કે વૃદ્ધને અન્ય જનનું શરણું લેવાની ઈચ્છા થાય છે. સંસારની મુસાફરીમાં સહારો હોય તે જ, મુસાફરી, સરલતા-સુગમતાએ કરી શકાય છે. અને ઈષ્ટ સ્થલે પહોંચાય છે. તેની માફક મોક્ષનગરીમાં જવા માટે, અરિહંત ભગવાનની સહાયતા-શરણું લીધા સિવાય ઈષ્ટ, મેક્ષનગરે સુગમતાએ પહોંચી શકાતું નથી. માટે પ્રથમ જીનેશ્વરનું શરણુ–સહારો ગ્રહણ કરે. તેને ઉપદેશ આપતા બારમા પદના કાવ્ય દ્વારા ફરમાવે છે કે(૧) ભજન કર મન ભજન કર, મન, ભજન કર ભગવંત રે; મૃત્યુ માથે ગાજતું તુજ, મનમાં શું હરખંત રે, ભજન કર મન ભજન કર મન. ૧ For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ મૂછ મરડી મહાલતાને, ગરવે દેતા ગાળ રે; રાવણ જેવા રાજવી પણ, કેળીયા થઈ કાળ રે. ભજન ||રા દેતા હસી હસી તાળીયોને, માયામાં ગુલતાન રે, પરભવ વાટે ચાલીયા તે, ભૂલી ભમે નાદાન રે. ભજન ફા રજની થોડી વેશ ઝાઝા, આયુ એળે ન ગુમાવરે, ફરી ફરીને નહિ મળે છવ, ધર્મ કરણનો દાવ રે. ભજન | જરૂર જન્મી જાવું એક દિન, કાઈ ન જગ ઉમરંતરે, બુદ્ધિસાગર શરણ કરી લ્યો, દેવ શ્રી અરિહંત રે. ભજન પણ સદ્દગુરુ ફરમાવે છે કે, જે માનવગણ પિતાની મુસાફરી, સંસારમાં સુગમતાએ થાય અને આધિ-વ્યાધિની વિડંબના વળગે નહિ તે માટે સાંસારિક સાધન સામગ્રીનું શરણ લઈ, તેના ઉપર સુખને આધાર રાખે છે તેને સમ્યગ જ્ઞાની કહે છે કે, તેવા સાધનનું શરણું, આધાર સ્વીકારી લેણ સુખી થયે ? કોના હયાની ચિન્તા ઓછી થઈ? કોને નિર્ભેળ સાચા સુખની પ્રાપ્તિ થઈ! તે તો કહે? કેઈને પણ નહીં. તેવા સાધન ઉપર સુખનો જે વિશ્વાસ રાખ્યું હતું તે જ સાધનોએ દગો For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૭ દ્વીધે, વિષયકષાયના વિકારામાં અધિકાધિક સાવ્યા. આવા સાધનો સાચા સુખને દેનારા કેમ કહેવાય ? માટે તેના ઉપર જે ભરાંસા છે તેનો ત્યાગ કરી, શ્રીઅરિહંતનુ ભજન કરે. તેમનુ શરણુ, આધાર સ્વીકારો તે જ આધિ, વ્યાધિ અને ઉપાધિજન્ય ચિન્તાઓ અને વિડંબનાઓ ટળશે, અને અપૂર્વ, કઈ દિવસે નહિ પ્રાપ્ત થએલ આનંદની લહેરીઆનો આવિર્ભાવ થશે. આ મુજબ મનને નિત્ય શીખામણ આપવાની જરૂર છે કે, અરે મનડા ? જ્યાં દુ:ખની ગર્તાઓ છે, તેમજ તેમાંથી નીકળવાનો ઉપાય નથી, ત્યાં શા માટે ભટકે છે, તેનુ ભજન કરે છે, અને મનની સાથે અરે માનવીએ, તમા કયાં ભટકાએ છે ? માટે માનસિક વૃત્તિઓને યશ કરી, શ્રી અરિહંત ભગવાનનું ભજન કરી. તેમનુ ભજન કરવાપૂર્વક, તેમની આજ્ઞા મુજબ સંસારમાં રહેા. એટલે ધર્મનો આદર કરી, જન્મમરણના અત્યંત કષ્ટદાયક સંચાગેા, નિમિત્તોને દૂર કરા. પ્રભુ ભજન, ચાર દોષાને દૂર કરીને કરવુ જોઇએ. તે જ માનસિક વૃત્તિએ કખજે આવી, સ્થિરતા ધારણ કરે છે. તે ચાર દોષા, જેવા કે, દગ્ધ, શુન્ય, અવિધિ, અને અતિપરિણિત. આ ચાર દાષા ટાળ્યા વિના ભજન કરનારનુ મન સ્થિર થતું નથી; દુન્યવી ચિન્તાએ કરતા જે વિધિ અતાવી છે, તે મુજખ ભજન થતું ન હાવાથી, ઇષ્ટ ફૂલ મળતું નથી. તવાની ઉપર રોટલી મૂકી હાય, પણ વિધિપૂર્વક ફેરવવામાં આવે નહિ તે તે બળી જાય. તે મુજબ, દુન્યવી ચિન્તા કહો For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ કે, ચિતા કહો. તેના ઉપર રાખેલ ભજન ફલીભૂત થતું નથી. માટે ચિન્તાઓને પ્રથમ ત્યાગ કરવો જરૂરી છે. તથા શૂન્ય દેષને પણ ટાળવાની અગત્યતા છે. તમે જાણે છે કે, ઉપગ, ખ્યાલ, ધ્યાન રાખ્યા વિના એકેય કાર્ય સુધરતું નથી. મનને જેમ તેમ દેડવતાં જે ઉપગ જોઈએ તે રહેતું નથી. એથી ભજનમાં ભૂલો પડે. માટે શૂન્ય દેષને દૂર કરવા જેવો છે. તથા અવિધિ દેષનો પણ ત્યાગ કરવો. વિધિમાં ધ્યાન રાખવાના બદલે, મનની ઈચ્છા મુજબ ક્રિયા કરે તે અવિધિ દોષ કહેવાય. તથા અતિપરિણતિ દોષને ત્યાગ કરવાની જરૂર છે. જે ક્રિયામાં જે જે વિધાન બતાવેલ છે, તેથી પોતાની કુશળતા બતાવવા અધિકાધિક કરે તે અતિપરિણતિ દેષ કહેવાય આ મુજબ ચાર દેષોને ટાળવાથી ધાર્મિક ક્રિયાઓ ફેલવતી બને છે. પછી સામાયિકની ક્રિયા હોય કે, પ્રભુની પૂજા હોય કે, જ્ઞાન ધ્યાન હેય. દરેકમાં ઉપરોક્ત દેને ત્યાગ કરવો જરૂરી છે. દેને ટાળી ભજન, કીર્તન કરનારાઓના દોષે તથા પાપ ખસવા માંડે છે. તેથી દેશે અને પાપ ખસતા, સાંસારિક પદાર્થોમાં જે આસક્તિ છે તે નાશ પામે છે. વ્યાવહારિક કાર્યોમાં ચીકણા કર્મ બંધને અભાવ થાય છે. માટે અરે ભાગ્યશાલીઓ! અનુકુલ સાધન સામગ્રી મળતાં અમે જ સુખી છીએ. અને હવે દુઃખ આવવાનું છે નહિ. આમ વિચારણા કરી મનમાં શું હરખાએ છે? અને મલકાઓ છો? અનુકુલ સાધને હેતે પણ જરા, મરણ For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૯ તો પાછળ દોડતું આવે છે ને ? તેના વિચાર કરવામાં આવે તા હરખાવા કે મલકાવા જેવું છે જ નહિ. કયારે આવીને બાજ, ચકલીને ઝડપી લે, તેની માક મૃત્યુ ઝડપી લેશે તેની ખબર પડશે નહિ. માટે પ્રભુ ભજન વિગેરે શુભ ક્રિયાઓ, માનસિક, વાચિક, અને કાયિક વૃત્તિએની એકતા કરીને ધ્યાન રાખવા ઉપયોગ રાખો. મધુ બિન્દુના દૃષ્ટાંત માફક વન રાખશે નહિ. એક પથિક, મુસાફર, ગભીર અને ભયકર અટવીમાં માર્ગ ન જડવાથી પરિભ્રમણ કરી રહેલ છે. નીકળવાના મા સુતા નથી. તેવામાં એક વિકરાળ હાથી તેની પાછળ પડયો. તેથી અધિક ભયભીત બની, પ્રાણા બચાવવા દોડા દોડી કરતા ખ્યાલ ન રહેવાથી એક ગાજારા કુવામાં ભૂસ્કા માર્યાં. તેવામાં એક વડલાની વડવાઈ પકડી લીધી, અને ભયને દૂર કરી નિર્ભયતાયે રહ્યો છે. પણ તે ગેજારા કુવામાં નીચે મુખ વિકાસી રહેલ, અજગર દેખતા નથી. તથા પાછળ પડેલા હાથી પેાતાની સૂંઢ વડે વડલાને હચમચાવી રહેલ છે. અને કાળા અને ધેાળા આ બે ઉદરા વડલાના મૂળને કાપી રહેલા છે. તે પણ દેખતા નથી. પણ્ વટમાં રહેલ મધપૂડામાંથી મધના જે બિન્દુએ પડીને મુખ આગળ આવતા હતા. તેને ચાટી રહેલ છે. તેમાં જ મીઠાશ માની મુગ્ધ અનેલ છે. પણ કાં મીઠાશ આવશે તેની ખબર નથી. તેથી મલકાઈ રહ્યો છે. અને હરખાઈ રહ્યો છે. એ અરસામાં એક વિદ્યાધરે વિમાનમાં બેસી, તે સ્થલે ગમન કરતાં, મધુ For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir બિન્દુઓની મીઠાશમાં ગુલ્તાન થએલ તેને દેખ્યા અને કરૂણ આવવાથી મલકાતા તે મુને દેખીને કહેવા માંડયું. કે, અરે મધુબિન્દુઓમાં મીઠાશ માની મુગ્ધ અનેલ માનવી ? ઉપર અને નીચે તપાસ કરી વિચાર કર. દેખ તે ખરે ? આ વડલાના મૂળને એ ઉદરા કાપી રહેલ છે. તેમજ ભયંકર હાથી આ વડલાને હચમચાવી રહેલ છે. તથા કુવાની નીચે અજગર મુખ વિકાસી પડી રહ્યો છે. આવી જી ંદગાનીના જોખમમાં પશુ, મધુખિન્હુઆની મીઠાશમાં આસક્ત બની હુ ઘેલા બન્યા છે. તે જો, ઉદરા મૂલ કાપતા હાવાથી, તું આ ગેાજારા કુવામાં પડીશ તે, અજગર તારૂં જીવન ખતમ કરશે. માટે તારા ઉપર કરૂણા આવે છે. તારી અભિલાષા હોય તે, આ વિમાનમાં બેસાડી ઈષ્ટ નગરે લઈ સૂકુ છે ઈચ્છા ? જીવનના જાખમને દેખી રહ્યો છે! ખેલ ? તને વિમાનમાં લઇ જવા પ્રયત્ન કરૂં. આ મુજબ સાંભળી વડવાઈ ને પકડી લટકી રહેલ તથા મીઠાશમાં મુગ્ધ બનેલ તેણે કહ્યું કે, તમે જે કહેા છે તે ખોખર છે. જોખમને જાણી રહેલ છે. પરંતુ આ મધુબિન્દુઓની મીઠાશને મુકી શકું એમ નથી. આ મધપુડા ખલાસ થયા પછી આવો. મરણ કરતાં મીઠાશ અધિક પ્યારી લાગે છે. આ મુજબ સાંભળી વિદ્યાધર એક કરતા ચાલી ગયા. હવે તે વડલા પડતા વિલંબ થાય ખરા કે ? અને અજબરના મુખમાં પડતા વાર લાગે ખરી કે ? નહિ જ આ મુજબ વિષયની મીઠાશમાં મલકાઈ રહેલ માનવીએ મહા For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૧ માંઘેરા મનુષ્ય ભવને ખતમ કરે છે. શુકલ અને કૃષ્ણપક્ષ આયુષ્યને કાપી રહેલા છે, અને સ'સારની ભયકર અટવીમાં ભૂલા પડેલાની પાછળ આધિ, વ્યાધિ, વિડંબના રૂપી હાથી પડેલા હાવાથી કાંઈક, પુણ્યયેાગે મધુબિન્દુઓ જેવી અનુકુલ સામગ્રી મળી છે, પણ તેમાં મેહધેલા અનેલ હોવાથી, અજગર જેવા કાળને દેખતા છતાં વિદ્યાધર, મુનિવર્ય, આચાય મહારાજના વચનને માનતા નથી. કહેા હવે આવા જોખમમાં હાલત શી થાય ? તે માટે કરૂણા લાવી સદ્ગુરૂ ફરમાવે છે કે, આ વિષય સુખની મીઠાશ મધુબિન્દુઓ જેવી છે, તેમાં મહાલવા જેવું નથી. કારે આયુષ્ય ખતમ થશે તેની ખખર નથી. કારણ કે આયુષ્યને તૂટવાના ઘણા નિમિત્તો છે. તૂટતાં આયુષ્યને સાંધવાના એકેય ઉપાય નથી. માટે અરિહંત ભગવાનની આજ્ઞાને મસ્તકે ઉડાવી, આસક્તિના ત્યાગ કરવા પૂર્ણાંક ધર્મોની આરાધના કરો. અરે મુખ્ય માનવીએ ? તમારા જેવા પ્રાપ્ત થએલ સાધન સામગ્રીમાં, વૈભવ વિલાસમાં મલકાઈ હુ ઘેલા બની પાછળ જોતા નથી કે, આ લેપાતના જ નિમિત્તો છે. સંતાપ–પરિતાપાદિકના કારણેા છે. કેવી રીતે ? સાંભળો ? ભાગ્યમાં હાય ત્યાં સુધી રહે, અને ભાગ્યોદય ખતમ થતાં તે સાધન સામગ્રીનો વિયેાગ થતાં વાર લાગતી નથી. તમને માલુમ તેા હશે કે વિષય—વિલાસેામાં ભાગ્ય-પુણ્ય ખલાસ થતુ જાય છે. જ્યારે પુણ્ય ખતમ થશે ત્યારે સંતાપ-પરિતાપ-લેાપાત–વિગેરે અતિચ્છાચે પણ આવી વળગશે. માટે ભાગ્ય ખતમ થાય તેની For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ પહેલાં ધર્મની આરાધનાના ગે પુણ્યના કાર્યો કરે છે, જેથી સંતાપ વિગેરે થશે નહિ. આ મુજબ પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તે, રાવણ જેવી દશા આવી લાગશે. રાવણની પાસે ભરતખંડના ત્રણ ખંડની સત્તા તથા સાહ્યબી, વૈભવ હતો. ને શત્રુઓને પરાજ્ય કરવા ચક વિગેરે અસ્ત્ર શસ્ત્રો હતા. અને મહાવિદ્યાઓની પણ સાધના કરેલી હોવાથી તે હાજરા હજુર હતી. મંદદરી પ્રમુખ ઘણું મહારાણીઓ હતી, છતાં મહા સતી સીતાજીમાં મુગ્ધ બન્યા. સીતાજીને ખુશ કરવા વિવિધ ઉપાયે કર્યા. અરે પગમાં પડ્યો. આ કેવી વિષયની ઘેલછા ? આવા મહાન રાજાઓ પણ, મૂછો મરડી, હર્ષઘેલા બની તથા સાહ્યબીના ગુમાનમાં ને ગુમાનમાં બીજાઓને ગાળ દેતા, તિરસ્કાર–ધિક્કાર વિગેરે કરતાં મરણને શરણ થયા છે. તે પછી તમારું ગજુ શું? માટે સમજીને આત્મકલ્યાણ થાય તે માર્ગ સ્વીકારે તેજ જીવની સફલતા છે. અને સાર્થકતા છે. હેડીમાં જીવનને ખલાસ કરે નહિ. રજની થોડી ને વેશ ઝાઝા. આયુષ્ય એળે ગુમાવે નહિ. આયુષ્ય અલ્પ છે અને કાર્યો ઘણું કરવાના છે. માટે આયુષ્ય હોય ત્યાં સુધી સંસારની વિષય સુખની મીઠાશનો ત્યાગ કરી, ધર્મની આરાધના સાધી લે? વારે વારે ધર્મક્રિયાઓ કરવાને દાવ–લાગ મળવો દુષ્કર છે. તેમજ અશક્ય પણ છે કારણ કે સાંસારિક વિષય વિલામાં મુગ્ધ માણસે, અજ્ઞાનતાના યોગે એકેન્દ્રિયની ચિનીમાં જઈ પટકાય છે. અગર મહાપાપારંભના મેગે, For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૩ તિય ચ જેવા કે પશુપ`ખી થાય છે. અગર નારકી બની અસહ્ય યાતના-દુઃખોની વિડ બનાઆને સહન કરતા, પોકારો પાડતાં મળેલ ભવ વીતાવવા પડે છે. પશુપ'ખીના ભવમાં કેવી અસહ્ય પરાધીનતા રહેલી છે, તે તમા સાક્ષાત્ નિહાળા છે. માટે આવી હલકી ભૂમિકા, ચેોનિમાં જવાય નહી, અને મનુષ્ય, સ્વર્ગો વિગેરેની ઉચ્ચ ભૂમિકા મળે, તે માટે ભગવંત અરિહંતની સેવા, ભક્તિ, ભજનાદિકના યાગે શુભ સસ્કારીને આત્મા સાથે આતપ્રાત કરી. આએ જન્મ ધારણ કર્યાં, તેઓને જરૂર પરલેાકે જવું જ પડશે. દરેક પ્રાણીએ અમરપટ્ટો લઈ ને આવેલ નથી. છતાં સારી ભાવનાના ચાગે શુભ સંસ્કારો પડેલ હાવાથી અમરપટ્ટો આ મનુષ્ય ભવમાં જ મળી શકે છે. અને પરમપદની પ્રાપ્તિની પણ અ‘િઆ જ તૈયારી કરી શકાય છે. તે સ્મરણમાં રાખીને, એવી કરણી કરે કે નીચ ગતિના બારણા બંધ થાય. વિષય સુખા તે સાધ્ય નથી, પણ ત્યાગ કરવા લાયક છે આમ વિચારી, જલકમલવત્ નિર્દેલ મનવા પ્રયત્ન કરવાની જરૂર છે. પ્રભુની સેવા-ભક્તિ અને ભજનનાં ચેગે જ સારી ભાવના ઉત્પન્ન થશે. તે ભાવનાના યોગે શુભ સંસ્કાર પડશે. શુભ સંસ્કારા આત્મામાં પાડવા તેજ સત્ય કમાણી છે. અને મૂડી છે. દુન્યવી મૂડીના ચાગે કરેલ કમાણી તે અહિં આ જ પડી રહેશે. સાથે આવશે નહિ. સાથે આવનાર તેા પુણ્ય પાપના વ્યાપારા દ્વારા પડેલ શુભ અશુભ સૌંસ્કારે છે. આમ સમજી શુભ સંસ્કારની સારી For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ કમાણ માટે જ વિચારે, વિવેકને ધારણ કરો. આ મુજબ ઉપદેશ આપી સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી ભવ્યજનોને પુછે કે, તમેએ મનુષ્ય જન્મને ધારણ કર્યો જન્મને ધારણ કરી શું શું કાર્ય કર્યું ? તે ઉપર ૧૩ મા પદની કાવ્ય રચના કરતાં કહે છે કે, (૨) માયામાં મનડું મોહ્યું રે જાગીને જે તું, નરભવનું જીવન ખોયું રે જાગીને જે તું. આ-રાગ. માતાની કખે આવી, નવ માસ ઉધો રહિયે, ત્યાં દુઃખ અનંતુ લહીયે રે. જાગીને જે તું ? બાલપણામાં સમજ્યો ન દેવગુરૂ સેવા, રમવું ને મીઠા મેવા રે. જાગીને જે તું જરા જુવાનીમાં જીવતીના સંગ બહુ ખેલ્યો, તે ધર્મને પડતે મેલ્યો છે. જાગીને જે તું ! પિસા માટે પાપ કર્યા તે બહુ ભારી, તેં આતમને વિસારી રે. જાગીને જો તું આકા રાગ દ્વેષે વાદ્યો અજ્ઞાને ભરમાયે, નાહક જ્યાં ત્યાં ઘાયે રે. જાગીને જે તું પા સુખે દુખે પ્રાણીને એક દિન મરવું, પણ કામ વધાર્યું વરવું રે. જાગીને જો તું દા કરીશ તું જેવું પામીશ ભાઈ તેવું, કઈને કાંઈ ન કહેવું દેવું રે. જાગીને જે તે પછી For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૫ સ્વપ્નાની જુઠી આજી, રહ્યો શુ તેમાં રાજી, કૈાઇને કાંઇ ન છાજ રે, જાગીને જે તુ ૫॥ બુદ્ધિસાગર કહે ભવ્યા ચેતજો વિચારી, સમજો નર ને નારી રે, જાગીને જો તુ તા સદ્ગુરૂ દેવ ફરમાવે છે કે, મનુષ્ય ભવના પહેલા ભવમાં ધાર્મિ ક ક્રિયાના ચેાગે શુભ ભાવના આવી. અને સારા સંસ્કારો પડવાથી, મનુષ્ય ભવના આયુષ્યના બધ પડયો. કઈ અકરમાત્ મનુષ્ય ભવના આયુષ્યને અંધ પડયા નથી. તે બધના અખાધાકાલ પૂરી થયા પછી; અને પ્રથમ ભવનું આ આયુષ્ય પૂર્ણ થયું ત્યાર પછી, માતાની કુખે તું આવ્યા. તે પણ જરા મરણના અસહ્ય કષ્ટ વેઠીને, માતાની કુક્ષીએ તારે અવતાર થયેા. જન્મ થયા પહેલાં માતાની કુખે લગભગ નવ મહિના ઉષૅ મસ્તકે તું રહ્યા છે. તે અધારી કાટડીમાં, જેમ ગુન્હેગાર કેદી રહે તે મુજબ તુ રહ્યો છે, માતાના રૂધિરનું તથા પિતાના વીનુ ખાનપાન કરીને, નવ માસ લગભગ વ્યતીત કર્યા. માતા જે ખાનપાન કરે તેના રસથી તારૂ પાષણ થયું. અંગે પાંગની સાથે દશ પ્રાણા અને છ પર્યાસિની પૂર્ણતા થઈ. ત્યારે, મહાકટે- મહાદુ:ખે હું ભવ્ય તારા જન્મ થયા. તે દુઃખ એવું હતું કે, સાડાત્રણ કોડ રેમ રાજીમાં કે ઈ ૯ના તપાવેલે સાચા લગાવે ને જે દુઃખ થાય તેવુ' દુઃખ વેઠીને જન્મ થયા છે. આવા દુ:ખા વેઠ્યા પછી પણ તેને અંત આવ્યા નહિ. જેમ જેમ ઉમ્મરમાં મોટા થતા ગયા, તેમ તેમ વ્યાધિઆ ૧૦ For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ પણ વધતી રહી. વરાધ. ઝાડે, દાંત આવવા. તાવે પણ કષ્ટ આપવામાં બાકી રાખી નહિ. તથા બાલપણામાં રમતગમતમાં તથા મેવા મીઠાઈમાં મગ્ન બન્યા. તે અવસ્થામાં માતપિતાની પરાધીનતા પણ ગઈ નહિ. ત્યારબાદ નિશાળ પઠશાળામાં તથા કેલેજમાં વ્યાવારિક–સાંસારિક કેળવણું લેવા ઘણે પ્રયાસ કર્યો. યુવાવસ્થામાં યુવતી સાથે વિષય સુખમાં આસક્ત બન્યું. અને આ લેકમાં પણ આધિ વ્યાધિની વિડંબના દૂર કરનાર જે ધર્મ છે, તેને ભૂલી ગયે. ફક્ત પૈસાઓને પાપાર કરીને તથા પ્રયત્ન કરવા પૂર્વક મેળવવામાં જ રાચી માચી રહ્યા, છતાં મલ્યા ખરા, પણ રહ્યા નહિ. ભાગ્યે દયે પૈસાઓ પ્રાપ્ત થાય, પણ સાથે સાથે તેનું રક્ષણ કરવાનું પણ પુણ્ય-ભાગ્ય જોઈએ. તથા તેના ભગવટામાં પણ પુણ્ય-ભાગ્યની જરૂર તે છે જ. આ સિવાય મેળવેલા પૈસાનું રક્ષણ અને ભગવટે થ અશક્ય છે. માટે સઘળી ઈચ્છાઓ સફલ કરવી હોય તે ધર્મની આરાધના કરવા તત્પર બનવું જોઈએ. ધર્મની આરાધના કર્યા વિના, ફક્ત ધન માટે રાત દિવસ પ્રયાસ કરશે તે, આશા અધુરી રહેવાની જ. અને પાદિયે અનેક વિપત્તિઓ આવી વળગવાની. કોઈક વેલાએ મરણ પણ થાય. સાગર શેઠની માફક-સાગર શેઠની પાસે ચૌદ કરોડ સોનામહોર તથા સ્થાવર મિલ્કત પુક્કલ હતી. છતાં ધનની ઈચ્છા અધિક જેરમાં આવતી. પોતાના ઘરમાં પુત્રે તથા પુત્રવધુઓને સારા કીંમતી વસ્ત્રાભૂષણ પહેરવા દે નહિ. For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૭. વારે તહવારે પણ મેવા મીઠાઈને પુત્રે લાવતા, અગર પુત્રવધુએ મનહર રસાઈને બનાવતી ત્યારે ક્રોધાતુર બનીને ઘણે ઠપકો આપતે. અને કહે કે, તમને તે ખાવાપીવામાં મજા પડે છે. પણ પિસાઓ કેવા પ્રયાસો કરવાથી પ્રાપ્ત થાય છે તેની ખબર છે ? ફક્ત ખાઈપીને મસ્તાન બનીને મહાલવું. ખબરદાર? જો આવે, ખાવાપીવામાં ખરચ કરશે તે તમારી બરાબર ખબર લેવામાં આવશે. આ મુજબ ધમધમાવતે હાવાથી સગાંવહાલાં કંટાળી ગયા. આ કૃપણ શેઠ, ચૌટામાં વેપાર કરવા જાય તે પણ ઘર તરફની ચિન્તા કરતા જાય. રખેને વધુ પિયરમાં કે મે સાળમાં, ઘરમાંથી કઈ વસ્તુ આપી દે. આવી આવી ફિકરના ગે જલ્દી પાછો ઘેર આવીને તપાસ કરી, પાછા બજારમાં ગમન કરત. એકદી, એક સિદ્ધગિની આકાશ માર્ગે સ્વવિદ્યાના પ્રતાપે જઈ રહેલ છે. તેવામાં પુત્રવધુઓને અફસેસ કરતી દેખી, નીચે આવીને પુછવા લાગી કે, તમે કેમ સંતાપ-વલોપાત કરો છો? તેણીઓએ સઘળી વીતક વાત કહી. તેથી દયા આવવાથી, તે વધુઓને આકાશગામિની વિદ્યા આપી. અને કહ્યું કે, તમો એક સુકા લાકડા ઉપર બેસી આ વિદ્યા ગણશે ત્યારે, જ્યાં જવું હશે ત્યાં જઈ શકશે. આ પ્રમાણે કહી, તે એગિની આકાશમાર્ગે ચાલી ગઈ. હવે પુત્રવધુઓ એકત્ર થઈને વિચાર કરે છે કે, આ સસરો કોઈ જગ્યાએ જવા દેતે નથી. તથા કેઈને મળી શકાતું નથી. તેમજ વિવિધનગર, For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ ગામ વિગેરે પણ જોઈ શકાતા નથી. સારી વસ્તુઓ ઘરમાં આવે, અગર વસ્ત્ર, આભૂષણે પહેરવામાં આવે છે, ધમધમાટ કરવામાં બાકી રાખતો નથી. દિવસે તે કઈ સ્થળે જઈ શકાશે નહિ. પણ રાત્રીએ વિદ્યાના પ્રભાવે જઈ શકીશું. માટે આપણે સસર–પતિઓ વિગેરે નિદ્રાવશ થાય ત્યારે જવું. આમ વિચાર ગોઠવી, જ્યારે સઘળ પરિવાર ઉંધી ગમે ત્યારે, એક સુકા લાકડા ઉપર બેસી, વિદ્યા ગણું, અને સુવર્ણ દ્વિીપમાં જવાની ઈચ્છા હોવાથી તે સ્થળે પહોંચી. ત્યાં જોવાલાયક સ્થલેને દેખી પાછી જલ્દી ઘેર આવીને નિદ્રાવશ બનતી ઉંઘી જતી, જ્યારે મોડી ઉઠતી ત્યારે તે શેઠ, ધમધમાવતે હતે; પણ સારી સારી નગરીમાં સુંદર વસ્તુઓ અને જગ્યાએ જોવામાં આનંદ પડતો હોવાથી, ગણકારતી નહોતી. ભલેને બોલ્યા કરે. આપણે તે જેમ કરતા હતા તેમ કરીશું. આમ વિચારી શાંતિમાં રહેતી. એક દિવસ રતનદ્વિીપ જેવાની ભાવના થઈ. તેથી, તે વધુ રત્નાદ્વીપમાં ગઈ. આ દ્વીપમાં જોવાલાયક સ્થળે તથા વસ્તુઓને દેખી, બે ત્રણ કલાકમાં વિદ્યાના પ્રભાવે પાછી ઘરમાં આવીને સૂઈ જઈ જતી. આ મુજબ દરરોજ જુદા જુદા સ્થલેમાં ગમન કરી આનંદપૂર્વક જીવન ગુજારતી. ઘરમાં આવેલ હજામ, લાકડાને કેશરના છાંટા અને ધૂપની સુગંધીવાળું દેખી વિચાર કરવા લાગ્યું કે, આ લાકડા ઉપર બેસી પુત્રવધુઓ બહાર ફરવા જતી હશે. For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૯ લાવને હું પણ આ લાકડાની પિલમાં પેસીને, આ સ્ત્રીઓ કયાં કયાં જાય છે તે તપાસું. આમ વિચારી સાગર શેઠ ઉંધી ગયા પછી તરત છાની રીતે લાકડાની પોલમાં પેસી ગ. સસરાને ઉંઘી ગએલા જાણી પુત્રવધુએ લાકડા ઉપર બેસી, કેશરના છાંટા અને ધૂપ કરવાપૂર્વક વિદ્યાનું રમરાણ કર્યું કે, તરત વિમાનની માફક સુવર્ણદ્વીપમાં તે સઘળી ગઈ. ને ત્યાં જોવાલાયક વસ્તુઓ જેવા લાગી. એ અરસામાં લાગ મળવાથી, પિલમાં પડેલો હજામ, બહાર નીકળી. જેટલું લેવાય તેટલું સોનું લઈને. જલ્દી પાછે તે પિોલમાં પિસી ગયે. બીજે દિવસે તે વહુઓ રત્નદ્વીપમાં ગઈ ત્યાં પણ લાગ મળતાં, કીંમતી રત્ન જેટલા લેવાય તેટલા ગ્રહણ કરી, જલ્દી તે લાકડાની પિલમાં છૂપાઈ રહ્યો. ત્યાં પણ પદાર્થો અને જગ્યાઓ દેખીને, લાકડા પર બેઠેલી વહએ પોતાના ઘેર આવીને સુઈ ગઈ પેલે હજામ કઈ જાણે નહિ તે મુજબ પિતાના ઘેર ગયે, તેની સ્ત્રીએ પુછયું કે તમે ક્યાં ગયા હતા. તેણે સઘળી બીના કહીને સેનું તથા રને દેખાડવાં, તેથી તે પણ ખુશી થઈ અને કહેવા લાગી કે, હવે કેઈના પણ ઘેર જઈને હજામત તથા પગચંપી કરવાની જરૂર નથી તમેએ લાવેલ સોનુ તથા રોવડે આપણે લહેર કરીશું. નવા મકાનો બંધાવીશું. તથા તેમાં આરીસા ગોઠવીશું હવે કેની પરવા છે. હજામ પણ હવે કોઈની પણ હજામત કરવા, તથા પગચંપી કરવા જતો નથી. અને લહેરમાં રહે છે. સાગર શેઠે તેને For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ એલાવી પુછ્યું કે, અરે રામલા ? હવે હજામત કરવા કેમ આવતા નથી, નવલશા હીરજી થઈને મહાલ્યા કરે છે. શું માલ મિલ્ક્ય કોઈ જગ્યાએથી મલી છે ? ઘણે, આગ્રહ કર્યો ત્યારે પુત્રવધુઓની સઘળી વાત કહી. કહેલી વાત સાંભળી શેઠ પણ ખુશી થ્યા. અને ધનમાં ઘણી આસક્તિ હાવાથી, કાઇપણ જાણે નહિ તેમ લાકડાની પાલમાં પૈસી, અંગાને સંકેાચી, ગુપ્ત રીતે રહેલ છે. તેવામાં વહુઆ પણ લાકડા ઉપર બેસી, વિદ્યાના પ્રભાવે સુવર્ણદ્વીપમાં ગઈ લાગ મળવાથી સાગર શેઠે ઘણુ સાનુ ઉપાડી લીધું, અને પેાલમાં પેસી ગયા. ત્યારખાદ વખત ઘણા હેાવાથી રત્નદ્વીપમાં ગઈ. ત્યાં લાગ ફાવવાથી શેઠે ઘણા રત્ને ગ્રહણ કર્યા. લાભને થેાલ હાતા નથી. જેમ લાભ તેમ લાભ વધતા જાય છે. આ શેઠની પાસે ધનની ખામી નહેાતી. ચૌદ કરોડ સેાયા હતા. તથા બીજી આવક પણ ઘણી હતી. છતાં લાકડાની પાલમાં પેસી, સુવર્ણદ્વીપમાંથી મન માન્યુ સાનુ ઉપાડયું. અને રત્નદ્વીપમાંથી ઘણા રત્ન ઉપાડયા. અને જેમ તેમ કરીને પેાલમાં પેઠા, પછી તે વધુએએ આવી. અને વિદ્યા ભણી એટલે લાકડું આકાશ માર્ગે ચાલ્યું. પરંતુ ભાર વધી ગએલા હાવાથી, ધીમે ધીમે ચાલે છે. વહુએ માંહેામાંહી ખેલવા લાગી. કે, આ લાકડું આજે ધીમે ધીમે ચાલે છે. અને ઘણું મોડુ થશે. સસરા જાગશે તે ધમધમાવશે અને પુછશે કે, તમે કયાં ગઈ હતી. અને જાહેરમાં ફજેતી કરશે. માટે આ દરિયામાં થાય For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૧ એક લાકડું તરતું જઈ રહ્યું છે. તેના ઉપર બેસી જલ્દી ઘેર પોંચીયે. તથા આ લાકડાને દરિયામાં ફગાવી દઈએ. આ પ્રમાણે સાંભળી. સાગર શેઠના હૈયામાં ફાળ પડી. ખેને આ વહુઓ છુપાઈને રહેલા એવા મને આ લાકડા સાથે દરિયામાં નાંખી દેશે તે મારા રામ રમી જશે. મરણ પામીશ. અને સઘળું ધન પણ નાશ પામશે. માટે ચેતાવું આમ વિચારી. લાકડાની પિલમાં પિઠેલા તેણે કહ્યું કે, આ લાકડાને દરિયામાં નાંખી દેશે નહિ. મેં ઘણું સોનું લીધું છે. અને ઘણું રત્ન લીધા છે. તેથી ધીમે ધીમે લાકડું ચાલે છે. હવેથી તમને કાંઈ પણ કહીશ નહિ તમે ખાઈ પીને લહેર કરજે. આ મુજબ સાંભળી અરસ્પર વિચારણું કરવા લાગી કે, અત્યારે સસરે આપણને મનગમતુ બોલે છે. તે કયા કારણથી કે, મરણના ભયથી, અન્યથા ઘેર પહોંચ્યા પછી તે, તેમને સ્વભાવ ખસવાને નહિ. પાછે લોભથી ધમધમાવશે. માટે ટાઢા પાણીએ ખસ કાઢીએ. કે, જેથી આનંદથી જીદગાની પસાર થાય. આમ વિચારી ધીમે ધીમે ચાલતા લાકડાને ફગાવી દઈને દરિયાનું લાકડું લીધું. તેમાં બેસીને પિતાના સ્થળે આવી. આનંદમાં રહેવા લાગી. સાગર શેઠ તે. રૌદ્ર ધ્યાનના યોગે અત્યંત દુઃખદાયક નરકની ભૂમિકામાં ગયે. ત્યાં સુખશાંતિ કયાંથી? માટે દીર્ઘદશ જનોએ ધનાદિકને માટે લોભ કરવો નહિ. અને રાગદ્વેષ કરીને પિતાના આત્માને છેતરે નહિ. ધનાદિકને માટે રાગ દ્વેષ કરવાથી For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર કાંઈપણ લાભ થતું નથી. અને તેના ચગે આત્માને લેશ માત્ર પણ શાંતિ મળતી નથી. માટે ધનાદિકમાં જેમ મમતા છે, તેવી આત્માના ગુણોની મમતા રાખવામાં આવે તે જ, રાગ-દ્વેષ તથા મહાદિકને ટાળવાની શક્તિને પ્રગટ ભાવ થાય છે. અજ્ઞાનતાના ચગે પ્રાણીઓ પાપારંભે કરવામાં બાકી રાખતા નથી. તેથી જ પુણ્યને આવવાને માર્ગ બંધ થાય છે. અજ્ઞાનતાથી ભ્રમણ થાય છે. અને ભ્રમણાના યેગે જીવાત્માએ જ્યાં ત્યાં સુખશાંતિ માટે ભટક્યા કરે છે, મનમાન્યું સત્યસુખ તે મળતું નથી, પણ દુઃખના દરિયા હાજર થાય છે. માટે અરે માનવી? પૈસા પરિવારદિક માટે કયાં ભટકાય–ટચાય છે. પ્રથમ તારી સ્થિતિને વિચાર તો કર. પુણ્યના ભેગે જીવનનિર્વાહ થાય તેટલું તને મળેલ છે. તેને તે સદુપયોગ કરી, સ્થિરતાને ધારણ કરવાપૂર્વક તારી કાયામાં જ બીરાજમાન આત્માની ઓળખાણ કર. જગતની વસ્તુઓને પ્રયત્ન કરીને ઓળખી અને મેળવી. પરંતુ એક સાચી વસ્તુ છે, અને કાયમ રહેનાર છે. કદાપિ તેને ક્ષય થનાર નથી. એવી વસ્તુને ઓળખી છે? તે વસ્તુ તારે પિતાને આત્મા. તેને પણ ઓળખવાની ખાસ જરૂર છે. પૈસા પરિવાર વિગેરે મળી જશે. પણ આત્માની સાથે મિત્રતા કરવી દુષ્કર છે. જગતમાં જેટલાએ જન્મ ધારણ કર્યો તેટલા કાયમ રહેતા નથી. આયુષ્યની અવધિ પૂર્ણ થતાં પરલેકમાં જવું જ પડે છે. તે દરમીયાન જેવું કરે છે. તેવું મળે For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૩ . છે, અરે જીવાત્મા ? તેં કેવું કાર્ય કર્યું તે તેા બતાવ ? જો ઉત્તમ કાર્ય કર્યું હશે તેા ઉત્તમ સચે ગે। અને નિમિત્તો મળશે. અને વરવા કહેતાં વિરૂપ-અધમ કર્યા કર્યો હશે તેા ઉત્તમ સાધના કયાંથી મળશે ? ઉમદા સચેાગા તથા નિમિત્તોને મેળવવાની અભિલાષા હોય તા, સઘળી જ જાળના ત્યાગ કરી, આત્મિક ગુણા તરફ નજર રાખ. દુન્યવી પદાર્થોના આકર્ષણ દ્વારા ખેંચાઇશ નહિ. એટલે સારૂં કાય કર્યું હશે તે; સારૂં સુખ મળશે. સુખે અગર દુઃખે એક દિવસ તે દરેક પ્રાણીઓને મરણને શરણ થવાનુ' છે જ, તેા પછી પરલોકે સારા સર્ચગેાદ્વારા સુખશાતા રહે તે માટે, કેમ ઉત્તમ કાર્ય ન કરવું ? અને બુરા-અધમ કાર્યને ત્યાગ કેમ ન કરવા ? જરૂર ત્યાગ કરવા. વ્યાવહારિક કાર્યો કરતાં પણ જો રાગ-દ્વેષ અને મહાદિકને ધારણ નહિ કરે તેા, તે કાર્યો ઉત્તમ ખનશે. અને ધાર્મિક કાર્યો કરતાં ઇર્ષ્યા-અદેખાઈ કરીશ તા તે કાર્યો ઉત્તમ કહેવાશે નહિ. માટે દરેક કાર્યોમાં ઇર્ષ્યા, અદેખાઈ થાય નિહું તે માટે લક્ષ રાખવુ. જરૂરનું છે, આવા અવગુણા, કરેલ ધર્મને સફલ કરવા દેતા નથી. કુ'તના રાણીની માફક-એક રાજાને જૈનધર્મનું પાલન કરનારી કુતના નામે મહારાણી હતી. તથા ખીજી રાણી શેકચ તરીકે હતી. પણ જૈનધર્મની આરાધક હતી. કુતના રાણીને દેરાસર અંધાવવાની ઇચ્છા થઈ. રાજાને પેાતાની ઇચ્છા જણાવી. નૃપે લાખેા રૂપિયા ખરચી ખાવનજીનાલય For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ બંધાવીને તેમાં પ્રભુપ્રતિમાને પ્રતિષ્ઠા કરાવીને સ્થાપન કરી. તથા અન્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠાપૂર્વક સ્થાપના કરી. તેથી રાણું ઘણું ખુશી થઈ. પિતે જાતે આંગીઓ બનાવી, ગાન, તાન, નૃત્યાદિ કરીને પ્રભાવના કરે છે. તેથી નગરની પ્રજા દરરોજ દર્શન કરવા આવે છે. પ્રભાવના લઈ, પિતાના ઘેર આવી, રાણીની ઘણી પ્રશંસા કરે છે. કેટલાક પ્રશંસા કરે છે. કેટલાક પ્રશંસા, અનુમોદના કરવાપૂર્વક સમક્તિ પામી, પ્રભુ પૂજામાં પરાયણ બન્યા. અને પુણ્ય કમાણુ કરી સાચા ધનાઢ્ય બન્યા. બીજી રાણીએ પણ દેરાસર બંધાવ્યું. પણ પ્રથમના દેરાસરની માફક ઉજળામણ અને ગાન, તાન, પ્રભાવના વિગેરે નહિ હોવાથી, કુંતના રાણી. નિંદા કરવા લાગી કે, તે શક્યમાં ઉજળામણ હોય તે દેરાસરે ધામધૂમ પૂર્વક પ્રભાવના કરેને ? તેનામાં કયાં ઉજળામણ છે એણીએ મારી પ્રશંસા સાંભળી, પિતાની પણ પ્રશંસા થાય તે ખાતર, દેરાસર બંધાવેલ છે. આ મુજબ કર્ણોપકર્ણ સાંભળી, તેણે પણ રાજાની આજ્ઞા લઈ કુંતના રાણીની માફક ગાન, પ્રભાવના, પૂજા વિગેરે કરવા લાગી. અને સમ્યકત્વ પામી. આત્માને ઉજવલ કરવા આનંદમાં રહેવા લાગી. પણ કેઈની નિન્દા-અદેખાઈ વિગેરે કરતી નથી. આ પ્રમાણે વર્તન કરતી હોવાથી પ્રજાજને અધિક પ્રશંસા કરવા લાગ્યા. કુંતના રાણું હૈયામાં બળવા લાગી કે, મારા કરતાં દરેક માણસે તેણુની પ્રશંસા કરે છે. પણ તે મારાથી શું વધારે કરે છે. પૂરી આંગી પ્રભુની For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૫ જાતે કરતી નથી. માનપૂર્વક નૃત્ય કરતાં પણ આવડતું નથી. તેણમાં કશીય આવડત નથી. ભેળી ભદલ જેવી છે. આ મુજબ દાસ, દાસી, આગળ અદેખાઈ કરવાથી, તિર્યંચ ગતિના આયુષ્યને બંધ પડ્યો. જો કે, ધાર્મિક ક્રિયાઓ ઉમદા કરે છે. છતાં અદેખાઈ વિગેરે દેને દૂર કરતી ન હોવાથી, આયુષ્યના અંતે મરણ પામી કુતરી થઈકહો હવે કુતના કુતરી શાથી થઈ! તે તમે એ જાણ્યું. માટે કોઈ પણ વ્યાવહારિક કાર્યો કરતાં, તેમજ ધાર્મિક કાર્યો કરતાં ઈર્ચા–નિન્દા વિગેરે દેશે દૂર કરવા જોઈએ. તે જ તે કર્યો નિષ્કામભાવે કરતા સફલ થાય છે. અને પ્રભુ-ભજન ભક્તિ, સેવા નકામી વૃથા જતી નથી. માટે સગુરૂ કહે છે કે; જેવું કરીશ તેવું પામીશ. “બંટી વાવીને, બાજરીની જે આશા રાખી છે. તે ફળશે નહિ. માટે જાગ્રત થા ? મિથ્યાત્વ મેહમાં અજ્ઞાનતા ભારોભાર છે. જ્યાં મિથ્યાત્વ મહ છે, ત્યાં અજ્ઞાનતા રહેલી છે જ. અને અજ્ઞાનતાના યોગે, પ્રયાસ કરવા પૂર્વક પ્રાપ્ત કરેલી વસ્તુઓમાં સુખ શાંતિની અભિલાષા છે. તેજ પદાર્થો સ્વપ્નાની બાજી જેવા છે. વિવેકદ્વારા જ્યારે જાગ્રત થવાય છે, તથા સભ્ય જ્ઞાન થાય છે, ત્યારે તે મેળવેલી વસ્તુઓ સ્વપ્નાની બાજી જેવી લાગે છે. તથા કદાચિત્ ઈન્દ્રના જેવી સાહ્યબી-વૈભવ વિગેરે. હોય તો પણ છાજતે નથી. છેવટે તે તેને ત્યાગ કરે. પડે છે. અગર ત્યાગ કર્યા પહેલાં તે વસ્તુઓ પિતે ખસી જાય છે.. તે પછી તે ખસી જાય તે પહેલાં, તેના ઉપર મમતાને For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૬ ત્યાગ કરી, સદુપયોગ થાય તે સંતાપ, પરિસ્તા પાદિ થાય નહિ. પેટ પરિવારાદિકની ચિન્તા કરવાની પણ રહેશે નહિ. કારણ કે જે મમત્વનો ત્યાગ કરી, ધાર્મિક કાર્યોમાં તત્પર બને છે તેઓને પ્રતિકુળતા રહેતી નથી. અરે દેવતાઈ વૈભવ મલે તે, પેટ પરિવાર વિગેરે સાધને ન મળે ? જરૂર મળે છે. એમાં શંકા રાખવા જેવી નથી. શ્રદ્ધાના આધારે શુભ કાર્યો કરશે તે પુણ્ય, ભાગ્ય સારી રીતે વધવાનું અને પુણ્યના ભેગે અનુકુલતા રહેવાની જ. અનુકુલતા જ્યારે હોય છે ત્યારે ચિન્તા, સંતાપાદિ થતા નથી. માટે યુવાવસ્થામાં ધર્મકરણી પણ સાથે સાથે કરી લે. ધર્મકરણીના આધારે જુવાની સાર્થક થાય છે. આ જુવાની ધમકરણ કરવાની મોસમ છે. વૃદ્ધાવસ્થામાં થવી શક્ય છે. માટે આવતી કાલનો જે વિશ્વાસ રાખે છે, તે ભરેસે રાખવા જેવું જ નથી. વૃદ્ધાવસ્થામાં શક્તિ-સ્મૃતિ, ઓછી થાય છે. તેવી અવસ્થામાં મનની મનમાં રહી જશે. પસ્તાવાને પાર રહેશે નહિ. માટે ગુરુ કહે છે કે, આળ પંપાળને ત્યાગ કરીને ચેતે. મળેલી આ યુવાવસ્થાની મોસમ પુનઃ મળવી અશક્ય છે. એક ધનાઢ્ય વૈભવવાળા શેઠની માફક–એક નગરમાં એક શ્રીમંત કરડે પતિ હતા. ધનની આવક લાખની હતી. છતાં સતિષના અભાવે પાપારના કાર્યો કરી, અધિકાધિક દોલતને મેળવી, બહુ ખુશી થતું. કોઈ મુનિવર્ય કે વ્રતધારી શ્રાવક ઉપદેશ આપે ત્યારે કહે કે, અત્યારે ધનને મેળવવાની મેસમ છે. ઘડપણમાં મેળવી શકાશે નહિ. For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૭ માટે સમને સફલ કર્યા પછી, વૃદ્ધાવસ્થામાં ધર્મકરણી, સતેષ રાખીને કરશું. તેના જવાબમાં મુનિવર્ય કે શ્રાવકે કહ્યું કે, ઘડપણમાં કાંઈ બની શકશે નહિ. તે પછી વૃદ્ધાવસ્થામાં ધર્મકરણીને લાભ, સારી રીતે ક્યા પ્રકારે મેળવશે. તે તે કહે. અંગ ગળી ગયું હશે, તાકાત હશે નહિ, દાંત પણ પડી ગયા હશે, વિગેરે હાલતમાં તમારી મનની આશા મનમાં રહી જશે. ધનની કરતા, ધર્મની કમાણી દરેક દશામાં સુખશાંતિ આપશે. પણ આ ભાઈ માને શેના? યુવાવસ્થામાં જ વિવિધ વ્યાધિઓ આવીને વળગી. કાસ, શ્વાસ, દમ લાગુ પડવાથી, વલેપાત તે ઘણો કરે છે. તે પણ દવામાં ઘણે વ્યય કરે છે. છતાં પણ આરામ થયે નહિ અને મૃત્યુએ ઘેરી લી. ધનાદિક સાથે ગયું નહિ. માટે ચેતીને હે ભાઈએ ધર્મકરણી કરે. અનાદિકાલથી માયા–મમતામાં મુગ્ધ બનેલ પ્રાણુંઓને, માયા–મમતાના ગે, પિતાને આત્મા અને આત્માના ગુણે મલીન થયા છે. તે મલીનતાને દૂર કરવાનું ભૂલી, ફક્ત શરીરને શૌચ કરવામાં રાચિમચી રહેલા છે. તેનો ઉપદેશ આપવા સદૂગુરૂ ૧૪ મા પદની કાવ્ય રચના કરતાં ફરમાવે છે કે, (૩) જુઓ આ કાચી કાયા રે, જેવા પાણીના પરપોટા, જે જે ભાવો નિરખે નયણે, જાણું જરૂર મન ખટા. જુઓ૦ ૧ હાડમાંસ રુધિર ને ધાતુ, ઉપર ચામડી કાચી, For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ વિષ્ટા મૂતર લીંટ કોથળી, રહો ? તેમા રાચી. શત ઘટ જલના ઉપર રેડે, તે પણ કાયા મેલી, પવિત્રતા એમાં ક્યાં દીઠી, અવસર આવે ઘેલી. તીન ભુવનનો સ્વામી આતમ, કાયા માંહિ વસિયે, આયુષ્ય અવધિ પૂરી થાતાં, દેહ ગેહથો ખસિયે. થઈ નહિ કોઇની થશે ન તારી, માને મારી મારી, બુદ્ધિસાગર ચેતી લેજે, ચિદ્રધન અન્તધારી. જુઓપા અરે માણસે? તમોને આ કાયા મળી છે. તે કાચી છે. તેમાં જ આસક્ત બની, જે તમે તેને શુદ્ધ કરવાનો પ્રયાસ કરી રહેલા છે. તે તે કદાપિ શુદ્ધિને ધારણ કરતી નથી. અને મેહમમતાના મેલને વધારે છે. પાણીના પરપોટા જેવી તેની પરિસ્થિતિ છે. શત ઘડા પાણીના તેના ઉપર રેડે તે પણ મેલીને મેલી રહેવાની જ. કારણ કે, કયામાં હાડ, માંસ, રૂધિર, ધાતુ, વિષ્ટા, મુત્રાદિક રહેલા છે તે સર્વ અપવિત્ર છે અને તેના ઉપર ચામડી છે તેથી દેખાતા નથી. માટે તે કાયામાં મુગ્ધ બની, તેણને શુદ્ધ કરવા પ્રયાસ કરી રહેલા છે. તે તે કાયા કદાપિ શુદ્ધ થવાની છે? શુદ્ધ થાય જ નહિ. ઉલ્ટા મમતાને મેલ લાગવાને જ. ગમે તેવી રીતે શુદ્ધ કરશે તે પણ અવસર For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૯ આવે ઘેલી થવાની જ. હાજત થતાં સંડાશ વિગેરે સ્થલેએ જઈને, પાછી મલીન થવાની જ. જ્યારે રેચ વિગેરે લાગશે ત્યારે તેની શુદ્ધિ કરતાં પણ કંટાળે આવવાને જ. પાણી દ્વારા કરેલી શુદ્ધતા ક્યાં સુધી રહેવાની? તે તે તમે જાણે છે જ. માટે પાણીથી જ કાયાની શુદ્ધિ થશે, આ માન્યતા તમારી બ્રમણાજનક છે. માટે આત્માની શુદ્ધિ કરવા લક્ષ દેવાની જરૂર છે. અહિંસા, બ્રહ્મચર્ય, તપસ્યા અને સંયમની રીતસર આરાધના કરવાથી આત્માની, તેમજ શરીરની શુદ્ધતા પણ આવી મળશે. ફક્ત જલ રેડવાથી શુદ્ધિ થશે નહિ. આમ સમજી, સત્ય શુદ્ધિ ક્યા કારણે દ્વારા થાય છે તે બરાબર જાણી, તે સાધનને આદર કરો. જ્યારે જરા કે આઘાત લાગતાં, આયુષ્ય ખતમ થશે ત્યારે આત્મા એક ક્ષણ માત્ર પણ રહેશે નહિ. અને મલીનતા યોગે જે ખરાબ વાસના અને સંસ્કારો પડ્યા છે. તે સાથે લઈને જ પરલોકે જશે ત્યારે, તમે કયારે આત્મિક શુદ્ધિ કરશે. અમૂલ્ય અવસરને કાયાની શુદ્ધિ કરવામાં વ્યતીત કર્યો, અને આત્માની શુદ્ધિ કરવાનું ભાન રહ્યું નહિ. તેથી જન્મ. જરા અને મરણના કષ્ટોએ પીછે મૂક્યા નહિ. અને અનંતા દુઃખે સહન કરવાને અવસર આવ્યું. અનંત શક્તિને સ્વામી આ કાયામાં વસેલે છે. કાંઈ દૂર નથી. માટે તેને વિવેક લાવી, અગર ગુરૂગમને ગ્રહણ કરવા પૂર્વક શુદ્ધ કરવા માટે બે ઘડી પણ વખતને કાઢે. વધારે વખત લેવામાં આવે તો ઘણું સારું. પણ બે ઘડી તો જરૂર મન, વચન. For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૦ અને કાયાને કબજે કરવા વખત કાઢવો જરૂરી છે. તે બે ઘડીમાં માનસિક દશ દે તથા વચનના દશ દેશે અને કાયાના બાર ને ટાળવા માટે ખાસ ધ્યાન રાખવાની અગત્યતા છે. જરૂર છે. એને દૂર કરવા માટે લગની બરોબર લગાડી રહેવું તે આવશ્યક છે. કાયાની શુદ્ધિ ખાતર કેટલે બધે ટાઈમ કાઢે છે? તેને હિસાબ રાખે છે? તેની શુદ્ધિ કરતાં બત્રીશ દેષોમાંથી કેટલા દેશે દૂર કર્યા. નહિ જેવા. માટે દેને ટાળવા હોય તો બે ઘડી સમતાને ધારણ કરે. સમત્વના જે જે સંસકારે જામશે–પડશે. તેજ સંસ્કાર દ્વારા શુદ્ધ બની, આત્મા પલિકે જશે. ત્યાં પણ આમિક શુદ્ધિ કરવાના વિચારે જાગ્રત થશે. તમને વસ્ત્રની વાસણની. દેહગેહની મલીનતા ગમતી નથી. તેથી આળસ કર્યા વિના જલ્દી શુદ્ધ કરે છે. ફક્ત આળસ, આત્માની શુદ્ધિ કરવામાં આવે છે. તે કેવી બુદ્ધિમત્તા? કાયાની શુદ્ધિ કરતાં આત્માને ભૂલશે નહિ જ. તમે તમારી પાસે રહેલ, તેમજ કબજામાં રહેલ વસ્તુઓની સંભાળ રાખવા ઘણી ચિન્તાપૂર્વક પ્રયાસ કર્યો, પણ તે વસ્તુઓના દ્રષ્ટા અને જ્ઞાતાને ભૂલી ગયા છે. તેની સંભાળ ક્યારે લેશે? જીવન તે પ્રાયઃ પાણીના પ્રવાહની માફક વીતી જાય છે. છતાં ઈચ્છાઓને અંત આવ્યું નહિ. અપૂર્ણ ઈચ્છાના રોગે ચિન્તાઓ અને વલેપાત થયા કરે છે. વલેપાતમાં આત્મવિકાસ કેવી રીતે સધાશે ? નહિ સધાય. કાયાની શુદ્ધિ કરતાં આત્માના ગુણોની શુદ્ધિથી ભવની પરંપરા નાશ For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૧ પામશે. અને ઘાતીયા કર્મો દૂર ખસતાં, કૈવલ્ય જ્ઞાનના યોગે પરમપદ પમાશે. તે જ સાધ્ય રાખવાની જરૂર છે. અન્યથા જલમાં માછલાએ ન્હાય છે. અને સદા રહે છે. તે તેમને આત્મા વિકાસ પામ જોઈએ, પણ તે બનવું જ અશક્ય છે. એક કાયાની શુદ્ધિમાં જ આત્માની શુદ્ધિ માનનાર વૈષ્ણવ હતા. તે દીવસમાં ઘણી વખત સ્નાન કરતો. જાજરૂ જાય ત્યારે નાન કરે તે તે, ગૃહસ્થના આચાર મુજબ ઠીક ગણાય. પરંતુ બજારમાં કે, સગાંવહાલાને મળવા તેમને ઘેર જાય, ત્યાંથી પાછા વળી, પિતાને ઘેર આવી, સ્નાન કરી, પિતાના આત્માની શુદ્ધિ માનતે. ઘરમાં કે પુત્રાદિક, ગમે ત્યાં ગમન કરીને પાછા આવે અને ન્હાય નહિ ત્યારે બહુ કપાતુર બની, તેઓને ધમધમાવત, તેથી ઘરમાં ઘણે કંકાસ થતો. ઘરના માણસો કહેતા કે કાયાની શુદ્ધિથી આત્મ નિર્મલ બનતે હોય તે, કોઈ સંતે, પ્રભુના ગુણોનું ધ્યાન કરી, આત્મા નિર્મલ કરવા, મન, વચન, અને કાયાને કબજે કરે નહી. તમને ભ્રમણા થઈ છે. અને દરરોજ હાવા માટે અમને કંકાસ કરાવે છે. અને ક્રોધાતુર બની, પિતે જાતે આત્માને મલીન કરે છે. આવા કલેશથી ખાવાપીવાનું પણ ભાવતું નથી. હમેશાં કલહમાં અમારૂ જીવન વ્યતીત થાય છે. પ્રભુ સેવામાં પણ ચિત્ત ચોંટતું નથી. કાં તે તમે જુદા સ્થલે જાઓ, અગર અમે બીજા ઘેર રહીયે. કે જેથી, શાંતિ પૂર્વક વ્યવહારના કાર્યો થાય. એક પાડોશી આવીને કહેવા લાગ્યું કે, તમોને આ ઘર કે બીજા સ્થળે ૧૧ For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ પસંદ પડશે નહિ. જ્યાં જશે ત્યાં માણસ કે જાનવર વિગેરે હશે. તે તમને અટકી પડશે. ત્યારે પણ તમને ક્રોધ પૂર્વક કંકાસ થશે. માટે અહિંથી દશ ગાઉ દર, શેરડીના ક્ષેત્રે રહેલા છે. ત્યાં આનંદ પડશે. રસ પીજે ને જીવનને વ્યતીત કરે છે. એટલે તમને તથા ઘરના માણસોને સુખ શાંતિએ રહેવાશે. પાડોશીએ કહેલી વાત, આ વૈષ્ણવને પસંદ પડી. અને પિતાનું ઘર મુકીને પાડેશીએ બતાવેલ સ્થલે ગયે. ત્યાં શેરડીના રસને ઉપગ કરે છે. પણ, શેરડીનો રસ કાઢવા માટે બહુ મહેનત કરવી પડે છે. છતાં ત્યાં રહીને દીવસે વ્યતીત કરે છે. પણ ફક્ત રસથી પેટ ભરાતું નથી. તેથી ફલાદિકને શોધવા લાગે. પરંતુ ત્યાં ફલ વિગેરે ક્યાંથી હોય ? તેથી ઘણે અફસેસ કરવા પૂર્વક, કાંઈક પણ ખાવા માટે મળશે, આમ ધારી, શોધતાં શોધતાં વાંદરાના લીડાને ખાવા લાયક પદાર્થ માની તેઓને ખાવા લાગે. ભૂખમાં માલુમ પડી નહિ કે આ શો પદાર્થ છે, આમ તે તે લીંડા મીઠાશવાળ લાગતા. કારણ કે વાંદરાઓ .રડી ખાઈને તે ખેતરમાં વિષ્ટા કરતા. તેથી તે લીંડામાં મીઠાશ રહેતી. આ પ્રમાણે લીંડાઓને ખાઈને આનંદમાં રહેતે. તેવામાં એક ખેતરવાળે ત્યાં આવીને કહેવા લાગ્યું કે, તમે અહી શું ખાઓ છે. જે ખાઓ છે. તે તે, વાંદરાની વિષ્ટાના લીડા છે. અરેરે? તમારા જેવા, શચવાદીને આ લીંડા ખાવા ચગ્ય નથી. આમ તે, કોઈ અડકી જાય ત્યારે સ્નાન કરે છે. અને For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ કાઈ ન્હાય નહિ ત્યારે કલર્ડ કરવામાં બાકી રાખતા નથી. અને લીડા ખાવામાં પવિત્રતા માને છે. તમારી બુદ્ધિની આ કેવી અલિહારી! કાયાની પવિત્રતા માટે આ જગ્યાએ આવ્યા. પણ લીંડા ખાવાથી તે અધિક મલીનતા થઈ. કાંઈ ભાન છે? આહાર પાણી પણ સાત્વિક જોઇએ ને ? આ પ્રમાણે સાંભળી આ ભાઈ તે, અધિક અસેસ કરવા લાગ્યા. આ તે ઘરના બન્યા વનમાં ગયા. ત્યાં પણ લ્હાય લાગી એના જેવું થયું. હવે ઘેર જવા દે. ત્યાં સુખેથી રહેવાશે. અહિં આ રહેવામાં તા હાંસીપાત્ર થવાયું. ભાઇસાહેબ પાછા પોતાના ઘેર આવ્યા. પુનઃ પાડેાશીએ કહ્યું કે ત્યાં પવિત્ર થઈ ને આવ્યા કે ? તેણે પેાતાની આપવીતી બરેાબર કહી. તેથી ઘરના માણસા પણ હસવા લાગ્યા. અને કહેવા લાગ્યા. કે, અમાને અપવિત્રને અડશે નહિ. આ મુજબ સાંભળી, પાતે શરમાયા. અને વારં વારે જે ન્હાવાનું કરતા, તેને ત્યાગ કરી, બાકીના વખતે પ્રભુ પૂર્જામાં, ઘ્યાનમાં મળેલા સમયની સફલતા કરવા લાગ્યા. ગૃહસ્થાને કરી પ્રભુ પૂજામાં તથા ધ્યાનમાં રહેવાની જરૂર છે કે, જેથી, આત્માના ગુણેાની આળખાણ થાય. અને અનાદિકાલના માયા મમતાના આવરણા ખસવા માંડે. વળી સદ્ગુરૂ ઉપદેશ આપે છે કે, માયા અને કાયા કાની થઈ નથી. અને કદાપિ થવાની નથી. વિવિધ ખારાકીના આધારે પેાયેલી કાયા, રસાયણ, કે કાયા કલ્પથી શક્તિમાન થએલી હાય તે પણુ, જરા-વ્યાધિ વિગેરે લાગુ પડતાં અશક્ત બને છે. સ્નાન For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માટે બાહ્ય શૌચની આસક્તિને ત્યાગ કરવા પૂર્વક, આન્તરિક શૌચમાં પ્રીતિ રાખે. આત્મારૂપી નદીમાં સ્નાન કરે. કારણ કે તે પાણી વિનાની નથી. ભરપૂર જલથી પૂર્ણ છે. પરંતુ સંયમ રૂપી પાણીવાળી આ નદીને, મિથ્યા મેહ-મમતા શુષ્ક બનાવે છે. માટે સંયમરૂપી પાણી વડે આત્માને ભરપૂર કરે. તેથી જ સત્ય, સમક્તિ, શ્રદ્ધા, સમ્યગ્ર જ્ઞાન અને ચારિત્રને પ્રવાહ સારી રીતે વહેતે રહેશે. તથા વ્યભિચારી બની, તે નદીના કિનારાને આઘાત પહોંચે નહિ તે માટે, શીયલ, બ્રહ્મચર્ય ધારણ કરવાની પણ જરૂર છે કે જેથી, નદીનું પાણી અસ્તવ્યસ્ત થાય નહિ. સદાય કાયમ રહે. આ મુજબ જ્યારે આત્મારૂપી નદી, સંયમરૂપી પાણીથી પૂર્ણ હોય છે, અને સત્યાદિકને પ્રવાહ વહેતો હોય છે, તેમજ કીનારે બરોબર હોય છે ત્યારે, દયારૂપી ઉમિઓ ઉછળતી હોય છે. આવી આત્મા રૂપી નદીમાં સ્નાન કરે કે જેથી મન, તનને મેલ ખસે અને આત્મા નિર્મલ બની સ્વશક્તિને આવિર્ભાવ કરે. ફક્ત કાયા ઉપર પાણી રેડવાથી આત્મા નિર્મલ થતો નથી. આ મુજબ શ્રીકૃષ્ણ મહારાજ, શ્રી અર્જુનને ઉપદેશ આપે છે. માટે ચિઘન એટલે અનંત જ્ઞાનના સ્વામી એવા જીનેશ્વરને ઈંડામાં ધારીને ચેતે. અને આત્માને નિર્મલ કરે. જીવન, વાયુ માફક ચંચલ છે. તથા દુન્યવી સુખ, સંધ્યાના રંગ જેવું છે. જરા રાક્ષસી પાછળ પડેલી છે. સંગે, વિગવાળા છે. સગાંવહાલા સ્વાથી છે. પ્રતિકુલ થતાં જ્યારે દગે દેશે તેની ખબર પડશે નહિ. For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૫ તમોએ સ્વજન વર્ગના પિષણ માટે અને શારીરિક શુદ્ધિ ખાતર જેવી કાળજી રાખી, તેવી શરીરમાં નિવાસ કરીને રહેલા આત્માની પણ શુદ્ધિ કરવા માટે લાગણી રાખવી જોઈએ જ. તે જ જીંદગાની સાર્થક થાય છે. તમારી પાસે જે સંગે મળેલ છે તે તમારું નથી. તમારી વસ્તુઓ હત તે, પરલેકમાં સાથે આવવી જોઈએ. પણ પડી રહેતી હેવાથી, તે કાયા અને માયા તમારી છે જ નહિ. તે સગુરૂ કહે છે. તે બરાબર છે. શંકા ધારણ કરે નહિ. શંકાને ધારણ કરનારાઓ, ચિદઘન આત્માને ઓળખી શકતા નથી. અને આત્માને ઓળખ્યા વિના સર્વે ક્રિયાઓ યથાર્થ ફલવતી બનતી નથી. માટે ચેતી આત્માને ઓળખે. હવે આત્માને ઓળખવાને માર્ગ દર્શાવે છે. તે માટે સદ્દગુરૂ ૧૫ મા પદની રચના કરતા કહે છે કે, (૪) આત્મ ધ્યાનથી રે, સંતે સદા સ્વરૂપે રહેવું, કર્માધીન છે સિા સંસારી, કોઇને કાંઈ ન કહેવું આત્મ૦ નો કોઇજન નાચે કોઈજન રૂવે, કોઈજન યુદ્ધ કરતા. કોઈજન જન્મે કેઇજન ખેલે, દેશાટન કેઇ ફરતા. આત્મ૦ ના વેળુ પીલી તેલની આશા, મુરખ જન મન રાખે, બાવળીઓ વાવીને આંબા, કેરી રસ શું ચાખે. આત્મ ફા For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈરી ઉપર વૈર ન કીજે, રાગીથી નહિ રાગ, સમભાવે સિં જનને નિરખે, તે શિવસુખને દાવ. આમ જ જુઠા જગની પુદગલ બાજી, ત્યાં શું રહીયે રાજી, તન ધન યૌવન સાથ ન આવે, આવે ન માત પિતાજી. આત્મા પા લક્ષ્મી સત્તાથી શું થાવે, મનમાં જે વિચારી, એક દિન ઉડી જાવું અને દુનિયા સે વિસારી. ભલભલા પણ ઉઠી ચાલ્યા, જેને કેઈક ચાલે, બીલાડીની દેટે ચડી, ઉંદરડા શું મહાલે. કાળ ઝપાટ સિાને વાગે, ગીજન જગ જાગે, બુદ્ધિસાગર આમ અર્થી, રહેજે સૈ વૈરાગે. આત્મ ટાઇ સદ્દગુરૂ મહારાજ કહે છે કે, અરે ભાગ્યશાલીએ? તમારી મરજી મુજબ તમારા સગાંવહાલાં વર્તે નહિ, અને મનગમતુ કરે. ભલે પછી, પુત્ર-પુત્રી–પત્ની અગર અન્ય પરિવાર હોય કે, મિત્રાદિક હોય, તે પણ તે સર્વે કર્મીધીન છે. આમ વિચારી તેઓને શિખામણ આપવી. પણ, કોધાતુર બની, ગાળો-તિરસ્કાર–તથા ધિક્કાર વિગેરે કરવા For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૭ નહિ. કારણ કે, સંસારના અંગો સર્વથા નિર્દોષ હતા નથી. જે તમારી પાસે પુત્ર-પત્ની વિગેરે પરિવાર છે. તેઓને જુદે જુદે સ્વભાવ છે. તથા તે પરિવાર જુદી જુદી ગતિમાંથી આવીને મલ્યા છે. કોઈ મનુષ્ય ગતિમાંથી, કોઈ પશુ પંખીમાંથી, કેઈ નરકમાંથી, તથા કઈ દેવ ગતિમાંથી આવી, સંગ સંબંધે મળ્યો છે. એકઠો થએલ છે. તથા તે સઘળા પરિવારની ભિન્ન ભિન્ન રુચિ હોય છે. જુદી રુચિ હોવાથી તમારૂ કહેલ તેઓ માને નહિ, તે બનવા ગ છે. તેથી કોપાતુર બની જેમતેમ બોલવામાં માલ નથી. તેથી સદ્ગુરૂ કહે છે કે, કેઈને કાંઈપણ કહેવું નહિ. એટલે વખત તેઓને કહેવામાં, અગર શિખામણ આપતા માને નહિ. તેઓને કર્કશ વચને કહેવામાં વખત વ્યતીત કરવા કરતાં, આત્મધ્યાનમાં રહેવું હિતકર છે. ન માને તે મૌનને ધારણ કરી, આત્મધ્યાનમાં રહેવું. જેથી કર્મબંધ થાય નહિ. કોઈ એક ગામમાં, કેઈ એકને કન્યા મળતી ન હોવાથી, લાગવગથી પૈસા ખર્ચીને પરણ્ય. પણ વખત જતાં બંનેને બનતું નથી. પતિ કહે તે પત્નીને પસંદ પડતું નથી. અને પત્ની કહે તે આ પતિને પસંદ પડતું નથી. તેથી દરરોજ કંકાસ-ઝગડા કરે છે. બાયડી ઘરાળા માગે, ત્યારે, ધણું કહે કે, ઘણી ધાગા પહેરે છે, અને તારે ઘરળ પહેરવા છે. જેટલા પિસા હતા તેને વ્યય કરી તને લાવ્યું છું. પર છું. હવે ઘરળા અગર ઘરેણું ઘડાવવાના રૂપિયા મારી પાસે નથી. જ્યારે રૂપિયાની કમાણી થશે ત્યારે ઘરચેલા For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮ અગર તારી મરજી મુજબ વો લાવવામાં આવશે. તેમજ સોનાના, મોતીના, અરે રત્નના દાગીના લાવીને પહેરાવીશું. હાલમાં શાંત બનવામાં આનંદ છે. સામું બેલવામાં, તકરાર કરવામાં તે દ્વેષ અને ક્રોધના વિકારે જન્મે છે. આ પ્રમાણે સાંભળી સ્ત્રીએ કહ્યું. ગમે તેમ કરી હાલ ને હાલ જ લાવે. મારે ઘરળ અને ઘરેણાં પહેરવાની ઈચ્છા છે. તારી ઈચ્છા ગમે તેવી હેય પણ, “વસુ વિનાના નર પશુ સમાન છે”શું ચોરી કરવા જાઉં ? માટે હાલમાં શાંતિમાં રહેવાની જરૂર છે પણ, બાઈ સાહેબ શેના માને ? એટલે દરરોજ દરેક બાબતમાં કલહ, કજીએ તે. હવે ભાઈસાહેબ પસ્તાવો કરે છે કે, લગ્ન ક્યાં કર્યું? આના કરતાં તે કુંવારાપણામાં કુશળતા હતી. લહેરમાં જીવન પસાર થતું. આ મુજબ પસ્તાવો કરતાં, તે ભાઈને સમ્યગ્ર જ્ઞાની શિખામણ આપે છે કે ભલેને તારી મારી બૂમો પાડે, અગર મેણા મારે, તે પણ તારે મૌન ધારણ કરવું. સામે બોલવું નહિ. તે બોલી બેલીને થાકશે. તું કાંઈક બાનું કાઢી છેડા દિવસે બહારગામ જા. તેથી પિતાની મેળે શાંત થશે. તારે કહેવું પડશે નહિ. પણ ભાઈસાહેબ શેના માટે ? ભાઈને બાઈ વિના ચાલે નહિ, અને બાઈને ધણી વિના ચાલે નહિ. જ્યારે કંટાળો આવે ત્યારે કપાળ કુટે. આવા માણસેને સગુરૂ કહે છે કે, આત્મધ્યાનમાં રહીને કેઈને કાંઈ કહે નહિ. બેલનારા બેલાબેલી કરીને થાકશે. અને તારે પસ્તા કે વલેપાત કરવાનો વખત આવશે નહિ. ચિત્ત દઈને For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૯ સાવધાન થઈને સંસારની માયા, આસક્તિ કે કેર કરે છે તે સાંભળ? સંસાર સુખમાં મગ્ન બનેલ માણસ, જુદા જુદા વેશ પહેરી વિવિધ નૃત્ય કરે છે. ઈલાપુત્રની માફક-ઈલા પુત્ર, ધનદત્ત શેઠને લાડીલે દીકરે હતું, તેથી લાડમાં ને લાડમાં મેટે કર્યો છે. ભણીગણીને તે પણ હોંશીયાર થએલ છે. આ યુવાવસ્થામાં આવેલ હોવાથી બજારમાં મહાલવા જતા એક નટ્ટ કન્યાને દેખી, તેમાં જ આસક્ત બને. માત-પિતાએ સારી રીતે સમજાવ્યું. છતાં માન્યું નહિ, કર્માધીન, મેહમુગ્ધ બન્યા પછી, કોઈની પણ શિખામણ માનતું નથી. માતપિતાએ કહ્યું કે, હે પુત્ર? તને પહ્મણી નારી પરણાવીએ. તેની સાથે વિલાસ કર. આ નટ્ટ કન્યામાં કેમ મુગ્ધ બને છે. કુલવાન તે કુલવતી, સારા ઘરની કન્યાને પરણે. તારા જેવાને આ પ્રમાણે વર્તન રાખવું યેગ્ય નથી. છતાં તે વચનેને અવગણી, નટ્ટ સાથે ચાલ્યું. ખભે વાંસડે લીધે છે. અને નટ્ટ કન્યાને પુનઃ પુનઃ નિરખી, તેના પિતાને કહે છે કે, મને તેણે સાથે પરણ. નટ્ટ કહે છે કે, નટ્ટની સઘળી કળાએ શીખી, કઈ રાજાની આગળ દેરડા ઉપર નાચ કરે. રાજા રીઝયા પછી દાન આપશે. ત્યારપછી પરણાવીશ. આ મુજબ ઇલા પુત્રે સઘળી નફ્રકલા શીખી. અને ગામેગામ, નગરે નગરે નૃત્ય કરવા લાગે. આ પ્રમાણે જ્યાં સુધી સંસારની વિષય વાસના વહાલી લાગે છે. ત્યાં સુધી જીવામાઓને વિવિધ પ્રકારનું નાચવાનું કહે છે. તથા જ્યારે For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈષ્ટ, પ્રિય વસ્તુઓને વિગ થાય છે. ત્યારે જ્ઞાનાભાવે રૂદન કરવામાં ખામી રાખતા નથી. એક માણસે પિતાના પુત્રને કરજ કરીને દુન્યવી કેળવણમાં કુશળ કરાવ્યું. તથા ઘણા પૈસાઓને વ્યય કરવા પૂર્વક પરણાવ્યું, પણ પરણ્યા પછી કેવી રીતે વર્તન કરવું અને શરીરની તાકાત નષ્ટ થાય નહિ તે મુજબ રહેવું તે બરોબર - શીખે નહિ. રીતસર બ્રહ્મચર્યનું પાલન નહિ કરવાથી અને વિષય વિલાસમાં આસક્ત બનવાથી, તાકાત ઓછી થવા લાગી. વ્યાધિઓ લાગુ પડી. કાસ–શ્વાસાદિ લાગુ પડવા પૂર્વક ક્ષયરોગ હાજર થયે. રોગને નષ્ટ કરવા ઘણું પિસા ખરચી, દવાઓ કરાવી. પણ આ રોગ ગયે નહિ. અંતે મરણ પામે. તેથી તેના માત-પિતા તથા પત્ની વિગેરે વિવિધ વિલાપ કરીને રડવા લાગ્યા. આ મુજબ બનાવો બનતા હોવાથી બહુ માણસો રડે છે. કલ્પાંત કરે છે. છતાં તે વહાલાઓ પાછા મળતા નથી. અત એવ સદ્દગુરૂ કહે છે કે, નાચવાનું અને રડવાનું મુકી દઈ આત્મધ્યાનમાં સદા મગ્ન રહેવું. નહિ રહો તે સાંસારિક લહાવો લેવા ખાતર કોઈ વખતે યુદ્ધ કરશે.. ઘણાય રાજા-મહારાજાઓ, સંતેષના અભાવે યુદ્ધ કરે છે અને કરશે. અને શક્તિ અને સાધનામાં વધારે કરતા, સાધન વિનાના રાજાઓ સાથે લડાઈ કરી તેઓને પરાધીન બનાવે છે. અને બનાવશે. એટલું જ નહિ પણ દાસની માફક હલકી સ્થિતિમાં મૂકે છે અને મૂકશે. છતાં તેઓને સંતોષ થતો નથી અને પ્રજા ઉપર કારમો કર મુકી મહાલતા ફરે છે. પરંતુ તેઓને For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૧ ખબર હોતી નથી કે, યુદ્ધ કરવાપૂર્ણાંક, પ્રજાએના ઉપર વિવિધ કર નાંખી તથા ખળ વાપરી, સત્તા જમાવીને, લક્ષ્મી એકઠી કરી. તે લક્ષ્મી તમારી હાંસી કરે છે કે, આત્મજ્ઞાન -ધ્યાનને ભૂલી જવાવાળી લક્ષ્મી મારામાં આસક્ત અનેલ. છે. હું તા કેાઈની થઈ નથી, અને થવાની પણ નહિ. હા. એટલું તા ખરૂં કે, જે આત્મજ્ઞાન-ધ્યાનમાં રહી વ્યાવહારિક કાર્યો કરે છે. તેની પાસે સદા નિવાસ કરૂં છું. કદાપિ ખસતી બસુ નહિ. પરલોકમાં સાથે સાથે ગમન કરૂં. ધન્યકુમાર તથા શાલીભદ્ર વિગેરે ભાગ્યશાલીઆની માફક.. આ સિવાય, મેટા સત્તાધારિ, મહારાજાઓને તથા શ્રીમતને દુર્ગતિના ગભીર ગર્તામાં ઘસડીને પટકું છું. માટે અરે બુદ્ધિમાના ? બુદ્ધિના કયાં દુરૂપયોગ કરે છે ! તમારા આત્માનું કલ્યાણ કરવા માટે વિવેક કરા, તથા કેટલાક વિચારણા અને વિવેક વિહીન માણસા, આત્મજ્ઞાન -ધ્યાન વિગેરેની કમાણીને ત્યાગ કરી દેશાટન કરે છે. પરદેશમાં નિવાસ કરે છે. પણ પુણ્ય અને પવિત્રતા વિનાના તેઓ મૂડીને ગુમાવી પામર જેવા બને છે. આ પ્રમાણે સઘળું આયુષ્ય વીતાવી મરણ પામે છે, અને પાછા જન્મને ધારણ કરી, દુઃખની પર પરાને વધારી, મહાવિપત્તિમાં ફસાઈ પડે છે. તેથી સદ્ગુરુ કહે છે કે, ભ્રમણામાં ભૂલા પડી કયાં ભટકા છે ! વેળુ, રતી પીલી, તેલની આશા રાખનારાઓ ! મૂખની કાટીમાં ગણાય છે. રેતા પીલીને તેલની ઇચ્છા કોની ફૂલવતી બની છે, તે તા કહેા ? કાષ્ઠની For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૨ નહિ જ. તે મુજબ સાંસારિક પદાર્થોમાં સાચા સુખની જે અભિલાષા રાખી રહેલા છે. તે શું સફલ બનશે ખરી ? નહિ જ બને. આવળ-કે બાવળીઓ વાવીને, સુગંધ કે કેરીનો રસ શું પ્રાપ્ત થાય છે! કદાપિ નહિ. માટે ઈષ્ટને વિગ થતાં તથા અનિષ્ટનો સંગ આવી લાગતા, કયાં! શા માટે રૂદન કરે છે ! અને શા માટે દેશાટન કરે છે ! ઘરમાં સ્થિરતા કરી બેસે. અને જ્ઞાન-ધ્યાન પૂર્વક સાચી કમાણી કરે. આ મુજબ વર્તન રાખશે નહિ તે ઘણું નુકશાનીમાં અને ખરાબ હાલતમાં આવવું પડશે. એક માણસ દુન્યવી કેળવણી લઈ સ્ટેશન માસ્ટર બનેલ છે. પગાર સારો મળતા હોવાથી પુત્ર પરિવારનું રીતસર પિષણ કરી રહેલ છે. પણ સંતેષના અભાવે, વધારે પૈસા કેવી રીતે મેળવવા, તેની જનાઓ, ઘાટો ઘડી રહેલ છે. તે અરસામાં એક ઝવેરી, પચાસ હજારનું ઝવેરાત લઈને, એક રાજાને આપવા માટે એક સ્ટેશને આવ્યો. ત્યારે રાત્રી પડેલ હોવાથી, સ્ટેશન માસ્તરને કહ્યું કે પાસે રહેલા મકાનમાં પચાસ હજારના ઝવેરાતની બેગ મૂકું ? આ ઝવેરીને ખબર નહોતી કે સ્ટેશન માસ્તરની દાનત કેવી છે ! માસ્તરે તે, આ સાંભળી ખુશીથી મૂકો એમ કહ્યું. ઝવેરી વિશ્વાસથી તે ઝવેરાતની બેગ મૂકી, ઢાળેલા ખાટલામાં સૂઈ ગયે. ત્યારબાદ ઝવેરાતને છીનવી લેવાની દાનત હેવાથી, બે માણસે સાથે ગુપ્ત વાત કરતા જાણી, -ઝવેરી ચેતી ગયે. માસ્તરે ઝવેરીને મારી નાંખવા માટે કહ્યું. For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૩ જે તમે તેને મારી નાખે તે પાંચ પાંચ હજારનું ઝવેરાત આપવામાં આવશે. આ બે માણસે, “હા” પાડીને મારી નાંખવા તૈયાર થયા. મધ્યરાત્રીએ, ઝવેરી વિચાર કરવા લાગે કે, અર્થ, અનર્થ કરનાર જે શાસ્ત્ર કહે છે તે, બરાબર છે. રખેને આ બે માણસો મને મારી નાંખે તે, માટે પાસે રહેલા લીમડા ઉપર ખાટલામાં એશીકુ મૂકીને ચઢી જાઉ. આમ વિચારી ખાટલાની વચ્ચે ઓશીકુ મૂકી, તેના ઉપર ચાદર ઓઢાડીને, લીંમડા ઉપર ચઢી બેઠે. તે અરસામાં માસ્તરને દીકરા, નાટક જોવા ગયે હતે. તે જોઈને આવ્યો. નિદ્રા આવતી હોવાથી, આ ખાટલામાં ઓશીકુ અને ચાદરને દૂર કરી સુઈ ગયે. એકદમ નિદ્રામાં ઘેરાયેલ છે. તેવામાં સંકેત કરીને રાખેલા બે માણસોએ આવીને ઝવેરીની ભ્રમણથી, માસ્તરના જ દીકરાને ગળ દબાવી મારી નાખ્યો. આ બનાવ દેખી, ઝવેરી વિચાર કરવા લાગ્યું કે, જે હું આ વૃક્ષ ઉપર ગયે ન હોત તો મારી પણ આ દશા થાત. સઘળી રાત્રી જાગતે રહીને કાઢી. માસ્તરને ખબર નથી કે, આ બે માણસેએ કોને માર્યો. તે તે સમજે છે કે, ઝવેરીને મારી નાંખ્યો હશે. અને સઘળું ઝવેરાત હાથમાં આવશે. વૃક્ષ ઉપરથી નીચે ઉતરી, ઝવેરી, બેગ લેવા માટે તે હેલમાં આવ્યું, ત્યારે ખબર પડી કે, આ જીવતે છે. ત્યારે આ માણસેએ કેને મારી નાંખ્યો, આમ વિચારીને, ખાટલા પાસે આવીને તપાસ કરે છે. ત્યારે પિતાને પુત્ર મરેલો જાણું, છાતી For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ ફાટ રડવા લાગ્યો. ઝવેરી તે, રાજાએ સામા મોકલેલ સુભટે સાથે બેગ લઈ તે નગરમાં ગયે. અને રાત્રીએ બનેલ સઘળી બીન રાજાને કહી. રાજાએ મોકલેલ ફોજદારે, ત્યાં આવીને તપાસ કરી. માસ્તરને બેડીઓ પહેરાવી, રાજા સન્મુખ હાજર કર્યો. એક બાજુએ પુત્ર મરી ગયા તેને પરિતાપ, અને બીજી બાજુએ બેડી પડી તેને સંતાપ, બને બાજુએ સંતાપથી, માસ્તર બળવા લાગે. તેમાં વળી, સખ્ત મજુરી કરવાની સજા થઈ. કહો હવે દીકરે મરી ગયે. કેદખાનામાં સખ્ત મજુરી કરવી પડી. શે લાભ થયે. માટે લેભને ત્યાગ કરી, આત્મજ્ઞાન, ધ્યાનમાં રહેવાની જરૂર છે. જેમ તેમ પિસા માટે ભટકવાથી, ટીચાવાથી અંતે ગેરલાભ થાય છે. કાવાદાવા, કપટ કરવાથી અંતે ખરાબી જ થાય છે. તેથી સદ્ગુરુ સૂરીશ્વરજી કહે છે કે, વૈરી ઉપર વેર ન કીજે” કારણ કે ખરેખર વૈરી તે કષાય છે. તે જ વૈર વિરોધાદિક કરાવે છે. ધાર્મિક ક્રિયાઓમાં વારે વારે વિ િઉપસ્થિત કરે છે. દુનિયાના વૈરી કાયમ નથી. અનુકુળતા આવતાં, તે પાછા સંબંધી બને છે. કષાય કદાપિ સંબંધી બનતો નથી. માટે હૈયાને શાંત રાખવું હોય તે; તથા સ્થિરતા ધારણ કરવી હોય તે, વરને બદલે સામા સાથે વૈર રાખવાથી વળતા નથી. પણ પ્રેમ રાખવાથી વળે છે. અને માનસિક વૃત્તિ પણ નિર્મલ થાય છે. માનસિક વૃત્તિઓને વશ કરવી હોય, તથા આનંદમાં રહેવું હોય તે પ્રેમ રસાયણને ખપ કરો. જે For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૫ પ્રેમ રસાયણને ખપ કરશે નહિ તે, ગમે તેવું શક્તિવર્ધક, દુન્યવી રસાયણ લેશે તે પણ, આનંદપૂર્વક જીવન વિતાવશે નહિ. ભલે મહાસત્તાધારી ચકવર્તી હોય કે, મોટી વિદ્યાવાળે હોય, તે પણ, કલેશ, કંકાસ, યુદ્ધાદિ કરી, દુર્ગતિના ભાજન બને છે. “બ્રહ્મદત્ત ચકીએ બ્રાહ્મણોનું વૈર લેવા માટે તેમની આંખો ફડાવી, ડેળાઓ એકઠા કરી, પીસવા લાગે. છતાં, વૈર વળ્યું નહિ. અને વૈરને બદલે લેતાં, સાતમી નરકે જવું પડયું. તથા સુભૂમચક્રવર્તીએ, ક્ષત્રિયોને મારી, તેમની દાઢાઓ એકઠી કરનાર પરશુરામને હા, તોપણ, વિર વળ્યું નહિ. પણ વૈરમાં વધારે કરી દુર્ગતિના પાત્ર બન્યા. માટે કોઈના ઉપર વૈર વિરોધાદિ રાખે તે પણ, આત્મવંચના તથા ઘાત છે. તથા રાગી ઉપર રાગ પણ રાખવો નહિ. કારણ કે, રાગમાં આગ સમાએલ છે. રાગ રાખવો અગર કરવો હોય તે, આત્મિક ગુણ-સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર ઉપર રાખવો, કારણ કે તેમના ઉપર રાગ રાખવાથી વૈરાગ્ય-સંવેગ અને પ્રમાદિક આવીને હાજર થાય છે. સત્ય વિરાગ અને સવેગ વિગેરે તે તે સાંસારિક રાગને દૂર કરવાનો સાચો ઉપાય છે. કે જેથી, આગ ઉત્પન્ન થાય નહિ. અને ધાર્મિક ક્રિયાઓ દ્વારા બંધાએલ પુણ્યનું રક્ષણ થાય. તેમજ આ આત્મિક શક્તિને વિકાસ થાય; “રાગમાંથી જ ઠેષ ઉત્પન્ન થાય છે. અને શ્રેષથી કષાય ક્રોધાદિક ઉત્પન્ન થઈ, આત્મિ શક્તિને તથા પુણ્યને ઘાત કરી, પાપને વધારી મુકે છે. પાના ઉદય For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ જ, વિવિધ વિડંબના હાજર થાય છે. એટલે દેવદુર્લભ મનુષ્યભવ સાર્થક બનતું નથી. પરભવમાં પ્રતિકુળતા પુનઃ પુનઃ જન્મે છે. જિતશત્રુ રાજાને સુકુમારિકા નામની રાણી ઉપર ઘણે રાગ હતું. તેથી તેણીમાં આસક્ત બની, સ્વરાજ્યની સંભાળ રાખતા નહિ. સદાય તેણી પાસે રહેવામાં આનંદ, માનતે. અન્ય સામંત રાજાઓને માલુમ પડી કે, હવે તેનું રાજ્ય કબજે કરવામાં વિન આવશે નહિ. મંત્રીઓને ખબર પડી. તેથી રાણી અને પલંગ સાથે આ જીતશત્રુને, જ્યારે વિલાસ કરીને નિદ્રાવશ બનેલ છે. ત્યારે જંગલમાં મુકીને, તેના મોટા પુત્રને રાજ્યને અધિકારી બનાવ્યો. અને શીખામણ દીધી કે, રાજ્યની તેમજ પ્રજાની પુનઃ પુનઃ સંભાળ લેવી. પણ રાણીઓના વિષય વિલાસમાં મુગ્ધ બનવું નહિ. અન્યથા તમારા પિતા જેવું કષ્ટ ભેગવવું પડશે. વિષય વિલામાં રક્ત બનેલ રાજાએ સ્વપરનું અહિત કરે છે. પોતે દુઃખી થાય છે. અને પ્રજાને પરાધીન બનાવી દુઃખી બનાવે છે. આ મુજબ મંત્રીઓની શીખામણને ધ્યાનમાં રાખી રાજ્ય ચલાવે છે. ત્યારે તેને પિતા, રાણી સાથે પ્રાતઃકાલે જાગે છે. ત્યારે ઘણે વલેપાત કરે છે. પાણીમાં અત્યંત રાગ રાખવાથી, રાજ્ય ગુમાવ્યું. અને વનવગડામાં મંત્રીઓએ આપણને લાવી મૂક્યાં. હવે પાછા જવામાં માલ નથી. પ્રધાને, મંત્રીઓ વિરૂદ્ધ બનેલ છે. માટે આગળ ચાલવું. આમ વિચારી, આગળ ચાલતાં, For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૭ ખાડા-ટેકરાઓ આવતાં, નીચે ઉતરવું તથા ઉપર ચઢવું પડે છે. માર્ગે પડેલા કાંકરા અને કાંટાઓ પણ, ઘણી વખત વાગે છે. આ દુખ તથા સંકટ સહી શકાતું નથી. તેથી ફરતા વધારે સંતાપ, કર્યા કરે છે. અને મનમાં વિચારે છે કે, વિષય વિલાસામાં મગ્ન બનવાથી આવી દશા ઉપસ્થિત થઈ છે. વિષય વિલાસો જ વિનાશને આમંત્રણ આપે છે. હવે પછી તેમાં આસક્ત બનવું નહિ. હે આત્મન્ ! હવે સહન કરી લે. વલોપાત કરવાથી કાંઈ વળે. એમ નથી. સુકુમારિકા તે, એક ગાઉ ચાલતાં થાક લાગવાથી બેસી જાય છે. અને વિવિધ ચિન્તા કરે છે. તેવામાં તાપની ગરમીથી ઘણી તરસ લાગવાથી, નૃપની પાસે પાણીની માગણી કરે છે. પાણી માટે નૃપે સર્વ સ્થલે સારી રીતે શધ કરી પણ, પા પ્રાપ્ત થયું નહિ. પાણું વિના રાણીની પાસે જઈશ તે તે મૂચ્છ પામશે. આમ વિચારી તેણે છરી વડે હાથની નસ કાપી. નિકળેલા લેહી વડે પત્રને પડી ભરીને, તેણીની પાસે જઈને કહ્યું કે, આંખે મીચીને પી જા. “રાગને લઈને માણસે શું શું નથી કરતા” વળી આગળ જતાં ભૂખ લાગી. ત્યારે વગડામાં ફળાદિક નહિ મળવાથી સાથળ કાપી માંસ ખવરાવ્યું. આમ કરતાં કોઈ એક ગામમાં ગયા. રાજા આજીવિકા માટે મનગમતા ધ કરવા લાગ્યું. જ્યારે રાજા ધંધા માટે બહાર જાય છે ત્યારે રાણી એકલી મકાનમાં રહેલી મુંઝાય છે. અને ચિન્તા કર્યા કરે છે કે, મને એકલા રહેવું ૧૨ For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૮ બીસ્કુલ ગમતું નથી. માટે તમે મારી પાસે રહે. રાણ પાસે રહેવાનું પસંદ છે. પણ ધંધા વિના ભૂખે મરવું પડે તેથી, એક પાંગળા, લૂલા માણસને તેની પાસે રાખ્યો. આ રાખેલે પાંગળો છે. છતાં સંગીત રીતસર જાણત હોવાથી, દરરોજ વિવિધ ગાન કરી રાણીને ખુશ કરે છે. આમ સંગીત સાંભળવાથી તેના ઉપર અત્યંત રાગ થયા. અને રાજા ઉપરથી રાગ અલ્પ થયે. સંગીતકાર લુલ ઉપર અત્યંત રાગ થવાથી, વિચાર કરવા લાગી કે, રાજાને મારી નાંખી, આની સાથે રહેવું હશે તે આનંદપૂર્વક રહેવાશે. અને પેટ ભરાશે. કારણ, સંગીત જાણતા હોવાથી, ઘણા સંગીતરસિકો પૈસા આપશે. રાજાની પાસે રહેવાથી પેટ પૂર્ણ ભરાતું નથી. આમ વિચારી રાજાને મારી નાંખવા માટે લાગ જોઈ રહેલ છે. તેવામાં રાજાએ કહ્યું કે, આ ગામમાં, આપણા ત્રણ માણસનું પેટ ભરાય તેવો ધંધે ચાલતે નથી. માટે સારા શહેરમાં જઈએ. ત્યાં ધંધો મળશે, અને પિટ ભરાશે. આ મુજબ સાંભળી, ત્રણેય આ ગામમાંથી નીકળી મોટા શહેર તરફ ગમન કરી રહેલ છે. તેવામાં ગંભીર અને ઉંડા પાણીવાળી નદી આવી. તેથી નૌકામાં બેઠા. બેઠા પછી રાણીએ રાજાને મારી નાંખવા ઘાટ ઘડ્યો. અને કહેવા લાગી કે, હે સ્વામી? આ નદીમાં કેટલું બધું પાણી છે. અને મગરમચ્છ કેવા મકરકૂદ કરી મહાલી રહ્યા છે. તે જોવા માટે રાજા નૌકામાંથી ઉભે થઈને જુવે છે. તેવામાં તેણીએ પાછળ ધકકો મારી નદીમાં For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાંખ્યો. નૌકામાં રહેલા માણસો આગળ વિવિધ વિલાપ કરવા લાગી. છેવટે, નદી ઉતરી, પાંગળાને ખભા ઉપર બેસાડી, કેઈ એક શહેરમાં આવી. આ ફૂલ સંગીતકાર જનસમુદાયને ખુશ કરે છે જે મળે તેનાથી મોજ મજા કરે છે. અને રાણી લકે આગળ કહે છે કે, મારા પિતાએ આની સાથે પરણાવી. તેથી આને ખભે બેસારીને પિટ ભરવા ખાતર પરિભ્રમણ કરું છું. શું આને ત્યાગ થાય, તેને ત્યાગ કરવો તે સતી નારીને ધર્મ નથી. સુખમાં કે દુઃખમાં સાથે રહેવું જોઈએ. જે કુલટા હોય તે, આવા પાંગળા પતિને ત્યાગ કરી અન્યત્ર જાય. અને આબરૂ ગુમાવી હાંસીપાત્ર બને. મારે તે પિતાએ પરણાવ્યો તે પ્રભુ સમાન છે. આ મુજબ સાંભળી, જનસમુદાય અધિક ખુશ થઈને, કઈ રૂપિયા આપે છે, કઈ સેના મહાર આપે છે. તેથી આ બે જણાં અધિક આનંદપૂર્વક વિલાસ કરે છે. હવે રાજા નદીમાં પડ્યા પછી, તરતાં આવડતું હોવાથી, તથા એક પાટીયું હાથમાં આવેલ હોવાથી, નદીને પાર ગયે. જેમ સમક્તિરૂપી પાટીયાને પ્રાપ્ત કરીને, ધાર્મિક પુરૂષાર્થ કરી, માણસ, નદીરૂપી તૃષ્ણાને તરી જાય છે, તે પ્રમાણે નદીને તરી કોઈ એક સ્થલે બેસી વિચાર કરે છે કે, નામ તે જિતશત્રુ છે. એટલે જીતેલ શત્રુઓ જેણે. પણ, હું તો રાગ-દ્વેષ અને મહાદિવડે જીતાએલ છું. મારા નામને પણ સાર્થક કર્યું નહિ. વિષય વિલાસમાં આયુષ્યની સાથે જ્યને વૃથા ગુમાવ્યું. જે વિલાસને ત્યાગ કરી. આત્મ For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાન-ધ્યાનાદિકમાં જીવન વ્યતીત કર્યું" હાત. તથા રાજ્યની સારવાર કરી હાત તે આવી દશા ઉપસ્થિત થાત નહિ. પટ્ટરાણીમાં પ્રીતિ રાખી, વિશ્વાસ ધારણ કર્યાં. પરંતુ તેણીએ દગા દીધા. અને ગગા નદીમાં ધક્કો મારીને પેલા પાંગળા સાથે રાગી બની ચાલી નીકળી અરે રાગ ! તે તે કારમી કતલ કરી. રાજ્યથી પણ ભ્રષ્ટ કર્યાં. હવે ચેત્યો છુ. અને વિલાસેામાં જ વિનાશ સમાએલ છે તે જાણ્યું. હવે તે ખાકી રહેલ જીવન, પાપકાર વિગેરે ધાર્મિક ક્રિયામાં વીતાવુ'. તાજ, કલ્યાણ સાધી શકાય. આમ કરતાં. વૈરાગ્ય વાસિત અની, એક સારા શહેરની ભાગાળે પીપળાના વૃક્ષ નીચે બેઠેલ છે. તેવામાં આ નગરના રાજા, પુત્ર વિનાના મરણ પામેલ હોવાથી, રાજ્ય માટે પીત્રાઇએ. અગડા કરીને લડાઈ કરે નહિ તે માટે પદ્મહસ્તિની શુંઢમાં પાણી ભરેલો કળશ આપ્યા છે. અંબાડીમાં છત્ર, ચામર વિગેરે સ્થાપન કર્યો છે. અને જાહેર કર્યું કે, આ જયમંગલ હાથી જેના ઉપર કળશના અભિષેક કરે તેને રાજ્યગાદી ઉપર આરૂઢ કરવો. આમ સર્વેની સલાહ લઈ શહેરમાં ફેરવે છે. પણ, કૈાઈના ઉપર આ હાથી કળશદ્વારા અભિષેક કરતા નથી. સઘળાં સગાં-વહાલાં નિરાશ બન્યાં છે. તેટલામાં શહેરની બહાર, આ નૃપ બેઠેલ છે ત્યાં આવીને, તેના ઉપર અભિષેક કર્યો. છત્ર, ચામર ધારણ થયાં. મત્રીઓએ તથા સ્વજનવર્ગ તેમજ પ્રજાએ વધાવી લઈ, નગરમાં ધામધૂમપૂર્વક પ્રવેશ કરાવી, રાજ્યગાદી ઉપર સ્થાપન કર્યો. . For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે જિતશત્રુ રાજાને પાછી રાજ્યગાદી મળી, ત્યાર પછી વિષય વિલાસના રાગને ત્યાગ કરી, ધાર્મિક વૃત્તિ વડે રાજ્ય ચલાવે છે. પ્રજાઓને પણ સંતોષ થએલ છે. પિતે પણ સંતોષી બની, આનંદને અનુભવ લીધા કરે છે. નગરમાંથી સાત વ્યસનોને દૂર કરાવી, આત્માની પણ તાકાતને વધારે છે. તેવામાં પિલી જે રાણી હતી તે, પાંગળાને ખભે બેસાડી, આ નગરમાં આવી. સતીત્વને આડંબર દર્શાવે છે. અને કોઈ પુછે ત્યારે કહે છે કે, મારા પિતાએ આ પતિ સાથે પરણાવી. ભલે પતિ પાંગળા છે. પણ, તેને ત્યાગ કરી શકાય નહિ. તેમ કરવામાં વિશ્વાસઘાત કર્યો કહેવાય. સતી નારીને આ ધર્મ છે જ નહિ. તેથી ખભા ઉપર બેસાડી, ગામેગામ ભ્રમણ કરતાં આ શહેરમાં આવી છું. આ શહેરની પ્રજા તેની પ્રશંસા કરે છે કે, આવી સ્ત્રી કેઈક વિરલ હોય છે. ધન્ય છે આ સતી સ્ત્રીને કે, દુઃખી દશામાં ખભે લઈ પોતાના પતિની સાર સંભાળ રાખે છે. આવી પ્રશંસા સાંભળી, નૃપે પણ તેણીને બોલાવીને પુછયું. તેણીએ પણ રાજાને બરોબર ઓળખ્યા વિના, સતીત્વને ડોળ કરી, પિતાની સ્થિતિને દર્શાવી. જિતશત્રુએ બરાબર ઓળખી લીધી. એક કટાક્ષમાં કહ્યું કે, વાહ રે વાહ તારૂ સતીપણું? જંગલમાં તૃષા લાગવાથી સાચા પતિના હાથનું લેહી પીધું, ભૂખ લાગવાથી સાથળને કાપી જેણે તારી ભૂખ મટાડી, અને ઘરમાં એકલા ગમતું ન હોવાથી જેણે પાંગળાને પાસે રાખ્યો. છતાં. તેના For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ -ઉપર અત્યંત રાગી બની સત્ય પતિને નદીમાં ધકકો મારી પાડ્યો. આ તારું સતીપણું કેવું ! અજબ - ગજબ છે. આ વૃતાન્ત નીચુ મુખ રાખીને સાંભળી રહી. શે જવાબ આપે ? રાજાએ કરૂણુ લાવીને નગરમાંથી કાઢી મૂકી. અંતે ઘણી દુઃખીઆરી બની. રાજા વૈરાગ્યના આધારે સુખી થયે. માટે સદ્ગુરૂ કહે છે કે, રાગી ઉપર રાગ કરવો નહિ અને દ્વેષ, અદેખાઈને દૂર કરવા. ગુરૂના ઉપદેશામૃતનું પાન કરવા પૂર્વક પ્રયત્નશીલ બનવું. તે જ સમત્વ આવીને નિવાસ કરે. સમત્વ આવ્યા પછી, શિવ સુખને પામવાને લાગ મળે છે. માટે શિવસુખ એટલે અનંતસુખ, તેને કોઈ પણ કાળે વિગ થાય નહિ. તેમજ જન્મ, જરા, મરણના સંકટ ટળે. આધિ, વ્યાધિ તથા વિડંબનાને આવવાને અવકાશ મળે નહિ. આવા શિવસુખના લાભ. ક્યારે મળે છે, જ્યારે પાંચ ઈન્દ્રિયના વીસ વિષે અને તેના બસો બાવન વિકાને ત્યાગ કરે ત્યારે જ. ત્યાગ કરવાની મનુષ્યમાં તાકાત છે. પણ, વિલાસેએ તે શક્તિને દબાવી છે. તે દબાણને દૂર કરે ત્યારે સમતાની સાથે શિવસુખના લ્હાવા મળે. અન્યથા તે સંસારમાં અથડાવાનું તે છે જ. શિવ સુખને પ્રાપ્ત કરવું તે તમારા હાથમાં છે. અને સાંસારિક સુખને મેળવવું તે પણ તમારા હાથમાં છે. જેવી ઈચ્છા હોય તે મુજબ પ્રયાસ કરે. કેદરા વાવશે તે કેદરા મળશે, ઘઉં વાવશે તે ઘઉં. પરંતુ કેદરા વાવીને ઘઉં કદાપિ મેળવી શકશે નહિ. For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૩ ખસખસ, ક્ષેત્રમાં વાવવાથી અફીણ મળે છે ને ? અમૃત ક્યાંથી મળે ! જેવું બીજ તેવે મેલ પાકે છે. માટે શિવસુખના લ્હાવો લેવા હોય તે, રાગ, દ્વેષ અને મહાદિકને ત્યાગ કરી, આત્મજ્ઞાન-ધ્યાન વડે સમત્વામૃતનું પાન કરે ? સંસારની રાગ, દ્વેષે જુઠી બાજી માંડી છે. તેને બરાબર સમજી, તેમાં રાચી રહેવા જેવું છે જ નહિ. પાંડવે અને કૌરે હારેલા રાજ્યને પાછું મેળવવા, પાસાની બાજીમાં રાચી માચી રહ્યા. આ બાળ કપટ ભરેલી છે. તે પાંડવ સમજ્યા નહિ. તેથી વનવાસનું કષ્ટ ભોગવવું પડ્યું. પણ પોતે સત્યવાદી હેવાથી, પાછું રાજ્ય મેળવી, સમત્વને ધારણ કરી, શિવસુખને પ્રાપ્ત કર્યું. અને યુદ્ધ કરીને પણ, દુર્યોધન વિગેરે પિતાની પાસે જે સંપત્તિ હતી તે પણ પ્રાણો સાથે ગુમાવી બેઠા. માટે આ સંસારની જુઠી બાજીમાં ફસાવા જેવું નથી. આ બાજી બરોબર પરખી લે. પરખી લીધા પછી રાજી રાજી થવાશે નહિ. પણ નિલે પતાયે રહીને જીવન પસાર થશે. અન્યથા માછલાં, જેમ ખાવાની ચાહનાએ, માછીમારે નાખેલી જાળમાં સપડાઈ, પ્રાણ ગુમાવે છે. તથા હરણ સંગીત નાદમાં મેહ પામી, પ્રાણ ગુમાવે છે તે મુજબ પુદ્ગલ બાજીમાં કઈ પ્રકારને લાભ મળશે નહિ. અને કદાચિત્ પ્રાણે ગુમાવવાને પ્રસંગ આવી લાગે. તે માટે પુદ્ગલ બાજીથી અલગ રહેવા માટે, સમ્યગુ જ્ઞાનને મેળવવાની જરૂર છે. આ સિવાય નિર્લેપતાએ રહી શકાશે નહીં જ. તન, ધન અને યૌવન તથા માતાપિતા For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ વિગેરે પુદ્ગલ બાજીમાં ફસાએલ, તમેને બહાર કાઢી શકવા સમર્થ બનશે નહિ. સમર્થ બનશે સદૂગુરૂની સંગતિ. માટે તેમની વાણી સાંભળી હૈયામાં પચાવે. અને જલકમલવત નિર્લેપ રહે, તન, ધન, યૌવન વિગેરે અનંતીવાર તમને મલ્યા. પણ સદ્દગુરૂની વાણુને લાભ મળ્યો નહિ. તેથી પુદ્ગલ બાજીને સુખદાયક માની આત્મધર્મને ભૂલાયે છે. તેથી જ સંસારમાં આધિ, વ્યાધિની વિડંબનાએ આવીને વળગી છે. તનની સંભાળમાં, અને ધનને મેળવવા ખાતર વિવિધ ધંધાઓ ર્યા. પણ પાપબંધનું ધ્યાન રાખ્યું નહિ. તેથી જે જે ધંધાઓ કર્યા, તેમાં ધમાલ થઈ. અને ધર્મને ભૂલ્યા. ધમાલ કરીને ધન મેળવ્યું. તેણે આધિ, વ્યાધિને મૂલમાંથી નષ્ટ કરી છે? નહી જ. એટલે ચિન્તાઓને દૂર કરવા ધન મેળવ્યું. પણ શાંતિને બદલે ધમાલ અને ચિન્તા -સંતાપ આવી લાગ્યા. તથા તન અને યૌવનની સારસંભાળ કરી જીવનને વ્યતીત કરશે તે પણ, જરા રાક્ષસીને દયા આવશે નહિ. આયુષ્ય ભેગવતાં પણ ઉપાડી જઈ ખતમ કરશે. સત્તા તમેએ પ્રાપ્ત કરી પણ આત્મસત્તાને ભૂલ્યા. તેથી તે સત્તાએ પણ સતાવવામાં ખામી રાખી નથી. માટે તન, ધન, યૌવન અગર સત્તાને એક દિવસ ત્યાગ કરવા પૂર્વક, જરૂર પરલોકે જવાનું થશે. અરે ? સઘળી દુન્યવી વસ્તુઓને વિસારી જવાનું થશે. તે વખતે તમેને સહાય આપનાર કેણ હશે ? તેને વિચાર કર્યો છે? ન કર્યો હોય તે કરજો. તમારી સમક્ષ ભલભલા શ્રીમંતે તથા તન, યૌવ For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૫ નની નિરંતર સાર બંભાળ રાખનાર સર્વને ત્યાગ કરી, પરલોકે ચાલી ગયા છે. તેઓની ખબર નથી કે, કઈ ગતિમાં ગયા. સારી ગતિ તે, પરોપકારાદિક ધાર્મિક ક્રિયામાં માએલી છે. તેના સંસ્કારના ગે સદ્ગતિ પ્રાપ્ત થાય છે. માટે, તન, ધન, યૌવન, સત્તા, સત્ય સુખને અર્પણ કરશે તે વિશ્વાસ રાખશે નહિ. ક્યારે તેઓને ત્યાગ કરાશે, તે કહી શકાય નહિ. કંચનપુરના રાજાને તથા તેની પટ્ટરાણી મલયાગીરિને અને તેમના બે પુત્રો, સાયર અને નીરને અણધારી વિડંબના ઉભી થઈ. રાજ્ય, વૈભવ, સત્તા વિગેરેને ત્યાગ કરે પડ્યો. અને અન્યત્ર પરિભ્રમણ થયું. ચંદનનુપને તેની કુલદેવીએ તથા હિતસ્વી બંધુઓએ કહ્યું કે, તમારા ઉપર અણધારી વિપત્તિ, વિડંબના આવવાની તૈયારી થઈ રહેલ છે. અન્ય રાજાઓ, તમારા રાજ્યને યુદ્ધ કરી કબજે કરવા સિન્યને એકત્ર કરે છે. માટે તેઓની સાથે લડાઈ કરવી કે, ન કરવી તે તમારી ઈચ્છા ઉપર આધાર રાખે છે. ચંદનરાજાએ વિચાર કર્યો કે, લડાઈમાં પ્રજાની ખુવારી, અને કોણ જીતે અને કેણુ હારે તે કહી શકાય નહિ. આ રાજ્ય તે, સાચુ રાજ્ય કહેવાય નહિ. સત્ય રાજ્ય તે, સાચુ શીયળ, બ્રહ્મચર્યનું પાલન કરી રાગ-દ્વેષ અને મેહની સાથે યુદ્ધ કરી, કોઈનાથી પણ લઈ શકાય નહિ, તેવું મેળવીએ સત્ય રાજ્ય. આ રાજા રાજ્યની સારસંભાળ રાખત. છતાં નિર્લેપ રહતે. એટલે મમત્વ નહતું. તેથી બીજા રાજાએ યુદ્ધ કરી લેઈ લે તેના કરતાં પિતે For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેને ત્યાગ કરવામાં ઘણે લાભ છે. પ્રજાને પણ શાંતિ રહેશે, અને ભાગ્યમાં હશે તે પુનઃ પ્રાપ્ત થશે. આમ વિચારી મલયાગીરી અને પુત્રો સાથે રાજ્યને ત્યાગ કરી, કુશસ્થલ નગરમાં દેવને પૂજારી બની આનંદમાં હાલે છે. રાણું મલયાગીરી, જાતમહેનતમાં સુખ સમાએલ છે એમ. માનતી હોવાથી, જંગલમાંથી સુકા લાકડા કાપી, નગરમાં વેચી, આજીવિકા ચલાવતી. શરીર નીરોગી રહેતું. ચિન્તા ઘણુ થતી નહિ. તેણીને વિયય વિલાસમાં આસક્તિ નહોતી. પણ, શીયળ પાળવામાં અત્યંત પ્રીતિ હતી, જાતમહેનતે વિકાર દૂર ખસે છે. અને આનંદપૂર્વક બ્રહ્મચર્યનું પાલન થાય છે. વિષય વિલાસમાં, પાપ સિવાય અન્ય બંધ પડતું નથી. પુણ્યબંધ અને સત્તા, શક્તિ અને શાણપણ શીયળમાં રહેલ છે. એમ સમજતાં હોવાથી, કદાપિ રાજ્યના ત્યાગની, ચિન્તા પણ કરતા નહિ. એ અરસામાં, એક સાર્થવાહ વેપારી, વાહનમાં વિવિધ કરીયાણું ભરીને આ છે. તેને મલયાગીરીમાં અત્યંત રાગ થયે. તેથી લાવેલ લાકડાની ભારીની કિંમત, બમણી આપતા હોવાથી, ત્યાં વેચીને, પિતાને સ્થલે જતી. પરંતુ શા માટે બમણું પૈસા આપે છે. તે સરલ હોવાથી જાણતી નહોતી. બે મહિના લગભગ માલ વેચાયા પછી, મલયાગીરીને પૈસા આપવાના બહાને દુર લઈને, તૈયાર રાખેલ વાહનમાં, પરાણે બેસાડીને નાસી ગયે. ચંદનરાજા, રાણીને સાર્થવાહ પરાણે હરણ કરી ગયે તેથી, સંતાપ, પરિતાપદિ કરવા પૂર્વક For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૭ બે પુત્રોને સાથે લઈ, તે સાર્થવાહને પકડવા પ્રયાસ કરવા લાગે. ઘણે દૂર ગયે પણ પત્તો લાગે નહિ. તેથી બે પુત્રોની સાથે આગળ જાય છે. તેટલામાં નદીમાં પૂર આવેલ. હેવાથી, એક પુત્રને, નદીના કિનારે રહેલા વૃક્ષની પાસે રાખી, બીજાને સાથે લઈ નદીને તરી, સામા કીનારે આવી તેને પણ ત્યાં રાખી, પ્રથમ પુત્રને લેવા નદીમાં તરવા માંડ્યું. પણ ઘોડાપુરે તેને પ્રવાહમાં તાણી નાંખ્યા. તણાતા, તણુતા, દશબાર ગાઉ દૂર, પાટીઆના યેગે તરીને, બહાર નિકળે. અને એક સ્થલે બેસી અફસોસ કરે છે કે, “કિહાં ચંદન કિહાં મલયાગીરી, કિહાં સાયર કિહાં નીર; જેમ જેમ પડે વીતડી, તેમ તેમ સહે શરીર.” આ મુજબ ચિન્તવન કરતાં, અનિત્ય વિગેરે ભાવનાએ ભાવીને શેક સંતાપને ત્યાગ કરી બેઠેલ છે. તેવામાં શ્રીપુરનગરને રાજા મરણ પામેલ છે. પુત્ર વિનાને હોવાથી, સગાંવહાલાં રાજ્ય માટે ઝઘડે કરે નહિ. જેના ભાગ્યમાં, રાજગાદી મળવાની હશે તેને મળશે. આમ વિચારી જયમંગલ નામના હાથીની સૂંઢમાં પાણું ભરેલ કળશ આપી, સારા શહેરમાં ફેરવે છે. પણ, કેઈના ઉપર અભિષેક ન કરતાં, બહાર આવી, ચંદનનુપના ઉપર અભિષેક કર્યો. તેજસ્વી રાજાને દેખી, સઘળા ખુશી. થયા. ચંદનનૃપ, પુનઃ રાજ્ય મળ્યું છતાં, ઉદાસી રહેવા. લાગ્યા. પ્રધાને એ, બીજી રાણી પરણવાની આગ્રહભરી. વિનંતિ કરી. પણ એક પત્નીમાં, સ્વદારા સંતેષ અને પરદારાના ત્યાગનું સ્થૂલથી વ્રત હેવાથી માન્યું નહિ. અને For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ આશા હતી કે, મલયાગીરી સતી છે. એટલે પ્રાણાતે પણ શીયળને ભંગ કરશે નહિ. કેઈ વેળાએ આવી મળશે. જેને એક પત્નીમાં સંતેષ હોય છે. તેને બીજી પરણવાની ઈચ્છા થતી નથી. “તેથી, શાંતિપૂર્વક રાજ્ય ચલાવતા, બાર વર્ષો વીતી ગયા. પણ, બીજી પરણ્યા નહિ, પિલા સાર્થવાહ, બાર વર્ષ સુધી, મલયાગીરીને ખુશ કરવા, બનતા પ્રયાસે કર્યા. પણ, તેના સન્મુખ નજર પણ કરતી નથી. કાલાવાલા પૂર્વક પ્રાર્થના કરે છે. છતાં, જ્યારે સન્મુખ જેતી નથી ત્યારે, ક્રોધાતુર બની, પીડા થાય તે માર મારે છે. મહારાણી કહે છે કે, શરીરને ઘાત કરે તે પણ તારી સામે જોઈશ નહિ. આ પ્રમાણે સાંબળી, નિરાશ બનેલ આ વેપારી ગામે ગામ, નગરે પરિભ્રમણ કરતાં, શ્રીપુર શહેરમાં આવ્યું. તે દરમ્યાન, નદીને બે કીનારે રહેલા, સાયર અને નીરને એક પ્રામાણિક અને વ્રતધારી સાર્થવાહ દેખ્યા. દયા આવવાથી, તે બંને સાથે લઈ પોતાના સ્થલે આવી, તેઓનું પાલન પિષણ કરીને, મેટા કર્યા. બળવાન અને તેજસ્વી, આ બે યુવાને, સાર્થવાહની આજ્ઞાને લઈને શ્રીપુર શહેરમાં આવી, કેટવાળના નેકર તરીકે રહ્યા. ઘણા બહાદુર હોવાથી, ધારેલ કાર્યો જલ્દી કરવાથી, કટવાળને પુત્રની માફક આનંદ આવવા લાગે- તેઓની હુંશીઆરી હોવાથી ચેરો ચોરી કરતા નથી. પ્રજા પણ, આ બે ભાઈઓની પ્રશંસા કરે છે. હવે પિલે દુરાચારી વેપારી, દાણ, માફ થાય તે ખાતર, ભેટ લઈને, ચંદન રાજાની પાસે આવી, For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૯ ભેટ મુકીને બેઠી. રાજાએ, દાળુ ન લેવા માટે, કાટવાળને તથા દાંણીને કહ્યું કે, આ વેપારીને દાણની માફી આપવામાં આવી છે. ત્યારપછી, તે અનાચારીએ, ચારની શકાથી, રાજા પાસે રખવાળાને માગ્યા. રાજાએ કાટવાળને હ્યુ કાટવાળે, એ ભાઈ એને રક્ષક તરીકે નિમ્યા. એ ભાઈ એ રાત્રીએ પહેરો ભરે છે. બીજા ચાકીદારો પણ છે. તે પાતપાતાના જીવનની વાત કરે છે. તે સાંભળી, સાયર અને નીર પણ, પેાતાના માત-પિતાની, અને પેાતાની જીવન ચર્ચાની વાત કહે છે. આ સઘળી વાત સાંભળી ત’ખુમાં રહેલ મલયાગીરી બહાર આવીને પુછે છે. કે, તમે કાણુ છે. તમારા માતિપતા કાણુ છે ? સઘળી ખીના કહી. તેથી, નક્કી થયું કે, આ તે મારા બે દીકરાઓ છે. આ મુજબ ખરેખર એળખી, હર્ષાતુર બનેલ મલયાગીરીએ, પોતાની વીતક વાતને કહી. આ મુજબ, પરસ્પર માતાને પુત્રની ઓળખાણ થવાથી, આનંદના પાર રહ્યો નહિ. સા વાહને ખબર પડી કે, આ એ રક્ષકે, કાટવાળે મૂકવા તે તેા, આ મલયાગીરીના પુત્રા છે. હવે હાથમાંથી આજ ગઇ. તેથી માતાને અને પુત્રાને ખુબ દમદાટી આપવા લાગ્યા. અને કહ્યું કે, રાજા પાસે જઈને ફરિયાદ કરીશ કે, આ એ રક્ષકાએ મારી પાસે રહેલ સ્ત્રીની સાથે વાતા કરીને, કઈ પણ રખવાળુ કર્યુ· નથી. રાજાની પાસે જા. અને ખુશીથી ફરિયાદ કરે. આ મુજબ એ રક્ષકાના કહેવાથી તેણે રાજા પાસે જઈ ને ફિરયાદ કરી. તેથી તેએને ખેલાવ્યા. માતાની For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯o સાથે તે બે પુત્રને દેખીને, ચંદનરાજાને પણ આનંદ થશે. અને કહેવા લાગ્યું કે, ધીરજ રાખવાથી બાર વર્ષે પણું રાણી સાથે પુત્ર મલ્યા. કેટવાળને શરપાવ આપે. સાર્થવાહને નગરની બહાર નિકળવાની આજ્ઞા આપી. તે બહાર જઈને પસ્તા કરવા લાગ્યું કે, કામરાગના વિકા એ મહાસતીને ઘણું સંકટ મેં આપ્યું. પણ તે મહાસતી, લેશ માત્ર પણ, ચલાયમાન થઈ નહિ. અને મને ઘણું નુકશાન થયું. ધન્ય છે તે ભાગ્યશાલીઓને ? આ પ્રમાણે, મહાન નૃપને પણ, રાજ્ય, સગાંવહાલાને વિયેગ થવાને પ્રસંગે ઉપસ્થિત થયે. તે પ્રસંગે, કોઈ એ પણ સહારો આપે નહિ. સહકાર આપનાર, જે શીયળ વ્રત તથા વૈર્ય તેને ધારણ કર્યું. તે સમર્થ બન્યું. માટે ધીરજને ધારી, ધર્મની આરાધના કરે. જેને ઈષ્ટ વિગ થએલ છે. તે, ધર્મના પસાથે પુનઃ પ્રાપ્ત થશે. વલેપાત કરવામાં તે, વિપત્તિ, અધિક દુઃખ આપે છે. તેવા પ્રસંગે, ચંદનનૃપની માફક ધર્મને ભૂલે નહિ. જે ધર્મને ભૂલ્યા તે સર્વસ્વનો નાશ પૂર્વક, પ્રાણેને પણ ગુમાવવાને વખત આવશે. ભલભલા વિપત્તિમાં વલેપાત વિગેરે કરીને તથા ધર્મને ભૂલી, પ્રાણેને ગુમાવી ચાલ્યા ગયા છે. અને ચાલશે. “બલાડીની દેટે ચડી ઉંદરડે, ક્યાં સુધી મહાલે! રહી શકે?’ બીલાડી જેવી વિપત્તિની વિડંબનાઓથી, મનુષ્ય ક્યાં સુધી મહાલી શકે ? અગર, જરારૂપી રાક્ષસીએ, બિલાડીનું સ્વરૂપ ધારણ કરેલ છે. અને વિપત્તિની વિડંબનામાં ફસાએલ મનુષ્ય For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ શક્તિ અને કળ કરે છે. આ થાય છે. તે જ ઉંદરડા જેવું છે. તે ક્યાંથી, ક્યાં સુધી મહાલ્યા કરે? મહાલી શકે નહિ. આ પ્રમાણે અંતે પણ કાળને ઝપાટે દરેક પ્રાણીઓને લાગે છે. તે દરમ્યાન યોગીજન એટલે મન, તન, અને વચનને વશ કરનાર ક્ષણે ક્ષણે જાગે છે. પિતે પિતાનો ચોકીદાર થાય છે. અને કાળને આવતા પહેલા, ધર્મની રીતસર આરાધના કરી તૈયાર થાય છે. તે જ અ૫ભવમાં કાળનો પણ કાળ કરે છે. માટે, અરે ! તમને જે બુદ્ધિ, શક્તિ અને સંપત્તિ મળી છે. તેને સદુપયેગ કરે. વૈરાગ્ય ધારણ કરશે ત્યારે જ, નિષ્કામ ભાવે વર્તન કરી શકશે. અને નિર્મલતા આવ્યા પછી, સાચે વૈરાગ્ય, તમને અનુક્રમે અનંતશક્તિ, સમૃદ્ધિને અર્પણ કરવા સમર્થ બનશે. માટે, દુન્યવી આળપંપાળને ત્યાગ કરી, વૈરાગ્યવાસિત બને. જગતમાં, આળપંપાળમાં ફસાએલ ભલભલાની પરિસ્થિતિને બરાબર તપાસો. તમેને માલુમ પડશે કે, આ લેકે જ્યાં સુધી મહાલે છે. બહુ બહુ તે યુવાવસ્થા સુધી જ. પછી તેમની ભયંકર દશા આવી લાગે છે. કાંતે ક્ષયરોગ લાગુ પડે છે. કાંતે કેન્સર અગર અશક્તિ વિગેરેની વિપત્તિમાં વાત કરતા હોય છે. તે વલેપાતને હઠાવવામાં વૈરાગ્ય શક્તિમાન છે. માટે, સદ્ગુરુ કહે છે કે, રહેજો આ વેરાગે ? વૈરાગ વાસિત થવાથી શેક સંતાપ થશે નહિ. સુખમાં પણ દુઃખ સમાએલ, તે માલુમ પડશે. તેથી તે સાંસારિક સુખમાં આસક્ત બનશે નહિ. અને સંકટમાં સંતાપ વિગેરે થશે નહિ. એટલે For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ કાળને જીતવાની શક્તિ આવશે. અને સમર્થ મનશે. કાઇની પરાધીનતા રહેશે નહિ, આ મુજબ ઉપદેશ આપી, હવે ગુરુમહારાજ કાળને જીતવાના ઉપાય બતાવતાં અને આત્માની એળખાણ કરાવતા, સેાળમા પદની રચના કરતા ક્રમાવે છે કે, (૫) અરે જીવ શીદને કલ્પના કરે. એ રાગ અનુભવ આત્માને જો કરે, તદ્દા તું અજરામર થઈ જશે. દેદેવળમાં ઉધ્યા દેવને, ઘડી નહિ મુખ અરે, સુરતા ઘટે ઉંધ ભાગે, જાગે દેવ દુઃખ હરે. તદ્દા તું અજરામર થઈ જશે, (૧) ત્યાગે ન જલ ન્યુ માછલ ભાઇ, તેમ ગુણ નિજવરે; અલખ અવિહડ આત્માની, દશા કબુ નહિ ફરે. તદા૦ (૨) પાર્શ્વ મણિસમ ધ્યાન તારૂ, સિદ્ધબુતા વરે; પરબ્રહ્મ સ્વરૂપ પામી, નામરૂપ નહિ ધરે. તદા૦ (૩) ગાડી માંહી બેસીને ઝટ, ચાલજે નિજ ધરે; સારથી મનડું અશ્વ ઇન્દ્રિય, સાચવે સુખ સરે. તદા॰ (૪) છેલ્લી માજી જીતી લે ભાઇ, માયાથી શીદ મરે; બુદ્ધિસાગર ચેત ઝટપટ, ચેતના કરગરે, તદા॰ (૫) For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૩ આચાર્ય સદ્ગુરુ બુદ્ધિસાગર સૂરીશ્વરજી! ફરમાવે છે કે, અનાદિકાલથી આત્મા દેહદેવળમાં ઉઘેલ હોવાથી, એક ઘડી પણ સત્ય સુખ પ્રાપ્ત થએલ છે? નહિ. ઉંઘ, નિદ્રા એટલે મિથ્યાત્વ મેહનીય, મિશ્રમેહનીય અને સમ્યગ્નમેહનીય. આ દર્શનાવરણીય મેહને સ્વભાવ છે. આ મોહે સંસારના વિષય સુખની મદિરાનું પાન કરાવ્યું છે. તેથી જાગતો અને જીવતા હોવાથી પણ ઉંઘતે કહેવાય છે. કારણ કે, મેહનીય કર્મો જ્ઞાનાવરણીય કર્મ સાથે મિત્રતા કરી છે. તેથી, જે જે કાર્યો કરે છે. તે આત્મઘાતક બન્યા છે. આત્મિક ગુણને બરાબર દબાવ્યા છે. તેથી, એકઘડી પણ આત્માને સુખ નથી. તે કર્મોએ, પિતાવી જાળ એવી પાથરી છે કે, તેમાં જ આત્માને સુખ ભાસે છે. પણ, અંતે તેના ફલ કષ્ટદાયક બનેલ હેવાથી, પિતે ત્રાસ પામે છે. અને વિવિધ ચિન્તાઓ કરી, પોતે જાતે જ દુઃખી થાય છે. સાંસારિક માયામાંથી, સાચું સત્ય મેળવવાની આશાએ; ધન, પત્ની, પરિવારને એક કર્યો. પણ, તે પરિવાર પ્રતિકુલ થતાં આત્મા પસ્તાવો કરે છે. પણ તેની આસક્તિને મૂકતું નથી. અને સમજે છે કે, આમાંથી જ સત્ય સુખ સાંપડશે. જેમ વાયદાને સટ્ટો કરનાર, ધમાલ ગુમાવે તેપણું, તેમાં આસક્ત હોવાથી, મનમાં માને છે કે, આમાંથી જ ધન મળશે. આમ ધારીને, માલ, મકાને ગીર મુકવાને વખત આવે તે પણ, વાયદાને વેપાર મૂકતો નથી. તેમ વિષયસુખમાં રાચામાચી રહેનાર અશક્ત બને. s ' For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪ કાઈપણુ કાર્ય કરવાની તાકાત રહે નહિ તેાપણ, તે છંદને મૂકતા નથી, ચારી કરવામાં લાગી રહેલ, પેટ ભરીને માર ખાય, અગર કેદખાનામાં, સખ્ત મજૂરી કરવી પડે તા પણ, તે કુટેવને ત્યાગ કરી શકતા નથી. તે મુજબ માયામાં મસ્તાના અની ઘણા દુ:ખી થાય છે. છતાં, તેમાં જ સુખ શેાધી રહ્યો છે. દેહદેવલ મળવુ દુલભ છે. તે સમજતા નથી. તેના આધારે, આત્મ ધર્મની અગર નીતિ ધર્મની સારી રીતે આરાધના કરી શકાય છે. નહિ સમજતા હાવાથી, ઉંઘ્યા કરે છે. જાગ્રત થઇ, વિષય કષાયના વિકારાને! ત્યાગ કરવાપૂર્વક, ધકરણી કરતા નથી. મનુષ્ય ચેાગ્ય જ્ઞાન મળ્યું છે. છતાં ચાર, દશ, સંજ્ઞામાં વેડફી રહ્યો છે. આહાર સંજ્ઞા, ભય, મૈથુન, અને પરિગ્રહ સંજ્ઞા, ઘણી પ્યારી લાગી છે; પણ સમજતા નથી, પ્યારી લાગેલી આ ચાર સત્તાએ, અન્ય ક્રોધ, માન, માયા, અને લાભ સત્તા સાથે મિત્રતા કરી છે. આ પ્રમાણે આયે એકઠી થઈ, આત્માને લેાકસ જ્ઞામાં તથા એઘસ જ્ઞામાં ધકેલી દીધા છે. કે જેથી, દેવદુર્લભ મનુષ્યભવમાં શું કન્ય છે, કેવી રીતે આત્મા ઉર્ધ્વગામી અને તેનું ભાન રહ્યું નથી. તેથી, પીડાએ ભોગવે, પાકારો પાડે, સંતાપ પરિતાપાર્દિક કરે, તેમાં આશ્ચય શું ! કેટલાક, દયાના દરિયા કહે છે કે, પ્રભુએ આ જીવાત્માની આવી દશા કેમ કરી ! તેથી નવીનતા ભાસે છે. પણ પ્રભુ તે દયાના સાગર છે. તે તે આવી દશા કરે જ નહિ. પણ, આજ્ઞા મુજબ For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૫ વન રાખે નહિ તા આવી દશા થાય જ ને ! આવા દેદેવલમાં, ધાર નિદ્રામાં પડેલને, સુખ કયાંથી હોય ? આવી ધાર નિદ્રામાં ધારેલા આત્માને, સદ્ગુરુ મહારાજ કહે છે કે, જો તને દુઃખ, કષ્ટ અગર સંકટ, પ્રિય લાગતું હોય નહિ તેા, તેઓને દૂર કરવાના ઉપાા છે જ. જો આત્માનો અનુભવ કરે તે, અજરામર થઈને સિદ્ધ થાય. અને સિદ્ધ કયારે થવાય ? જ્યારે જીવાત્માઓ, માહનીય કર્મોને હઠાવી, ચાર ઘાતિયા કર્મોને દૂર કરે ત્યારે સિદ્ધ થવાય છે. ઘાતિક કર્મોને દૂર કરવા, સમ્યગ્ જ્ઞાન, દર્શન પૂર્ણાંક સયમની રીતસર આરાધના કરવામાં આવે તા જ તે કર્મો દૂર ખસે છે. ત્યાર ખાદ, કેવલજ્ઞાન પામતાં, અઘાતિક કર્મીને ખપાવવા, શૈલેશી કરણ કહેતાં, પતની માક જ્યારે સ્થિર થવાય. ત્યારે જ, તે અઘાતિક કુર્મી ખસે છે. અને અજરામર પદ્મ પ્રાપ્ત થાય છે. પછી જન્મ મરણની વિડંબના રહેતી નથી. તે પછી, આધિ, વ્યાધિ, ઇચ્છા, આશા કે તૃષ્ણા કયાંથી રહે ? રહે જ નહિ. માટે અરે મહાનુભાવ ? દેહદેવલમાં નિદ્રાવશ બનેલ આત્માને જાગ્રત કર. અને સંયમની આરાધનામાં જોડાય, તે મુજબ પ્રયત્નશીલ બનાવ ? જ્યાં સુધી આત્મા ઉંઘી રહ્યો છે, ત્યાં સુધી તેને, સયમની વાત પસંદ પડતી નથી. અને સયમ સિવાય સત્ય સુખની અભિલાષા અધૂરી રહે છે. પૂર્ણ થતી નથી. તથા સંયમની સારી રીતે આરાધના સિવાય, આધિ, વ્યાધિ અને વિવિધ ઉપાધિએ બસની For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૬ નથી. તેઓના ચેગે, સ`સાર દુ:ખમય, દુઃખજનક અને દુઃખની પરંપરા વધારનાર અન્યા છે. કાની માફક ? તેનુ એક દૃષ્ટાંત સાંભળ, કોઈ એક દુઃખી માણુસ, સમ્યગ્ર જ્ઞાન, દર્શન અને ચારિત્રના ત્યાગ કરી, પૈસાઓના આધારે જ, દુઃખ, સંતાપ વિગેરે દૂર જશે. આમ સમજી, ધન ખાતર, ધના ત્યાગ કરીને, વિવિધ ધધાઓ કરે છે. પણ, ઇચ્છા મુજબ ધન મળતુ ન હેાવાથી, ધમાલ કર્યો કરે છે. કોઈ વેળાએ કલહ, કકાસ, ઝગડા કરી બેસે છે. કેાઇ વખત દગા, પ્રપંચા કરી તથા તકરાર કરવા પૂર્વક અધિક દુઃખી બને છે. કહેા ત્યારે, આવા માણુમને સુખ અને સ`પત્તિ કયાંથી સાંપડે ? પ્રાપ્ત થાય નહિ. છતાં, તે ધમાલના ત્યાગ કરતા નથી. જ્યારે અસહ્ય કષ્ટ પડે છે. ત્યારે, લમણે, કપાળે હાથ મુકીને રડયા કરે છે. પણ ધમાલના ત્યાગ કરતા નથી. ધંધામાં ધમાલ હાય નહિ. ધન, ભાગ્ય અને પ્રયત્નના આધારે મળી રહે છે. અન્યથા તા, અધમ કાટીમાં ગણાય છે. કુશળ ધંધા કરનાર, જ્યારે ધમાલ કરતા નથી. ત્યારે ધનની કમાણી કરે છે. નહિતર, મૂડી પણ ગુમાવવાના પ્રસંગ આવે. આ મુજબ, ધંધામાં પણ સયમ ધર્મોની જરૂર છે. પણ આ ભાઇને ધનમાં જ સુખની આશા હાવાથી, ધર્મની આરાધના કરવી તે કયાંથી સુઝે ? ત્યારે કષ્ટ ભોગવે, તેમાં નવાઈ શી ? લમણે હાથ મુકીને રૂદન કરતા તે દુઃખીને, કેાઈ જાણકાર માણસે કહ્યું કે, અરે ? For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૭ રૂદન કરવાથી કષ્ટ દૂર ખસશે નહિ. અને ધન મળશે નહિ. રડવાથી દુઃખ દૂર ખસતુ હાય, અને ધન મળતું હાય તા, ધર્મ કરવાની જરૂર રહેતી નથી. ધનાદિક મળતું હાય ત, ધર્મને આધારે. માટે, ધમાલ અને રૂદનનો ત્યાગ કરી, કોઈ સિદ્ધ મહાત્મા પાસે જા. અને વિનયપૂર્ણાંક, તેમની સેવા, ભક્તિ સહિત, તે આજ્ઞા ફરમાવે તે મુજબ વર્તે તેા, સપ્રકારે સતાપ, વિડંબના દૂર જશે. આ સાંભળી, તે મહાત્મા પાસે જઈને, વિનયસહિત સેવાભક્તિ કરવા લાગ્યા. આ સિદ્ધ મહાત્માએ, તેના વિચારો જાણી, દયા આવવાથી, પાસે રહેલ પારસમણિ આપીને કહ્યુ કે, સાત દિવસમાં લેહને સુવર્ણ અનાવીને, આઠમા દિવસે, પ્રાતઃકાલે, આ પાર્શ્વ મણિને તરત પાછે આપી જશે, નહિ આપીશ તા, અલાત્કારે પણ લઈ જઇશ. આ ભાઇએ, કહેલ આજ્ઞાને સ્વીકાર કરી, પારસમણિને લઈને, પેાતાના ઘેર આવ્યા. પેાતાના ઘરમાં, લોહ મનમાન્યુ હતું નહિ. તેથી, ગામમાં શેાધવા લાગ્યા. મણુ એ મણુ મળ્યું. પણુ પસંદ પડયુ' નહિ; તેથી મોટા નગરમાં જઈને સા મણ લોઢાને લાવ્યેા. ત્યારે આજ માફક રેલ્વે હતી નહિ. તેથી, પંદર ગાઉ દૂર, તે નગરમાં જતાં, એ દિવસ વીતી ગયા. એક દિવસ પાતાના ઘરમાં અને એ દિવસ ગામમાં, લોહ એકઠુ’ કરવામાં વીતી ગયા છે. હવે નગરમાંથી, સે, મણ લોને; ગાડાના આધારે લાવતા, ખીજા ત્રણ દિવસ વીતી ગયા. લોઢુ તો મળ્યું. પણ, સાત દિવસા પૂરા થયા તેનુ For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ ભાન રહ્યું નહિ. અને રાત્રીમાં ઘેર નિદ્રામાં ઘેરાયેઆઠમા દિવસે મહાત્મા આવી, તે પાર્શ્વમણિને લઈ ગયા. કાલાવાલા તે ઘણા કર્યા. પણ માન્યું નહિ. અને ઠપકે. આપ્યો કે, અરે મૂર્ખ શીરામણિ. તારા ઘરમાં જેટલું લોહ હતું. તેનું જે, સેનું બનાવ્યું હતું તે, તને કષ્ટ રહેત નહિ. અને વધારે મેળવવાની આશામાં ને આશામાં, સાત દિવસે ગુમાવ્યા. અધિક લેવા જતાં અ૫ ગુમાવ્યું. અધિક સેતુ બનાવીને પણ સંયમની આરાધના તારાથી ક્યાંથી બની શકે ? બની શકત નહિ. અને ઉલટે તે આધ રે, મે જમજામાં મસ્ત બની, આત્મશક્તિનો હાસ કરત. આમ સમજી, તારી પાસેથી લઈ લે છે. આ ભાઈ પસ્તાવો કરવા લાગ્યું કે, ઘરમાં રહેલ લોહનું સોનુ બનાવ્યું હતું તે, રીતસર આજીવિકા ચાલત. મહાત્મા તા. પાર્શ્વમણિને લઈ ચાલ્યા ગયા. હવે મને લોભી તથા મૂર્ખ જાણીને આપશે નહિ. આ મુજબ દેહ દેવલમાં, જીવાત્માને, સુવર્ણની માફક નિર્મલ થવાની ઈછા તે છે જ, પરંતુ ઇન્દ્રિયોના પિષણમાં સર્વ તાકાત વેડફી રહેલ હોવાથી, નિદ્રાવશવતી કહેવાય છે. હવે જે ખરેખર પસ્તાવો થતો હોય તે, જાગ્રત થા, અજરામર બનવાની કોશીશ કર. જે તું, જાગ્યા પછી આત્મા સાથે તથા અનંત ગુણેના સ્વામી સાથે, સુરત, નજર બરોબર લગાવે. અગર તે નજરને સ્થિર કરવા, જીનેશ્વરની પ્રતિમા તથા, જીનેશ્વરે કહેલ આજ્ઞા પ્રિયતમ ગણે તે, ગુમાવેલ તાકાત For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૯ પુનઃ પ્રાપ્ત થાય. અને પ્રાપ્ત થએલ તાકાત, સર્વ પ્રકારના. કષ્ટોને કાપી, સુખ શાંતિ આપે. માનસિક, વાચિક અને કાયિક દોષ દૂર ખસતાં, સુખશાતા સારી રીતે આવીને હાજર થાય છે. પછી અન્યત્ર ભટકવાનું અને ટીચાવાનું થશે નહિ. પાંચ ઇન્દ્રિયેના પિષણ ખાતર, ધમાલ કરવી પડશે નહિ. માટે, બહાર પરિભ્રમણ કરતી નજરને, પ્રભુના ગુણોમાં સ્થિર કર. ઉતાવળ કરીશ નહિ. અનાદિકાલીન દે, એકદમ ખસતા નથી. નજરને સ્થિર કરવા ટાઈમની જરૂર તે છે જ, બે ઘડી પ્રભુના ગુણેમાં સ્થિર થયા પછી, પિતાના આત્મિક ગુણેમાં સ્થિરતાના વેગે, દે દૂર ભાગશે, અને આત્મા નિર્લેપ બનશે. માછલા, જલ વિના જીવી શકતા નથી. તેથી તેઓ પાણીને ત્યાગ કરતા નથી. તેવી પ્રીતિ, ભક્તિ પ્રભુમાં અને આત્મામાં હેવી જોઈએ. પ્રીતિ અને ભક્તિ જે રીતસર થાય તે જ, તેમની આજ્ઞાના પાલનમાં, દેહગેહની પરવા પણ રહેતી નથી. ભક્ત ભાગ લી જાણે છે કે, દેહગેહ, કર્મવેગે અનંતીવાર ધારણ કર્યા. પણ પ્રીતિ, ભક્તિ પૂર્વક પ્રભુની આજ્ઞાનું પાલન થયું નહિ. તેથી ભભવ ભટકવાનું થયું. અને નિદ્રા વશવત બનવું પડ્યું. હવે તે આ મનુજભવ સફલ કરવા જાગ્રત થઈ, એવી પ્રીતિ વિગેરે કરું કે, ભવેભવની ઊંધ ભાગે અને આત્મા અનુક્રમે સિદ્ધ, બુદ્ધ બને. સદ્દગુરૂ આચાર્ય, બુદ્ધિસાગર સૂરીશ્વરજી પણ કહે છે કે, સિદ્ધ, બુદ્ધ, પરમાત્મ બનવાની તારામાં તાકાત છે. માટે, For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २०० Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉંધને નિવારી, જાગ્રત થયા છે. માટે આત્માના ગુણામાં રમણતા કરવા, દૃષ્ટિને ખારમાંથી ખેંચી, પ્રથમ પ્રભુના ગુણામાં સ્થિર કર. તેથી તારા પેાતાના જે અનત ગુણા સહજ સ્વભાવે રહેલા છે. તે સ્વયં આવિર્ભાવ પામશે. તે સહજ સ્વભાવે પ્રગટ થએલા અનંત ગુણો. કદાપિ ખસશે નહિ. માયા, મમતાના આવરણેાનુ જોર ચાલશે નહિ. એટલે અલખ, અવિહડ, આત્માની જેનિલ અવસ્થા હાજર થઈ છે, તે કદાપિ ફરશે નહિ, કારણ કે, તારૂ ધ્યાન, તારી નજર, પાર્શ્વ મણિ સમાન છે. તે નિર્દેલ હાય તેા, લાહને સેાનું મનાવી શકે છે. તેમ જાગ્રત થએલાને, અન્તરાત્મા અનાવી પરમાત્મા બનાવે છે. પણ, તારૂ ધ્યાન નિલ હાવું જોઇએ, સલ્પ, વિકલ્પો શમા જોઈ એ. જો તારે, પરમાત્મ પદની ઈચ્છા હાય તા, એવા સયમ અને તપસ્યા કર કે, જેટલી દુન્યવી પદાર્થોને મેળવવાની લાગણી, તમન્ના છે. તે સઘળી દૂર ખસે. જ્યારે તે તમન્ના દૂર ખસે છે ત્યારે તે જન્ય વિકલ્પે પણ ખસવા માંડે છે. અને સ્થિરતા, રમણતા હાજર થાય છે. માટે, પ્રથમ, સયમ અને તપસ્યાની પણ આવશ્યક્તા તે છે જ, તેથી ધ્યાનમાં રસ જામે છે. અને રસ જામ્યા પછી બીજા સંકલ્પ, વિકલ્પો વિલય પામી જાય છે. પછી, અરે જાગ્રત થએલ મહાભાગ ? તારી દશાના હેવાલ તુ જ જાણી શકશે. બીજને વૈખરી વાણીથી કહી શકાશે નહિ. પરંતુ ખીજાએ તારા ચારિત્ર મુજખ વન કરશે. તે પણ તારી માફ્ક નિમલ બની, For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવલજ્ઞાની અની, સિદ્ધ બુદ્ધતા વરશે, પછી પરમપદ પામી, તું નામરૂપ, ધરશે નહિ. બીજાએ પણ પરમપદ પામી, નામરૂપ ધારણ કરશે નહિ. માટે, મિથ્યાત્વાદિ માહની નિદ્રાના ત્યાગ કરવા પૂર્વક જાગ્રત થઈ, વિષય વિલાસાને નિવારી, પ્રભુની ભક્તિ વિગેરેમાં વિલાસ કર. પ્રભુ આજ્ઞા મુજબ વન રાખી, આત્માના ગુણામાં પ્રીતિને સ્થિર કર. જેથી ભવેાભવની વિડંબનાઓ ટળે, અને સત્યસુખ હાજર થાય. સત્યસુખ એટલે, અનંતસુખ મેળવવા માટે ઉમદા સાધને મળ્યા છે. તેઓને સફલ કર. તને સાધના જે મલ્યા છે તે દેવાને પણ મળ્યા નથી. દેવે પણ સમ્યકતત્વના યાગે, તારા જેવા સાધવાના સાધના ઇચ્છી રહેલા છે. કારે મનુઅભવ પામી, જ્ઞાન ધ્યાનના ચેગે અન્તરાત્મા બની, પરમાત્મ દશા પ્રાપ્ત કરીયે. તમાને તેા, સઘળા સાધના પ્રાપ્ત થએલ છે. ઔદારિક કાયા મળી છે. તેમાં દેવ, ગુરૂ અને ધના પસાયે શુભ મન ુ` મળ્યું છે. આ મનરૂપી સારથીની ખરાખર સંભાળ રાખશે। તથા પાંચ ઇન્દ્રિયારૂપી અલવાન અને નિરોગી અશ્વો મળ્યા છે, તેઓને, કબજામાં રાખીને, પોતાના ઘર તરફ પ્રયાણ કરો. આ ઘરમાં પહોંચ્યા પછી અન્ય ઘરમાં જવું પડશે નિહ. કારણ કે, ત્યાં અવ્યાખાધ, અક્ષય સ્થિતિ છે. આવા પોતાના ઘર તરફ પ્રયાણુ કરવામાં ઘણી સાવધાની રાખવી પડે એમ છે. કારણ કે, માર્ગે ચાર ઘાતિક પતા ખડાખડા ઉભા છે. તેઓને મહાદુરી રાખી ઉલ્લંઘવા પડશે. તે ઓળંગવાની તમારામાં For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૧ શક્તિ છે. માટે, ઉંઘના ત્યાગ કરી, બાભર જાગ્રત થઈ ને ચાલવાનું છે. જો ખરાખર તકેદારી, સાવધાની રાખશે નહિ તે, રાગ, દ્વેષરૂપી મોટા ચાષ્ઠાએ તમને હરાવવા માટે, માગે ઘણા વિઘ્ન ઉપસ્થિત કરશે. “ એક ગામમાં, પંડિત, ધનાઢ્ય, અને ધંધો કરનાર વેપારી, આ ત્રણ જણાને અવ્યાબાધ, સાચા ઘરમાં જવાની ઘણી અભિલાષા વ છે. તેથી, તે તે માર્ગ તરફ જવા નીકળ્યા. પરંતુ માર્ગ તેઓ વિચાર કરે છે કે, શ્રેષ્ઠ, સદ્ગુણી હશે તે, પરમ સ્થાન રૂપી જે ઘર છે ત્યાં પહોંચશે, માટે, આપણામાં શ્રેષ્ઠ અને સદ્ગુણી કાણુ છે? પડિતે કહ્યું કે, હું સદ્ગુણી અને બુદ્ધિમાન છું. એટલે જરૂર મને પરમપદ પ્રાપ્ત થશે. આ સાંભળી ધનાઢચે કહ્યું કે, તુ' શેને બુદ્ધિમાન અને સદ્ગુણી છે ? દરરાજ, વાદવિવાદમાં જ અને અન્યાને પરાજ્ય કરવામાં શ્રેષ્ઠતા માની રહેલ છે, પણ, અન્યાની સાથે વાદવિવાદમાં તે, વિષમવાદ થએલ છે, અને ઘણા વિરોધ પ થએલ છે. તેથી હું પાંડિત તુ શ્રેષ્ઠ કહેવાય નહિ, શ્રેષ્ઠ હું. પડિતે કહ્યું કે, તમે શેના શ્રેષ્ઠ ? કાવાદાવા પૂર્વક પૈસાએ ભેગા કર્યો. તે ભેગા થએલ ધન દ્વારા પાપસ્થાનકના કારખાના ઉભા કર્યાં. તેથી શુ શ્રેષ્ઠ અનાય છે ? કારખાના ચલાવવામાં શ્રેષ્ઠતા આવતી હાય તા, અધમતા કયાં જઇને વસે ? આ એ વાવિવાદમાં વિષમવાદ જાણી, ધંધા કરનાર, સામાન્ય વેપારીએ કહ્યું કે, તમારા એમાં હું જ શ્રેષ્ઠ અને મહાન્ છું. કારણ કે, મારે ઘણા આરંભ સમારંભ નથી. For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૩ અને તમારા બંનેના કરતાં શાંતિથી જીવન ગુજારું છું. ત્યારે તમે તે ધનના લોભમાં નિશ્ચિતપણે ખાઈ પી શકતા નથી. જ્યારે ભજન કરવા બેસે ત્યારે પણ, ફોન આવતા. હોવાથી. “હલાઉ હલાઉ” ના શબ્દો સાંભળવા પડે છે. અને તેવા શબ્દો બોલવા પડે છે. કદાચિત્ લાભ જણાતો હેય તે, અડધા ભોજને ઉભા થઈ વાહનમાં બેસી ગમન કરે છે. બાળકોના મધુરાં વચને પણ પસંદ પડતા નથી. કહે ત્યારે, તમે શેના મહાન ને શ્રેષ્ઠ? તમારા કરતા અમે ઘણા સારા. આ મુજબ સાંભળી બે જણાને ગુસ્સો ચલ્યો. અને કહ્યું કે, અરે શેખાઈ કરતે બેલ નહિ. તું પણ ગ્રાહકેને મીઠા વચને બોલી, એાછું આપે છે. અને વધારે લે છે. માલમાં ભેળસેળ કરે છે. અને પાછો શેખાઈ કરે છે આ પ્રમાણે, વાદવિવાદ કરવા પૂર્વક, દેહગાડીને દોડાવે છે. તેવામાં સમગ્ર જ્ઞાનીને ભેટે થયે. તેને પુછે છે કે, અમારામાંથી કેણ મહાન અને શ્રેષ્ઠ? જ્ઞાની કહે છે કે, તમારૂ કહેલ અમોએ સાંભળ્યું. આમ વાદવિવાદ કરવાથી. મહત્તા અને શેઠાઈ આવતી નથી જ. જ્યારે માર્ગાનુસારીના ગુણે આવે ત્યારે, સમ્યગ્ર દર્શન અને જ્ઞાનને લાભ થાય. છે. તે લાભના ગે મોહમમતા, અહંકાર, અદેખાઈ વિગેરે ત્યાગ થાય ત્યારે, શ્રેષ્ઠતા, મહત્તાને આવવાને અવકાશ મળે છે. વાદે કરવાથી કાંઈ પણ ગુણ આવતા નથી. માટે પ્રથમ કહેલા ગુણેને પ્રાપ્ત કરવા પૂર્વક દેહગાડીને મેક્ષા માર્ગ તરફ દેડો. પણ સારથીની તેમજ ઘેડાઓની અવળી For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૪ ચાલની બરાબર સાવધાન બની ખબર રાખશે. રખેને તોફાની બની ઉન્માર્ગે લઈ જાય નહિ. બરાબર સાવધાન બનશો તે જ, ધારેલ સુખ મળશે અને સચવાશે, સાવધાની રાખશે નહિ તે તે તોફાનો કરી સંકટના ખાડામાં લઈ જશે. જેમ બાજીગર, માંડેલી બાજીમાં સાવધાન હોય છે, તેમ, તમે પણ આ સંસાર બાજી માંડી છે. માટે તેને જીતવા માટે સાવધાની રાખવી પડશે જ. માટે જીતેલી બાજીને, નિદ્રાવશ બની, માયા મમતામાં મતાન બની, હારી બેસે નહિ. માયા મમતા, રાગ, દ્વેષમાં પ્રાણીઓને એવા ફસાવે છે કે, જીતેલી બાજી હેય તે પણ, હરાવી મૂકે છે. માટે સદ્દગુરૂ ફરમાવે છે કે, અરે સંસારના બાજીગર! જાગ્રત થઈ જલ્દી ચેતી જા. આસક્તિને ત્યાગ કરી, મેક્ષ માર્ગ તરફ ગાડીને દેડાવ? ચેતન તારી પાસે જ રહેલી કરગરે છે. કાલાવાલા કરે છે કે, સાધને સુંદર મળ્યા છે. તેને સદુપયોગ કરવા પૂર્વક, સત્ય અને અવ્યાબાધ, અનંતસુખ પ્રાપ્ત કરવા માટે વાપરે ? ક્યા સુધી ઉંઘમાં ઘેરાએલ રહેશે. પથ્થરની નૌકાએ બેસી, કઈ સંસારસાગરને તરી શકતા નથી. રેતીને પીલી કેઈ તેલ મેળવી શકશે ? જલ લેવીને કોઈ ઘી મેળવી શકશે? નહિ જ. તે મુજબ, વિષય કષાય રૂપી સંસારમાં આસક્ત બનનાર, સર્વ સંકટથી, સર્વ વિડંબનાઓથી મુક્ત બનતું નથી. મુક્ત બનવાની રીતિ પ્રથમ નીચે પ્રમાણે છે. પિતાના વિષય કષાયના વિચારોને ત્યાગ કરી નવપદ, સિદ્ધચકના જાપમાં For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૫ માનસિક વૃત્તિને જોડે. તે તેવા વિચારો ખસવા માંડે. તેથી વિચાર નિર્મલ થાય. અને સિદ્ધચક્રજીના ગુણોની વિચારણાના વેગે, અનુક્રમે સ્થિરતાને આવવાને અવકાશ મળે. એક વેપારીની માફક-એક ધનાઢ્ય વેપારીને ચારે દિશાએ દુકાન હતી. ગુમાસ્તા, નેકરે અને મુનીને રાખેલા હેવાથી, ઘણો પગાર આપ પડત. છ તાં, તે સઘળા ધાર્યા મુજબ કાર્યો કરતા નહિ. આ શ્રીમાનને કંટાળે આવતે. મનમા પગાર આપવા છતાં દુકાનના કામે અધૂરા રહે છે. તે મુનીમ વિગેરે બરાબર કામ કરી શકતા નથી. આ મુજબ સંતાપને કરતા વેપારીને દેખી, એક માણસે કહ્યું કે, તું એક ભૂત, વ્યંતરને સાધે છે, જલ્દી તારી ધારણા મુજબ કાર્યો પૂરાં કરે. અને પગાર પણ આપ પડે નહિ. આ પ્રમાણે શ્રવણ કરી, ભૂતવ્યંતરને, વશ કરવાને આરંભ કર્યો, પાંચ, છ માસે, વ્યંતરભૂતે પ્રસન્ન થઈને કહ્યું કે, તારી દુકાનનું કામ જલ્દી કરીશ. પગાર પણ લઈશ નહિ. પરંતુ જ્યારે નવરો પડીશ. અગર કામ બતાવીશ નહિ ત્યારે, તે કામના અભાવે તને ખાઈ જઈશ. બોલ કબુલ છે? શેઠે “હા” કહી. વ્યંતર, ભૂતને લઈ શેઠ દુકાને આવ્યું. જે જે દુકાનના તથા ગૃહના કામો બતાવે છે, તે સઘળા સ્વશક્તિના આધારે કરીને, શેઠની પાસે કરવાના કામ માગે છે. શેઠ વિચાર કરે છે કે, જલ્દી કામે કરશે એમ ધાર્યું નહોતું. પણ, સઘળા કામે તરત કરીને, કામ બતાવ. નહિતર તને જ ખાઉં. આ પ્રમાણે For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ કહે છે. એકયે કાય બાકી નથી. હવે શા ઉપાય કરવા. અરેરે ! પેલા ગુમાસ્તા, મુનીમે, આના કરતાં તા, સારા કે અધૂરાં કામા ખીજે દિવસે કરતા. પણ નુકશાન, હાનિ તે કરતા નહિ. આ ભૂત તા કહે છે કે, કામ ખતાવ. નહિતર તને જ ખાઉં ? હવે શું કરવું ? આ તે બકરૂં કાઢતાં ઉંટ પેઠુ ” હવે તેને કેવી રીતે કાઢવુ', અગર વશ કરવું. ના આ મુજબ પહેલાં અધુરાં કામે રહેતાં ત્યારે, ચિન્તા, સંતાપ કરતા, જ્યારે ભૂત કામ માગતા, ત્યારે પણ કામના અભાવે, પ્રથમ કરતાં અધિક પરિતાપ કરવા લાગ્યા. આથી વધારે વલાપાત અને તેના સંતાપાદિકને સાંભળી, એક સમ્યગ્ જ્ઞાનીએ, શાંત કરતાં કહ્યું કે, વલાપાત, પરિતાપાદિક કર નહિ. ભૂત વ્યંતરને કામના અભાવે, કશવી અનાવવાના ઉપાય બતાવું. તુ સદ્ગુરૂ પાસે જા. અને તારી વાતને કહે. આ શેઠ શ્રીમંતને, ગુરૂ પાસે જઈને કરવાનો વખત પણ મળતા નહિ. પરંતુ હવે તેા, પ્રાણા ગુમાવવાના પ્રસંગ ઉપસ્થિત થએલ હાવાથી, અનિચ્છાએ સદ્ગુરૂ પાસે જઇ, વંદના પૂર્ણાંક વીતેલી સઘળી મીના કહી. ગુરૂદેવે કહ્યું કે, તમારા જેવાને સુખશાંતિ કે સ્થિરતા ત્યાંથી હાય ? ભલે પછી તમારી પાસે. અગર તમારા જેવાની પાસે, મન માની સપત્તિ, સમૃદ્ધિ હાય. તે પણ સંતાપાદિ આવીને વળગે છે. સારી બુદ્ધિ સુઝી કે, તમે અમારી પાસે વલે પાતાદિકને દૂર કરવાના ઉપાય પુછવા આવ્યા, અંતરભૂત ગમે તેવુ' બળવાન્ હશે. તેા, બતાવેલ ઉપાયથી For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir વશ થશે. તેને કાઢી મૂકવું તને પરવડશે નહિ. માટે ધૈર જઈ ને એક થાંભલા ભૂમિમાં સ્થાપન કરજે. જ્યારે કામ માગે ત્યારે કહેવુ... કે, આ થાંભલા ઉપર ચઢ અને ઉતર. આ મુજબ કહેવુ'. અને જ્યારે જરૂર પડે ત્યારે કાર્યોમાં લગાવવુ. આ મુજબ સાંભળી, વંદના કરવા પૂર્વક સ્વગૃહે આવી, એક થાંભલા સ્થાપન કર્યાં. જ્યારે ભૂત નવરૂ પડે ત્યારે ભૂતને કહ્યું કે, આના ઉપર આરૂઢ થા, અને પાછા સ્તર. આ મુજખ કહેવાથી પેલુ ભૃત થાકી ગયું. અને પ્રાણા લેવાનું ભૂલી ગયું. તે મુજબ કરવાથી વશવી અન્ય. દુન્યવી કા થયા. અને પ્રાણાનું પણ રક્ષણ થયું. આ પ્રમાણે મનભૂત વ્યંતરને, તમાએ અનાદિકાલથી વળગાડયું છે. તે ધારેલ કામ કરી શકે છે. પણ જ્યારે નવરૂ પડે ત્યારે તમાશ ભાવપ્રાણાને ખાવા તૈયાર અને છે. પાંચ ઇન્દ્રિયા અને મન, વચન અને કાયખલ તથા શ્વાસેાશ્વાસ અને આયુષ્ય તે દશ પ્રાણા કહેવાય. અને સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, ભાવ પ્રાણા કહેવાય. આ માનસિક ભૃત એવું છે કે, દશ દ્રવ્ય પ્રાણાને તથા ચાર ભાવ પ્રમાણના પ્રાણાને, નવરૂ પડતાં ખાવા તયાર થાય છે. ત્યારે ગમે તેવા જીવાત્માઓને, પરિતાપાક્રિક થાય. તેમાં નવાઈ શી ? માટે સદ્ગુરુ કહે છે કે, સિદ્ધચક્રને હૈયામાં સ્થાપન કરીને, જ્યારે નવરૂ પડે ત્યારે કહેવું કે, આની આરાધના કર. તેથી તે સ્થિર થશે. અને રીતસર સારથી અનીને મેક્ષ માર્ગ તરફ ગમન કરશે. માટે ચેતી, સન્માર્ગે ચાલો ! For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०८ હવે સત્તરમા પદમાં દુનિયાની દેખાદેખી મુજબ ચાલના માણસને ઉપદેશ આપતાં સદ્ગુરુ કાવ્ય કથે છે કે, (રાગ. ધીરાને) દુનિયા છે દીવાની રે, તેમાં શું તું ચિત્ત ધરે, જેને જરા જાગી રે, માયામાં મુંઝી શાને ફરે. ! દુનિયાદારી દુઃખ કરનારી, દષ્ટિ ફરે ફેર, જેવી દષ્ટિ તેવો તું છે, સમજે નહિ તે અર્ધર, માયાના બાંધ્યા જી રે, કારજ કાજે કરગરે. દુનિયા છે તેરા દુનિયા જીતી નહિ જીતાશે, તેમાં શું રાખે ચિત્ત; જશ અપજશમાં મન જે વર્તે, તે નહિ થાય પવિત્ત, જગત ભાન ભૂલે રે, કારજ સહુ સહેજે સરે. દુનિયા જેવા ઘરમાં સારો ઘડીમાં ખાટો, દુનિયા બોલે બોલ, ખોટાને સારા કોઈ કહે, કોણ કરે તસ તેલ, સમજીને સૌ સહેવું રે, કરશે જેવું તેવું ભરે. દુનિયા કા સ્વપ્ના જેવી દુનિયાદારી, દર્પણમાં મુખ છાંય, આત્મવિના પુગલમાં ખેલે, સુખ કદી નહિ થાય; સમજે સમજુ શાણ રે, ચિધન અથી શાંતિ વરે. દુનિયા મા For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ સિાથી ન્યારો ચિદઘન પ્યારો, અંતર આત્મ લેખ, પરમાત્મ પરગટ પતે તું, શુકલ ધ્યાને દેખ; બુદ્ધિસાગર સમજી રે, વળજે ચિદાનન્દ ઘરે. દુનિયા. મેદા આ સત્તરમા પદે સગુરૂ ફરમાવે છે કે, પિતાની મરજી મુજબ ચાલનારી દુનિયા દીવાના જેવી છે. તેમાં શા માટે ચિત્તને ધારણ કરે છે. વીતરાગ જીનેશ્વરે ફરમાવેલ આજ્ઞામાં જે ચિત્ત ધારણ કરે છે, પોતાની ઈચ્છા મુજબ ચાલનારી દુનિયા, કેવા ખેલ કરી રહેલ છે, કેવા દગાપ્રપંચ કરી રહેલ છે તેની બરાબર ખબર પડે. મિથ્યાત્વના યેગે જે જે અર્થ અને કામની ખાતર દોડાદેડ કરી રહેલ છે. છતાં જ્યારે તેની અભિલાષા પૂરી થતી નથી ત્યારે કાં તો કલેશ-કંકાસ-યુદ્ધાદિકની હોળી સળગાવે છે. જ્યારે તેમાં ફાવી જાય નહિ ત્યારે ફાગમાં હોળીયાની માફક પરિભ્રમણ કરવા પૂર્વક પાગલ જેવી બને છે. આવી દુનિયામાં ચિત્ત, માનસવૃત્તિ ધારણ કરી અરે ભાઈ તું ક લાભ ઉઠાવીશ? પાગલ જેવા બનવું પડશે. માટે સદ્ગુરૂ દ્વારા સમ્યક્ત્વને પામીને જગતના વિવિધ નાટક– ખેલમાં જે મન રાખ્યું છે. અને તે નાટક દેખી ખુશી ખુશી થાય છે તેમાંથી ચિત્તને વાળી જાગ્રત થા ? અર્થ અને કામની આસક્તિમાં ધર્મની આરાધના કરી મનુષ્યભવ સફલ કરવાનું છે તે થશે નહિ. વિફલ બની અકથ્ય ૧૪ For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ કર્મોના અધ પડશે, તે પણ ચીકણા કર્માંના 'ધ થશે, માટે અર્થ અને કામની દોડાદોડીમાં, પ્રવૃત્તિમાં ધર્મને ભૂલીશ નહિ. જો ભૂલીશ તે અથ કામની દોડધામ ફળશે નહિ. પણ ફુટશે. એટલે ઘડીભર ચેન પડશે નિહ. નંદનૃપે અ અને કામની સિદ્ધિ માટે ધર્મને ભુલી પેાતાના કબ્જામાં રહેલ પ્રજા પાસેથી મન માન્યું સેાનુ પરાણે પડાવીને નવ સેાનાની ડુંગરીઆ બનાવી. પણ આખર ખપમાં આવી નહિ. આર્ત્ત, રૌદ્ર ધ્યાનના યેાગે ક્રુતિનું પાત્ર બનવું પડયું. આમ શાસ્ત્રકારેા કહે છે કે, જગત તા અથ અને કામની ઈચ્છનીય પૂર્તિમાં સુખશાતા માની રહેલ છે. તે મેળવીને કાણે હૈડાની હાળી શાંત કરી! કાણે ચિન્તા રૂપી ચિતાને બુઝાવી ! તે તા કહે ? ધર્મ વિનાના તે ખીચારા, બે એ કરતા અકરાની મા કસાઈ વાડામાં અસહ્ય પીડા ભેગવી મરણ પામે છે. માટે જાગ્રત થઈ અર્થ કામની આસક્તિને ત્યાગ કરી, વીતરાગ જીનેશ્વરે કહેલ આજ્ઞામાં ચિત્તને સ્થિર કર. તેથી હૈયાની હાળી શાંત થશે, અથ કામની પ્રવૃત્તિને માગ પણ સરલ થશે, ભટકવું, ટીચાવું પડશે નહિ. ધર્માંની રીતસર આરાધના કરનાર એક શ્રાવકે, સાંજનું પ્રતિક્રમણ કરવા પૂર્ણાંક દિવસમાં અજાણતા પણ થએલ મન વચન અને કાયાના દોષોની માફી માગી. પુનઃ થાય નહિ તે માટે એકરાર કરી, અને ગુરૂદેવની પાસેથી નીકળી પેાતાના ઘર તરફ જાય છે તેવામાં માગે પડેલ પથ્થરની ડંસ વાગી. શ્રાવકને ઘેાડી પીડા તા થઈ. પરંતુ ખીજાએને આ માગે For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ગમન કરતાં ઠેસ વાગે નહિ તે માટે તે પથ્થરને ઉપાડી ખીજે સ્થલે મૂકતાં સેનામારાથી ભરેલ નિધાન દેખ્યું. પરંતુ તે નિધાન ગ્રહણ કર્યું નહિ. કારણ કે પરિગ્રહ પરિમાણનુ શેઠને વ્રત હતું. પેાતાના ગૃહે આવી ધમ પત્નીને તેની બીના કહી. તેણીએ પણ તે વ્રત લીધેલ હાવાથી કહ્યુ... કે, સારૂં થયું કે ગ્રહણ કર્યું નહિ. તે નિધાનના માલિક રાજા કહેવાય. અને આપણને પરિગ્રહ પરિમાણનું વ્રત છે. આ મુજબ રાત્રીમાં દંપતી વાત કરી રહેલ છે, તેવામાં ખાતર પાડવા ચારે તેના ઘરમાં પેડા. તેઓએ આ વાત સાંભળી વિચાર કર્યો કે, આ દંપતી જાગી રહેલા છે. માટે ચારી થશે નહિ. માટે જે સ્થલે નિધાન નીકળ્યાની વાત કરી રહેલ છે તે સ્થલે જઈને ઉપાડી લઇએ. તે ચાર ત્યાં આવ્યા. નિધાન, ચરૂ પણ નિરખ્યું. પણ તેમાં હાથ નાંખતા તેના ઉપર રહેલ વીંછીઆએ ડંખ માર્યાં. તેથી તે ઘણી પીડા પામ્યા. અને રીસ ચડી કે શેઠની વાતના આધારે અત્રે આવ્યા. પણ સાનામહોરાના ખદલે વીંછીઓ કરડવા. તે વીંછીએ શેઠને અને શેઠાણીને ડંખ દે, તે આનંદ થાય. રીસ વળે, આમ ધારી તે ચરૂને ઉપાડી શેઠના ઘરમાં ઠાલજ્ગ્યા, દપતી જાગતા હેાવાથી સેનામહેારાના અવાજ થયે! તેથી, દીવે કરીને તપાસ કરી તાસાનામહારા દેખી અક્સેસ કરવા લાગ્યા. કે આ મહારે કાણે નાંખી. અમારે તે! વ્રત છે. ચારો પણ શોક કરવા લાગ્યા કે અમે લેવા ગયા ત્યારે વીંછી કરડવા. અને શેઠના ઘરમાં સેાનામહારા થઈ. For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ અરેરે. આપણુ` ભાગ્ય જ નહિ. દુર્ભાગ્યના વેગે સેાનામહારા તે મળી નહિ. પણ પીડા પામ્યા અને કરેલા પરિશ્રમ ફોગટ ગયે. આપણે પણ 'પતીની માફક વ્રતને લઈએ તે સુખી થઈએ. આમ વિચાર કરતા ત્યાંથી ચાલી નિકળ્યા. શેઠ, સ્વત્રંતનું પાલન કરવા નૃપની પાસે જઇને સેાનામહારાના ચરૂ દેખાડયો. જ્યાંથી નિકળ્યો હતા તે જગ્યાની જાણ કરી. ન્યાયસ’પન્ન નૃપે વિચાર કર્યો કે, તે રશ્કે ઘણા માણસા, જતાં આવતાં હશે. પણ તેમના હાથમાં આવ્યે નહિ અને શેઠના ઘરમાં પ્રયાસ વિના તે આવી મળ્યેા. માટે તેમના ભાગ્યની સાનામહારા છે. તે શેઠને પાછી આપવી જોઇએ. રાજાએ ગ્રહણ કરી નહિ અને આગ્રહ પૂર્વક પાછી અર્પણ કરી. શેઠ તે લઈને પોતાના ઘેર આવી વિચાર કરે છે. આ સેાનામારે જે પરિગ્રહનુ પરમાણુ કર્યું છે. તેથી બહુ અધિક છે. માટે તેમાંથી એક પણ સેાનામહાર મને ખપે નહિ. ગ્રહણ કરીએ તે સ્વીકારેલ વ્રતનો ભંગ થાય. માટે તેમાં ચિત્તને નહિ ધારણ કરતાં, માહમમતાને ત્યાગ કરીને વ્રતધારી સ્વામીબ એને ધર્મમાં સ્થિર કરવા, સહકાર આપવા માટે વાપરી. બાકી રહેલ અન્ય શુભક્ષેત્રોમાં વાવી મહેાટા લ્હાવા લીધા. આ વ્રતધારી શેઠને સાત ક્ષેત્રમાં ખરેખર શ્રદ્ધા હતી. કે, તેમાં વાવેલ વૃથા જશે નહિ. દુન્યવી એ કામાં જમે મૂકનાર શ્રીમતેએ આ વ્રતધારી શેઠનું અનુકરણ કરવું જોઇએ. કે જેથી કેાઈ વખતે નુકશાન થાય નહિ અને અનંતગણું વ્યાજ . For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૩ મળતું રહે. આ શેઠે જ્યારે વ્રતના આધારે તે નિધાનમાં ચિત્ત ધારણ કર્યું નહિ ત્યારે મેહ, મમતા દૂર ભાગી. અને સ્વામીભાઈ એવા બુદ્ધિમાન બંધુઓને માટે તથા અન્ય શુભ ક્ષેત્રોમાં વાવવા શુભ પ્રયાસ થયે. વ્રત વિનાના માનવગણ તે જ્યારે ધાર્યા મુજબ ધન મળે ત્યારે માળાઓ બંધાવે. ચાલીઓ બંધાવી તેમાં વાપરે. પણ ધાર્યા મુજબ ભાડે આપેલ મકાનનું ભાડું બરોબર ન મળે ત્યારે ચિન્તા શેક કરવા માંડે છે. તે તેના કરતાં જે સાત ક્ષેત્રે શાસ્ત્રકારોએ બતાવ્યા છે તેમાં વાપરે તે, અગર નિષ્કામભાવે વાવે તો ભાવના મુજબ પુણ્ય ધનની પ્રાપ્તિ થાય. આવા વિચારો પણ તેઓને કયાંથી આવે ? કારણ કે તેઓનું ચિત્ત દુનિયાદારીમાં ચોટયું છે. દુનિયા જેમ કહે તેમ કરવું પણ સમ્યગજ્ઞાની કહે તેમ કરવું નહિ. આવી વિચારણા હોવાથી શેક સંતાપાદિ કયાંથી ખસે? સંકટ વિડંબનાઓ, વિદને આવી હાજર થાય ત્યારે વલેપાત કર્યા કરે. તે માટે સદ્દગુરૂ પ્રતિબોધે છે કે અરે ધનને ધણીએ જરા જાગીને જુઓ. સમ્યગુજ્ઞાનીના ઉપદેશને ચિત્તમાં ધારણ કરે અને ધનાદિકની માયા-મતામાં મુંઝાએ નહિ. દુનિયાદારી તે દુઃખ દેનારી છે. તેમાં દેટ કયાં મૂકી છે? તમારી દષ્ટિને ફેરવશે તે જ તમારી વિચારણાનું પરિવર્તન થશે. અને દુનિયાદારીમાં જે ચિત્ત ચોટયું છે. તે જ ચિત્ત ધર્મક્રિયામાં લાગશે. જેવી દષ્ટિ, જેવા વિચારે તેવા તમે બનશે, નહિ સમજે તે મિથ્યા માયાનું અંધકાર For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪ તે રહેલું છે જ, કારણ તેમાં બંધાએલ, આસક્ત બનેલ પિતાના કાર્ય ખાતર અન્યની પાસે જઈને કરગરે છે. જગતના પદાર્થોની પરાધીનતામાં પકડાએલ પ્રાણીઓ, જ્યારે તે તે પદાર્થો પિતાની પાસે હોય નહિ ત્યારે કરગરી, કાલાવાલા કરવા પૂર્વક અન્યજનોની પાસેથી મેળવવા ઈચ્છા રાખે છે. તે પદાર્થોની પ્રાપ્તિ થાય ત્યારે તેમાં જ આસક્ત બની સુખ મેળવવા મથે છે. પણ ઈષ્ટ સુખ મળે નહિ ત્યારે પણ તેઓની ભ્રમણા ટળતી નથી. અને આસક્તિને ત્યાગ કરતા નથી. આ કેવી માણસાઈ? કે બુદ્ધિમત્તા? આતા બાલીશતા જ કહેવાય ? અરે દુનિયાના પદાર્થોની જ ફક્ત અભિલાષા હોતી નથી, જે સત્તા, સંપત્તિ વિગેરે હોય તે સારી દુનિયાને જીતવા ખાતર પ્રયાસ કરે છે. પણ કેઈ દિવસ સારૂ ય જગત જીતાય ખરૂ કે ? કદાપિ જીતી શકાતું નથી. તે પણ મેહમમતા જન્ય વિષય કષાયના વિકારને જીતવા એક ઘડી પણ, પ્રયાસ કરતા નથી. સત્ય એ છે કે, વિષયકષાને પરાજય પમાડી દૂર કરાય. તે જ આત્માની સાથે જગત જીતાય છે તેનું ભાન નહિ હોવાથી તે સત્તાધારીઓનો પ્રયત્ન નિષ્ફલ થાય છે. અરે જગતને જીતવા માટે નીકળેલ સત્તા સંપન્નને કઈ વખાણશે. પ્રશંસા કરશે ત્યારે કઈ વોડશે, અવહેલના કરશે. ત્યારે કહી શકાય નહિ તે ઉત્પાત ઉત્પન્ન કરી સ્વપરની પરિસ્થિતિ એવી હલકી કેટીમાં મૂકી દે કે પુનઃ ઉચ્ચ સ્થિતિમાં આવી શકાય નહિ. માટે For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદૂગુરૂ ઉપદેશ આપે છે કે અરે બુદ્ધિમાને ? જગતને જીતવા પ્રયાસ કરે છે તેના કરતાં કષાયને, અહંકાર, મમત્વને જીતવા તમારી સત્તા, શક્તિને સદુપયોગ કરે. કે જેથી જશ, અપજશમાં ચિત્ત ચુંટશે નહિ. દુનિયાને જીતવા માટે જે પ્રયાસ કરી રહેલ છે તેમાં તે યશ, અપયશનું વાતાવરણ ખડું થશે. તે વખતે તમારા મનમાં શાંતિ રહેશે નહિ. માટે તમારા આત્માને પણ જીતવા પ્રયત્ન કરે. તેમાં, યશ, અપયશમાં માનસિક વૃત્તિઓને લગાડશે નહિ. નિષ્કામ ભાવે કાર્ય કરતા રહો. અન્યથા ચિન્તાનો પાર આવશે નહિ. એક ગામના ચાર માણસે યાત્રાએ નિકળ્યા. પ્રથમ દ્વારિકાની યાત્રા કરવાની અભિલાષા હોવાથી એક ધર્મશાળામાં ઉતરી, રાત્રીમાં પૂર્વ દિશા તરફ મસ્તક અને પશ્ચિમ દિશા તરફ પગ કરીને સૂતા. તે વેળાએ એક ભગત આવીને કહેવા લાગે કે, અરે યાત્રાળુઓ! દ્વારિકાની યાત્રા કરવી છે અને તે તરફ પગ કરીને સૂતા છો તે ઉચિત કહેવાય નહિ. માટે પગને કેરે. આ લોકોએ તે ભગતના વચને સાંભળી પૂર્વ દિશા તરફ પણ કર્યા. તેટલામાં એક ઘડી ગયા પછી બીજો ભગત આવીને કહેવા લાગ્યું. અરે જાત્રાળુઓ? તમે તે શ્રદ્ધા રહિત માલુમ પડે છે. કેમ ભાઈ? ભગતે કહ્યું કે, પૂર્વ દિશામાં જગન્નાથજી છે. તે દિશામાં પગ થાય? ભાન ભૂલી ગયા લાગે છે? આ સાંભળી ઉત્તર દિશામાં પગ લાંબા કરી સૂતા. પુનઃ એક માણસે આવીને કહેવા માંડ્યું કે અરે For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૬ ભાન ભૂલેલાઓ, આટલી પણ ખબર પડતી નથી કે ઉત્તર દિશામાં શ્રીબદ્રીનારાયણ છે. તેમની સામે પગ કરીને કેમ સુવાય? કાંઈક વિચાર અને વિવેક કરે. આ મુજબ ત્રણ ભગત, બરાબર સંભળાવીને ગયા. ત્યારે તેઓ દક્ષિણ દિશા તરફ પગ કરીને સૂતા. વળી એક વાચાળે આવીને કહ્યું કે, મસ્તક ઉત્તર દિશામાં થાય નહિ. મરણ પામેલનું માથુ ઉત્તર દિશા તરફ કરવામાં આવે છે. અને દક્ષિણ તરફ પગ કરીને સૂતા છે. તેથી તમારામાં કેટલી મતિ, બુદ્ધિ છે તે માલુમ પડે છે. તથા શું તમને ખબર નથી કે દક્ષિણમાં શ્રીરામેશ્વર તીર્થ છે. તે તરફ લાંબા પગ કરીને સૂતા છે. કાંઈક ભાનમાં આવે. આ મુજબ ચારે કહી ગયા પછી આ ચારે જણા ચિન્તા કરવા લાગ્યા. હવે કઈ દિશાએ સૂઈ જવું. તેમાં એકે કહ્યું કે પગ ઉંચા કરી અને મસ્તક નીચે ભૂમિમાં રાખી સૂઈ જઈશું તો કોઈને કહેવાનું રહેશે નહિ. ચારેય યાત્રાળુઓ વૃક્ષાસનની માફક ઉભા રહ્યા. તે અરસામાં વળી એક ભગતે આવીને કહ્યું કે ઉંચા પગ કરીને વૃક્ષાસનની માફક રહ્યા છે, પણ ઉર્ધ્વ દિશામાં વૈકુંઠ છે. તે તરફ પગ થાય નહિ. ત્યારે આ લેકે મસ્તક ઉચે રાખી અને પગ નીચે રાખીને ઉભા રહ્યા. તે પણ શાંતિથી લોકોએ રહેવા દીધા નહિ અને કહેવા લાગ્યા. નીચે પાતાલમાં બલીદ્રની પાસે હાલમાં કૃષ્ણ મહારાજ રહ્યા છે. માટે આ પ્રમાણે કેવી રીતે ઉભા રહ્યા છે? કાંઈક ખ્યાલ કરે. આ મુજબ સાંભળી ચિન્તાનો ત્યાગ કરી એકે કહ્યું કે, ભલે ભગતે અગર લેકે જેમ ફાવે તેમ બોલે, તેથી For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૭ આપણે ચિત્તમાં કાંઈ દુઃખ લાવવું નહિ. જુઓને કેટલાક સમજુ આપણને વખાણે છે. ત્યારે કેટલાક વડે છે. તેના ઉપર ધ્યાન રાખવું નહિ. ભલે બેલે? નિરાંતે સૂઈ જઈએ તે જ સવારમાં યાત્રા સારી રીતે થશે. આ મુજબ નિશ્ચિત બની સૂઈ ગયા. અને પ્રાતઃકાલે રીતસર યાત્રા થઈ. આ પ્રમાણે જનસમુદાયને વચન ઉપર વિશ્વાસ રાખવામાં આવે તે ચિન્તા, વિકલ્પોથી ચિત્ત પવિત્ર બનતું નથી. પણ સંયમ, તીર્થયાત્રામાં તીર્થકર કેવલજ્ઞાનીની જે આજ્ઞા છે તે અનુસારે શાસ્ત્રકાર મહારાજ ઉપદેશ આપી રહેલ છે. તે મુજબ વર્તન થાય તે જ ચિત્ત કે મન પવિત્ર બને. એટલે યશ અપયશમાં ચિત્ત ચુંટે નહિ. અને પવિત્ર બને. પરંતુ પિતાનું ભાન ભૂલી જગત, સ્વકામ સાધવા ખાતર રાગ, દ્વિષ અને મોહની જંજાળમાં લપટાઈ યશ, અપયશના ઉપર ઘણી ધારણું રાખે છે. તેથી જે કાર્ય સહેજે સરવાનું હોય છે તે તરત સરતુ નથી. તેને માટે પછી બ્રમણામાં ભૂલથાપ ખાઈ રોદડાં રડે છે. “એક શ્રીમંતના આલીશાન બંગલામાં ચારેય બાજુએ આરિસા હતા તેથી તે આરિતા ભુવન તરીકે પ્રસિદ્ધ હતું. આવા બંગલામાં ત્રણચાર કુતરા પેશી ગયા. અને આ રિસામાં પડેલા પિતાના પડછાયાને સાચા કુતરા માની તેના સન્મુખ ભસવા લાગ્યા. તેઓને એવો સ્વભાવ છે કે, પોતાના સામે બીજા કુતરાઓને દેખે કે તરત ભસવા લાગે. જે ખસી જાય નહિ તે માહો માંહી લડાઈ આરંભી મારામારી કરી બેસે. પડછાયાને સત્ય કુતરા For Private And Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ માની બંગલામાં પેસી ગએલા તેઓ ભસાભસ કરવા લાગ્યા... પણ પડછાયા જે પડ્યા છે તે ક્યાંથી ખસે! તે કુતરાએ ખસી જાય તે પડછાયા પણ રહે નહિ. આવુ ભાન તેઓને નહિ હેવાથી આરિસા ઉપર લડાઈ આરંભી. બચકા ભરવા લાગ્યા. પણ તે પડછાયા ખસ્યા નહિ. અને અરિસા મલીન થયા. અને હાનિ પહોંચી. આ મુજબ જગતના જ પિતાના કાર્યો સાધવા ખાતર, અપયશ કે યશના પડછાયારૂપી સાચા સાધને માટે જે ધમાધમ કરી રહેલા છે. તે પોતાના આદર્શ જીવનને મલીન બનાવી હાનિ પહોંચાડે છે. એટલે જે સહજ સ્વભાવે કાર્ય સાધાવાનું હોય છે તે સધાતુ નથી. અને અપવિત્ર બની ઈર્ષ્યા, અદેખાઈ વેર વિરોધ વિગેરે કરીને મહાઘેર મનુષ્યજીવનને બરબાદ કરી નાંખે છે. અએવા પવિત્રજીવનના જે લ્હાવા મળવાના છે તે મળતા નથી. તેથી સરૂ કહે છે કે, દુનિયાના અભિપ્રાયોમાં વિશ્વાસ ધારણ કર નહિ. કારણ કે, જગતના માણસો, તમારા તરફથી કાર્યો સધાતા હશે તે તમને સારા કહેશે. નહિ સધાય ત્યારે પેટા કહેશે. ખોટાને સારા કહે અને સારાને બેટા કહે તેને તેલ કેણ કરવા સમર્થ છે! સમ્યગજ્ઞાની જ કરી શકે. માટે સમ્યગ્રજ્ઞાનને ઉપદેશ સાંભળી, હૈયામાં પચાવી, સારી રીતે સમજી દુનિયા કહે તે સર્વ સહન કરવું. પણ રાગ, દ્વેષના વિચારો અને વિકારમાં ફસાઈ પડવું નહિં. પણ તેઓને દૂર કરવા ટેવ પાડવી. તે વિચારે અને વિકારે એકદમ ખસશે નહિ. પરંતુ જ્યારે તેઓએ For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ કેટલી હાનિ કરી છે. તેને બરાબર ખ્યાલ આવશે અને તેઓને ખસેડવા માટે તમે સ્વયં પુરૂષાર્થ ફેરવશો ત્યારે ખસવા માંડશે. માટે સમજીને સહિષ્ણુતા રાખવી. તેથી જ આદર્શજીવન જીવાય. દુનિયાદારી કહેલી છે તે એટલા માટે કે, તેમાં સત્યસુખની ઝાંખી પણ છે જ નહિ. પણ મેહ મમતાની રાગ, દ્વેષની જંજાળ છે અને તે સ્વપ્ના જેવી છે. સ્વપ્નામાં હીરામોતીના અલંકારો દેખ્યા હોય અને પહેર્યા હોય તે પણ જાગ્રત થતાં તે દેખાતા નથી. તથા ખીર ખાંડના ભજન જમ્યા હોય, તે પણ ભૂખ લાગતી નથી. જાગ્યા પછી ભૂખ લાગે છે. અગર નિદ્રામાં રાજ્ય વૈભવના સ્વપ્ન આવે છે. પણ તે વૈભવ ક્યાં સુધી? એક માણસને રવપ્ન આવ્યું. તેમાં મિષ્ટાન્નના કેડારો દેખ્યા. તેણે તેને સાચા માની પ્રાતઃકાલે સગાંવહાલાં તેમજ જ્ઞાતિજનોને જમવા માટે આમંત્રણ દીધુ. સઘળાઓ જમવા આવ્યા. આ માણસે બધાઓને બેસાડી ઘરમાં જઈને તપાસ કરી તે કાંઈ પણ દેખ્યું નહિ. આવેલા બેસીને રાહ જોયા કરે છે. અને કહે છે કે ક્યાં સુધી બેસાડી રાખશે. પેલાએ કહ્યું કે બેસો? ઉતાવળા થાઓ નહિ. જ્યારે હું સુઈ જઈશ તે દરમ્યાન રવપ્ન આવશે ત્યારે તમને જમાડીશ. આવેલા હાંસી કરતા પિતાના સ્થાને ગયા. આ મુજબ દુનિયાદારીને સત્ય માનતા કામ સરતુ નથી. અને તેમાં આત્મવિકાસને વિશ્વાસ રાખીયે તે હાંસીપાત્ર બનાય તેમાં આશ્ચર્ય શું? દર્પણમાં મુખને દેખે છે. તે મુખનો પડછા છે કે For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २२० તે સત્ય મુખ છે તે કહે? દર્પણમાં જે પડછાયે પડયો છે તે સાચુ મુખ કમલ નથી. તે મુજબ દુનિયાદારી કહેતાં રાગ, દ્વેષ, મેહ, મમતા, અહંકાર વિગેરે ની ખાણ છે. તેને સત્ય શાંતિને ખજાને છે તેમ કેમ માની શકાય! આત્મોન્નતિના સાધન સિવાય જગતમાં સંકટ, વિડંબના, યાતનાઓ ભારેભાર રહેલી છે. આ મુજબ માનશે ત્યારે જ તેને દૂર કરવાને ઉપાય જડશે. આ સિવાય સઘળે ભટકવાનું છે જ. વળી સદ્ગુરૂ ફરમાવે છે કે, આત્મજ્ઞાન - તથા તેના સાધનને ત્યાગ કરીને જે જગત, સંયોગે મળેલા પુદ્ગલેના ખેલ ખેલી રહ્યું છે, તે જગત, કદી સુખને પ્રાપ્ત કરી શકતું નથી. “સેનાની થાળીમાં લેહની માફક” કાંઈને કાંઈ વિક, સંતાપ વિગેરે થયા કરે છે. એટલે જ્યારે સંગે મળેલ સર્વ પ્રતિકુલ ભાસે છે ત્યારે અતીવ ઉકળાટ થાય છે. માનસિક સ્થરતા રહેતી નથી. ક્યાંથી રહે? અનુકુલતા જઈએ છીએ તેના બદલે પ્રતિકુળતા ભાસી. માટે જે સુખશાતા હોય છે તે ભાગી જાય છે. માટે આત્મજ્ઞાન અને તેના સાધનોની આવશ્યક્તા છે. જે આત્મજ્ઞાન હશે તે તેના સાધનોને મેળવવા તત્પર બનશે. ભલે પછી પ્રતિકુળતા આવશે તે પણ તે ભાસશે નહિ. અને તેમાંથી અનુકુળતા મેળવવાની ચાવીઓ હસ્તગત થશે “પ્રતિકુળતા અગર અનુકુલતા ભાસવી તેમાં મનનું કારણ અને કર્મનું કારણ છે જે આત્મજ્ઞાન હશે તે “ વિપત્તિમાં સંપત્તિ સમાએલ છે” આમ સમજશે. અન્યથા તે કદી શાંતિ For Private And Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૧ મળવાની નથી. સામાન્ય સ્થિતિવાળા કરતા સત્તાધારી તથા અધિકારીઓ તેમજ શ્રીમંતેને જે વધારે વલેપાત થાય છે તેનું કારણ એ છે કે, તેઓને આત્મધર્મની સમજણ નથી. સ્વયં સાધન સંપન્ન હેતે છતે પણ અધિક અધિક પુગલે પ્રાપ્ત કરવા પરાયણ હોય છે. તેઓને જ્ઞાનાભાવે ખ્યાલ આવતો નથી કે, પુદ્ગલેનું સ્વરૂપ કેવું છે? પૂરાય અને ગળી જાય. તેવું છે. ચાલણીમાં નાખેલ પાણીને નીકળી જતાં વાર લાગે છે? નહી. તેની માફક તેનું સ્વરૂપ છે. આવા પુદગલો આત્માનું કેવી રીતે કલ્યાણ કરે! કદાચિત મનમાં માનવામાં આવે છે, પેટ પટારો અને ખટારો તે ભરાય છે ને? પરંતુ તે ક્યાં સુધિ ભરાએલ રહે? બહુ બહુ તે પુણ્યદય હોય ત્યાં સુધી, પુણ્યદય ખતમ થયા પછી પાપોદય થતાં કેવી હાલત થાય છે તે તમે જાણો છો. રહેવા માટે મકાનોને વેચવા પડે અને ભાડે રહેવાને વખત આવી લાગે છે. અરે અતીવ પાદિયમાં રોટલે કે એટલે મળતું નથી. વસતિ કે વસ્ત્રો વહાલાં થતા નથી. “નલ નૃપની માફક” માટે પુદ્ગલેની પ્રીતિ નિવારી આત્મધમેં પ્રીતિ લગાવવી ઘણી કલ્યાણકારી છે, હિતકારિણી છે. નહિતર એક અધિકારી, ધનવાન જેવી દશા આવે. એક માણસે શહેરમાં દુનિયાના સુખ મેળવવાની ઈચ્છાએ ઘણે પ્રયાસ કરી સાંસારિક જ્ઞાન, વિજ્ઞાનને પ્રાપ્ત કર્યું. તેથી તેણે ન્યાયાધિકારીની પદવી મેળવી, પણ ધનનો લેભ હોવાથી લાંચ લેઈને ન્યાય ચૂકવતે. જનસમુદાય પણ જલ્દી કામ પતી જાય અને પોતાના For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ તરફ લાભ થાય તે માટે લાંચ આપવા લાગ્યો. પણ ન્યાયાધીશને ખ્યાલ રાખવું જોઈએ કે લાંચ લઈને કેવી રીતે સુખી થઈશ. લાંચ લેવી તે પણ લેહી છે. જનસમુદાય તે પિતાને સ્વાર્થ સાધવા લાંચ આપે. પણ ન્યાયાધીશથી કેમ લેવાય? લેવાય નહિ. પિતે સાધન સંપન્ન હેતે પણ વિચાર વિવેક કરતું નથી. આ કે ન્યાય? આવા ન્યાયાધીશની પાસે એક કેસ આવ્યો. એક શેઠે રાજાની ખવાસણને પાંચ રૂપિયા ધીર્યા છે શેઠ આપતા નહોતા. પરંતુ જ્યારે ખવાસણે ઘણા કાલાવાલા કર્યા ત્યારે આપ્યા. અને કહ્યું કે બાર મહિનામાં વ્યાજ સહિત પાછા આપવા પડશે. પેલીએ કહ્યું કે છ મહિનામાં વ્યાજ સાથે પાછા આપીશ. ખવાસણ રૂપિયા લઈને સ્વરથાને ગઈ. બાર મહિના વીતી ગયા તે પણું તેણીએ આપ્યા નહિ. શેઠ ઘણી વખત ઉઘરાણું કરે છે. ત્યારે બાના બતાવી રૂપિયા આપતી નથી. જેમતેમ બોલી શેઠને ધિક્કારે છે “ખવાસની જાતમાં વિચાર અને વિવેક ઓછા પ્રમાણમાં હોય છે. આમ વિચારી શેઠે તકરાર કરી નહિ અને નાણા નહિ આપતી હોવાથી દાવ કર્યો. અને પેલા લેભી ન્યાયાધિકારીની પાસે જઈને કહ્યું કે, સાહેબ? મારે દા સત્ય છે. પાંચસો ધીર્યા છે અને છ માસમાં આપી જવાનું કહી, ખવાસણ લઈ ગઈ છે. બાર મહિના થયા પણ આપતી નથી. અને જેમતેમ બોલી તિરસ્કાર કરે છે. એટલે ના ઈલાજે દાવો કર્યો છે. જે મને રૂપિયા અપાવશે તે પચશની પાઘડી આપીશ. આપણને For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ બનેને લાભ થશે. આ મુજબ કહીને ગયા પછી ખવાસ આવીને કહ્યું કે, આ દાવામાં મને લાભ અપાવશે તે દુઝણી ભેંસ પચાસ રૂપિયાની કિંમતની આપીશ. લેભી ન્યાયાધીશે ભેંસ મળવાની જાણ ખવાસણને નિર્દોષ ઠરાવી શેઠને દાવો કાઢી નાંખે. ત્યારે શેઠે કહ્યું કે મારે દાવો સાચા હતા. અને પાઘડી તમને મળત, ન્યાયાધીશે કહ્યું કે, તારી પાઘડી ભેંસ ચાવી ગઈ. આ મુજબ સાંભળી નિરાશ થઈ શેઠ ઘેર ગયા. કેઈએ પુછ્યું કે શેઠ ? દાવાનું શું થયું. તેમણે જવાબ આપે કે જ્યાં લોભી ન્યાયાધીશ, અધિકારીઓ હોય ત્યાં સત્ય ન્યાય ક્યાંથી મળે? લેભની ખાતર સત્ય હતું છતાં દાવો કાઢી નાંખે, અને કહ્યું કે ભેંસ પાઘડીને ચાવી ગઈ. હવે શું ઉપાય ? જ્યાં વાડ ચીભડાને ખાય ત્યાં વનેચરને શું કહેવાય? આ વાત સઘળા શહેરમાં પ્રસિદ્ધ થઈ. રાજાને કાને વાત ગઈ. શેઠને બોલાવીને પુછયું. શેઠે જે બીના બની હતી તે સત્ય કહી. રાજાએ તે અધિકારી, ન્યાયાધીને બાતલ કર્યો. અને પૂરેપૂરી ફજેતી થઈ. કઈ પણ તેના ઉપર વિશ્વાસ રાખતું નથી. છેવટે મહાદુઃખી બની હલકી હાલતમાં જીવન ગુજારવું પડયું. ધનના લેશે જે સ્વધર્મને ભૂલે તેની આવી દશા જરૂર થાય છે. માટે ધર્મને ભૂલી ધનલભી, પુદ્ગલેમાં ખેલ ખેલતા હેવાથી તેઓને સુખશાંતિ કયાંથી પ્રાપ્ત થાય ? માટે સમજુ શાણું સમકિતીએ પુ ના ખેલને ત્યાગ કરી સ્વધર્મ કહેતાં આત્મધર્મમાં અને તેના સત્ય સાધનોમાં માનસિક વૃત્તિઓને For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ વાળી ભાગ્યેાદયે જે મળ્યું છે. તેમાં સ ંતોષ ધારણ કરવે જરૂરને છે. ચિનના અર્થીએ જરૂર, વ્રત નિયમાને ગ્રહણ કરી પરમ સતાષના સ્વામી બને છે. તેથી જ તેમને આધિ, વ્યાધિ લેાપાતાદિ નડતા નથી તેથી. ગુરૂદેવ કહે છે કે, સ પુદ્ગલેાથી ત્યારે। ચિદ્ઘન આત્મા છે. તેના ઉપર પ્રીતિ ધારણ કર. ધનાદિકમાં જો પ્રેમ હાય તા તેથી ચિન્તા વિગેરે દુઃખા દૂર ખસતા નથી. અને તમેને તમારે આત્મા પ્યારા હોય તે અંતરમાં રહેલ સમત્વને ધારણ કરી તેને દેખા ? તેથી સર્વ સંકટ, પિરતાપ, વેરવાધાદિ દોષ! રહેશે નહિ. સહજ સ્વભાવે પરમપદની પ્રાપ્તિ થશે. પછી દુ:ખજનક, દુ:ખમય, અને દુઃખની પર પરાને વધારનાર રાગ, દ્વેષ અને સાહુજન્ય વિષય કષાયાના વિકાસ સાથે તે કષાયે પણ મૂલમાંથી નાશ પામતાં અનંતા આનંદ આવશે. તે પણ કોઇપણ ભવમાં અનુભવેલ નહિ હાય એવા ? તમે પોતે જ પરમાત્મ પદ્મને પ્રગટ કરશે!. પરંતુ જ્યારે પુદ્ગલેાના ખેલના ત્યાગ કરવા પૂર્વક, ધધ્યાનને ધારણ કરી શુકલધ્યાન ધરશેા ત્યારે પરમાત્મ પદ્મ પ્રગટ થશે. બીજીવાર ધારણ કરવા પડશે જ નહિ. માટે જ્ઞાની બુદ્ધિસાગરજી કહે છે કે, સમજીને ચિદાનંદમાં લગની લગાવે ? તે જ તમારી ચતુરાઈ છે. તે સાક થશે. સાંસારિક ચતુરાઇથી તે આત્મધર્મને જાણતા નહિ હાવાથી ખંધનમાં સપડાશે. રાગ. દ્વેષના બંધનમાં પડયા પછી પરિણામે પરાધીનતાની એડીમાં અંધાવું પડશે. તે For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સ્પ Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય ચિદાનંદની જે અભિલાષા છે તે અધુરી રહેશે. એક પોપટની માફક. એક ઋષિના આશ્રમમાં રહેલ શુક, પૂર્વ ભવના સંસ્કારી હાવાથી અને સહવાસે મધુરા વચના મેલી માણસને ખુશી કરતા. એક દિવસ રાજકુમારે તેની ખેલવાની ચતુરાઈ જાણી નૃપની પાસે તે પોપટની યાચના કરી, રાજાએ એક વાઘરીને કહ્યું કે ઋષિના આશ્રમમાં રહેલ શુકને કાઈ પણ ઉપાયે પકડી લાવીશ તે ઈચ્છા મુજબ શીરપાવ આપીશ. વાઘરી તેને પકડવા માટે ઘણા ઉપાયે કરે છે. છતાં તે આશ્રમમાંથી પકડાતેા નથી. હવે પેપટને જાંબુડા ખાવાની ઇચ્છા થઈ. તેથી આશ્રમમાંથી ઉડી સરાવરના કીનારે ઉગેલા જાંબુ વૃક્ષ ઉપર બેઠા. પાકાં પાકાં જાંબુડાના સ્વાદ લઈ ખુમારીમાં ખેલવા લાગ્યા. તે વખતે પેલે વાઘરી ત્યાં આવેલ હતા. તેની વાણી સાંભળી વૃક્ષ ઉપર જાળ નાંખીને વાઘરીએ તેને પકડયો. જ્યાં સુધી ખેલતા નહાતા ત્યાં સુધી પકડાતા નહિ. પોતાની ચતુરાઈ દર્શાવવા ખેલવા લાગ્યા. પણ ખબર પડી નહિ. કે, આ માણુસ, પકડવા આવ્યે છે કે, વાણી સાંભળવા માટે આવ્યેા છે. ચતુરાઈ વાપરી પાપટ ખેલ્યા તા ખરા, પણ પકડાયેા ત્યારે પસ્તાવા કરવા લાગ્યા. કે, આ માનવી, મને મારી નાંખશે કે શું કરશે ? વાધરીએ ધનની લાલચે રાજાને તે અર્પણ કર્યાં, ધન મળવાથી તે ખુશી થયા. રાજાએ પેાતાના કુંવરને સોંપ્યું. તેણે સાનાનું પજર બનાવી તેમાં રાખ્યા. મેવા વિગેરે ૧૫ For Private And Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૬ મળે છે. છતાં પરાધીનતાના ગે તે પિપટ પીડા પામે છે. કયાં આશ્રમમાં ઋષિઓનો સહવાસ, કયાં વિવિધ ફલવાળા વૃક્ષે ઉપર બેસી આસ્વાદ લેવાનો આનંદ? બિચારો બનેલો તે પિપટ ઘણી ચિન્તા કરે છે. પણ હવે છુટવાને કોઈ ઉપાય નથી. રાજકુંવરને ઘણો પ્રિય હોવાથી તેને તે કદાપિ મુક્ત કરતું નથી. ભલે રહેવાનું સોનાનું પંજર હોય તેમજ મેવા મીઠાઈ ખાવાની મળી હોય, છતાં પણ મુક્તપણામાં જે લહેર હતી તે તે અહિં કયાંથી મળે? પોપટ મનમાં વિચારે છે કે, જે ચતુરાઈ વાપરી ન હોત તે આનંદ કરત. માટે સંસારમાં ચતુરાઈને ત્યાગ કરી આત્મધર્મમાં તેને વાપરો. તે ચતુરાઈ સદાય લહેર આવશે. અને પરાધીનતાની બેડી તૂટવા માંડશે. માટે ચિઘન આત્માના સ્વરૂપને ઓળખી તે માર્ગે વળો. તમારી કુશળતા પ્રવીણતા કે ચતુરાઈ, ક્યારે સાર્થક થાય કે જ્યારે મેક્ષમાગે પ્રયાણ કરે ત્યારે જ. મેક્ષમાર્ગે ગમન કરતાં, જેટલાં બંધને છે. જેટલી પરાધીનતા છે. તે ખસવા માંડશે અને સ્વતંત્રતાનો અનુભવ હાજર થશે. હવે સંસારની પરાધીનતાના બંધનેને તેડવા માટે સદ્દગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી ૧૮ મા પદની રચના કરતાં ઉપદેશ આપે છે. (ચેતે તે ચેતાવું તને રે પામરપ્રાણું...એ રાગ) કુલ્યો શું ફરે છે કુલીરે, મૂરખ પ્રાણી, કાયા, માયા જુઠી કેવી, ઝાંઝવાના નીર જેવી, For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૭ તેને તુચ્છ કરી દેવી રે. મૂરખ પ્રાણી આઉપ્પુ જાવે છે ખટી, કરે શુ તુ માથાકૂટી, ખૂટી તેની નહિ બૂટ્ટી રે. મૂરખ પ્રાણી॰ IRI પાણી તણા પરપોટા, ખેલ સહુ એમ ખોટા. માન નહિ મન માટે! રે. મૂરખ પ્રાણી ઘા કુટુંબ કબીલા સાી, માન નહી મન મારે. એક દિન થશે ત્યારેા રે. મૂરખ પ્રાણી ||૪|| આખે જે જે દેખે સારૂ, તે તે ભાઇ નહિ તારૂ. માને કેમ મારૂ મારૂ રે. મૂરખ પ્રાણી॰ || ચેતી લેને ાય ચાલી, કરી માથાકૂટ ખાલી, માચામાં શું રહ્યો હાલી રે. મૂરખ પ્રાણી ॥૬॥ કાયા માયાથીરે ન્યારા, અરૂપી અલખ ધારા, બુદ્ધિસાગર મત પ્યારેરે. મૂરખ પ્રાણી ![૭] સદ્ગુરૂ, સાંસારિક વિલાસામાં મગ્ન બનેલાને કરૂણા લાવી ઉપદેશે છે કે, તમેાને પૂર્વના પુણ્યયેાગે ધન, તન અને મન વિગેરે મળેલ છે. તેને દુન્યવી મેાજમા, વિલાસેમાં વેડફી નાંખા નહિ. તમારા વિલાસામાં ધન, તન અને મનની તાકાત વેડફાય છે. છતાં ફુલાઇને ફર્યા કરે છે. પણ વિચાર તથા વિવેક લાવી નિરીક્ષણ કરશો કે, આ તે વિલાસ છે કે, વિનાશ છે! વિલાસ એવો હોવો જોઈ એ કે, તન, મનની તાકાત ઉત્તરાત્તર વધતી રહે, અને સકલ્પવિક For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮ ને વલોપાત દૂર ખસવા માંડે. તાકાત ઓછી થાય તે વિલાસ કેવી રીતે કહેવાય ? કહેવાય નહિ. જે વિલાસ પ્રારંભમાં રૂડે લાગે અને પરિણામે પરિતાપાદિ ઉત્પન્ન કરે. અધમ, નીચ વિચારો કરાવી તદ્દન હલકી કોટીમાં સપડાવે તે વિલાસ કહેવાય કે વિનાશ! તે તમે કહો ? છતાં આંધળાનું અનુકરણ કરવા પૂર્વક માતેલા સાંઢની માફક મહાલ્યા કરે છે. તેથી ગુરૂ કહે છે કે, અરે મૂર્ખ પ્રાણ તને દ્રવ્ય દશ માણે તથા અગ્યારમે પ્રાણ પૈસે મળ્યો છે. વિવેક લાવી તેને સદુપયેાગ કર. સદ્દવિચાર અને વિવેક કરીશ ત્યારે તને માલુમ પડશે કે, કાયા માટે કરેલા ઉપાય અને માયા ખાતર કરેલા પ્રપંચ સાચા નથી. પણ ખોટા છે. ગમે તેવી કાયાની સારવાર કરશે તે પણ ઘડપણ તો આવવાનું જ. અને આયુષ્ય પૂર્ણ થતાં મરણને શરણ થવાનું જ. ઝાંઝવાના નીર, શું સાચા હોય છે! તેના પાણીને સત્ય માની તરશ છીપાવવા જનાર હરિની કેવી દશા થાય છે તે તમે જાણતા હશો. નિરાશ બની તાપથી આકુળવ્યાકુલ બની અંતે મરણ પામે છે. એવી કાયા અને માયાની પરિસ્થિતિ છે. તેને સત્ય, શાંતિને ઉપાય માની દડદડ કરશે તે પણ સુખની જે ઝંખના છે તે વેગળી રહેશે. ફલવતી બનશે નહિ. માટે તે કાયા માયાના પ્રપંચેનો ત્યાગ કરવા સત્ય સુખના દાતાર સુદેવ-સુગુરૂ અને સુધર્મની આરાધના કરવી જરૂરી છે. કારણ કે તે પ્રપંચે, તુચ્છ, હલકા છે. તેથી પરિણામે કોઈની પણ ઈચ્છા, આશા અને તૃષ્ણ શાંત બની નથી જ. ગરીબ, For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૨૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂપિયાની ઈચ્છા રાખે છે. સેા રૂપિયા વાળા હજારની આશામાં વિવિધ વ્યાપારે કરે છે. હજાર રૂપિયાની આવકવાળે. દશ હજાર, લાખની ઈચ્છાથી ધર્મના ત્યાગ કરી દુર્ગા કુડ કપટ કરવા પૂર્વક તેને મેળવે છે, છતાં અસતષી અની દેશલાખ, કે, કરોડાધિપતિ બનવાને ચાહે છે. કરાડાધિપતિ, અમોના સ્વામી બનવા ખાતર મહારભે કરે છે. તે પણ સંતાષના અભાવે તથી વધારે મેળવવા દેવતાની સહાય પણ પ્રાપ્ત કરવા ચાહે છે. આ મુજબ કાયા અને માયાની ખાતર જે સત્ય વ્ય છે. તે કરવા એનસીખ અને છે. માનો કે દેવતાઇ મળી કે, ઈન્દ્રપરૢ બન્યું, તે પણ અંતે તે મૂકવાનુ જ છે, તે તેમને ભાન હોતું નથી. તુચ્છ અને ક્ષણ ભંગુર લાભ માટે કોણ દોડાદોડ, ધમાલ કરે? જેને પોતાના આત્માનું ભાન નથી તેજ. આવા મુગ્ધ માણુસા મળેલ દુર્લભ મનુષ્યભવની સામગ્રીની સાકતા કે સફલતા કાંથી કરે ? એટલે સદ્ગુરૂદેવ કહે છે કે, અરે ભાગ્યશાલી ! આયુષ્ય, ચિન્તાથી, પરિતાપ, વલાપાત અગર ઉપક્રમ, આઘાતથી ક્ષણે ક્ષણે તુટતુ જાય છે. માયામાં આસક્ત અનેલને એટલી પણ ખખર નથી કે, આયુષ્ય ખતમ થયા પછી મનની મનમાં રહી જશે. કાંઇ પણ કાર્યો સધાશે નહિ. આ ભવમાં જે કાયા, માયાની સંભાળ રાખવાના સંસ્કારો પડ્યા છે તે સંસ્કારા બીજા ભવમાં પણ અનેક વિધ્ના ઉભા કરીને સુખશાતામાં વારેવારે સ્ખલના કરશે. માટે શા કારણે માથાકુટ કરે છે. એટલે કાયાની શક્તિ વધારવા ખાતર For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૦ વિવિધ પ્રયત્ન શા માટે કરે છે? આત્મધર્મની આરાધના કર. અને જે માયા મળેલી છે તેની સાચવણમાં કયાં માથાકુટ કરે છે. જે તૂટે છે તેની બુટ્ટી નથી. તૂટ્યા પહેલાં જે શુભ કાર્યો કરવાના છે તે ચિત્ત દઈને કરી લે. શુભ કાર્યો કરવાનો આ અમુલ્ય અવસર મળે છે. તેને વૃથા ગુમાવી તુચ્છ વસ્તુઓ ખાતર ક્યાં માથાફેડ કરે છે. જે વંદન કરવા લાયક નથી, ત્યાં માયા મેળવવાની ઈચ્છા, આશાએ માથું નમાવી કાલાવાલા કરે છે. તે તમને શું આપશે ? તથા. જ્યાં ઈરછા, આશા અને તૃષ્ણાને શાંત કરવાને સત્ય ઉપાય બતાવનાર છે ત્યાં તો જ નથી. તથા રૂચિને પણ ધારણ કરતા નથી. આવી માથાકુટ કેણ કરે છે? જે વસ્તુઓ માટે આટલી બધી મહેનત, કષાયાદિ કરે છે. તે પાણીના પરપોટા જેવી છે. તેની જહેમતને ત્યાગ કરી આત્મ સ્વરૂપના સાધનોને પ્રાપ્ત કર. તેથી માથાકુટ રહેશે નહિ. જગતમાં સુખ ખાતર જે ખેલ ખેલી રહ્યો છે. તે જ ખેલ તને દગો દેશે ત્યારે પસ્તાવાન પર રહેશે નહિ. તે નકકી રામજજે. કાયા અને માયાના સુખમાં ગુલતાન બનેલ એક માણસ ન ખાવા લાયક, અભયનું ભક્ષણ કરીને શરીરનું પોષણ કરતા. તેને માલુમ હતી. છતાં મેહલો બની તેવા અભક્ષ્યમાં આસન બન્યા. તેથી તેની બુદ્ધિમાં બરોબર મલીનતા આવી. દારૂ માંસાદિ વાપરનારમાં જે બુદ્ધિ હોય છે તે નષ્ટ થાય છે. તેથી ઘરમાં પુત્ર પરિવાર વિગેરે કહે છે કે, આ વ્યસનને ત્યાગ કરો. પૈિસાનો અને શારીરિક શક્તિને For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૧ વ્યય કરીને ગાંડા, પાગલ બને છે. તેથી આબરૂ પ્રતિષ્ઠા વિગેરે રહેતી નથી. આવક કરતાં જાવક ઘણી થાય છે. પરિણામે સઘળું કુટુંબ ઘણું દુઃખી થશે તેને વિચાર કરવો જોઈએ. આ મુજબ સાંભળી આ મુગ્ધ જેમ તેમ બેલી ફોધાતુર બની મારઝુડ કરતા હોવાથી હવે શો ઉપાય કરે તેને વિચાર પરિવાર કરે છે. તેવામાં દારૂ, મદિરા પીને મસ્ત બનેલ એવા તેને સામે આવતી મેટરની ટકકર વાગી. નીચે ગર્તામાં ગબડી પડ્યો. તે ખાડામાં પથ્થર હોવાથી શરીરે ઘણી ઈજા થઈ. લેહીલુહાણ બન્ય. સ્વજનવર્ગને ખબર પડવાથી લાજે, શરમે પિતાને ઘેર લાવીને ઘણું સારવાર કરી ત્યારે એક મહિને સાજો થયો. પછી ઘણો પસ્તાવો કરવા લાગ્યું. કહેવત છે કે, જે, વાર્યા રહે નહિ તે છેવટે હારી, કષ્ટ ભેગવી સમજે. હવે આ ભાઈને ઘણું કષ્ટ પડ્યું ત્યારે ધીમે ધીમે તે છંદને મૂકી દીધો. સગાં વહાલાં તેમજ મિત્ર ખુશી થયા. શરીર તાકાત આવી. દુર્વ્યસનમાં જે વ્યય થતું હતું તેને બચાવ થયે. સદ્બુદ્ધિને આવવાને અવકાશ મળ્યો. તેથી નીતિન્યાય પૂર્વક વર્તન કરવાથી સુખી થયે. તેમજ ધર્મ કરવાની જીજ્ઞાસાથી, દેવાધિદેવની ઉપાસના કરવાથી ધર્મધ્યાનમાં આરૂઢ થયે. માટે હે મહાનુભાવ? જેમ તેમ બાઈ પીને કુલ્યા કરો નહિ. તમારા શરીરને તો વિચાર કરે. આત્મિકગુણોનો આવિર્ભાવ કરવા માટે પ્રયત્ન કરશે તે બહુ સારૂ થશે. તથા કેટલાક, ન્યાય, વ્યાકરણ વિગેરેને અભ્યાસ કરી પંડિતે થાય છે. તેઓને પણ જ્ઞાનને કેફ For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨ ચઢયો હોવાથી કુલી ફૂલી ફર્યા કરે છે. અને મનમાં માને છે કે અમારા જેવા કેઈ બુદ્ધિમાન જગતમાં છે જ નહિ. તેઓ પણ પોતાના આત્માને ભ્રમણ, ભૂલેમાં નાંખે છે. વાદવિવાદમાં પડી આત્મભાન ભૂલે છે. સત્યજ્ઞાન કોને કહેવાય તેનું પણ ભાન રહેતું નથી તેથી આત્મસિદ્ધિ કેવા પ્રકારે ઉપલબ્ધ થાય તેને ખ્યાલ ક્યાંથી આવે!તેઓ ફક્ત પિતાની પંડિતાઈના જોરે પૈસા મેળવવામાં જ મગ્ગલ બનેલ હોય છે. તેથી તેઓ પણ અંતે આર્તધ્યાનન ગે હલકી ગતિને પ્રાપ્ત કરી બહુ દુઃખોને ભગવે છે. જો કે પ્રાપ્ત થએલ પિસાના ગે, પુત્ર, પત્ની, પરિવાર વિગેરે ખુશી થઈને અભિનંદન, સાબાશી આપે છે. પણ તેઓ ધર્મધ્યાનના અભાવે જે કષ્ટ ભોગવે છે. તેમાં ભાગ પડાવતા નથી. આશ્વાસન આપે તેથી કાંઈ કષ્ટ ઓછું થતું નથી. માટે વિપત્તિ, સંકટના દુઃખને દૂર કરવા માટે પંડિતાઈની સાર્થકતા કરવા, તેમજ આ ભવમાં અને પરભવમાં પરભાવને ત્યાગ કરવા આત્મધર્મમાં રહેવાની જરૂર છે. તેથી જ પંડિતાઈ સફલતાને સાધે છે. અને શાતા રહે છે. તથા શ્રીમંત ધનાઢયની વાત તે શી કરવી! તે તે ધનના ઘેનમાં કુલ્યા ફરતા હોવાથી અને માલમલીદામાં મગ્ન બનેલ, એવા તેઓ સીદાતા સ્વામી બંધુઓ સામે નજર પણ કરતા નથી. કદાચિત સ્વામીભાઈ કંઈ લેવા માટે આવેલ હોય તે તેને ઉઘડે લઈ કહેવા મંડી પડે છે કે, શરીર તે મજબુત છે. જાતમહેનત કેમ કરતે નથી! અને મારી પાસે મદદ માગવા આવી લાગે છે. જા. જાતમહેનત કર. આવેલ ભાઈ કહે છે કે, ધંધે, For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (33 વ્યાપાર કરવાની મારી પાસે મુડી નથી. તે કેવી રીતે જાતમહેનત પૂર્વક વ્યાપાર કરું ! માટે સે બસે રૂપિયા આપ. કમાયા પછી તમને પાછા આપીશ. તમેએ આપેલ મદદને એળવીશ નહિ. આ મુજબ કહેતાં પણ તે બધીર બનેલ હોય નહિ શું ? તેમ તેનું કથન સાંભળતા નથી. અને પાછા મોકલે છે. પરંતુ જ્યારે તે શ્રીમંતને કઈ સભાના પ્રમુખ બનાવી ભૂરિ ભૂરિ પ્રશંસા કરવામાં આવે કે, તમે દાતા છે. તથા કૃતજ્ઞ, સમયજ્ઞ છે. ત્યારે બબર કુલાઈ હજાર, બે હજાર અગર લાખ, બે લાખ આપવા તૈયાર થાય. તેઓને કઈ પ્રશંસા કરનાર મળે તો જોઈ લો. તેમની કુલાઈ? આવા ધનાઢયો પિતાનું કે પારકાનું કેવી રીતે કલ્યાણ કરે. સર્વે શ્રીમતે એવા હોતા નથી. કેટલાક ભાગ્યશાલીએ તે પ્રશંસા, પ્રસિદ્ધિને ત્યાગ કરી શક્ય તેટલે સાધર્મ બુઝર્ગને તથા ધાર્મિકેને સહારો આપી આગળ વધારે છે. અને નિષ્કામ ભાવે સેવા ભક્તિ કરે છે. આવા શ્રીમતે કુલાતા નથી. પણ નમ્રતાદિ ગુણોને ધારણ કરી સ્વપરનું હિત સાધે છે. તેઓ સગાંવહાલાં વિગેરેને ખોટા માનતા નથી. પરંતુ આત્માથકી પર માનતા હોવાથી તેઓને સ્વજન ઉપર વધારે મમત્વ હોતું નથી. તેથી આલોકની અને પરલોકની સુખની અભિલાષા ન હોવા છતાં સત્ય સુખશાતા સ્વયમેવ હાજર થાય છે. માટે સદ્ગુરૂ કહે છે કે, ભલે કુટુંબ કબીલે સારો માને, પણ મમત્વને ધારણ કરી મારા માટે માનશે નહિ. તારે, તમારે કુટુંબ કબીલો તે, ઉપશમ, વિવેક અને સંવર, For Private And Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir નિરા વિગેરેને સાધવામાં છે. કે, જેથી આત્મવિકાસ સધાય અને અનુક્રમે પરમપદની પ્રાપ્તિ થાય. નહિતર ચારે ગતિમાં પરિભ્રમણ કરવાના દુઃખદ વખત આવશે. આ મુજબ ઉપદેશને માની કેટલાક મહાશયા, મમત્વના, અહુંકારાદિકના ત્યાગ કરી સ્વપરના કલ્યાણ કામી બને છે. ધનાદિક વિદ્યમાન હાતે તે પણ ફુલાતા નથી, પણ સરલતા ધારણ કરી મેાક્ષમાર્ગે સંચરે છે. પરંતુ કેટલાક તા એવા હોય છે કે જે જે આંખે દેખે તેને સારૂ માની, તેના સંગ્રહ કરતા જીવન વ્યતીત કરે છે. તેને સદ્દગુરૂ કહે છે કે, તે તાર્ નથી. ભલે સારૂ માની સંગ્રહ કર્યાં પણ વખત આવે ત્યારે ખસી જનાર છે. તારૂ તારી પાસે સમીપમાં જ છે. તેને ઓળખ ? કાયામાં રહેલા આત્મા, કાયાથી ન્યારા છે. તેમજ માયા કહેતાં ધન, મન, પુત્ર, પત્ની, પરિવારથી પણ ન્યારા. છે. જુદો છે. માયા અને કાયાની સારવાર કરવામાં ઘણેા અમુલ્ય વખત વીતાવ્યો. પણ તેમાં રહેલની સભાળ લીધી. નહિ. તેથી જ તે ચાર ગતિના ચકારમાં પરિભ્રમણ કરવાનું જ રહ્યું. મ્હોટા મહેલની દરેક વર્ષે અગર દરરોજ દેખરેખ રાખી. પરંતુ તે મહેલમાં રહેલ પાતની દેખરેખ કરી નહિ. જેની વિદ્યમાનતાયે સર્વ ક્રિયાઓ કરી શકાય છે. તેના તરફ નજર કરી નહિ. ફક્ત ખાર્થે રહેલ મંગલાની સાર સંભાળ કરી. આનંદમાં મહાલ્યા કર્યું. તે આનંદ કાં સુધી રહેશે ! તેના પણ વિચાર કર્યો નહિ. ફક્ત આત્માથી પર, જે વસ્તુઓ, જેવી કે, ધન, ધાન્ય, ધાતુ વિગેરેની મમતા For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૫ ' કરી. તેથી શેા લાભ થશે. તે વસ્તુઓને પ્રાપ્ત કરવામાં તેમજ તેઓનું રક્ષણ કરવામાં ચિન્તા, સંરક્ષણાનુખ ધી રૌદ્ર ધ્યાન કરી, આત્મા ઉપર મમત્વના ચગે અધિક મલીનતા ચોંટાડી. તેથી જે ઈચ્છા અને આશા હતી તે અધુરી રહી. હવે પૂરી કરવી હાય તેા તન, મન, ધનાદિકથી ન્યારા આત્માને બરાબર ગુરૂગમદ્વારા ઓળખી, જે મલીનતાના આવરણે આવ્યા છે. તેને દૂર કરવા અતિશય વી, બલને કારવા, વસ્ત્રાદિક જ્યારે મલીન થાય છે ત્યારે એક ઘડી પણ સાફ કરવા વિલંબ કરતા નથી. તેનુ કારણ એ છે કે, તે મેલા કપડાં તમાને પસદ્ઘ, રૂચિકર થતા નથી. તેા પછી તે મલીનતાના જ્ઞાતા, અને દ્રષ્ટા એવા આત્માની મલીનતા કેમ ગમતી હશે ? પસદ પડવી જોઇએ નહિ. એક યુવાનની માફક એક યુવાનને મળેલા અનુકુલ પરિવાર ઉપર અતીવ પ્રેમ હતા. પરિવાર પણ યુવાન ઉપર ઘણી પ્રીતિ રાખતા. સહજ માથુ દુઃખવા આવે ત્યારે ઘણા વલાપાત કરવા પૂર્વક કહેવામાં બાકી રાખતા નહિ કે, ભાઈ ! તારૂ મસ્તક દુ:ખે છે. તેથી અમાને ઘણા સંતાપ થાય છે. તારા બદલે અમારૂ મરતા દુ:ખે તે બહુ સારૂ. પુત્ર, પત્ની, માતાપિતા તથા અન્ય સગાંવહાલાંની સંભાળ રાખવાની તે ચિન્તા કરતા હાય છે ત્યારે પરિવાર કહે છે કે, તમે ચિન્તાતુર બને નહિ. તમારી ચિન્તાથી અમે હૈયામાં ખળી મરીએ છીએ. આ મુજબ પુનઃ પુનઃ કહેતા હેાવાથી યુવાનને ઘણા પ્રેમ થાય છે. અને મનમાં માને છે કે, સહજ ચિન્તા થતાં અગર કષ્ટ For Private And Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૬ પડતાં પત્ની, માતાપિતા અડધા અડધા થઈ જાય છે. આ પ્રેમ અજબ છે. આવી પ્રીતિ અન્ય કુટુંબમાં દેખવામાં આવતી નથી. માટે આ સઘળા પરિવાર દુઃખમાં, અસહ્ય વેદનામાં ભાગ પડાવશે. તેથી પીડાએ આછી થશે. આમ ધારણા રાખી અધિકાધિક સાર સ`ભાર કરવામાં યુવાન ખામી રાખતા નથી. પણ મમત્વના ચેાગે પ્રેમને ધારણ કરનાર આ ભાઈ સાહેબને ખબર નથી કે, આ સઘળા પિરવાર ફક્ત આધા સન આપી રહેલ છે. પણ કષ્ટમાં કે પીડા થતી હોય ત્યારે લેશ માત્ર તે દુઃખની ભાગીદારી કરતા નથી. આ વસ્તુ તે પાતે સાક્ષાત્ અનુભવે છે. છતાં માહમાયાના બંધનના ચેાગે તેના આત્માની સાર, સંભાળ રાખતા નથી. કથા કારણે આધિ, વ્યાધિ. વિડ’ખના વિગેરે આવીને વળગે છે તેની તે ભાઇને માલુમ નથી. કે, આઠેય કર્મોના વળગાડથી આ સઘળા પીડાઓ, ચિન્તાએ ઉપસ્થિત થાય છે. તે કર્મોને હડાવવા યુવાનીમાં પ્રયાસ કરૂં. આત્મિક ગુણામાં પ્રેમ રાખુ “ આત્મિક ગુણામાં પ્રીતિ રાખવાથી આધિ, વ્યાધિ વિગેરે દૂર ભાગે છે અને અનન્ય પ્રકાશને પ્રગટ ભાવ થાય છે.” આવા વિચારો આ મમત્વવાળાને આવે કલ્યાંથી ? તે તા પિરવારના પાષણમાં પ્રયત્ન કરી રહેલ છે અને ચિન્તાએ પણ કર્યા કરે છે. એક દિવસે ઉપાશ્રયે આવેલ અવા તેને ગુરૂદેવે કહ્યું કે, અરે ભલા? પ્રત્યાખ્યાન, વ્યાખ્યાન વિગે માટે કેમ આવતા નથી. તેણે કહ્યું. પુત્ર, પત્ની, માતાપિતા વિગેરે સ્વજન વર્ગને મારા ઉપર ઘણા પ્રેમ છે. સહજ For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૭ ચિન્તાતુર બનતા પણ તેઓ અતીવ કષ્ટ અનુભવે છે. દુઃખી થાય છે. એટલે તેમના પાલન પિષણમાં હું આસક્ત થયેલ હોવાથી આવી શકાતું નથી. ગુરૂદેવે કહ્યું કે, તને દુઃખ થતાં તેઓ દુઃખી થાય છે. પણ ભાગ પડાવતા તે નથી ને ? તેઓ દુઃખી થાય છે તે નેહરાગને લઈને ? માટે તારે પાલન પિષણ કરવું. પણ ધર્મની આરાધના ભૂલવી નહિ. પ્રત્યાખ્યાન કરવા તથા વ્યાખ્યાન સંભાળવા પણ તારે ઉપાશ્રયે આવવું જોઈએ. તે ભાઈએ કહ્યું કે, નેહરાગાદિકથી આવી શકાતું નથી. ગુરૂમહારાજે કહ્યું કે, તે રાગ પણ જ્યાં સુધી તું પાલન પોષણ કરે છે ત્યાંસુધી જાણ. અને પિતાના પ્રાણ ઉપર જ્યારે વાત આવશે ત્યારે ખસી જતાં વિલંબ કરશે નહિ. યુવાને કહ્યું કે, મરણ વખતે પણ તેઓ પ્રાણ આપવા તૈયાર છે. માટે કેવી રીતે રાગ મૂકી શકાય ? અલ્યા ? આ. તને બ્રમણ થઈ છે ના ! સાચી બને છે. ઘણી વખતે ચિન્તાતુર બનતા, અગર વ્યાધિ આવતાં તેઓ કહે છે કે, અમને વ્યાધિ થાય તે બહુ સારૂ? ઠીક છે. આ સઘળું બોલવામાં છે. તારે નેહરાગાદિકની પરીક્ષા કરવી હોય તે તને પ્રાણાયામને અભ્યાસ કરાવું. આ મુજબ ગુરૂદેવે કહ્યા. પછી પ્રાણાયામનો સારી રીતે અભ્યાસ કરી મસ્તકે બેત્રણ કલાક પ્રાણને સ્થિર કરવા લાગે ત્યારે ગુરૂદેવે કહ્યું કે, ઘરમાં વ્યાધિનું બહાનું કાઢી, પથારીમાં સુઈને મસ્તકે પ્રાણ સ્થિર કરજે. પછી કેવી બીના બને છે તે ખ્યાલમાં રાખજે. આ પ્રમાણે ઘરમાં પ્રાણાયામ વડે પ્રાણે મસ્તકે સ્થિર કરીને તે સુઈ ગયે. તેથી પરિવાર આવીને પુછે છે કે ભાઈ? તને For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮ શું થાય છે! જવાબ ન મળવાથી તેઓ ચિન્તાતુર બન્યા. ઉપચારો કરવા લાગ્યા. પણ તે બોલતા ન હોવાથી મરણ પાયાની ભ્રાન્તિ થઈ તેથી રડારોડ કરવા લાગ્યા. તે અરસામાં ગુરૂદેવે આવીને કહ્યું કે, તમે કેમ રડારોડ કરો છે! જુઓને મહારાજ ? બોલાવ્યો બેલ નથી. શ્વાસોશ્વાસ પણ ચાલતા નથી. તમે કોઈ ઉપચાર કરો તે બહુ સારૂ. ગુરૂદેવે ઉના પાણીથી ભરેલે ચાલે મંગાવીને કહ્યું કે, મારા મંત્રના પ્રભાવે જીવત થશે. પણ પાણી તેના શરીર ઉપર ફેરવી આ પ્યાલાનુ પાણું જેને પીવા આપુ તેનું મરણ થાય ? બોલે કે પીવાને તૈયાર છે! મરણના ભયથી સગાંવહાલાં કંઈ કંઈ બહાના કાઢવા લાગ્યા. વૃદ્ધ માતાને કહ્યું કે, તમારે કાત્યા એટલા કાઢવાના નથી. બહુ બહુ તે બે ત્રણ વર્ષના મહેમાન છે. માટે તમે આ મંત્રેલે પ્યાલે પી જાઓ તો તમારો પ્યારે પુત્ર જીવતો થાય. વૃદ્ધ માતા કાલાવાલા કરવા પૂર્વક કહેવા લાગ્યા કે તમે કહ્યું તે ઘણું સારું છે, પણ ત્યાંસુધી આ વૃદ્ધની સાર-સંભાળ કોણ રાખે! વધારે વર્ષો છવાય તો આ વૃદ્ધની બેહાલ દશા થાય. માટે તેના પિતાને પીવરાવે. પિતાએ કહ્યું કે, હવે તો ધર્મની આરાધના કરવાને વખત આવ્યો છે. યુવાનીમાં આરાધના બની શકી નથી. માટે તેની પત્નીને આપ. તે પુનઃ પુનઃ કહે છે કે, જે તેવો વખત આવે તે પ્રાણને પણ જતાં કરૂ. આ મુજબ તેની પત્નીએ કહ્યું. અને સાથે કહ્યું કે, મારા ખોળામાં ધાવણું બાળક છે. માતા વિના આ બાળક કેવી રીતે જીવી શકે ! મરણ પામે તે વંશવેલો રહે For Private And Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૯ નહિ. આ મુજબ માતાપિતા પત્ની વિગેરે જે બેલી રહ્યા છે તે સઘળું આ ભાઈ સાંભળી રહ્યા છે. અને વિચાર કરે છે કે, જગતમાં કઈ કેઈનું છે જ નહિ. હું રાગને લઈ ભ્રમણની ભૂલમાં અટવાયે. અને ધર્મની આરાધના કરવાની હતી તેને ત્યાગ કર્યો. હવેથી વ્યવહારથી સગાંવહાલાંની સારસંભાળ કરવી. પણ ધર્મની આરાધનાનો ત્યાગ કરવો નહિ જ. આ મુજબ નિર્ણય કર્યો. પછી ગુરૂદેવે તેના નિકટના માતાપિતા, પત્ની વિગેરેને કહ્યું કે, તમે મંત્રેલે પાણીને પાલે પિતા નથી, તો હું પી જાઉં, અને તમારા પુત્રને સજીવન કરૂ? હે તમારા જેવા સમર્થનું આ કામ છે. અમે તે ભયભીત બન્યા. કિમે કદાચ મરણ પામશે તે સ્વર્ગે જશો. અહિ પણ તમને સુખશાંતિ છે. ત્યાં સ્વર્ગમાં પણ સુખશાતા રહેવાની જ. માટે તમે જ પાન કરો. દેખો તે ખરા. દુનિયા બીજાના પ્રાણના ભોગે પિતાના પ્રાણને બચાવ કરીને સુખ સાહ્યબીમાં જીવન ગુજારવા દરરોજ રામાચી રહેલ હોય છે. “ગુરૂદેવને તે, તે યુવાનને રાગ કેટલે છે! અને ક્યાં સુધી રહે છે. તે બતાવવાનું જ હતું. તેથી મંત્રેલ માલ પિતે પીને તે યુવાનને કહ્યું કે, હવે ઉભો થા, આ સગાંવહાલા ખરાખરીને બેલ આવે ત્યારે ખસી ગયા. હવે તારૂ કોણ? આત્મા સિવાય તારૂ અન્ય કોઈ જગતમાં છે નહિ. માટે આત્મકલ્યાણ સધાય તે મુજબ આચરણ કરવી તે આવશ્યક છે. આ મુજબ ઉપદેશ આપી મહારાજ ઉપાશ્રયે પધાર્યા. યુવાનની પણ ભ્રમણા ભાગી. અને For Private And Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૦ જલમાં કમલ રહે તે મુજબ માયા, મમત્વ, આસક્તિનો ત્યાગ કરી વ્યાવહારિક કાર્યોમાં નિર્લેપ રહીને આત્મકલ્યાણ સાધવામાં તૈયાર થયે. વ્યવહારના કાર્યો કરે છે પણ પ્રત્યાખ્યાન, વ્રત, નિયમ, દાન, શીયળ, તપ, શુભ ભાવનાઓ ભૂલતા નથી. તેથી કર્મોનું દબાણ અલ્પ થતું ગયું. સાથે જે મલીનતા રાગની હતી તે પણ ઓછી થઈ. તેથી આત્મ-વિકાસમાં આગળ વધી આનંદનો અનુભવ તેને આવ્યા કરે છે. કદાચ પૂર્વ કર્મની વાસનાના ગે મલીનતા આવે તે તેણીને આત્મજ્ઞાનના ગે દૂર ખસેડી મૂકે છે. માટે અરે મનુષ્યો ? ગુરૂગમને મેળવી સર્વ સંગે મળેલી વસ્તુઓથી ન્યારા એવા આત્માને ઓળખી તેને નિર્મલ કરવા તૈયાર થાઓ. આત્મા પાંચ ઈન્દ્રિય તથા મનથી પરખાશે નહિ. કારણ કે તે અલખ અને અગોચર છે. જે તમે નિરખે છે તે બાહ્ય પદાર્થો છે. આત્મા નથી. તે તે સ્થિરતાના ચગે જ પરખાય છે. જ્યાં સુધી ઈન્દ્રિયની તથા મનની ચપલતા છે અને તે સંગ સંબંધે મળેલા પદાર્થોમાં એકાંતે સુખની ઈચ્છા અને આશા છે ત્યાંસુધી, અનુભવ ગમ્ય આત્માની ખબર ક્યાંથી પડે? દુન્યવી પદાર્થો તથા કરેલા સત્યકાર્યો પણ સ્થિરતા સિવાય યાદીમાં આવતા નથી. તો અનાદિકાલથી તન, મન, અને વચન દ્વારા બંધાએલ કર્મોને દબાણથી, તિભાવે રહેલા આત્માનો અનુભવ ક્યાંથી ઉપલબ્ધ થાય? જ્યારે રિથરતાના યોગે તે દબાણને દૂર કરવા બલ ફેરવશે ત્યારે જ તે દબાણ દૂર થતાં અનુભવ આવતો રહેશે. તે For Private And Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૨ માટે સદ્ગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કહે છે કે, જગતના પદાર્થો ઉપરથી પ્રેમને હઠાવી આત્મામાં પ્રીતિને યાજો. બુદ્ધિનાસાગર, કેવલજ્ઞાની એવા આત્મા, અને વીતરાગ જીનેશ્વર અને અતીવ પ્યારા છે. અને હાવા જોઈએ. ગમેતેવા પદાર્થાના સંચાગે અનુકુલતા પ્રાપ્ત થએલ હાય તે પશુ, ચંચલતા અને એકાન્તતા દૂર ભાગતી નથી. તેથી માનસિક વૃત્તિએ સારી દુનિયામાં દોડ્યા કરે છે. તેથી આત્મજ્ઞાન, તેના પ્રકાશ અને શક્તિના પ્રગટ ભાવ થતા નથી. તેથી વૈરાગ્ય, સંવેગ અને પ્રશમાગે, શ્રી કૌશાંખી નગરના મહીપાલના પુત્ર સર્વ વિરતિ સયમની આધિનામાં પરાયણ અની, વિહાર કરતાં રાજગૃહી નગરીના ઉદ્યાનમાં કાચાત્સગે --એટલે તન, મન અને ધન-રાજ્યના સકલ્પ વિકલ્પોને દૂર કરવા માટે ધ્યાનમાં રહેલા છે, તે અરસામાં શ્રી શ્રેણિક નરેશ્વર રાજવાડી-સહેલગાહે નીકળ્યા છે. ધ્યાનમાં રહેલા તે મુનિવય ને તેમણે પુછ્યું કે, અરે મહામુનિ ? યુવાનીમાં સયમની આરાધનામાં કેમ તત્પર અન્યા છે ! શરીર તેજસ્વી તથા ખલવાન છે. આ અવસ્થામાં તે ભાગવિલાસા કરવા જોઇએ. તેના બદલે તેના ત્યાગ કરી કઠીન સયમ કેમ આદર્યો છે? મુનીશ્વરે કહ્યું કે, મારો કાઇ નાથ, ચેાગ-ક્ષેમ કરનાર નહેાતે. તેથી જ સર્વ વિરતિરૂપ સંયમની આરાધનામાં પરાયણ અન્ય છું. નરેશ્વરે કહ્યું કે, તમારો નાથ કાઇ દાય નહિ તો હું યોગ-ક્ષેમ કરનાર નાથ અનુ ? અને જે જે સાધનાની જરૂર હાય તે તે હાજર કરૂ. ખેલે! શી ઇચ્છા For Private And Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૨ છે? મુનિમહારાજે કહ્યું કે, અરે નૃપતિ તમે પણ અનાથ છે. જે અનાથ હાય તે નાથ કેવી રીતે બની શકે ? તમારી પાસે સામ્રાજ્ય છે. તેનું રીતસર પાલન કરો છે. અને ભેગ વિલાસામાં મહાલ્યા કરો છે પણ મન, તનાદિકની ચંચલતા તા દૂર ભાગી છે! સ્થિરતા આવી છે? કહે! નહી જ. જ્યાંસુધ સ્થિરતા આવે . નહિ ત્યાંસુધી અનાથ જ કહેવાય. નાથ કારે ખનાય કે, સ્થિરતાના ચેગે મેહમમતા રાગ-દ્વેષની જંજાલ ખસે અને આત્માના ગુણેામાં લયલીન ખનાય. ત્યારે પોતે પેાતાના નાથ બનવા સમર્થ થાય. શ્રેણિક મહારાજે કહ્યું કે, એવી સ્થિરતા મને મળી નથી, તો તમે પણ અનાથ જ છે. તેથી તમે કેવી રીતે નાથ બનશે ? નહિ અનેા, મુનિવયે કહ્યું કે, તમે જે જે સાધન સામગ્રી હાજર કરવાની ઈચ્છા દર્શાવે છે. તે સઘળી સાધન સામગ્રી મારી પાસે હાજર હતી. કૌશાંબી નગરીના નરેશ, મહીપાલ મારા પિતાજી થાય છે. જે જે ઈચ્છા મુજબ હું માગણી કરૂ તે તે હાજર કરતા. કઈ ખબતની ખામી રાખતા નહિ. માતાજીના સ્નેહરાગ ઘણા હતા. ઘરમાં ગોરી, પત્ની ગુણીયલ હતી. નાકર ચાકર, છીંક ખાતાં ખમાખમા કહેતા, પાણી માગતા સ્વજન વર્ગ દુધ હાજર કરતાં. કેઈ ખાબતમાં ખામી હતી નહિ. પણ માનસિક ચંચલતાના યેગે સુખશાતા રહેતી નહાતી. સ્વજન વર્ગ સુખશાતા રહે તે માટે ઘણી તકેદારી રાખતા. તેથી હુ એવુ માનતા કે હવે મને કયારે પણ વ્યાધિ નડશે નહિ. પરંતુ એક વખત એવું અન્યું કે, ચક્ષુએમાં વ્યાધિ થવાથી અતિશય પીડા થવા લાગી, For Private And Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૩ તેથી ખાવા પીવાનું પણ પસંદ પડતું નહોતું. તેમજ કોઈ સુખશાતા પુછે તે પણ ખીજવાઈ જતા. જો કે માતપિતાએ ઘણા ઉપચાર કર્યા. છતાં તે પડી ગઈ નહિ. તેમજ કઈ પણ સ્વજન વર્ગ પડાનો ભાગ પડાવે નહિ. કારમી પીડા એકલા મેં પિતે સહન કરી. તેથી નિર્ણય કર્યો કે, દુખ આવે છતે કોઈ પણ ભાગ પડાવતું નથી. માટે આ જે પીડા, દુઃખાદિ આવીને ઉપસ્થિત થાય છે તેનું મૂળ કારણ તે કર્મો જ છે. માટે તે કર્મોને ટાળવા પ્રયત્ન કરે જરૂરી છે. તે કર્મો, સંયમની રીતસર આરાધન કર્યા સિવાય ખસે એમ નથી. આ મુજબ વિચાર કરવા પૂર્વક નિર્ણય કર્યો કે, આ પાંડા જે નષ્ટ થાય તે બીજે દિવસે સઘળી માયા, મમતાનો ત્યાગ કરી સંયમમાં તત્પર બનું. આવી સુંદર ભાવના અને વિચારણાના ગે પીડા શાંત થઈ. તેથી બીજે દિવસે શુરૂ પાસે ગમન કરી દીક્ષા લીધી. જો કે માત, પિતાને ઘરમાં રાખવાને ઘણો આગ્રહ હતો. પણ ગૃહપણામાં કર્મોને ટાળવા હું ક્યાંથી સમર્થ બનીશ! સમર્થ બની શકીશ નહિ. તેથી હે ણિક મહારાજા? સદ્દગુરુ પાસે સમ્યગ્ર જ્ઞાન મેળવી સંયમની આરાધના કરૂ છું. આ મુજબ શ્રવણ કરી નૃપતિ અતિ હર્ષાતુર બની, નમન-વંદન કરીને પાછા ગયા. અને મનમાં સમજ્યા કે, આટલી સાહ્યબી, વૈભવ હોતે પણ હું અનાથ છું. કારણ કે સંયમની સારી રીતે આરાધના કરવા પૂર્વક, આત્મિક ગુણને કેળવ્યા નહિ. તથા આત્માને ઓળખ્યો પણ નહિ. તેથી આધિ, વ્યાધિ અને For Private And Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૪ વિડંબનાઓ ટળવાની જ નહિ. જ્યારે આત્માની ઓળખાણના યેગે અહં ત્વ, મમત્વ વિગેરેની સલીનતા ખરાશે ત્યારે સત્ય સુખશાતા સ્વયમેવ આવીને હાજર થશે. “ ગુરૂ પણ ફરમાવે છે કે,” અનાથી મુનિરાજની માફક સર્વે જંજાળનો ત્યાગ કરી, સંયમની રીતસર આરાધના કરી, અને ઓળખશે ત્યારે જ તમારી ફુલાઈ સફલ થશે. અન્યથા દેડકાની માફક મહા અનર્થકારી બનશે. માટે અને આત્મા ખ્યા છે તેમ તમે પણ આત્મામાં પ્યાર ખિી, દુન્યવી. વરતુઓ મળતાં ફુલાએ નહિ. અને આત્મજ્ઞાન મેળવી કર્મોના કાટને કાઢવા તત્પર બને. જેથી જન્મ, જરા અને મરણની અસહ્ય પીડાઓ રહેશે નહિ. આ પ્રમાણેના ઉપદેશને નહિ માનતા મનુષ્યને ઉપાલંભ આપતાં પુનઃ સદ્ગુરૂ ૧૯મા પદથી કહે છે કે, પરખીને લેજો નાણું રે, આ આવ્યું ઉત્તમ ટાણું, ટૅ ટે કરતા તુરત વારમાં, આવે જમનું આણું રે. પરખી ના હું કરીને હસતાં આવ્યું, પરભવનું પસ્તાનું રે, ફુલણ ફાંફાં મારે શું તું, પડતું રહેશે ભાણ 3. પરખી રા શું મસ્તાને થઇને મહાલે, ચાલ્યા લાખ નવાણું રે, મોહ માયાના વશમાં પડતાં, પડ્યું ઝાઝમાં કાણું રે. પરખી ફા For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૫ માથે કાલ ઝપાટા વાગે, ધણ શું ઉંધાણું રે, થાતાં એન્રી આળસના તું, નનુ પામે લ્હાણું રે. પરખી ॥૪॥ પ્રભુને પ્રેમે કદિ ન ભજતાં, દુઃખ વાદળ પથરાણુ કે, જન્મ જરાના દુઃખડાં ટાળે, તે તને જોગી જાણું રે. પરખી યા હા હા કરતા વર્ષોં ગાળે, આત્મિક ધન ભૂલાણુ રે, બુદ્ધિસાગર ચેતા ચેતન, અત્તર ગાવા ગાણુ રૂ. પરખી ॥૬॥ સદ્ગુરૂ મહારાજ કહે છે કે, અનતભવામાં નહિ મળેલ એવે અવસર, ટાણું આ ભવમાં પ્રાપ્ત થએલ છે. નિરોગી શરીર, આ ક્ષેત્ર, આત્મિક વિકાસના સાધનોને અણુ કરનાર ધાર્મિક માતાપિતા, તથા સુદેવ, સુગુરૂ વિગેરે પ્રાપ્ત થએલ છે, જો કે મનુષ્યભવ, અન તભવા પૈકીના ભવામાં મળેલ હશે. દુન્યવી સાધન સામગ્રી મળી હશે, શરીરે આરગ્ય મળ્યું હશે, તે દ્વારા મેાજમજા કરતા હશે, તેથી તમારી ચિન્તા કેટલી નાશ પામી ! તે તે કહા ? સાંસારિક સાધન સંપનતાથી કદાપિ ચિન્તાએ ટળતી નથી. પણ વધે છે. આ ભવમાં પણ કેટલી ચિન્તા અગર વ્યાધિ, વિપત્તિ દૂર થઈ. તે તે તમા જાણેા છે. અને તમે! આધિ, વ્યાધિ, ઉપાધિની વિડંબનાઆને દૂર ખસેડવા ઈચ્છા રાખ્યા કરો છે. તે ઈચ્છા દુન્યવી સાધનાથી ખસશે નિહ માટે સદ્ગુરૂ કહે For Private And Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૬ છે કે, આ ઉત્તમ અવસર મળે છે. અને આધિ, વ્યાધિ વિગેરેને દૂર કરવાના સાધનો પુણ્યયોગે પ્રાપ્ત થયા છે. માટે સત્ય ન ણું કહેતાં ધન પ્રાપ્ત થાય તેમજ સમ્યગ્ર જ્ઞાનપૂર્વક ચારિત્ર પણ પ્રાપ્ત થાય, એવા નાણાને બરોબર પરખી સંગ્રહ. કરવા પૂર્વક, સંરક્ષણ કરવા ચિત્તવૃત્તિઓને થિર કરજો. તે વૃત્તિઓ સ્થિર હશે તે જ તે સમ્યગ જ્ઞાન, ચારિત્ર રૂપી નાણું સચવાશે. સાંસારિક વિલાસ કરવા માટે નાણું, ધનાદિકને ભેગુ કરશે તે વિવિધ વિડંબના ઉભી થવાની જ. તેથી તે વિડંબનાના ગે તમે ધારે છે તેવી સુખશાતા રહેશે નહિ. પરંતુ અનેક અથડામણ થવાની જ. તમે કહેશે કે ધનાદિક દ્વારા ગોપભેગની ચિન્તા, રતાપ વિગેરે રહેશે નહિ. આ વાત ઠીક છે. પરંતુ તે દ્વારા અજ્ઞાનતા ટળતી નથી. તેથી મોહમાયાની આસક્તિ દૂર ખસતી નથી. તેથી પાછી ચિન્તા વિગેરેની વિડંબના વળગવાની જ. કહે ?" તએ કેટલી આધિ, વ્યાધિને ખસેડી? તમે કહેશે કે, તે ખસી જ નથી. તો પછી હવે કેટલા ભવ સુધી ચિન્તા, સંતાપ, વ્યાધિ વિગેરેની હોળીમાં બળવું છે! તેને અંત આવવાને જ નથી. માટે ધનાદિક નાણાને ગૌણ કરવા પૂર્વક સત્ય નાણું પરખી લે. અને તેનું રક્ષણ કરવા શક્ય તેટલું સંયમમાં ચિત્તને ચટાડે. એટલે ધનાદિક પ્રાપ્ત કરવામાં ક્રોધ, માન, માયા અને લેભ તમને બહુ સતાવશે નહિ. અત એવ સત્ય નાણાને મેળવવાની વૃત્તિ જાગ્રત થશે. “એક ધનાદિકની આસક્તિવાળાએ પેટે પાટા બાંધી, સુધા, તરસને For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २४७ સહુન કરી ઘણી સેનામહોરે મેળવી. તેને દરરોજ જોયા કરતે ને રાજી રાજી થતો. અને માનતા કે આ સાચું નાણું છે. સંકટ, વિપત્તિ વેળાએ ખપમાં આવશે. આમ ધારણા રાખી સાચવવા ખાતર ઘણી કોશીશ કરતે. એક દિવસ તે સેનામહારોને ગણી રહેલ છે તે વેળાએ એક મિત્ર તેને મળવા આવ્યું. તેણે નાણાને દેખી પચીશ સેનામહેરોની માગણી કરી. અને આજીજી પૂર્વક કહ્યું કે, અત્યારે મારે ઘણે ભીડ છે. માટે તેને હટાવવા માટે આપો. થોડા વખતમાં ભરેલા માલને ભાવ વધતાં તને પાછી આપીશ. તારા જે મિત્ર ભીડના વખતે સહારો નહિ આપે તે અન્ય કોણ આપશે ? આ મુજબ આજીજી કરી. પણ આ ભાઈ શેના સાંભળે? ખી “ના” કહી. તેથી નિરાશ બની તે મિત્ર ચાલ્યા ગયે. એવામાં એક ધૂર્ત મિત્રે પોતાને ઘેર જમવાનું આમંત્રણ આપ્યું. આમંત્રણ સાંભળી ભાઈસાહેબ ખુશી ખુશી થઈ ગયા. અને વિચાર કરવા લાગ્યા કે, આજનું ભોજન ખર્ચ બચ્યું. આ સોનામહોરોની મમતાવાળાને કોઈને વિશ્વાસ નહોતો. તેથી તે મહારને બેગમાં ભરી તે બેગ સાથે લઈ ધૂર્ત મિત્રના ઘેર આવીને જમવા લાગે. આ મિત્રે પણ સત્કાર, સન્માન વિગેરેમાં ખામી રાખી નહિ. જમવાથાં ઘણે રસ પડવાથી બેગ ક્યાં મૂકી તેનું ભાન રહ્યું નહિ. પિતાની પાછળ મૂકેલી બેગને તે ધૂર્ત મિત્ર એવી સફાઈધી છીનવી લીધી છે, તેને ખ્યાલ તેને રહ્યો નહિ. સારી રીતે જમી રહ્યા પછી બેગને તપાસે છે. પણ ક્યાંથી For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૮ હાથમાં આવે! સાથે લાવેલ બેગ કોણ લઈ ગયું? આ મુજબ બેલતાં ધૂર્ત કહેવા લાગ્યું કે, અહિંથી કેણ લઈ જાય ! તમે સાથે લાવ્યા જ નહિ હો. તમને સાથે લાવ્યાની બ્રમણ થઈ છે. અગર રસવતીમાં ઘણે આનંદ પડવાથી ભૂલી ગયા લાગો છે. આ પ્રમાણે સાંભળી ભાઈસાહેબ વિલા મુખે પિતાના ઘેર ગયા. અને પરિતાપ કરવા લાગ્યા. આ ધૂર્તને ઘેર જમવા ગયે ન હોત તે સારૂ થાત. હવે તેને અધિક કહી શકાય એમ નથી. વધારે કહીશું તે અવળે બાઝશે. અરેરે પેલા મિત્રને માગ્યા મુજબ સહારો આપી શક્યો નહિ. તેમજ લેભને લઈ સન્માર્ગે વાપરી શકાયું નહિ. હવે પછી પ્રાપ્ત થએલ પિસા પરથી આસક્તિને ત્યાગ કરી, આત્મહિત સધાય તેમ જરૂર કરવું જોઈએ. અને કરીશ. જેથી સાચું નાણું મળે છે, તે નાણાને કેઈપણ છીનવી લેવા સમર્થ બનશે નહિ. આ પ્રમાણે સમજણના ઘરમાં આવી આત્મકલ્યાણના માર્ગે મુસાફર બન્યું. અને સત્ય જ્ઞાન મેજવી સુખી થયે. ત્યારે કેટલાક મુગ્ધ માણસે ઈષ્ટ વસ્તુઓને વિગ થતાં અગર કે ઈ માણસ તેઓને છીનવી અગર બળજબરીથી લઈ જતાં ગુરૂદેવ કહે છે કે, જીવન પર્યંત ટે 2 ટે કરવા લાગે છે એટલે સંતાપ, પરિતાપદિ કરવા લાગે છે. પણ યમરાજાની નોટીસ આવે તે જાગતો પણ નથી. દાંત સઘળા પડી ગયા હેય, આંખે દેખાતું હોય નહિ. શરીર અસતત બન્યું હોય અને લાકડીના ટેકે ઉભું થવાતું હોય તે પણ ટે ટે ટે મુકતું નથી. વલે પાતાદિકને ત્યાગ For Private And Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૯ કરી આત્મહિત સાધતું નથી. એટલામાં આયુષ્ય ખતમ થયુ. અને પરલોકે સિધાવ્યા. કહે શું લઈ ગયા? કરેલા વિકલ્પોની વાસના સાથે ગઈ. વળી કેટલાક, શરીરે બલવાન હાય, સ્વજનવર્ગ વિગેરે અનુકુલ હોય, તેમજ સારી રીતે આવકના મેગે વિલાસ કરતા હોય, ત્યારે મદઘેલા બની પોતાનાથી ઉતરતા દરજજાના માણસેની હાંસી કરતા હોય છે. પણ જ્યારે તેઓની પાસે કઈ મદદની માગણી કરવા આવે ત્યારે હું હું હું કરવા પૂર્વક તોછડા વચને કહી ઉપેક્ષા કરતા હોય છે. અને હાંસી કરવામાં ખામી રાખતા નથી. પણ પરભવનું પસ્તાનું થતા ચેતતા નથી. જીવનપર્યત હાંસી કરવામાં બાકી રાખી નથી. હવે પરભવમાં પ્રયાણ કરવાની તૈયારી થઈ છે. માટે લાવ, કાંઈક પણ શુભ કાર્ય, કરી સાથે લઈ જઉં. એવી ભાવના પણ થતી નથી. આવા મનુષ્યના વિચાર પણ સારા ક્યાંથી હોય? એક શ્રીમંત, લક્ષ્મીના ઘેનમાં કોઈ માણસ સારા કામ માટે ધનની માગણી કરવા લાગે કે, દુઃખી દીનને ઉદ્ધાર કરવા રૂપિયાની મદદ કરો. એમ કહે ત્યારે તેની હાંસી કરતા કહેતા કે, તમારી પાસે કયાં ઓછું છે કે, મારી પાસે માગણી કરવા આવેલ છે. વાહ વાહ, પિતાના પૈસાનું રક્ષણ કરવું છે. અને આવા સારા કામ માટે બીજા પાસે માગણી કરવી છે. તમે કેવા કલાબાજ છે! આવેલ કહે છે કે, અમારી સંપત્તિ મુજબ પિસા ભરાવ્યા છે. પણ આટલાથી ઉદ્ધારનું કામ બની શકે નહિ. તેથી તેમને શ્રીમાન જાણું તમારી પાસે For Private And Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૦ આવવું પડયું છે. થોડા પિસા, રૂપિયાથી કામ સરતું હોય તે બીજે કણ માગણી કરે? માટે હાંસીને મુકી તમારી શક્તિ પ્રમાણે ટીપમાં ભરાવો. લીધા નિના અહિંથી જઈશ નહિ. ભલે પછી ગમે તેમ બોલો ! આ ધનાઢયે જાણ્યું કે, હવે આ લપ જવાનું નથી. માટે બહાર સારું દેખાય તે મુજબ યુક્તિ કરવી. અરે ભાઈ આવતી કાલે આવજે. તમને રાજી રાજી કરીશ. બીજે દિવસે આ પરગજુ ભાઈ આવ્યું ત્યારે કહ્યું કે, અમે કેળવેલી અને કુશળ બીલાડી તમને. આપવામાં આવે છે. તેને વેચવાથી જે રૂપિયા આવે તે ટીપમાં લખજે. આ બીલાડીને દેખી ઉંદર નાસી જાય છે. ઉંદર વસ્ત્રો કાપી શકતા નથી. ખેરાકી પણ ઓછી ખાય છે. માટે લેનારા ઘણા રૂપિયા આપીને જરૂર લઈ જશે. મનમાં ઓછું લાવશે નહિ. આ મુજબ સાંભળીને સ્વયંસેવકે કહ્યું કે, શ્રીમાન્ શેઠ! હવે વૃદ્ધાવસ્થા આવી છે. પરભવમાં પ્રયાણ કરવાની તૈયારીમાં છે. આવી હાંસી કરતા કરતા મરણ તમેને મુક્ત કરવાનું નથી. માટે કાંઈ ભરાવો. શેઠે કહ્યું કે, હજાર રૂપિયા ટીપમાં લખાવું. ભરાવેલા રૂપિયાને દેખી બીજા પૈસાદાર ટીપમાં ઘણી સારી રકમ ભરાવે. પણ ટીપમાં જે લખેલ છે તે સુજબ દેવાના નહિ. સમજ્યા ? આ સ્વયં સેવક નિરાશ બનીને પાછે ગયે. અને મનમાં સમ કે, શેઠને ધનમાં ઘણી આસક્તિ છે. તેથી બીજા પાસે જવું તે ઉચિત છે. ધનાઢ્ય શેઠ પણ મહમમતા, અહંકારના સંસ્કારોને સાથે લઈ મોટે ગામ ગયા. કહો. શું ! એક વાલની. For Private And Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૧ વિટી પણ સાથે લઈ ગયા? પુનઃ ગુરૂદેવ કહે છે કે, દુન્યવી સાધન સામગ્રી અનુકુલ મળેલ હોય છે. ત્યારે પાપ ભીરુતાને તેમજ ભવભરૂતાનો ત્યાગ કરી, ગમે ત્યાં ગમન કરી કુલણ બનવા પૂર્વક સુખ ખાતર ફફા મારે છે. કોઈની હિત શીખામણ માનતો નથી. અને ભેગ ઉપભેગના વિલાસામાં મસ્તાન બનેલ છે. પણ ક્યારે ખાતાં ખાતાં અને રસવતીના સ્વાદમાં ભરેલ ભાણું પડતું રહે છે. અને રહેશે. તેની ખબર પડશે નહિ. અણચિન્ત કાળ, કેળ કરી જશે. માટે મસ્તાના થઈને મહાલે નહિ. તમારા જેવા વિલાસ કરતા લાખો, કરે, હર્ષઘેલાએ, જમતાં જમતાં, હસતાં હસતાં, તાળી દેતાં મરણ પામ્યા છે અને પામશે. એક ધનાઢ્યને પુત્ર થયા પછી ચિન્તા વધી. તેથી સાધન સંપન્ન હોતે છતે પણ અધિક ધનની આશાએ લાખો રૂપિયાનું કરી આણું વહાલા ઝીઝમાં ભરી દરિયા માર્ગે ગમન કરી રહેલ છે. મનમાં હર્ષનો પાર નથી. ઘણુ કમાણી કરીને આવીશ તે પત્ની, પુત્રાદિક, સુખશાંતિમાં દિવસે ગુજરશે. અને ચિન્તા જેવું કાંઈ રહેશે નહિ અમે પણ સારી રીતે પ્રસિદ્ધ બનીશું. દરેક સમુદાય મારી સલાહ લેવા આવશે. અને દરેક સભાઓમાં પ્રમુખ તરીકે સ્થાપન થઈશ. આવી આવી આશાઓમાં રાચામાચી રહેલ છે. તેવામાં ભરદરિયે ઉત્પાત જાગે. વાયરે પણ તેફાને ચઢ્યો. ચઢી આવેલ વાદળામાંથી વિજળીઓની પણ ગર્જના થવા લાગી. વહાણ, વાયરાના ઝપાટાથી બે બે, ત્રણ ત્રણ, હાથ આકા For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨પર શમાં ઉંચે ઉછળી નીચે પટકાવા લાગ્યું. તેવામાં વહાણ ખરાબે પટકાઈ પડવાથી ઝાઝમાં કાણું પડયું. અને કાણાં પડવાથી, પાણી ભરાએલ હોવાથી, ભરપૂર વસ્તુઓથી ભરેલ વહાણ દરિયાના તળે જઈ બેઠું. માલ તે ગયે. પણ જીવનનું જોખમ આવી લાગ્યું. અફસોસ, પરિતાપને પાર રહે નહિ. આયુષ્યનો બલી હોવાથી એક પાટીયું હાથમાં આવ્યું. સાગર તરીને કિનારે આવ્યા. પણ લાખ રૂપિયાને માલ, દરિયામાં ડૂબી ગએલ હોવાથી હૈયામાં ઘણો આઘાત થયે. આશાઓની સાથે હૃદય બંધ પડવાથી ત્યાંજ મરણ પામી, હલકી ગતિનું ભાજન બન્યું. આ પ્રમાણે અનેક ધનાલ્યોને પણ બને છે. વિવિધ પ્રકારે, કેઈની ઈચ્છા, આશા પૂર્ણ થતી નથી. માટે દરેક પ્રાણીઓને જુદા જુદા પ્રકારે મરણ શરણ થવું પડે છે. મરણ કેઈને પસંદ નથી. તેથી મરણને ભય દરેકને હોય છે. ત્યારે સમ્યજ્ઞાની કહે છે કે, મેહ મમતાની નિદ્રાનો ત્યાગ કરી જાગ્રત થાઓ. અને મૃત્યુની ભીતિ હોય તે જન્મ ધારણ કરે પડે નહિ તે માટે અધિક પ્રયત્ન કરે. આત્મધર્મની પ્રાપ્તિ માટે પ્રયાસ કરશે તે છેડા ભામાં મરણને ભય રહેશે નહિ. પરંતુ ધર્મની આરાધનામાં આળસુ, એદી બની ઉંધ્યા કરશે અને સાંસારિક વિષય વિલાસો ખાતર મહાર કર્યા કરશે તે, નરકનું લહાણું લેશો. એટલે તે સ્થલે એક ઘડી પણ સુખશાતા પ્રાયઃ રહેશે નહિ. કદાચ પશુ, પંખી થશે અગર મનુષ્યભવ પામશે તે પણ દુખના, વિપત્તિઓના વાદળોથી ઘેરાવું For Private And Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ પડરો. માટે પ્રભુના ગુણ્ણા ગાવાના અભાવે, માયા અહંકારનું ઘેર વધવાનું જ. તેના યોગે પ્રભુની ભક્તિ, સેવા, અને આજ્ઞામાં ચિત્ત ચાટશે નહિ. માટે ચેતી. આત્મધર્મોમાં ચિત્તને ચાંટાડે. કે, જેથી વિપત્તિના વાદળે ખસી જાય. હવે વિપત્તિના વાદળેને દૂર કરવા માટે એક દુઃખ ગર્ભિત માણસે તપ તપવા માંડયું. કાઈ વખતે સૂ` સન્મુખ અની તેના તાપ લીધા કરે છે. કેઇ વેળાએ પેાતાની આગળ પાછા પચાગ્નિને સળગાવી તાપ લે છે. તેથી શરીર સૂકાય છે તેા ખરૂં. પણ, વિષય કષાયના રસ સુકાતા નથી તપ કરી રહ્યા પછી ભીક્ષા માગવા જતાં. જયારે કઇ પેાતાને અનુકુલ ભિક્ષા આપે નહિ, ત્યારે આ યાગીને કોધ ઉછળે છે. પણ ગૃહસ્થાને તે શું કરી શકે ? કાઇ વેલાએ અનુકુલ ભિક્ષા મળતાં આ ચેાગી હ`ઘેલા બની, ભાજન કર્યા પછી ચલમમાં ગાંજો ભરી દમ લગાવે છે. આવી રીતે કરવાથી તમેા કહેા કે, વિપત્તિના વાદળા દૂર જાય કે, પાસે ને પાસે જ રહે ? આવા યાગીને ગુરૂદેવ કહે છે કે, આ મુજબ વન કરતા દુઃખરૂપી વાદળ દૂર ખસશે નહિ. અને જન્મ, જરા અને મરણની વિપત્તિઓ દૂર ભાગશે નહિ. જો તમે જન્મ, જરા અને મરણની વિપત્તિઆને ટાળવા માટે સાચા સંયમ ગ્રહણ કરો તા, ખરા, સાચા યાગી માનું. તમે “ હા હા ” કરો છે. પણ આત્મિક ધન લૂંટાય છે તેને ખ્યાલ છે ? આત્મિક ધન લૂંટાય તો આ તમારી તપસ્યા તથા યાગીપણું. વૃથા જાય. માટે બ્યસન, ક્રોધાદિકના ત્યાગ કરી સાચા સયમની For Private And Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૪ આરાધના કરવા તૈયાર થાશે. હા હા કરતાં ઘણા વર્ષો વ્યતીત થયા. પણ સત્ય યાગીપણું આવ્યુ નહિ. માટે ચેાગીપણાને સફલ કરવા હવે કયારે તૈયાર થશે! ! સદ્ગુરૂ કહે છે કે, હું ચેતન ચેતીને અન્તરમાં આત્માનું ગાણું ગામે. કે, જેથી અહંકાર્ટ, મમતાના વિચારો અને વિકારો દૂર ભાગે. અને જે વિકલ્પ થતા હોય તે શાંત થાય. આવી અનંતી કમાણી કરવાની મેાસમ પુનઃ પુનઃ પ્રાપ્ત થવી દુઃશક્ય છે. માટે આત્મહિત સાધવા લક્ષ દેવાની જરૂર છે. દુન્યવી સુખની આશામાં ધાએલ પ્રાણીઓને, આશારૂપી બેડીથી તે બધાએલ હાવાથી, સ્વપ્ને પણ સુખ મળતું નથી. છતાં તે સુખ મેળવવા દરરોજ મથી રહ્યા છે. પરંતુ તે વિષય કષાયના ત્યાગ કરવા પૂર્વક, આત્માના ગુણાને રીતસર એળખી, તેમાં લીનતા, સ્થિરતા ધારણ કરે તે સુખની આશા પુરી થાય. અને તેની દુઃખની એડી તૂટે. એક રાજાની પાસે, નદીમાં તણાતા પાકા ખીજોરાને ગ્રહણ કરી, કોઈ માણસે ભેટ તરીકે મુકયુ. રાજાએ તે બીજોરાનું રૂપ અને સુગધ જાણી આનંદ પૂર્વક સભામાં ખાવા માંડયું. ઘણી મીઠાશ આવવાથી અને તેના રસમાં આસક્ત મનવાથી સભામાં રહેલ સભ્યને કહ્યું કે, દરરોજ આવુ' પકવ જોરૂ તમે લાવી આપે, સભામાંના એક શાણાએ કહ્યું કે, આવા બીજોરાની વાડી છે. તે, યક્ષ અધિષ્ઠિત હાવાથી, કેાઈ લેવા જાય ત્યારે તે મરણ પામે છે. માટે તે લાવવામાં મરણનુ' પૂરેપૂરૂં ોખમ છે. માટે For Private And Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૫ બીજોરાની વાત મુકી દે, પ્રજાજનોને મરણના જોખમમાં નાંખી સ્વાદ લેવો તે નૃપતિનું કર્તવ્ય નથી. પણ સ્વાદમાં આસક્ત બનેલ તે રાજા શેનો માને? બસ, મારી આજ્ઞા માની નગરમાંથી એક જણ હંમેશા તે ફળ લેવા જાય અને બરૂ નદીમાં નાખે. પછી અમો મંગાવી લઈશું. રાજાને અતિ કાગ્રહ હોવાથી પ્રજાજનેએ ચીઠ્ઠી લખી એક ભાજનમાં નાંખી. જેનું નામ આવે તે લેવા જાય. આ મુજબ પ્રજાજને એ નિર્ણય કર્યા બાદ, એક માણસ કે જેના નામની ચીઠ્ઠી નીકળેલ છે તે લેવા જાય છે. વાડીમાંથી એક બીજેરૂ લઈ નદીમાં નાંખે છે. તે જ વેળાએ ક્ષય તેને મારી નાખે છે. રાજા સેવક દ્વારા નદીમાંથી તેને મંગાવી, ખાઈને ખુશી થાય છે. “સત્તાધારી, નિર્દય, રાજા વિગેરેને ભાન હોતું નથી કે, પ્રજાના, માણસના ભાગે પેટ ભરવું તે પાપ છે. તેથી પુણ્ય માર્ગ ક્યાંથી સુઝે? સુઝે નહિ. આ મુજબ એક માણસના ગે રાજા પાપી પેટ ભરી ખુશી થાય છે. આ મુજબ ચાલતાં એક વ્રતધારીની ચીઠ્ઠી નીકળી. તે જવા તૈયાર થયો. તેણે તેની આરાધના કરી આત્મવિકાસ સાધેલ હોવાથી નિર્ભય બની, પંચપરમેષ્ઠિનું સ્મરણ કરવા પૂર્વક સર્વ જીવોને ખમવી, મોટા વરે નવકાર ગણતા ગણતા વાડીમાં પ્રવેશ કર્યો. યક્ષે તે નવકાર મંત્ર સાંભળી, વિચાર કરતાં પ્રથમ ભવની યાદિ આવી. તેથી તે પસ્તાવો કરવા લાગ્યો કે, પ્રથમ ભાવમાં સંયમની રીતસર આરાધના કરી નહિ. મેહ મમતામાં મસ્તાન બન્યું. તેથી યક્ષનો ભવ For Private And Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir પામી, તેવા સંસ્કારના યેાગે દરરોજ બીોરૂ લેવા આવે તેને મારી નાંખું છુ. આ હત્યા કરી હલકી ગતિનુ ભાજન અનીશ, સારૂ થયું કે, આ પુણ્યશાલીને અત્રે આવી નવકાર મંત્ર ગણતાં મે સાંભળ્યા. આવે! મંત્ર ગણુનાર અત્રે કોઇ આવ્યું નહિ. જે આવ્યા તે પરિતાપ, સંતાપ, લેાપાત કરતાં આવ્યા. તેથી મને ભાન રહ્યું નહિ. આ ભાગ્યશાલી નિર્ભય બનવા પૂર્વક આવી નવકાર મંત્ર ગણે છે. અને આ મંત્રથી મે' જે સર્વ પાપા ફરેલ છે તે નાશ પામશે. માટે હું પણ આ મંત્ર ગણું. અને તેના અર્થની વિચારણા કરુ. વિચાર કરતાં તે સમજાય છે કે, આ નવકાર મંત્ર કોઈ પક્ષના છે નહિ. ગમે તે માણસ તેને ગણી શકે છે. વિશ્વવ્યાપક છે. આ મુજબ વિચાર કરતાં પુણ્યયેાગે શ્રદ્ધાએ આવી નિવાસ કર્યાં, જીનદાસ શ્રાવકને તે યક્ષ કહે છે કે, આજ તમે મારા ગુરૂ છે. વારે વારે આ મંત્ર ગણતાં મે' સાંભળ્યો. અને પહેલા ભવની યાદિ આવી. મને ખ્યાલ આવ્યો કે, સર્વ પાપેાને હઠાવનાર જો કોઈ હાય તા, સમ્યગજ્ઞાન પૂર્વક અ૫ેલ નવકારમંત્ર છે. તેથી તને જાપ કરવાથી આત્મવિકાસ સધાય છે. અને સઘળી ઈચ્છાઓ અને આશાએ પૂર્ણ થાય છે. તમેાએ આત્માન્નતિ કરી. તેથી હું ઘણુંા ખુશી થએલ જી. માટે તમે જે કહે તે અર્પણ કરવા તૈયાર . જીનદાસે કહ્યુ કે, નવકારમંત્રના જાપથી જે જોઈ એ તે પ્રાપ્ત થયું છે. પણ માંગણી એટલી છે કે, જે માણસ જે બીજારૂ લેવા તારી વાડીમાં આવે છે તેને મારી નાંખવા • For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૭ નહિ. રસાસ્વાદમાં રાજાને ભાન રહેલ નથી. તેથી એક એક માણસને હંમેશાં મોકલે છે. અને તું મારી નાંખે છે. દેવ થઈને તેની હત્યા કરવી તે યંગ્ય નથી. તમારે તો તેના ઉપર કરૂણા કરવી. અને બીજોરૂ લેવા દેવું. આટલી જ માગણી છે. પુણ્યશાલી તમારા જેવા તો જે માગે તે આપીને ખુશી થાય છે. અને પરેપકાર કરવા પૂર્વક પુન્ય બાંધે છે. તમે પણ કાંઈક પુણ્યગે યક્ષદેવ થયા છે. આ મુજબ સાંભળી યક્ષદેવે કહ્યું કે, હવેથી કેઈ આ વાડીમાં આવશે તેને મારી નાંખીશ નહિ. સુખેથી ફલ લઈ જાય, પરંતુ તમે કઈ વખત અત્રે આવજે. આનંદ પડશે. અને મને અધિક સમ્યગ્રજ્ઞાનને લ્હાવો મળશે. વધારે શું કહું? લે ! આ બીજોરાં તમે વાપરજે. અને રાજાને આપજે. જીનદાસે તે ફલેને લઈને રાજાને અર્પણ કર્યા. આશ્ચર્ય પામી નૃપે પુછયું કે, તમે કેવી રીતે જીવતા આવ્યા. આ ફલ લેવા જે જે ગયા તે તે મરણ પામ્યા છે. શ્રાવક, જીનદાસે કહ્યું કે, રજન્? હું વ્રતધારી હોવાથી દરરોજ નવકાર મંત્રને જાપ બે ઘડી પણ કર્યા સિવાય અન્યત્ર ગમન કરતા નથી. તેથી સમયાભાવે, આ મંત્ર રસ્તામાં ગણતો ગણતે વાડીમાં ગયે. યક્ષદેવે સાંભળે. પ્રથમનું તેને સ્મરણ થયું. સંયમની આરાધના થઈ ન હોવાથી પસ્તાવો કરી મારી પાસેથી તે મંત્ર તેણે લીધે. અને વિચારણા કરી. કે, આ મંત્ર બધા પાપોને નાશ કરનાર હોવાથી તે ઘણે ખુશી થયે. અને કહ્યું કે, આ મંત્ર તે વિશ્વવ્યાપક છે. જે કોઈ એને જાપ શક્તિ મુજબ કરે હોય અને તે ઘણે ખુ ને ? For Private And Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૮ જાય છે. આ મુજબ કહીને મને જે કાઈ ફૂલ લેવા તે તેના દિરતા દૂર માગણી કરવાનું કહ્યું. મેં કહ્યું કે, આવે તેને તારે મારી નાંખવો નિહ. આ જ માગણી છે. તેણે ખુશી થઇને માન્યું. અને કહ્યું કે, આજથી કેઇને મારીશ નહિ. આ પ્રમાણે કહી ગુરૂ તરીકે સ્વીકારી મને આ બીજોરા અર્પણ કર્યો. માટે સુખેથી તેના સ્વાદ લો. રાજા આ પ્રમાણે જીનદાસનું કહેવું સાંભળી વિચાર કરવા લાગ્યા. મારા લીધે જ માણસા મરણ પામ્યા છે; તેનુ પાપ મને પશુ અતિશય લાગ્યું છે. માટે આ પાપને નિવારવા હું નવકારમંત્ર ગણી નિલ થાઉં. મંત્રના જાપ નિરન્તર જપી, રાજા નિમલ થયેા. જીનદાસને ધણા લ્હાવા મળ્યો. તે લ્હાવો એવો કે ભવોભવની ભાવટ ભાગે એવો. માટે દુન્યવી વસ્તુઆની આસક્તિના ત્યાગ કરી તથા ટે ટે)ના ત્યાગ કરી તથા હૈ... હૈ’ હૈં કરવા પૂર્વક હસવાનું મુક્ત કરી, આત્માના ગુણાનું ગાન, સ્મરણુ નિદિધ્યાસન કરો. જેથી ભવાલવ આત્મહિત સધાય, અને અનંત ભવામાં ભટકવાનું, ટીચાવાનું બંધ થાય. તમારા જેવા, ગણી શકાય નહિ તેવા ખેતશ્વેતામાં જોડીઆ હતા તે પણ ચાલ્યા ગયા. તેને પત્તો પણ નથી. આ મુજબ સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી કુમાવતાં ૨૦ મા પદ્મના કાવ્ય દ્વારા શીખામણ આપે છે. (ચેતે તે ચેતાવું તને રે પામર પ્રાણી, એ-રાગ ) જોતાં જોતાં ચાલ્યા ગયા રે જોડીયા તારા, For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૯ રમણિક રઢીયાળા, રંગે રૂડા રૂપાળા, મરી ગયા બહુ વહાલા રે. જેડીયા તારા ના ખમાખમાં જેની થાતી, જગ આણ વર્તાતી, ચાલ્યા પરભવ વાટે રે. જોડીયા તારા રા જુતાં બૂટ પહેરી ચાલ્યા, વ્યભિચારી થઈ મહાલ્યા, ઘરમાંહી ગાંદી ઘાલ્યા રે. જોડીયા તારા સેવા પાઘડી માથાએ ઘાલી, ફર્યા દેશદેશ હાલી, મસાણે તે ગયા ખાલી છે. જેડીયા તારા ૧૪ નાતને જાતને નડે, વૈરને ઝેરથી લડે, પિક તેની જેને પડે છે. જેડીયા તારા પા ચેતી લ્યોને નરનારી, હિત શીખામણ સારી, બુદ્ધિસાગર સુખકારી રે. જોડીયા તારા દા હવે સંસારમાં આત્મભાન ભૂલીને જે મહાલી રહ્યા છે. તેઓને શિખામણ આપતાં સદ્દગુરૂ કહે છે કે, અરે મનુ ? સંધ્યાના રંગ જેવા અને દરિયાના ચપલ તરંગ જેવા વિલામાં ક્યાં મહાલી રહ્યા છે ! તમારા જેવા, તમારા જેડીયા, તમારા દેખતાં દેખતાં, હાય હાય કરતાં, વ્યાધિને લઈ પિકા પાડતાં ચાલ્યા ગયા. કયાં! પરલેકે. કોઈ પણ સગું વહાલું તેની સાથે ગયું નહિ. જે સ્વજનવર્ગ કહેતાં કે, અમે તમારા દુઃખમાં ભાગીદાર બની દુઃખને ઓછું કરીશું. તે તો આ જગતમાં પડી રહ્યા. અને તમારે એકલું જવું પડયું. એકલા જવાની For Private And Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૦ ઇચ્છા તો નહાતી. પણુ કાઈ સાથે આવ્યું નહિ. એટલે અનિચ્છાએ, ઉપાયના અભાવે વીલા મુખે ગયા. તે તે તમેાએ સાક્ષાત્ દેખ્યુ છે. છતાં વિલાસાના ત્યાગ કરી, આત્મકલ્યાણ સધાય તેવા સાધનાને મેળવતા નથી. અને ફાવે તેમ મહાલ્યા કરે છે, સમયે સમયે આયુષ્યની સાથે પુણ્ય ખતમ થતુ જાય છે. તેનું તમેાને ભાન નથી, ખ્યાલ કરી કે, પુણ્યની સાથે આયુષ્ય ક્ષીણ થયા પછી શી અવસ્થા થશે ! તેને વિચાર કરો. તમેને ખબર હશે કે, સ'સારની મુસાફરીમાં ભાતુ ખતમ થયા પછી. તથા તેને પુનઃ પ્રાપ્ત કરવા પૈસા ટકા ન હોય ત્યારે ભૂખે મરવાના વખત આવી લાગે છે. તે મુજખ પુણ્ય ધન ખતમ થયા. પછી, અને તેને મેળવવાના સાધમને સ્વીકાર કર્યો નહિ તે! શી વલે થશે ! યાતના, વિપત્તિ, લેાપાતાર્દિ થાય નહિ. તે માટે આમ મહાલવાનું મુકી દઇ, આત્મહિતના સાધના તથા સયાગોને સ્વીકાર કરી, તેમાં મ્હાલે. રમણતા કરા. કે, જેથી પુણ્ય ક્ષીણ થયા પછી પણ પુણ્ય ધનની પ્રાપ્તિ થાય. જુઆને ! ખ્યાલ રાખાને ? જે તમારા મિત્રા અગર સગાં વહાલાં, સાધન સંપન્ન હતા. વિલાસે કરવાની સામગ્રી હાજર હતી. સગાંએ મનેહર હતાં. મનવા જોગ છે કે, સ્વજનવગ ગમે તેવા હાય તા પણ વહાલા લાગે છે. પછી શ્યામ હાય કે, કા હાય, તા પણ તે રૂપાળા લાગે છે. પરંતુ આ તે પુણ્યાયે અતિ રૂપાળા હતા. તેમજ બધાને રમણિક લાગતા. તેએ! પણ For Private And Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૧ આઘાત લાગતાં અગર આયુષ્ય પૂર્ણ થતાં પોલેક ગયા. શું તમારે નહિ જવું પડે ? જરૂર સર્વ વૈભવ ત્યાગ કરી, અનિચ્છાએ પણ જવું પડશે જ. કોઈ અમરપટ લઈને આવેલ નથી. માટે પરલોકમાં સારા સાપને તથા સંગે પ્રાપ્ત થાય તે માટે આ ભવમાં ચેતીને તૈયારી કરે. બહાર તીર્થયાત્રાએ જવા પહેલાં તેના સાધનો મેળવવા પ્રયાસ કરવા પડે છે ને? ભાતુ, પૈસા અને બીજા સાધન સિવાય તમે ગમન કરતા નથી. તે મુજબ પરલેકની યાત્રા માટે અહિં જ સાધને મેળવી તૈયાર થવું પડશે. જે નહિ મેળવે તે સંસારની આંટીઘૂંટીમાં જરૂર અથડાવાનું થશે. તમારા મિત્રો અગર સંબંધીઓ કેવા પ્રકારે ગયા. તે તમે જોયું અગર ન જોયું હોય તો પણ તેની ચિન્તા, ફિકર કરવાની નથી. પરંતુ તમારે પરલકે કેવી રીતે યાત્રા કરવા જવું છે. તેની ચિન્તા કરવા પૂર્વક અનુકુળતા રીતસર રહે, તે માટે કષ્ટ સહન કરવાપૂર્વક તૈયાર થવાની જરૂર છે. હવે તમે કયારે તૈયાર થશે આયુષ્યનો વિશ્વાસ નથી. તમારી ઈચ્છા તે સે, બસે વર્ષો વાવત્ જીવું એવી છે. પણ ઓચિંતુ મરણ આવીને ઉપસ્થિત થશે ત્યારે તમારી ઈચ્છા મનમાં અને મનમાં રહી જશે. અને અફસનો પાર રહેશે નહિ. માટે ચેતો ? જેઓ રૂપાળા તથા બુદ્ધિમાન હતા. તેઓ તે મનહર રમણએમાં રચામાચી રહ્યા, અને શરીરની તાકાત ગુમાવી. તથા પિતાના આત્માની પરવા કર્યા For Private And Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org *૬૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir વિના ગમે તેવા વિલાસા કર્યાં. છતાં તે વિલાસાથી સતાષ થયા નહિ. અને અસંતુષ્ટ બની પરલેાકે પધાર્યા. તૃપ્તિ, અને સંતોષ કયા આધારે થાય તેનું ભાન રહ્યું નહિ. તેથી જ અતે તેને વિયેાગ થતાં વલાપાત કરતા ગએલ છે; અને જે ભાગ્યશાલીઓએ રમણીએના રૂપમાં ન મુંઝાતા વ્યવહારિક કાર્યો કરવા પૂર્વક વ્રતધારી અની શરીરની તથા આત્માની શક્તિની સાકતા કરેલી. છે. તેઓએ તા અંતે સાધન સામગ્રીના વિયાગ થતાં પણ, ધર્માંની આરાધનાના યેાગે સંતુષ્ટ મની, સમાધિમરણે પલાકે પધારી આનંદમાં જીવન ગુજારે છે. જીનપાલ અને જીનરક્ષિત, આ બે મધુઆએ અગ્યાર વાર સમુદ્ર માર્ગે ધન કમાવા માટે મુસાફરી કરીને ઘણુ" ધન મેળવ્યું, અને સાધન સામગ્રીથી સત્ન અન્યા. જીનપાલ ધર્મોના અર્થી હોવાથી વિચાર કરવા લાગ્યા કે, ધન તે! બહુ મેળવ્યું. પણ ધની આરાધના કરીને શારીરિક, આત્મિક શક્તિને મેળવી નહિ. તો આ મેળવેલ ધન સ’સારમાં પરિભ્રમણ કરાવશે, આધિ, વ્યાધિ અને ઉપાધિઆ ઉપસ્થિત કરશે. માટે આવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય નહિ, તે માટે સદ્ગુરૂ પાસે જઇને ખાર વ્રતધારી શ્રાવક અનું. આમ ધારણા રાખી તે તે વ્રતધારી અન્ય. અને સતાષ લાવી તેની આરાધના કરવા લાગ્યા. પરંતુ જીનરક્ષિતને ધનને ઘણા લાભ હાવાથી વ્રતધારી બનવાની ઇચ્છા પણ થઈ નિહ. “ ધનાદિકના લેાભી વ્રતધારી For Private And Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૩ અને તે દુષ્કર છે. ' આ જીનરક્ષિતે, સ્વમ ́ધુ જીપાલને કહ્યું કે, ખારમી વખત આપણે દિરયાની મુસાફરી કરીને ઘણું ધન કમાઈને આવ્યા પછી સાષ ધારણ કરવા પૂર્ણાંક ધર્માંની આરાધના કરીશું. માટે મારી સાથે ચાલ. જીનપાલે કહ્યું કે, હવે હું વ્રતધારી થએલ હાવાથી આટલા ધનથી મને સતાષ છે. મારે તારી સાથે આવવું નથી, જે મળેલ છે તેના સદુપયોગ થશે તે પણ સફલતા થશે. માટે હવે ખારમી મુસાફરીને મુકી ધર્મની આરાધના કર. પણ આ લેભી શેનેા માને ? ઘણા આગ્રહ કરી તેને સાથે લઈને દિરયામાગે પાછી મુસાફરી કરવા માંડી. પણ તે વખતે વહાણુ, ખરાબે ચઢી જવાથી ભાગીને ભૂક્કા થયું. જેટલા માલ ભર્યાં હતા તે પરિતાપ કરાવતા સમુદ્રના તળીએ જઈ પડયો. ભાગ્યયેાગે એ પાટીમ હાથમાં આવેલ હાવાથી તેના આધારે બન્ને તરીને કીનારે આવ્યા. તેટલામાં એક દેવી તે બન્નેને પેાતાના ભુવનમાં લઈ ગઈ. વિષય વિલાસ માટે તેમની પાસે પ્રાર્થના કરવા લાગી. જીનપાલ, વ્રતધારી હાવાથી ડગ્યા નહિ. પણ જીનરક્ષિત તેના હાવભાવમાં મુખ્ય ખની વિલાસ કરવા લાગ્યા. એવામાં ઇન્દ્ર મહારાજની આજ્ઞા થવાથી આ દેવીએ બહાર જતાં પહેલાં તેને કહ્યું કે, અમારા નાયક, ઇન્દ્રમહારાજાની આજ્ઞા હાવાથી મારે બહાર જવું પડે એમ છે. માટે તમે આ ભુવનમાં રહેજો. પરંતુ દક્ષિણ દિશા તરફ જશે નહિ. આમ કહીને તે દેવી ચાલી ગઈ, આ બે અને તે For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૪ દિશા તરફ જવાની અધિક ઇચ્છા થઈ. શા માટે તેણીએ દક્ષિણ દિશા તરફ જવાની મનાઈ કરી હશે ? આમ વિચારી તે તે દિશા તરફ ગયા. અને કુવામાં પડેલા, અને પે!કારા પાડતા એક માણસને દેખીને પુછ્યું. કેમ ભાઈ ? આ કુવામાં પડી પેાકારો પાડે છે. તે કુવામાં પડેલ ભાઇએ કહ્યું કે, તે દેવીએ સહજ અપરાધ થવાથી મને કુવામાં નાખી ત્રિશુલથી વિંધી નાંખ્યો છે. હું પણ તમારી માફક દરિયાની મુસાફરી કરતાં, નૌકા ખરાબે ચઢી જતાં, હિં આવ્યો છું. સઘળા માલ દરિયામાં ગયેા. એક પાટીયાના આધારે કીનારે આવ્યો. પેલી દેવીએ મને ભુવનમાં રાખ્યા. અને મારી સાથે વિલાસ કરવા લાગી, ઘેાડી ભૂલ થતાં મારી આવી દશા કરી છે. માટે સાવધાની રાખો. નહિતર મારા જેવી અવસ્થા થશે. આ મુજબ સાંભળી એ ભાઇએ ને ઘણા ભય થયા. અને વિચાર કરવા લાગ્યા કે, તેણીની આજ્ઞાને એળંગી આપણે અહિં આવ્યા છીએ. જો તેને ખબર પડશે તે આપણી પણ આ દશા કરશે. આમ વિચારી કુવામાં પડેલાને પુછે છે કે, અહિંથી બચવાના કાઈ ઉપાય છે! હા, ઉપાય છે. સાંભળેા. ઈશાન ખુણામાં રહેલ યક્ષરાજ રવિવારે ઉદ્ઘાષણા કરે છે કે, કોઇને અત્રેથી ખાર, ઇષ્ટ ગામે જવું છે. તમે તમારા ઇષ્ટ ગામે જવા માટે તેને કહેશે તે તે વિલંબ કરશે નહિ. માટે તે જગ્યાએ જાએ. તેઓ મને ત્યાં જઈ યક્ષરાજને કહેવા લાગ્યા કે, અમેને ઇષ્ટ સ્થલે પહાંચાડે. યક્ષરાજે કહ્યું કે, એક શરતે તમેને લઈ જઉં. કે જ્યારે પેલી For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૫ દેવી આવીને તમને પાછા લઈ જવા ખાતર આજીજીપૂર્વક કાલાવાલા કરે કે હાવભાવ દેખાડે. ત્યારે તેના સામું તમારે જેવું નહિ. અને માનસિક વૃત્તિને સ્થિર કરી નવકારમંત્ર ગણ. તેના ચાળા ચટકામાં અને લટકા, મટકામાં મુખ્ય બન્યા તે સમુદ્રમાં ફગાવી દઈશ. જ્યારે મારી પીઠ ઉપરથી દરિયામાં પડશો ત્યારે પેલી દેવી ત્રિશુલ દ્વારા તમને વિંધી નાંખી મારી નાંખશે. તેઓએ કહ્યું કે, અમે તેણીના સન્મુખ પણ જોઈશું નહિ. અને મોહને ધારણ કરીશું નહિ. યક્ષરાજ પિતાની પીઠ પર તે બેને બેસાડી મધ્યદરિયે આવે છે. તેટલામાં તે દેવીને ખબર પડી કે અત્રેથી યક્ષરાજને સહારો લઈ બને ભાઈઓ નાઠા છે. તેથી મધ્યદરિયે આવી, તે બે બંધુઓની સન્મુખ આવી, કાલાવાલા કરવા પૂર્વક કરગરવા લાગી. અરે વહાલાઓ મને મુકી તમે શા માટે ચાલ્યા જાઓ છે ! મારા સામું તે જુએ? ઘણા દિવસની પ્રીતિ છે. તેને નિબુર બની કયાં ત્યાગ કરી છે. બસ ? ઈત્યાદિ આજીજી કરવા લાગી. તેવામાં જનરક્ષિતે તેના સન્મુખ જોયું. અને લટકા, ચટકા અને મટકોમાં મુગ્ધ બન્યા. ભવિષ્યમાં તે દેવી દશા કરશે તેનું ભાન ભૂલ્યા. મનવૃત્તિને સ્થિર રાખી શક્યો નહિ. તેથી યક્ષરાજે તેની તેવી ચેષ્ટાને જાણે પીઠ પરથી દરિયામાં ફગાવી દીધો. દરિયામાં પડતા તેને દુષ્ટ દેવીએ ત્રિશુલથી વિંધી મારી નાંખે. અને જીનપાલે તેણીના સામું પણ જોયું નહિ. અને કાલાવાલા કરતી તેણીના વચને ઉપર લક્ષ દીધું નહિ. For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૬ અને ભવિષ્યને વિચાર, વિવેક કર્યાં. તેથી તે દુષ્ટ દેવીનું તે નવકારમંત્ર ગણતો હાવાથી કાંઈ પણ ચાલ્યું નહિ. આવા વિચાર મનેવૃત્તિવાળા જીનદાસને તેના ઇષ્ટ સ્થલે પહોંચાડી યારાજ પેાતાના સ્થલે આવ્યા. જીનપાલે પોતાના સ્વજનવને પોતાની સઘળી વીતક વાત કહી. દરિયામાં વહાણુ ખરાબે ચઢયુ, પાટીઆના આધારે કીનારે આવ્યા. પછી એક દૈવી અમાને પેાતાના આવાસે લઇ ગઈ. તેણીએ ઇન્દ્રની આજ્ઞા મુજમ બહાર જતી વખતે અમેાને કહ્યુ કે, દક્ષિણ દિશ તરફ જશેા નહિ. અમે તે દિશા તરફ ગયા. અને કુવામાં પડેલા એક માણસની બીના સાંભળી, ભયભીત અની યક્ષરાના સહારો લઈને મધ્યદરિયે આવ્યા. તેવામાં પેલી દેવી આવી. કાલાવાલા કરવા લાગી. જીનરક્ષિત મુખ્ય અન્ય. તેથી યક્ષરાજે રિયામાં ફગાવી દીધે. દુષ્ટ દેવીએ તેને મારી નાંખ્યા. હું સ્થિર રહ્યો. અને મેહઘેલા અન્યા નહિ. તેથી મને અત્રે પહેાંચતા કર્યાં. આ ખીના સાંભળી સગાવહાલાંને અક્સાસની સાથે આનંદ થયા. આ મુજમ કેટલાકને પર રમણીઓના બહારના દેખાવમાં મેઘેલા અની, માનસિક વૃત્તિને સ્થિર રાખતા, ભવિષ્યમાં કેવ દશા થશે તેનું ભાન હેતું નથી. તેથી અંતે પરલેાકે ગયા છે. ત્યાં પણ સુખશાતા કયાંથી રહે ! આ પ્રમાણે તમારા વહાલા પલાકે ગયા હાય તે!, તમે ચેતીને ચાલો. આ લેક અને પરલોક બગડે નહિ. આ મુજબ સદ્ગુરૂને કહેવાના આય છે. તથા હું ભાગ્યશાલીએ ? જેની, For Private And Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २१७ જેઓને ખમાખમાં થતી હતી. અને જગતમાં જેઓની આણ વર્તાતી હતી. તેઓ પણ રંગરાગમાં મુગ્ધ બની વિષયવિલાસમાં આસક્ત બની, આત્મધર્મની આરાધના કર્યા સિવાય તેમજ કામ, ક્રોધ, મદ, માનના વેગમાં તણાઈને પલેકે ગયા છે. તમે એમ સમજતા હશે કે, આટલી બધી સાધનસામગ્રી હેતે છતે પણ તે સજા મહારાજા, પરેલેકે પીડા પામશે નહિ. આ તમારી ભ્રમણા છે. પીડાઓને, વિપત્તિઓને ટાળનાર જે કઈ હોય તો ધર્મની આરાધના જ છે. વિલાસે તે વલોપાતાદિકને હાજર કરે છે. તેથી તેમાં ન ફસાતાં આત્માનું કલ્યાણ જે રીતે થાય તે મુજબ વર્તન કરે. સર્વ સત્તા, બલ કરતા દુષ્ટ કર્મોની સત્તા બલીયાનું છે. આવી દુષ્ટકર્મોની સત્તાને નાશ કરનાર જે કઈ હોય તે તે ધર્મસત્તા જયવંતી છે. જે ધર્મની સત્તામાં રહેલા છે. તેને વિપત્તિઓ, વિડંબનાઓ. નડતી નથી. કહો તમે કેની સત્તામાં છે ? ધર્મસત્તામાં કે દુષ્ટકની પરાધીનતાની બેડીમાં? તેને તમે વિચાર અને વિવેક કરશો. તથા જેઓ આઠ મદના ઘેનમાં ઘેરાઈ, રૂપ, રમાતું રામાના તેરમાં અલંકરો પહેરી, જુતાં, બુટ, વિગેરે ધારણ કરી પરવારીમાં આસક્ત બની તથા શારીરિક, માનસિક અને આત્મિક શક્તિને ગુમાવી તથા વ્યભિચારી બની મહાલ્યા કરે છે. તેઓને પણ ઘરમાં ગંદી ઘાલ્યા છે. તેઓના રૂપ, રમા, રામાઓ સાથે ગએલ નથી. જતાં પણ નથી. કદાચિત્ કેાઈ એવી માન્યતા ધરાવતું હોય તે. For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૫ તે તેની અજ્ઞાનતા છે. મરણ પછી કર્મોના આધારે જેણે જેવું આયુષ્ય આંધ્યું હોય તે તેવી ગતિમાં જાય છે. ફાઈ મનુષ્યભવ પામે. કાઈ પશુપખીના અવતારને પામે, અને ધર્માંની આરાધના જેણે કરી હોય તે સ્વર્ગે જાય. માટે એવી કરણી કરેા કે, નીચ ગતિમાં પડવું પડે નહિ, રૂપ, રમા, અને રામામાં જે આસક્ત બન્યા છે. તેએને સદ્ગતિ કયાંથી પ્રાપ્ત થાય ! એવા પણ કેટલાક ઘારમાં દટાયા છે. જેઓના નામની કોઈ યાદિ પણ કરતું નથી. કદાચ કોઇના સુખે તેના નામે સાંભળવામાં આવે તે કંપારી ઉત્પન્ન થાય. તથા માથે પાઘડી ઘાલી, દેશદેશ આશા, તૃષ્ણાના મેગે પરિભ્રમણ કરનારા પણ મસાણે ખાલી હાથે ગયા. જો સાથે લઈ ગયા હાય તે, અત્રે પડી રહેલ છે. તે પડી રહે નહિ. તથા પેાતાની મેાટી મહત્તા બતાવવા ખાતર, જેઆ નાતને તથા જાતને નડે છે. પીડાઓ ઉત્પન્ન કરે છે. તેઓને હેરાનપરેશાન કરે છે. તેઓની પણ પાક પડે છે. કેઇ સારૂં ખેલતું નથી. તેઓના બધીએ કહે છે કે, સારૂં થયું. અહિંથી કાશ ટળી. વેપારમાં, વ્યવહારિક કાર્યોમાં, અનેક પ્રકારે વિધ્ના ઉપસ્થિત કરી અમેને આગળ વધવા દીધા નહિ. પેાતાની મોટાઈના તારમાં પેાતાની જાતનુ પણ ભલું કર્યું નહિ. જેમ તેમ અન્યાય કરવા પૂર્વક પેટ પટારા ભગે. તેથી તેની પાછળ તેના સંબધીએ પણ પાક પાડે છે. માટે અરે ભાઇએ ? સદ્ગુરૂ કહે છે કે, પુણ્યદયે, રૂપ, રમા, રામા મળી છે. તેના યેાગે પાપને For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ વધારે નહિ. પણ તેને સાધનો માની પવિત્ર બને. અને ચેતીને વિચારે કે; આ સઘળા સાધને અંતે પડ્યા રહેશે. અને જે પુણ્યપાપ કર્યો હશે તે જ સાથે આવશે. અને તેના વેગે સુખ, દુઃખ હાજર થશે. દુઃખ તે વહાલું નથી. તો પછી સુખ માટે કેમ વિચાર અને વિવેક કરતા નથી ! પ્રાપ્ત થએલ સાધના નશામાં પરોપકાર કરવાનું, સહારે આપવાનું ભૂલી, નાત, જાતને નડે છે; વિવિધ વિદને ઉભા કરી શા માટે નુકશાનીમાં ઉતારે છે ! સુવા માટે ત્રણ, ચાર હાથની જમીન તમારા ખપમાં આવવાની છે. પેટ ભરવા માટે શેર, સવાશેર ભેજન છે; જે વધારે ખાશે તે વ્યાધિ હાજર થશે. વિલાસમાં અધિક મહાલશો તે, શરીરની તાકાત પણ ઓછી થશે. માટે જાગ્રત થઈને અપકારીનું પણ ભલું કરે. હૈયામાં રેશ રાખે નહિ. શકય તેટલું સાત ક્ષેત્રનું પિષણ કરવા પ્રયાસ કરે. પ્રાણીઓનું ભલું કર્યું હશે તે જ તમારૂ ભલું થશે. નહિતર તે ભેગા કરેલા સાધને તમને દુઃખજનક થશે. એક ધનાઢ્યની માફક–વિવિધ ધંધા કરીને એક ધનાઢયે ધન તે મેળવ્યું. પણ કઈ તેની પાછળ સારું બોલતું નથી. કારણ કે ધનના જેરમાં બહારગામથી જે જે માલ આવે તે ખરીદી લઈને ભાવ વધારી, તે કમાણી કરતા હતો. બીજા વેપારીઓના હાથમાં તે માલ આવતે નહિ. તેથી રીતસર કમાણું નહિ થતી હોવાથી તેઓ કંટાળી ગયા. એટલામાં ધનાદિકના આધારે વિલાસે કરવાથી તથા રસ For Private And Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આરંભમાં પડવાથી પિતાના શરીરનો પણ ખ્યાલ રહ્યો નહિ. વ્યાધિઓ હાજર થઈ. રૂપિયાને વ્યય કરી દવા તે ઘણી કરી. પણ વ્યાધિઓ ટળી નહિ. કયાંથી ટળે? દવા કરે પણ વિષયવિલાસને ત્યાગ કરે નહિ, તે પછી દવાઓની અસર કયાંથી થાય! વૈદ્યોએ કહ્યું કે, દવા ચાલે ત્યાં સુધી રસની લેલુપતાને ત્યાગ કરશે ત્યારે જ, વ્યાધિઓ દૂર ખસશે. પરેજી પાલશે તે આરામ થશે. પણ આ શ્રીમાન શેને માને? અને કહેવા લાગ્યું કે, વિષયવિલાસ ભગવાય અને વ્યાધિઓ દૂર જાય એવી દવા આપો. વૈદ્યોએ કહ્યું કે, એવી દવા અમારી પાસે નથી. અંતે ધનની બરબાદી સાથે શરીરની બરબાદી વ્યાધિઓએ કરી. હવે વિલાસ કરવાની પણ તાકાત રહી નહિ. શરીર નિરોગી હોય તે જ તેવા વિલાસે ભેગવાય છે. અન્યથા એવા વિલાસો, શારીરિક શક્તિને નાશ કરે છે. તેથી ધર્મકરણી તે ક્યાંથી બને ? એટલે ચિન્તા, વલોપાત વિગેરે ખસે નહિ. જ્યારે શરીરની શક્તિ તદ્દન ઓછી થઈ ત્યારે આ શ્રીમાન શેઠ ચેત્યા. અને પરિતાપ કરવા લાગ્યા કે, વધેનું તથા મહાવૈદ્ય એવા ગુરૂદેવેનું વચન માન્યું નહિ. ધન મેળવવા ખાતર, કેટલાક વેપારીઓને નુકશાનીમાં નાંખ્યા. નાત, જાતને નડવામાં ખામી રાખી નહિ. ધન તે કપટ, પ્રપંચ વિગેરેને કરવા પૂર્વક ભેગુ કર્યું. પણ શેક, સંતાપ, તથા વ્યાધિઓ દૂર ખસી નહિ. માટે હવે ગુરૂદેવને ઉપદેશ માની વિલાસને ત્યાગ કરી ધનને સાત ક્ષેત્રમાં For Private And Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૧ સદુપયેગ કરું. આ મુજબ વિચારણા કરી ધનને સદુપયેગ કરવાપૂર્વક રસ ગારવતાને ત્યાગ કરી દવા લીધી ત્યારે ગ, શેક, સંતાપાદિ દૂર ગયા. અને શરીર નિરોગી થવા સાથે ધર્મકરણ કરવાની પ્રવૃત્તિ પ્રાપ્ત થઈ. હવે તે આ શ્રીમાન છેવટે સમજ્યા. પણ, કયારે કે, રે હાજર થયા ત્યારે જ. ઠીક છે. પણ વ્યાધિઓ આવ્યા પહેલાં સદ્ગુરુને ઉપદેશ સાંભળી, હૈયામાં ધારણ કરી, સમજ્યા હોત તે, પૈસાની બરબાદી સાથે પુણ્યની બરબાદી થાત નહિ. અને શારીરિક તાકાત પણ એર પ્રકારની હત. સગાંવહાલાંમાં, નાતજાતમાં સંપ રહેત. તેઓને સહારો આપી શકાત. સારું થયું કે, તે પણ સમજયા. હવે સર્વે માણસે તે શેઠના વખાણ કરે છે. પણ કેટલાક વિલાસીજન એવા હોય કે, ધનથી સાથે તેઓનું પુણ્ય પણ ખતમ થાય, તથા તાકાત બકુલ રહે નહિ. તે પણ ચેતીને, સમજીને, સન્માર્ગે વળતા નથી. તેને સદ્ગુરૂ ફરમાવે છે કે, નાત, જાતને તથા વેપારીઓને નડી ધન ભેગુ કરશો નહિ. તે જ કાંઈક શાંતિ રહેશે. સંપથી, સંપત્તિ આવી હાજર થાય છે. માટે કાંઈક સમજે? અને આત્માની નિર્મલતા કરવા ધર્મકરણ કરે. વિષય રસમાં મગ્ન બનેલા કેટલાયે મરણ પામ્યા. તેમજ પિતે પિકા પાડતા અને બીજાઓને પોકારો પડાવતા, ઘરમાં દટાયા. કેટલાક ચિતામાં અને ચિત્તાઓમાં બળી ખાખ થયા. માટે ચેતીને ચાલી સન્માર્ગે વળે. For Private And Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૭૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે સદ્ગુરૂ બુદ્ધિસાગર સદ્ગુરૂનું શરણ લીધા સિવાય ૨૦ મા પદના કાવ્યની રચના કરતા કહે છે કે, ભજન કરી લે, ભજન કરી લે, ભજન કરી લે ભાઇ રે. દુનિયાદારી, દુ:ખની કયારી, સૂરીશ્વરજી ફરમાવે છે કે, તમે સુધરશે! નહિ. તે માટે જૂરી જગની સગાઈ રે. ભજન કરી લે. ॥૧॥ કાચા સુકામળ કેળ જેવી, બિગડતાં નહિ વાર રે; ભલભલા પણ ચાલી ગયા તા, પામરના શે। ભાર રે. ભજન ||૨|| કાદવ કેરા કીચડ માંહિ, કીડા લાખ કરોડ રે, કીટક જેવા માનવી તું, જાણી પ્રભુ મન જોડ રે. ભજન કરી લે. ॥૩॥ વાડી ગાડી લાડી માંહી, ખરચે પૈસા લાખ રે, એવા મરીને મસાણે ચાલીયા, * તેના શરીર થઇ ગયા રાખ . ભજન ||જા ખાઇગરની બાજી જેવી, જૂઠી જગત જાળ રે, ઝાંઝવાના નીર જેવું, જૂડ જગતનું વહાલ રે. ભજન ॥૫॥ કાળ પાછળ લાગીયેા જેમ, તેતર ઉપર બાજ રે, ઝડપી લેશે જીવડાને, કયું કરી રહેશે લાજ રે. ભજન |}} For Private And Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૩ જરૂર જાવું એકલુ ભાઇ, કાઇ ન આવે સાથ રે, બુદ્ધિસાગર કરૂણાસાગર, ગુરૂના ઝાલા હાથ રે. ભજન || સદ્ગુરૂ ફરમાવે છે કે, દુનિયાદારી દુઃખની કચારી છે. કરેલી કયારીમાં પાણી ભરવા પૂર્વક ખીજ વાવવાથી વેલડીએ ઉગે છે. જો તે કથારીમાં વિષના ખીજ વાવશે તે મધુરાં ફલ મેળવી શકશે! નહિ. વિષના બીજ વિષજ ઉત્પન્ન કરશે. તે ઉત્પન્ન થએલ વિષ ફલને મધુર માની આરેાગશે તા, વિવિધ રાગે આવી તમને ઘેરી લેશે. પછી તેઓને દૂર કરવાના ઉપાર કરશે તે પણ તેને ખસેડવા દુષ્કર બનશે. અને અનેક પ્રકારની પીડા, વિપત્તિ આવી હાજર થશે. તેથી તે દુ:ખની કચારીમાં વિષય કષાયના ખીજ વાવતા નહિ. પણ પ્રભુ ભજનરૂપી ખીજને વાવો. કે, જેથી તે દુનિયાદારી દુઃખની કચારી અને નહિ. અન્યથા તેજ દુઃખની કચારી બને છે. પ્રભુ સાથે સગાઈ કરી નહિ, તેમના ગુણામાં શ્રદ્ધા સહિત લીનતા લગાડી નહિ. અને દુનિયાના એક ભવના સગાંવહાલાં માટે કાવાદાવા કરી પ્રાણીઓને પીડા ઉપજાવી. અને અનેક પાપારભા કર્યાં. તે પણ તમેાને જે સુખશાંતિની ઈચ્છા હશે તે મળવી કયાંથી શક્તિમાન બને ? નહિ જ. માટે પ્રથમ તો તમારી પાસે જે દુઃખા આવીને વળગ્યા છે. તેને દૂર કરવા કાશીશ કરવી જોઈએ. પ્રભુના ભજન, કીર્તન અને આજ્ઞાના પાલનમાં તે દુઃખ, વિપત્તિ ૧૮ For Private And Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ વિગેરે ભાગી જશે. અને માનસિક વૃત્તિ શાંત થતાં, આત્માના દુઃખ ટાળવા માંડશે. જે દુનિયાદારી, દુઃખની ક્યારી છે. તે સુખની ક્યારી બનશે. જગતની સગાઈ જૂઠી છે. અસત્ય છે. જ્યાં સુધી જગતના કથન મુજબ વર્તન રાખશે, ત્યાં સુધી તમારા ઉપર તે પ્રેમ રાખશે અને પ્રશંસા કરવા પૂર્વક પ્રસિદ્ધિમાં લાવશે. પરંતુ જગતના કહ્યા પ્રમાણે વર્તન રાખશો નહિ ત્યારે જોઈ લેજે. નિન્દા, તિરસ્કાર, પાગલ કહેવામાં બાકી રાખે? નહિ રાખે. કેઈ વૈરાગી, સંવેગી, આત્મશ્રદ્ધાવાળાને ત્યાગી થવું હોય તે, દુન્યવી જગત્ તેને પાગલ કહેશે. અગર અડધા ગાંડામાં કુટી મારશે. અરે! એકલું જગત નહિ પણ સ્વાર્થી સ્વજન વર્ગ પણ પિતાના સ્વાર્થમાં ખામી લાગતાં, જેમ ફાવે તેમ બોલવામાં બાકી રાખશે નહિ. આવા સ્વાર્થી જગતની ખાતર પિતાના અ માને કણ દુઃખની કયારી બનાવે ? જેઓને પીડા પ્રિયતમ લાગતી હોય, વિલે પાત, સંતાપ, પરિતાપ, વહાલે લાગતું હોય, તેજ ભ્રમિત બની તેને પ્રિય બનાવે. અને વિવિધ વિનિમાં, વિપત્તિઓમાં ફસાવે છે. તમે તેને સારી રીતે વિચાર તથા વિવેક કરી શકે છે. માટે ભ્રમિત બનવું નહિ. અને આત્મકલ્યાણકારી બનવા માટે દુખદાયી દુનિયામાં મુગ્ધ બને નહિ. આસક્તિને ત્યાગ અરી આત્મહિત સાધવા, જીનેશ્વરના ગુણોનું ગાન કરી તેવા ગુણે લાવવા માટે પ્રયાસ કરે. કોઈ કહેશે કે, આજના જમાનામાં અનાચારીની બેલબાલા છે. ચેરી, જારી, દગા, પ્રપંચ, For Private And Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૫ કરનાર લહેર કરે છે. અને પ્રભુના ગુણાનું ભજન, કીતન કરનાર ઘણા સીદાય છે. અત્યંત પીડાય છે. તેના જવાબમાં જ્ઞાનીઓ કહે છે કે, અરે ભાઈ? મનુષ્ય જેવા મનુષ્ય થઈ વિચાર અને વિવેક કરે તે ખરાખર ખ્યાલ આવે કે, પ્રભુની આજ્ઞા મુજબ ભજન, કીર્તન કરનાર કદાપિ દુ:ખી થતા નથી. કારણ કે તે ભાગ્યશાલીને તે સુખ અને દુઃખની પરવા હોતી નથી, સુખમાં મુગ્ધ અનતે નથી, અને દુઃખ સંકટ અને વિપત્તિ આવે ત્યારે ગભરાતા નથી. વલાપાત કરતા નથી. પર`તુ તે જાણે છે કે, જે દુઃખ વિગેરે આવે છે તે કરેલા દુષ્ટ કર્માથી જ આવે છે. તે મહાભાગ ? સમતાએ સહન કરે છે. અગર જે વિપત્તિ આવી સીઢાવે છે. તે‚ આજ્ઞા મુજબ ભજન, કીર્તન, સેવાભક્તિ કરતા નથી. અને માથથી કરતા હૈાવાથી જ દુઃખી થાય છે અને જેએ ભાવથી અને દ્રવ્યથી, એટલે અન્તરની અને મહ્યથી જીનેશ્વરની આજ્ઞા મુજબ વર્તન કરનાર છે. તે કદાપિ દુઃખી થતા નથી. કારણ કે ભક્તિ, સેવા, ભજન, કીર્તન કરનાર સારી રીતે સમજે છે કે, આ સઘળી શુભ ક્રિયાએ કમની મલીનતાને દૂર કરવા માટે જ કરૂં છું, માયા, મમતા, કામ, ક્રોધાદિક શત્રુઓને હઠાવવા માટે કરૂ છુ. તેથી તે સંકટ આવી લાગે તે પણ સહન કરીને હઠાવે છે. પશુ રાગ, દ્વેષ, મેહાદિકમાં ફસાઈ પડતા નથી. અને જે દુરાચારી, લહેર કરે છે. અને બીજાને ધૂતી પૈસા મેળવી મહાલતા ફરે છે તે પૂર્વભવમાં કરેલા પુણ્યના ઉદયથી જ જાણવું. For Private And Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૬ જે લહેર કરે છે તે ક્યાં સુધી? જ્યારે તે પુણ્ય ખતમ થાય ત્યાંસુધી જ. પાપોદયે તે લહેરમાં લ્હાય લાગવાની જ છે. માટે આ મુજબ સમજી શુભ કિયામાં ઢીલા થવું નહિ. કદાચ વિપત્તિ આવી લાગે ત્યારે પણ સહન કરી પ્રભુની આજ્ઞા મુજબ ભજન, કીર્તનને ત્યાગ કરવો નહિ. એક ગામમાં એક ભક્ત, જીનેશ્વરની આજ્ઞા મુજબ શુભ કિયામાં પ્રીતિવાળે હતે. અને બીજે દુરાચારી હતે. તે દુરાચારી ચેરી, જારી, દગા, પ્રપંચ કરવા પૂર્વક પેટ, પરિવારનું પિષણ કરતો. અને મેજમજાહમાં મહાલતે. તે એવો હુંશીયાર હતો કે, કેઈનાથી પકડાતે નહિ. જ્યારે પકડાય ત્યારે પકડનારને લાંચ આપી છૂટી જતા. તે લુચ્ચા, લફંગાને પકડવા માટે અધિકારીએ નિસ્પૃહ સુભટને નિમ્યા. આ સુભટે ઘણું સાવધાની પૂર્વક તપાસ કરે છે. ત્યારે પિલે ધર્માત્મા, પ્રભુની આજ્ઞા મુજબ સેવા ભક્તિ કરીને મન, વચન અને કાયાના દે દૂર કરવા સદ્દગુરૂની પાસે જઈને પ્રતિક્રમણ કરે છે. અને જે જે દરૂપી શત્રુઓ છે. ચટ્ટાએ છે. તેની બરાબર તપાસ કરી દૂર હઠાવે છે. પિલે અનાચારી લહેર કરતે હેવાથી આ ધર્માત્મા વિચાર કરે છે કે, આ કેવું? પેલે દુરાચારી, અધર્મ, અન્યાય કરીને ફુલાત ફરે છે. પકડાતે પણ નથી. અને હું તે દરેક બાબતમાં સીદાઉ છું આખું શું કારણ હશે! લાવ, સદ્ગુરૂ પાસે જઈને પુછું. બીજે દિવસે સદ્દગુરૂદેવને પુછ્યું. ગુરૂદેવે કહ્યું કે, આમાં કંઈક કારણ છે. તે સામાન્ય માણસો જાણતા For Private And Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૭ નથી. સાંભળ? પેલે દુરાચારી જે મહાલી રહ્યો છે. તે પૂર્વ ભવના પુણ્યના ઉદયે જ, પુણ્યને નાશ થતા તેના કેવા હાલહવાલ થાય છે. તે તું જોજે. અને તું જે હાલમાં સીદાય છે. તે પહેલા ભવના કર્મોના ઉદયથી જ. હવે તે કર્મો હટાવવા ધાર્મિક ક્રિયા કરે છે. તેથી જરૂર તે કર્મો દૂર ખસવાના. માટે ચિન્તા કર નહિ. અને સદાચારમાં, ધાર્મિક ક્રિયાઓમાં શંકાને દૂર કરીને દૃઢ સ્થિરતા ધારણ કર. પાપોદય ખસતાં સર્વે સંકટ દૂર જશે. સુખશાંતિ સ્વયમેવ હાજર થશે. આ મુજબ સાંભળી આનંદ પૂર્વક પિતાને સ્થલે જાય છે. તેવામાં પિલા નિસ્પૃહી અને પ્રવીણ સુભટેએ પેલા દુરાચારીને પકડે. કરેલા ગુન્હાઓ સાબીત થયા. અને સખ્ત કેદની શિક્ષા થઈ. તે શિક્ષા એવી થઈ કે, જીવનપર્યત ચોરી કરવાની ખેડ ભૂલી ગયે. આ અનાચારી, પ્રથમથી સદાચારી હતી કે, તેને આ, જે સખ્ત કેદની શિક્ષા થઈ તે ક્યાંથી થાત? થાત નહિ. પિલા ધર્માન ત્માને તે ધર્મકિયાના ગે, શક, સંતાપ વિગેરે ટળી ગયા. અને તેણે સુખશાતા પૂર્વક જીવન પસાર કર્યું. તે માટે સબુરૂ ઉપદેશ આપે છે કે, અરે ભાગ્યશાલીઓ! દુઃખદાયી દુનિયાદારીને, સાચી માની તેમાં ફસાઈ પડવું નહિ. જે કાયા મળી છે તે સુકમળ કેળ જેવી મળી છે. તેને બગડતા વાર લાગતી નથી. દુનિયાદારીમાં આસક્ત બનેલની ક્યારે કાયા બગડી જશે! કયારે વ્યાધિ, વિડંબનાઓ હાજર થશે? તે કહી શકાય નહિ સહજ ઠેકર For Private And Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ વાગતાં પણ ગબડી પડાય. જે અકસ્માત્ થાય તે પ્રાણ નષ્ટ થાય. તથા રે આવતાં ઘણું પીડાઓ ઉપજે. એટલે સુકમળ કેળ જેવી કાયાને બગડતા, નાશ પામતા વિલંબ લાગતો નથી. માટે જ્યાં સુધી કાયા બગડે નહિ ત્યાં સુધી શુભ વ્યવહારના વેગે, આત્માનું હિત કલ્યાણ કરવા જીનેશ્વરની આજ્ઞાની રીતસર આરાધના કરી સેવાભક્તિ, ભજન, કિર્તન કરી લે, કે, જેથી સારા સંસ્કારને વાસ થાય. અને તેને ગે બુદ્ધિ, સદ્વિચાર અને સદ્વિવેક પ્રાપ્ત થાય. આ મુજબ સદ્વિવેક આવતાં આત્મધન, આત્મિક ગુણેની ઓળખાણ થતાં, દુનિયાદારીમાં ફસાવાનું થશે નહિ. કાયા, માયા ઉપર મમતા રહેશે નહિ. સત્ય સમજણના યોગે બલ ફેરવવાથી અનુક્રમે અનંતરાત્મા બની પરમપદમાં સ્થાપન થવાશે. એક હંસના બચ્ચાની માફક–બગલાના સમુહમાં એક હંસનું બચ્ચું આવી ગએલ હોવાથી, ભ્રમિત બની, તે બગલાની માફક આચરણ કરવા લાગ્યું. પિતાની જાતનું અને પિતાના સ્થાનનું તેને ભાન રહ્યું નહિ. તેથી પિતાને બગલું માનવા લાગ્યું. એવામાં પરિભ્રમણ કરતા એક હંસ, બગલાની સાથે રહેલા પિતાની જાતને હંસને દેખી કહેવા લાગ્યું કે, અરે આ બગલાના ટેળામાં રહેલ હંસ? તારી જાતિ, સ્થાન અને આચરણ જુદા પ્રકારના હોવા જોઈએ. તેના બદલે બગલાની માફક વર્તન કરે છે. તેથી મને અચંબે થાય છે. તું ક્યાંથી આવીને આવા ટેળામાં ભરાઈ For Private And Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭, પડ્યો છે. અને આચરણ પણ બગલાની માફક કરે છે. મારા સન્મુખ તે જે? તને માલુમ પડશે કે, આ ટેળાથી મારી જાતિ, જ્ઞાતિ અને વર્તન જુદા છે ઘણીવાર કહેવાથી તેણે હંસ સામે જોયું. તેથી બ્રાન્તિ દૂર થઈ ગઈ અને સમજણ પડી કે, હું બગલે નથી. પણ હંસ છું. મારે આ ટેળામાં હવે રહેવું જોઈએ નહિ. બગલાઓએ ઘણી રીતે પિતાના સમુહમાં રાખવા ખાતર સમજાવ્યું. પણ સત્ય સમજણના ગે, તેમાંથી ખસી, સત્ય હંસની સાથે લહેર કરવા લાગે. અને મોતીને ચારે ચરી પિતાના આત્માને પવિત્ર કર્યો. અરે ભાગ્યશાલીઓ બગલાના ટોળા જેવી દુનિયાદારી છે. અને હંસ જેવો તમારે પિતાને આત્મા છે. પરંતુ તે આત્મા, અજ્ઞાનતાના ગે દુનિયાદારીમાં ફસાઈ પડ્યો છે. તેમજ સુકમળ કાયા મળી છે. સંતાપ, પરિતાપ, વલે પાતાદિકથી આ કાયા ક્યારે બગડી જશે તે કહી શકાય નહિ. માટે તે બગડી જાય નહિ તે પહેલાં, દુનિયાદારીની આસક્તિને ત્યાગ કરી, પરમહંસ, પરમાત્માની વાણીને હૈયામાં ધારણ કરી, હંસ એવા આત્મામાં લગની લગાડે. હંસ એવા આત્માને ઓળખ્યા વિના સંસારની માયાજાળમાં ફસાઈ, ભલભલા, રાજા, મહારાજા, શ્રીમત, સત્તાધારીઓ, હાથ ઘસતા ચાલ્યા ગયા. તો પછી પામરને શો ભાર છે કે, માયામમતાથી મુક્ત બની, આત્માને ઓળખી, સ્વકલ્યાણ સાધી શકે? સાધી શકે જ નહિ. પામર કોને કહેવાય કે, જે દુનિયાદારીમાં ફસાઈ પડ્યા છે. અને જેણે પિતાનું For Private And Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ શ્રેયઃ સાધ્યું નથી તે. રાજા, મહારાજા વિગેરેને પણ પામર કહી શકાય. તેમાં બાધ જેવું નથી. કારણ કે, તે ભવિષ્યમાં પામર બનવાની કાર્યવાહી કરી રહેલ છે. સત્તાથી કે શ્રીમંતાઈથી પામરતા ખસતી નથી. આત્માને ઓળખી આસક્તિનો ત્યાગ કરવા પૂર્વક, દાન, શીયળ, તપ, ભાવનારૂપ ધર્મની આરાધનાના વેગે જ પામરતા દૂર ખસે છે. તમે એમ માનતા નહિ કે, અમે શ્રીમંત છીએ. સત્તાધારી છીએ. તેથી પામરતા આવશે નહિ. અને ભવિષ્યમાં મજ મજા માણીશું. પણ તમે દુનિયાદારીમાં આસક્ત બનેલ છે. કાયામાયાને આત્માથી ભિન્ન માની નથી. તેથી જ મેજમજાને માણવાને વખત કયાંથી આવશે? મોજમજા કેણ માણે ? જે કાયામાયાથી જુદા એવા આત્માને સમજી, સ્વપરના કલ્યાણ માટે પરાયણ હોય તે જ. કાદવ, કીચડમાં રહેલા કીડાઓ પણ, તેમાં આસક્ત બનેલ હોવાથી, શું મેજમજા માણી રહ્યા છે ! નહિ જ. વિવિધ ભય તે તેઓને પણ રહેલ છે. જ્યાં ભીતિ, ચિન્તા, અદેખાઈ, શ્રેષાદિક હોય, ત્યાં મોજ માણી રહ્યા છે તે કેમ માની શકાય ? માયા, મમતા, રાગ, દ્વેષ વિગેરે કાદવ-કીચડ સમાન છે. તેને જ્ઞાનીએ દુનિયાદારી કહે છે. આવી દશામાં રહેલાને કીડા સમાન કહેવાય છે. તેમાં અને કીડામાં કાંઈ તફાવત નથી. કીડાઓને ચાર સંજ્ઞા વ્યક્ત અને અવ્યક્ત રહેલી છે. મનુષ્યને પણ ચાર સંજ્ઞાઓ રહેલી છે. કીડાઓ પણ કઈ રીતે જીવન પુરૂ કરે છે. મનુષ્ય જે ગમે તે For Private And Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૧ પ્રકારે જીવન પુરૂ કરે તે, કીડા સમાન કહેવાય. મનુષ્ય તરીકે જીવન જીવવું હોય તે, માણસાઈ લાવવા સાથે પ્રભુના ગુણમાં દષ્ટિ લગાવે. તેમના ગુણોનું સદા મરણ કરે. સંસારની આંટીઘૂંટીથી અલગ રહો. તેથી જ કરેલ વ્યવહાર, સંસારની માયામમતા વિગેરેમાં શંખની માફક નિર્લેપ રાખશે. શંખ, પંચવર્ણી માટીના આધારે મોટે થાય છે. છતાં નિર્લેપ રહી ઉજવલ બને છે. ત્યારે જ તેની મહત્તા, પ્રશંસા થાય છે. અને તેની ઉપમા અપાય છે. જેઓ દુનિયાદારીમાં ફસાઈ પડે છે. તેને ભાવ કઈ પુછતું નથી. જ્ઞાનીઓ તેઓને માણસાઈ વિનાના પણ માને છે. સંસારમાં સારા કહેવરાવવા ખાતર, તેમજ મહત્તા મેળવવા માટે વાડી, બાગ, બગીચામાં તથા ગાડી, લાડીમાં લાખો, કરડે ખરચાય છે તેથી સાચી મહત્તા સમ્યગ જ્ઞાનીઓ માનતા નથી. આવી મહત્તાને, પાદ ખસતા વાર લાગતી નથી. તે વેળાએ મહત્તાને, બદલે મેતના ભણકારા વાગે છે. ચારે બાજુએથી ભય આવીને ઉપસ્થિત થાય છે. કારણ કે જીનેશ્વરના ગુણને ગાઈને માનસિક વૃત્તિને સ્થિર કરી નથી. સહન કરવાની શક્તિ મેળવી નથી. જે પ્રભુના ગુણોમાં ગુલ્તાન બની, ગુમાનનો ત્યાગ કરી પ્રાપ્ત કરેલ ધનનો સદુપયોગ કર્યો હોત તે, એવી અવસ્થામાં પણ આનંદ થાત. અધિક સ્વધર્મે, આત્મધર્મે સ્થિરતા થાત. “દુઃખદાયી અવસ્થામાં, વિપત્તિના વખતમાં, નિર્ભયતા અગર સહનતા ધારણ કરવી તે સાચી મહત્તા છે.” આવી For Private And Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૨ મહત્તાની પ્રશંસા જ્ઞાનીએ પણ ગાય છે. અને અન્તરના શત્રુઓનું જોર કમી થાય છે. અને આત્મિક વીય અધિક ફારવે તો, કામક્રોધાદિક મૂલમાંથી નાશ પામે છે, દુનિયાદારીમાં આસક્ત નહિ અનેલા પુણ્યશાળીએ પાસે પણ વાડી, ગાડી, લાડીએ હતી. અને તેના પાષણ ખાતર લાખા રૂપૈયા ખરચતા હતા પણ ખરા, તેમાં પરંતુ અનાસક્તિએ રહીને જીનેશ્વરના ગુણાને ભૂલતા નહિ. ગુણી અને ગુણાનુરાગી અનેલ તે મહાભાગ્યશાલીઓએ વિપત્તિની વેળાએ વલોપાત કર્યા નથી. પણ સહનતા રાખી સત્ય, મહત્તા મેળવી છે તેથી જ તેમની મહત્તાને જ્ઞાનીએ વખાણે છે. જ્યાં સુધી પરમપદ પમાતું નથી. ત્યાં સુધ તે વિપત્તિએ કાઈ કાઈ વેલાચે આવવાની જ. માટે એવી અવસ્થામાં સ્થિરતા. રહે, તે જ સાચી મહત્તા, મહેાટાઈ વિનાના લાખા કરેડાએ મરણ પામી, મસાણમાં બધી દુનિયાદારીના સગાંવહાલાં હાતે છતે પણ તેમના શરીરે બળીને ખાખ થયા. સંસારની મેટાઈ પણ સાથે સાથે મરણ પામી. કાઇપણ તેને યાદ કરતું નથી. એક ધનાઢ્યની માફક, કોઈ એક શેઠે સંસારના સુખ ભોગવવા ખાતર, સાના મડારા, અવેરાત વિગેરે ઘણુ ભેગું કર્યું. પરંતુ સગાંવહાલાંના વિશ્વાસના અભાવે પેાતાના સુવાના પલંગ નીચે ગુપ્ત રીતે માટે ખાડા ખોદી તેમાં સેાનામહોરના ચરૂ મૂકયો. અને ઝવેરાતને પલંગની ઇસામાં ભર્યું. આ સઘળુ કામ જ્યારે પુત્રપરિવાર For Private And Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૩ નિદ્રાવશ બને છે ત્યારે જ કરે છે. તેથી પુત્ર પરિવાર વિગેરેને ખબર પડતી નથી. તથા ચરૂથી ભરેલ અને ખાડામાં ઉતારેલ સોનામહોરની મમતાના ગે, તેના ઉપર પલંગને સ્થાપન કરી સૂઈ જાય છે. અને મનમાં માને છે કે, જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે તેની વ્યવસ્થા કરીશ. આ શેઠે તે વાડી, ગાડી વિગેરેમાં આબરૂ વધારવા લાખ ખરચ્યા હશે. તે પણ મરણ પાસે આવ્યું. તેથી આત્મકલ્યાણ સધાયું નહિ. પરોપકારાદિકમાં પૈસા ખરચાયા નહિ. અને ઓચિંતુ પરલેકે જવું પડ્યું. કાયા બળીને ખાખ થઈ. આવા શ્રીમંતે, શુભ સંસ્કારે ક્યાંથી લઈ જાય? સાથે લઈ ગએલ અશુભ સંસ્કારોના વેગે, દુઃખ, વિપત્તિઓ ઉપસ્થિત થાય તેમાં દેષ કેને? પિતાને જ. આ દુનિયાદારી બાજીગરની બાજી જેવી છે. ભલભલા અજ્ઞાનતાના યોગે ભૂલા પડી સર્વસ્વ, સ્વહિત ગુમાવી, આ લેકમાં અને પરલોકમાં હેરાન, પરેશાન થાય છે. સમ્યગ જ્ઞાની સદ્દગુરૂ કહે છે કે, બે ઘડી મનને સ્થિર કરવા પૂર્વક સર્વ આકાંક્ષાને ત્યાગ કરી આત્માના ગુણોમાં લીનતા, એકતા કરે. ત્યારે આત્માનાં ગુણેમાં રમણતા વડે કે આનંદ આવશે તેને ખ્યાલ આવશે. આ સિવાય વાડી, ગાડી અને લાડીમાં જે તમને આનંદ આવે છે. તે વિકારી છે. અને વિકારી આનંદને ખસતા વિલંબ થતું નથી. જ્યારે તે આનંદ ખસી જશે. ત્યારે અફસોસને પાર રહેશે નહિ. માટે જંજાળમાં ફસાવનારી દુનિયાદારીમાં આસક્ત બને નહિ. જે બનશે તે તમારી આગળ રહેલા. For Private And Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૪ ચઢવાના સાધનો બુડવાના બનશે. કારણ કે, આ જંજાલ જુઠી છે. અસત્ય છે. ફસાવનારી છે. આત્મિક ગુણેમાં રમણતા કરતાં વિવિધ વિને ઉત્પન્ન કરનારી છે. માટે કહેવત છે કે, “હેરની છોકરી કરી રાજી” આવી કથનીને સાર્થક કરે નહિ. એક રાજાની પાસે અશ્વના વેપારીઓ પંચકલ્યાણ અશ્વ, ઘેડ, ભેટ તરીકે મૂક્યો. અને તેના વેગની તથા ગુણની પ્રશંસા કરી. રાજાએ લાખ રૂપૈયા આપી તે વેપારીને ખુશ કર્યો. હવે અશ્વનો વેગ જાણવા માટે તેના ઉપર આરૂઢ થઈ સહેલ માટે નીકળતા ભયંકર અટવીમાં આવ્યો. લગામને જેમ ખેંચે તેમ અધિક વેગમાં આવી તે ઘેડ દોડે છે. છેવટે કંટાળી રાજાએ લગામ મૂકી દીધી. અશ્વ ઉભો રહ્યો. પરંતુ સૂર્યના પ્રખર તાપથી રાજા તૃષાતુર બન્ય. પાણી ન મળવાથી મૂચ્છગત બની, આ જંગલમાં પૃથ્વી ઉપર ઢળી પડ્યો. એવામાં એક ઢંઢની કરી ત્યાં છાણાં વિણવા આવી છે. તેણીએ આવી દશાવાળા રાજાને દેખે. અને પિતાની પાસે બતકમાંથી પાણી પાયું. અને મૂચ્છ દૂર ગઈ રાજાને ચેતન આવ્યું. ત્યારે છોકરીને કહ્યું કે, જે તે પાણી પાયું ન હતું તે મારા પ્રાણ નાશ પામત. પાણી પાવાથી તું મારી પ્રાણદાતા બની. માટે ચાલ મારી સાથે. મારી પુત્રી તરીકે રાખી તને સુખી બનાવીશ. છાણ, ઇંધણ વિણવાનું કષ્ટ રહેશે નહિ. તેણીએ કહ્યું કે, મારે આવવું નથી. છાણાં, ઇંધણ ત્યાં વિણાય નહિ. મને આ જંગલમાં For Private And Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૫ છાણ વિણવા દે. રાજાએ વિચાર કર્યો કે, રાજ મહેલમાં કે આનંદ છે તેની, આ અજ્ઞાની બાળાને શી ખબર પડે? જરૂર આવી જંજાલમાં પ્રીતિવાળા પ્રાણીઓને રાજમહેલના આનંદને ખ્યાલ આવતું નથી. તેથી કચ્છમાં ને કષ્ટમાં જીવન વિતાવે છે.” આ નૃપતિ અનિચ્છાએ તેને પિતાના રાજમહેલે લઈ ગયે.” મહારાણીને ઉપકારની વાત કહી. તેથી રાણીએ દીકરી તરીકે રાખી. નવરાવી, સુંદર વસ્ત્રાભૂષણે પહેરાવવા પૂર્વક મનહર મિષ્ટાન જમાડે છે. અને ઘણું સાર સંભાળ રાખે છે. પણ આ ઢંઢની છોકરીને અહિં પસંદ. પડતું નથી. છેવટે ઢોકળા બનાવીને જમાડી ખુશી ખુશી કરી. ત્યારે તેણીને આનંદ પડવા લાગ્યું. રાજા રાણુને અફસોસ થાય છે કે, સુંદરઉમદા ભેજનને ત્યાગ કરી આ કુકશાના ઢોકળામાં રાજી થાય છે. કેવી અજ્ઞાનતા ? આ મુજબ મનહર અને સત્ય સુખને અર્પણ કરનાર પ્રભુ ભજનનો અને જ્ઞાનામૃતને ત્યાગ કરી મેહઘેલા. માનવીએ તુચ્છ દુનિયાદારીમાં પ્રેમ રાખી ખુશી થાય છે. અને આવી સંસારની સ્થિતિ હોવાથી સત્ય સુખની અભિલાષા ક્યાંથી પ્રાપ્ત થાય ! ઝાંઝવાના નીરમાં સત્યજલ ક્યાંથી મળે ? ઝાંઝવાના નીરમાં સત્યજલ માનવું તે જ અસત્ય છે. ભ્રમણાના વેગે, મિથ્યાત્વના ગે, આવી દુનિયાદારીમાં મનુષ્ય મુગ્ધ બને છે. પણ તેઓને માલુમ પડતી નથી કે, સાંસારિક સુખમાં મહાલતા અને પ્રીતિ રાખતાં કાળ પાછળ લાગી રહ્યો છે. તે ક્યારે ઝડપી લેશે ! તેમજ For Private And Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ ઈચ્છાઓ અને આશાએ ક્યારે નષ્ટ કરશે. તેની પણ ખબર પડતી નથી. જે માલુમ પડતી હોય તે પિતાના આત્મધર્મમાં, આત્મસ્વરૂપને સાચવી વ્યવહારના કાર્યો કરતા ઘણું સાવધાની રાખે સાવધાન બનવા માટે તે, સુદેવ, સુગુરૂ અને સુધર્મને સેવવાની આવશ્યકતા રહેવાની. આ સિવાય મુગ્ધ માનવીએ સ્વયમેવ સાવધાન બનતા નથી. ગુરૂદેવ ફરમાવે છે કે, સંસારમાં મરજીવા થઈને રહો' તેથી તમારી ધારણા પૂર્ણ થશે. સત્યજીવનને જીવી શકશે. અન્યથા કાળ ઝડપી લેશે ત્યારે તમારી લાજ કેવી રીતે રહેશે! એક પારેવાનું ટોળું અનાજ ખાવા માટે ઉડી રહ્યું છે. તેમાં એક વૃદ્ધ અનુભવી કહે છે કે, અરે બચ્ચાઓ, અનાજ ખાતા પહેલાં વિચાર કરીને ખાજે. કેટલાક પાપી પારધિઓ જાળમાં અનાજ નાંખી તમને પકડી મારી નાંખવાની યુક્તિઓ રચે છે. માટે તેવા ખોરાકમાં લંપટ બનતા નહિ. જે લંપટ બનશો તે યમ જેવા તેઓ, તમોને ઝડપી લઈ મારી નાંખશે. પછી તમારી લાજ શરમ તથા હુંશીઆરી ચાલશે નહિ. અને રહેશે પણ નહિ. આ સાંભળી, માન્યું, ન માન્યું કરીને તે ટોળું આગળ જાય છે. તેવામાં એક પારધિએ જાળમાં અનાજ નાંખેલ હોવાથી, તે ટેળું ખાવાની લાલચે તે જાળમાં ફસાઈ પડ્યું. પાંખો અને પગ તેમાં બંધાઈ ગયા. વૃદ્ધ પરે એક ઝાડના ઉપર બેઠેલે છે. ફસાઈ પડેલા પારેવાઓને હવે ખ્યાલ આવ્યો કે, મારી નાંખવા માટે આ જાળમાં અનાજ નાંખેલ છે. For Private And Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૭ હવે પેલે પારધિ જરૂર મારી નાંખશે. હવે શો ઉપાય ? વૃક્ષ ઉપર આરૂઢ થએલ અનુભવીએ ઠપકો આપે. મારૂ કહ્યું માન્યું નહિ. હવે તમારે મરવાને વખત આવી લાગે. દર બેઠેલ પેલે પારધિ, તમને હવે જીવતા રાખશે નહિ. આ મુજબ સાંભળી તે ટોળાએ આજીજી કરવા પૂર્વક વિનતિ કરી કે, હવે બચવાને કેઈપણ ઉપાય છે! તમે કહેશો તે મુજબ સાવધાની રાખી વર્તશું. હા ઉપાય છે. જો તમે સઘળા મરજીવા બનીને રહો તે બચાવ છે. બહાર દેખાવમાં મરણ પામેલાની માફક રહો, અતરમાં ચેતતા રહો. અને જ્યારે પેલે વાઘરી આવે, અને એક એકને મરેલા જાણી જાલના બંધનમાંથી મુક્ત કરી દૂર નાંખે, ત્યાં સુધી તમારે મરજીવા થઈને રહેવું. પાંખે પણ ફફડાવવી નહિ. જે ફફડાવશે તે તે તમને સઘળાને મારી નાંખશે ! માટે જ્યારે તમે જાલમાંથી છૂટા થાઓ ત્યારે, એકી સાથે આકાશમાં ઉડી જવું. આ પ્રમાણે વર્તન કરશે તે જ તમારે બચાવ થશે. નહિતર મરી ગયા જાણજો. આ મુજબ સાંભળી સઘળા પારેવા મરજીવા થઈને એકી સાથે આનંદથી ઉડી ગયા. અને તે વૃદ્ધના કહેવા પ્રમાણે વર્તવા લાગ્યા. આ મુજબ અનુભવી સમ્યગજ્ઞાની ફરમાવે છે કે, દુનિયાદારી એકદમ દૂર જશે નહિ. પણ વ્યાવહારિક કાર્યોમાં પારેવાના ટેળાની માફક મરજીવા થઈને રહેશે તે કાળનું જોર ચાલશે નહિ. થોડા ભામાં કાળને પરાજય કરવાપૂર્વક, અનંત સુખ, સમૃદ્ધિનું સ્થાન For Private And Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ મળી રહેશે. દરેક પ્રાણુઓને આયુષ્ય પૂર્ણ થતા એકલા જવું પડે છે. કેઈ પણ સાથે આવતું નથી. આવેલ નથી. અને આવશે પણ નહિ. જ્યારે જશે ત્યારે એકલા જ જશે. સાથે મરજીવા થઈને એટલે આત્મવિકાસ સાથે હશે, તે સાથે આવશે. તેથી મરજીવા બનવા માટે શ્રીમદ્ બુદ્ધિસાગર એટલે કેવળજ્ઞાની તીર્થકરને, તથા આચાર્ય, સદ્ગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરનો હાથ પકડે. એટલે તેમની આજ્ઞા મુજબ મરજીવા થઈને અપાર સંસારમાં તમારી શરીરનૌકાને ચલાવો. રાગ, દ્વેષ, મોહ, મમતા, અદેખાઈ વિગેરેને ત્યાગ કરવાપૂર્વક, મરજીવા થઈને રહેશે તે જ કાળને ઝપાટે લાગશે નહિ. અનુક્રમે દુનિયાદારીની જ જાલમાંથી અલગ થશે ત્યારે જીવનમાં અનહદ આનંદની લહેરીઓ આવતી રહેશે. અને મરજીવા થયા સિવાય રાગ, દ્વેષ, મેહના ઝપાટા લાગશે ત્યારે લહેરને બદલે લ્હાય, હાય, હૈયામાંથી ખસશે નહિ. જ્યારે સમ્યગૂજ્ઞાનીઓ, મરજીવા થઈને રહ્યા ત્યારે જ રાગ, દ્વેષ, મેહાદિને હઠાવી અનુક્રમે પરમપદને પામી અનંત સુખ, સમૃદ્ધિના સ્વામી થએલ છે. સર્વ સંતાપ, પરિતાપાદિકથી મુક્ત થયા છે. સિદ્ધ, બુદ્ધ થયા છે. અને અનંત, અક્ષય સ્થિતિને પામ્યા છે. માટે અરે મનુષ્ય દુનિયાદારીમાં આસક્ત બને નહિ. આ પ્રમાણે એકવીસમા પદની રચના કરી હવે બાવીસમા પદની કાવ્ય દ્વારા રચના કરતા ઉપદેશ આપે For Private And Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૯ છે કે, તન, ધન, યૌવન પામીને તેની સફલતા, સાર્થકતા કરવા માટે ઘણા સાવધાન બને. ચેતીને ચાલશે તે જ સુખાભાસ જેવું કાંઈક મળશે. અન્યથા ક્ષણે ક્ષણે ચિન્તા આવીને વળગશે. વ્યાધિ, વિડંબનાઓ ઉપસ્થિત થશે. સાંભળે – (ચેતાવું ચેતી લેજો રે, એ છે બાલપણને બેલી. એ-રાગ) ચેતાવું ચેતી લેજો રે, એક દીન જરૂર ઉઠી જાવું, ધૂળની માયા ધૂળમાં મળશે, ફોગટ મન પસ્તાવું. ચેતાવું શા સ્વપનાની સુખલડી દેખી, ફેગટ મન લલચાવું, તન ધન જોબન પામી સંતે, શું મનમાં હરખાવું. ચેતાવું, પારા આશા બેડીએ બંધાણ, પરધન ખાતે ખાવું, નીચાં કર્મ કરીને અંતે, નાહક નરકે જાવું. ચેતાવું. ૩ ભૂલી આતમ જ્ઞાનકી બાજી, માયામાં લપટાવું, ભ્રમણામાં ભૂલીને ભાઈ બ્રહ્મસ્વરૂપ કેમ પાવું. ચેતાવું. ૩ તારૂં તારી પાસે જાણી, મમતામાં દિલ લાવું, અલખ નિરંજન આતમજ્યતિ, બુદ્ધિસાગર ધ્યાવું, ચેતાવું. પા ૧૮ For Private And Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૦ હે ભવ્યેા ! તમારી સાચી વસ્તુએ તમારી પાસે નજીકમાં નજીક છે. તે તમાએ પીછાની! આળખીને આદર કર્યો જે, પેતાની પાસે રહેલ પદાર્થોને પીછાન્યા સિવાય, અન્ય પદાર્થને આળખવા ખાતર, જીવનપર્યંત અથાગ પ્રયાસ કરી રહેલા છે. તે ભ્રમિત બની ભૂલ્યા છે. અને સમ્યગ્જ્ઞાનીના સમાજમાં હાંસીપાત્ર બન્યા છે. નાસિકાના અગ્રભાગે સમીપમાં રહેલ ચશ્માને ભૂલી, અન્યત્ર શોધવા લાગી જાય તેને કેવા માનવા ? મારા ચશ્મા કયાં ગયા ! કાં ગયા ! આ મુજમ ખેલવામાં હાંસીપાત્ર જ બનાયને ? સામે દેખનાર સજ્જને કહ્યું કે, તારી પસે રહેલ નાશિકાના ઉપર જ છે ને ! કયાં બૂમો પાડવા કરે છે! ચિત્તને ઠેકાણે રાખી, સ્થિર કરી જોતા ખરા ? આ મુજબ શેાધવાથી અને પાકારે પાડવાથી હાંસીપાત્ર અને નહિ. આ મુજબ આત્મજ્ઞાન, ધ્યાનને ભૂલી ભ્રમણામાં બીજે કયાં પરિભ્રમણ કરે છે ? ચેતી જાએ. તમારી સત્ય વસ્તુ જે સમીપમાં રહેલી છે. તેને ખરાબર વિચાર અને વિવેક કરી તથા સ્થિરતા ધારણ કરીને એળખશે ત્યારે જ સઘળી દોડ દેડી, ધમાલ કરવી પડશે નહિ. તથા વસ્તુએ ખાતર બૂમા પાડવી પડશે નિહ. આત્મજ્ઞાન, ધ્યાનના ત્યાગ કરીને અન્ય વસ્તુઓને પ્રાપ્ત કરી, સાચા સુખની આશા રાખશે તે, તે આશા ફેલવતી ખનશે નહિ. કારણ, તે પદાર્થાના જે સયેાગ થએલ છે. તે વિયેાગવાળા છે. જ્યારે તે ખસી જશે ત્યારે વલોપાત કરવા પડશે. માટે તેમાં સત્ય સુખની For Private And Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૧ આશા રાખવી તે વૃથા છે. ફેગટ છે. કારણ કે, એક દિવસ એવો આવશે કે, તે મહામહેનત કરીને મેળવેલ અને ચિત્ત દઈને સંભાળી રાખેલ તન, ધન, ગાડી, વાડી અને લાડી વિગેરેને મૂકવાને વખત આવી લાગશે અગર સર્વસંગે મળેલા સ્વજનવર્ગને પણ મૂકી, ઉઠીને પરલોકે પધારવું પડશે. તે વખતે આનંદ સાથે ગમન કરવા માટે પ્રથમ તૈિયાર થાઓ. જે તેવી તૈયારી કરી હશે તે બાધ આવશે નહિ. વિનો પિતાની મેળે દૂર ટળશે. નહિતર જેમ બાળકે ધૂળના ઘર બનાવે છે. અને મનોવૃત્તિ કલ્પિત તે ઘરમાં જુદી જુદી ધૂળની વસ્તુઓ બનાવી ગઠવે છે. તથા લાડુ બનાવી, દાળ શાક બનાવી ખાવા માટે બેસે છે. પણ તેમની ભૂખ ભાગતી નથી. અને માતપિતા બોલાવે ત્યારે, તે બનાવેલ ઘરને ધૂળ ભેગા કરીને જોજન કરવા ડે છે. જ્યારે સાચુ ભજન કરે છે. ત્યારે કુદ કુદા કરે છે. આ મુજબ તમોએ પણ ધૂળ, રેતી, માટી, ચુના, સીમેંટના ઘર બનાવી, વિવિધ વસ્તુઓ, ફરનીચર વિગેરે ગોઠવ્યા. તે પણ વસ્તુતઃ માટીના અને ધૂળના છે. તે જ્યારે નષ્ટ થશે. ત્યારે પસ્તાવાનું થશે. માટે તેવા મકાને બનાવી અને રાચ, રચીલે ગોઠવી મલકાવા જેવું નથી. આતે સ્વપ્નમાં સુખડી ખાવા જેવું છે. અને રાજ્ય મળવા જેવું છે. જાગ્રત થતાં જે નજરે દેખાતું નથી. શા માટે ! સાચા સુખને અનુભવ કરવા પ્રમાદ કરે છે અને કપેલા મકાનોમાં તથા કલ્પિત વસ્તુઓમાં અગર રાજ્ય, For Private And Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૨ પણ રાણી વિગેરેમાં મમત્વ ધારણ કરી મહાલ્યા કરે છે, તેનો વિશ્વાસ રાખવા તે આત્મવચના છે. ભર્તૃહરી મહારાજાને વૈરાગ્ય થયાં પહેલાં રાજ્યમાં, રાણી પિંગલામાં, તેમજ હાથી વિગેરેમાં ઘણી પ્રીતિ હતી. તે સચેાગે તેએ, મહેલમાં એવી માન્યતા ધરાવતા કે, આ રાણી, મહાવત વિગેરે એવા થશે નહિ. અને મારા સુખમાં સહારે આપશે. આમ ધારી, તેમના પડતા વચનોને ઝીલી, તે મુજબ વર્તન રાખવામા ખામી રાખતા નહિ. પર`તુ પિંગલા રાણી તેા મહાવતમાં આસક્ત બની. તેની સાથે પણ વિલાસ કરવા લાગી. મહાવત પણ ખીન વજ્રાદાર બની રાણીમાં રાગી બન્યા. ઘણા પૈસા દાર બનેલ હાવાથી પેાતાની નારી અને પિંગલામાં સંતેષી ન બનતા, એક રૂપવતી વેશ્યામાં આસક્ત બન્યા, જે જે ઉમદા વસ્તુ મળે તે તે તેણીને ખુશ કરવા અર્પણ કરતે. પિંગલા રાણી પણ પોતાના પતિ તરફથી જે સુંદર વસ્તુ મળતી તે મહાવતને આપતી. ભતૃ હિર મહારાજાને માલુમ નથી કે, આ પ્રમાણે તેઆ વી રહ્યા છે. વિષય વિલાસમાં મગ્ન અનેલને દુનિયામાં, રાજ્યમાં અને પોતાના મકાનમાં, શું કારસ્થાન બની રહેલ છે. તેની કથાંથી માલૂમ પડે ? મહારાજાને સપૂર્ણ વિશ્વાસ છે. આ લેાકેા દગા દેશે નહિ. પરંતુ એવું બન્યું કે, એક મુકુંદ નામના બ્રાહ્મણ પૈસે ટકે ઘણા દુ:ખી હતા. તેથી પેાતાના પેટનુ પણ પોષણ કરવામાં અશક્ત હતા. તેથી તેણે વિચાર કર્યો કે, હરસિદ્ધિ માતાની For Private And Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આરાધના કરું તે તે પ્રસન્ન થઈ મારૂ સંકટ કાપશે. આમ ધારણા રાખી તેણે માતાની અનન્યભાવે આરાધના કરવા માંડી. બે ત્રણ માસમાં માતા પ્રગટ થયા. અને કહ્યું કે, શા માટે મારી આરાધના તે કરી છે? બ્રાહ્મણે કહ્યું કે, હું ઘણે દુઃખી છું. માટે મને યથેચ્છ લમી, ધન આપો. માતાએ કહ્યું કે, તે પહેલાના ભવમાં પુણ્ય કર્યું નથી. તેથી તારા ભાગ્યમાં લક્ષ્મી, ધન છે જ નહિ. પણ તને અમૃત ફલ આપું છું. તેથી જે તું તે ફલને ખાઈશ તે નિરોગી અને બળવાન બનીશ. આ મુજબ કહી તથા અમૃત ફલ આપી માતા અન્તરધ્યાન થયા. બ્રાહ્મણે તે ફલને લઈ, સ્વઘરે આવીને વિચાર કર્યો કે, આ ફલને ખાઈને મારાથી અધિક લાભ, પરોપકારાદિ બનશે નહિ. માટે જે આ ફળ હું મહારાજાને અર્પણ કરીશ તો ખુશી થઈને મને ઘણું ધનાદિક આપશે. તે દ્વારા આજીવિકા ચલાવવામાં કષ્ટ પડશે નહિ. આમ વિચારી તેણે મહારાજાને તે વસ્તુ ભેટ તરીકે આપી. અને આ ફળ કેવા પ્રકારે પ્રાપ્ત થયું. તેની બીના કહી. તે સાંભળી રાજાએ મનમાન્યું ધન અર્પણ કરી તેને ખુશી કર્યો. મહારાજા ભર્તુહરિ, અમૃત ફલ મળ્યા પછી વિચાર કરે છે કે, પ્રાણપ્રિયા પિંગલાને આ ફલ આપું અને તે ખાય તે, તે નિરોગી અને બલવતી બનશે. અને અધિક પ્રીતિ ધારણ કરશે. તેથી વિલાસમાં વિન આવશે નહિ. અને અમર જેવી બનશે. માટે તેણીને અર્પણ કરૂ. પિંગલાની પાસે આવી, અમૃત ફલને મહિમા બતાવી, તેણીને અર્પણ કરી, મહારાજા For Private And Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસન્ન થયા. હવે અમૃત ફલ મળ્યા પછી પિંગલા રાણી વિચાર કરે છે કે, મારા પ્રેમી મહાવતને અર્પણ કરૂ તે તેની સાથે વિષય-વિલાસ સારી રીતે ભેગવાય. તેથી પિતે ન ખાતા તેણીએ મહાવતને તે વસ્તુ આપી, તેને પ્રભાવ કહ્યો. અને કહ્યું કે તે નિરોગી અને બલવાન હઈશ તે વિલાસમાં અધિકાનંદ આવશે. અમૃત ફલ મળ્યા પછી મહાવતે વિચાર કર્યો કે, મારા ઉપર પ્રીતિ રાખનારી વેશ્યાને આપું તે, તે ઘણી ખુશી થશે. અને અધિક માન સત્કાર કરશે. માટે તેણીને અર્પણ કરૂ. વેશ્યાના હાથમાં આ ફલ આવ્યા પછી તે વિચાર કરે છે કે, હું બલવતી બનીને તથા અમર જેવી બનીને અધિક પાપ બાંધીશ. આ ફળ ખાધા કરતાં મહારાજાને અર્પણ કરીશ તે તેઓ રીતસર પ્રજાપાલક બની, પરોપકાર વિગેરેમાં જીવન વીતાવશે. આવી શુભ ભાવનાના વેગે, વેશ્યાએ તે ફલ મહારાજાને આપ્યું. ભર્તૃહરિજી વિચારમાં પડ્યા. આ ફલ મુકુંદ બ્રાહ્મણે મને આપ્યું હતું. અને મેં મહારાણી પિંગલાને પ્રેમથી આપ્યું હતું. આ ફળ આ વેશ્યા પાસે ક્યાંથી આવ્યું હશે? આમાં કંઈક ભેદ લાગે છે. તેથી વેશ્યાને પુછયું. તું આ ફલ ક્યાંથી લાવી? અને કોના તરફથી મળ્યું. સત્ય બોલીશ તે નિર્દોષ ઠરાવીશ. અન્યથા દેહાંત દંડ થશે. ભીતિ પામેલ વેશ્યાએ કહ્યું. મને તમારા વહાલા મહાવતે આપ્યું છે. મહાવતને બોલાવી બરોબર ધમધમાવીને કહ્યું કે, આ અમૃતફલ તને કોણે આપ્યું ? સાચુ બેલ. નહિતર અહિં જ પૂરે કરી નાંખીશ. મરણના ભયથી તેણે કહ્યું કે, મહા For Private And Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ રાણી પિંગલાએ મને તે ફળ અર્પણ કર્યું છે. મહારાજાએ પિંગલાને કહ્યું કે, અમે તને જે અમૃતફલ આપેલ હતું તે ક્યાં છે? તેણીએ કહ્યું તમારા કથન મુજબ મેં ખાધુ. હવે તે ક્યાંથી લાવું? મહારાણી તમે તદ્દન અસત્ય બોલે છે. તમે ખાધુ નથી. પણ મહારા કરતા અધિક વહાલા પ્રિયતમને તમે આપેલ છે. તે સાચુ છે? જે ખાધુ હતા તે આ ફલ મારી પાસે ક્યાંથી આવે ? સાક્ષાત્ આપેલ ફલને દેખી પિંગલા દિગમૂખ બની. ઉત્તર આપી શકી નહિ મૌન ધારણ કરવા પૂર્વક નીચે મુખ રાખી ભૂમિ તરફ જેવા લાગી. રાજા હવે સમજી ગયું કે, રાણીએ બેવફા થઈને દગો દીધે છે. સંસારના વિલાસ ક્યારે દગો દેશે, તે જાણી શકાય નહિ. વિલાસ પરિણામે વિનાશને નેતરે છે. આટલા દિવસે મારા વૃથા વ્યતીત થયા. આ મુજબ સંસારના સુખની સ્થિતિને ખ્યાલ આવતા પ્રજ્ઞાવાન્ હોવાથી કાવ્ય વદે છે કે, ।। यां चिन्तयामि सततं मयि सा विरता, साप्यन्यमिच्छति जनं सजनोऽन्य सतः ॥ अस्मत्कुते च परितप्यति काचिदन्या, धिक् तां, च तच मदनं च इमां च मां च ।। જેની સારસંભાળ રાખવા નિરન્તર હું ચિન્તાએ કરું છું. સદા નિરોગી રહે અને બલવતી બની રહે તે માટે ક્ષણે ક્ષણે ચિન્તાતુર બનું છું. તેજ મારા ઉપર વિરક્ત, રાગ વિનાની બની, અન્યજનને ચાહે છે અને તે નિરેગી, For Private And Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૬ અલવાન કેમ અને, તે માટે પ્રયત્ન કરી રહેલ છે. જેને માટે પ્રયાસ કરી રહેલ છું, તે માણુસ, અન્યમાં આસક્ત અને છે. તથા અમારા માટે કોઇ અન્ય નારી પરિતાપ, સતાપાદિ કરે છે. આવી વિષયના વિલાસની પરિસ્થિતિ છે. આવી સ્થિતિને સાક્ષાત્ નિરખી કેાને વિરાગ થાય નહિ ? આ મુજબ વૈરાગી બનેલ મહારાજા કહે છે કે, તેણીને ધક્કાર થાઓ, અને તેને કહેતાં મહાવતને પણ ધિક્કાર થાએ. કારણ કે, વેશ્યામાં આસક્ત બની, મહાવતે પેાતાના જીવનના વિચાર કર્યો નહિ. તથા તેની સાથે મદન કહેતાં કામને તથા પેલીને અને મને પણ ધિક્કાર છે. પ્રવીણ હાતે પણ હું પ્રેમ વિનાની નારીની દરરાજ ચિન્તા કરતેા. આત્માની ચિન્તા કરતા નહિ. હવે અરેાખર સમજણુ આવી કે, વિષય-વિકારો તે વિનાશ કરનાર છે. સુખની ભ્રમણામાં ફસાવનાર છે. તેમાં *સાએલ કદાપિ આત્માન્નતિ કરી શકતા નથી. આ મુજબ સમજી, રાજપાટ, સ્વજનવ સર્વ સાધન સામગ્રીને ત્યાગ કરી મહારાજાએ સંન્યાસ ધારણ કર્યાં. જો તેમાં સાચું સુખ હાત તો તેને ત્યાગ કરી શકત ? નહિ. જ્યાંસુધિ સત્ય સુખની સમજણ પડતી નથી ત્યાંસુધિ ભલે રાજ્ય-વૈભવ ાય, ખમાખમા થતી હોય, પાણી માગતાં દુધ હાજર થતું હોય, તે પણ વિડ ંખના, લેાપાત ટળતા નથી. અને પસ્તાવાને પાર રહેતા નથી. માટે સંસારના સુખના સાધના મળ્યા હાય કે, મેળવેલા હાય, તેમાં હરખાવા જેવું નથી. તેના કચારે વિયેાગ થશે તે જાણી શકાશે નહિ. For Private And Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૭ આત્મોન્નતિના સાધનોને મેળવી હર્ષાતુર બનશે તે, તમારી પ્રવીણતા, પ્રમાણિક્તા, વ્યાવહારિક જ્ઞાનની પ્રશંસા વિગેરે થશે. નહિતર, આશારૂપી ખાડાને પૂરવા જેમ જેમ પ્રયાસ કરશે, તેમ તેમ તે ખાડો ઉડી જતે જશે. કદાપિ પૂર્ણતા પામશે નહિ. આશારૂપી બેડીથી જે બંધાએલ છે. તે પ્રાણીઓ ચારે ગતિઓમાં પુનઃ પુનઃ પરિભ્રમણ કરી અસહ્ય પીડા ભેગવે છે. આશા અવલચંડી છે. તેણીને બાંધી રાખીયે તે સારા જગતમાં દેડદોડ કરવામાં બાકી રાખે નહિ. અને કદાચ લાભ દેખાય તો જોઈ લો તેની ગમ્મત? દરિયા કિનારે અગર નદી કિનારે, છીપલીયે દેખી, રૂપાની ભ્રમણાએ આશાબદ્ધ માણસે વિચાર કર્યા વિના દેટ મૂકે છે. આ દોટ, ધમાલ કેણ કરાવે છે? અવલચંડી આશા. જ્યારે તેને ત્યાગ કરી ત્યારે તે પરિભ્રમણ કરતી નથી. અને સ્થિરતાને ધારણ કરવા પૂર્વક આત્મગુણમાં લીન થાય છે. આવી તેની અવળી ગતિ છે. આની સવળી ચાલ કરવી હોય તે, તેણીને રજા આપો. બાંધી રાખે નહિ. બાંધેલી બહુ તોફાન મચાવશે. મુક્ત થએલ તે આત્મસાધન ઉપર પ્રીતિ ધારણ કરીને તેને મેળવશે. માટે સાંસારિક સુખની આશામાં મેહઘેલા બને નહિ. તન, મન, ધનાદિકને પામીને આત્મકલ્યાણ ક્યારે કરશો! તન, મન, અને ધન વિગેરેથી તમે સાધન સંપન્ન છે. તેને સાચે લ્હાવો લેવા માટે ક્યારે પ્રયત્નશીલ બનશે? આશાની બેડીમાં બંધાએલ તમે, જે તદ્દન નીચ કામ કરશે તો તદ્દન હલકી નરક For Private And Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૮ ગતિમાં જઇ પડવુ પડશે. આ કાંઇ ભય દર્શાવવા કહ્યું નથી.. અનંતજ્ઞાનીએ પોતાના કેવલજ્ઞાન દ્વારા કમાવે છે કે, મહાદુઃખદાયક સાત નરકાવાસા છે. તેમાં ફસાઈ પડેલાને એક ક્ષણ માત્ર પણ સુખશાંતિ નથી. પરમાધામીના તથા માંહેામાંહી લડાઈ કરવાથી ઉત્પન્ન થએલ વંદનાના કષ્ટા પારાવાર છે તથા જે કેટલીક ઉષ્ણુ, શીતની પીડા એવી છે કે, તેને અગ્નિથી સળગતી ચિતામાં તે, સુખશાતાના કાંઇક અનુભવ આવે. તેમજ હિમાલયમાં કોઇ લઇ જાય! તે નિરાંત વળે. આવા કષ્ટો જાણી તેઓને ટાળવા માટે, આત્મકલ્યાણના સાધનેામાં પ્રેમ ધારણ કરે. અને વિષય સુખની આશાઓના જ્ઞાનપૂર્વક ત્યાગ કરે. તેથી જ હવે પછી ભ્રમણામાં ભૂલા પડીને આત્મજ્ઞાનની બાજીને ભૂલશે। મા. જો ભૂલ્યા તે આત્મજ્ઞાન વિનાનાં પંડિત બ્રાહ્મણની માફક હાંસીપાત્ર બનશે।. એક બ્રાહ્મણના પુત્ર, યજ્ઞાપવીતને માતપિતા દ્વારા ધારણ કર્યા પછી, કાશીમાં ભણવા માટે ગયા. ત્યાં વ્યાકરણ, ન્યાય, છંદસ્, જ્યાતિષ અને પુરાણા ભણી પાતાના વતન તરફ આવવા નિકળ્યો, ગામની ભાગોળે આવ્યો. તેવામાં તેના મિત્ર, વ્યવહારમાં કેવેા કુશળ છે. તે જાણવા ખાતર પ્રથમ સુખશાંતિના સમાચાર પુછ્યા. ભણીને આવેલ એવા તેણે પણ પેાતાના સ્વજન વના સુખશાતાના સમાચાર પુછ્યા. મિત્રે કહ્યું કે, સઘળા સુખશાતામાં છે. પરંતુ તારી વહુ રાંડી છે. આ ભાઇને માલુમ નથી કે, હજી હું. For Private And Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૯૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir . પરણ્યા નથી. અને હું હયાત છેં. તે પછી રાંડવાની વાત કેવી ? આ પંડિતને ભ્રમણા થઇ અને રડવા લાગ્યા. અરેરે મહારી વહુ રાંડી. આ મુજબ પાકારો પાડતા પાતને ઘેર આવીને રડવા લાગ્યા. માતપિતા વિગેરેએ પુછ્યુ કે, ભાઇ તું શા માટે રડે છે! છાના રહે. પછી તેણે રડવાનું મુકીને કહ્યુ'. મારી વહુ રાંડી. તેા પછી કેમ રડુ નહિ ! માતષતાએ હાંસી કરવાપૂર્વક કહ્યું કે, અદ્યાપિ તું પરણ્યા નથી. કદાચ તને પરણાવ્યેા હાય તે, તું તેા જીવતા છે. છતાં તારી વહુ રાંડે કયાંથી ? ભણ્યા પણ ગણ્યા લાગતા નથી. તારૂં આ સાંભળી સઘળા સગાવહાલાં તારી હાંસી કરે છે, તું ભણ્યા ખરા, પણ પાતે પાતાને ભૂલી ગયા. આ મુજબ સાંભળી શરમી બન્યા. આ પ્રમાણે માયા, મમતાએ તેમજ આશાએ, આત્મજ્ઞાનને ભૂલાવી ભ્રમણામાં નાંખ્યા છે. માટે સઘળી આશાઓના ત્યાગ કરી તમે પાતે તમારા આત્માને તથા આત્માના ગુણાને ખરાખર એળખવા માટે આત્મજ્ઞાનને મેળવેા. સાંસારિક જ્ઞાન, વિજ્ઞાનને કષ્ટ સહન કરીને મેળવશે. તે પણ તેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થવું અશકય છે. અને આત્મજ્ઞાન પૂર્વક આત્માને ઓળખ્યા સિવાય બ્રહ્મસ્વરૂપ, પરમપદ ક્યાંથી પ્રાપ્ત કરી શકશે ! માટે સદ્ગુરૂ કહે છે કે, અરે ભાગ્યશાલીએ ? તમારૂ તમારી પાસે જ છે. તે ખરેખર આળખી સ્વાધીન કરી. અજ્ઞાનના ચાળે માયા મમતા, રાગ, દ્વેષ, અદેખાઇ, વેર, વિરાધાર્દિકે તમારી સત્ય, અનત સુખને આપનાર એવી For Private And Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૦ સત્તાને દબાવી રાખી છે. તેથી જ તમને એક ઘડી પણ સુખશાતા મળી નથી મનની સ્થિરતા ઝામી નથી. માટે રાગ, દ્વેષ, મહિને, આત્મજ્ઞાન દ્વારા હઠાવી, સમત્વને ધારણ કરે. તેના વેગે જ, અચલનિરંજન આત્મતિ , પરમપદ પામવા, અને કષ્ટને હઠાવવા, શ્રી બુદ્ધિસાગર જીનેશ્વરનું ધ્યાન ધરે. આ મુજબ સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી બાવીસમા પદમાં ફરમાવતાં કહે છે કે, અમે પણ પરમપદને પામવા અરિહંત જીનેશ્વરનું ધારણા રાખી ધ્યાન ધરીએ છીએ. તમે પણ પ્રમાદને ત્યાગ કરી વીતરાગ, અરિહંતનું ધ્યાન કરી આત્મોન્નતિ કરશે. હવે સદ્ગુરૂદેવ, કર્મોએ દબાએલ ચેતનાને સ્વાધીન કરવા અને સ્વપર આત્માનો ઉદ્ધાર કરવા ૨૩મા પદના કાવ્યને કહે છે કે, (અજપા જાપે સુરતા ચાલી. એ-રાગ) સ્વમા જેવી દુનિયાદારી, કદી ન તારી થનારી, દૃષ્ટિ ખેલકર દેખે હંસા, મિથ્યા સબ જગકી યારી, સ્વમા ||૧|| દર્પણમાં પ્રતિબિબ નિહાળી, શ્વાન બ્રાંતિ બહુ ભર્યો, જુઠી માયા જુઠી કાયા, ચેતન તેમાં બહુ ધ. સ્વમાત્ર પુરા For Private And Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૧ નિજ છાયા કૂપ જલમાં દેખી, કૂદી કૂપે સિંહ પડ્યો, પર પિતાનું માની ચેતન, ચાર ગતિમાં રડવડ્યો. સ્વમા ! છીપોમાં રૂપાની બુદ્ધિ, માની મૂરખ પસ્તાયો, જડમાં સુખની બુદ્ધિ ધારી, જ્યાં ત્યાં ચેતન બહુધાયો, સ્વમારા કોઈ કુટુંબ કબીલે મારો માની, કીધાં કર્મો બહુ ભારી, અંતે તારૂં થશે ન કોઈ સમજ મન સંસારી, સ્વમા પા જમ્યા તે તે જરૂર જાશે, અહીંથી અંતે પરવારી, સમજ સમજ ચેતન મન મેરા, બુદ્ધિસાગર નિર્ધારી, સ્વમારા દા કરૂણાના સાગર, સદ્દગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરજી, ભવ્યાભાઓને ઉપદેશ આપે છે કે, તમે પિતાના અને પરિવારાદિકનું પિષણ કરવા ખાતર, પાપસ્થાનકે રૂપી અંતે મહાકષ્ટ દેનારી દુનિયાદારીમાં ક્યાં મુગ્ધ બન્યા છે ! તે તે. સ્વમા જેવી છે. નિદ્રામાં આવેલ શુભ કે અશુભ સ્વમા કાયમ રહેતા નથી. ક્ષણમાં ખસી જાય છે. માટે સ્વપરનું પિષણ કરતાં પાપ કેટલું કર્યું ! પિતાથી હલકી સ્થિતિ વાળાને કેટલા પડ્યા ! કેટલાને નુકશાન પહોંચાડ્યું છે For Private And Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૨ તેની ગણત્રી કરી છે! તપાસ કરી છે? તમે તે માનતા હશે કે, પિષણ કરેલે પરિવાર સાથે આવશે. અને પરલેકમાં દુઃખદાયી વેલાયે સહારે આપી દુખને ઓછુ કરશે. આમ ધારણા રાખશે તે તે વૃથા છે. તે તે તમારી કદાપિ થશે નહિ. અને પ્રતિકુલ થતાં ઉલટ વૈરવિરોધાદિ કરીને દુખ, સંકટ વધારી મૂકશે. માટે દષ્ટિ ખેલકર અરે હંસા ? દેખી લે. બરોબર નિરીક્ષણ કરી લે. કે, સંસારમાં રખડાવનાર રાગ દ્વેષ અને મેહની ચારી, પ્રીતિ અસત્ય છે. ખરાબમાં ખરાબ છે. તેમાં ઘેલા બની આત્મહિત ચૂકશે નહિ. જે ભૂલ્યા તે જેમ અનંત કાલ વિડંબના, વિપત્તિમાં વ્યતીત કર્યો. અને તેથી પુનઃ એ વખત આવી લાગશે કે, અનંતકાલ ભવિષ્યમાં યાતના, વિપત્તિમાં ફસાઈ પડવું પડશે. જેમ કુતરાએ, અરિસામાં પડેલા પિતાના પ્રતિબિંબથી અજ્ઞાનતા સામા ઘણા કુતરાઓને દેખી બહુ ભસે છે. મારામારી કરવા સામા ધરે છે. તે તે પડછાયે હોવાથી તેઓને કાંઈ થતું નથી. પરંતુ તેથી તેઓ પોતે જ દુઃખી બને છે. તે મુજબ અનુકુળતા આવતા આસકિત ધારણ કરે છે. અને પ્રતિકુળતા થતાં બોલાબાલી કરવાપૂર્વક મારામારી કરવા પણ ધસે છે. તેને યેગે તમો જ પીડા પામે છે. માટે અરે ચેતન હંસા ? તમારૂ સ્વરૂપ વિચારો ? હંસ ક્ષીરનીર ભેગુ હોય તે પણ ક્ષીર, દુધ અને નીર, પાણીને જુદા કરે છે. તે મુજબ સંસારની પ્રીતિ અને આત્માના ગુણે ભેગા મળેલા છે. તેમાંથી For Private And Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૩ આત્મજ્ઞાન, ધ્યાનના ગે તે પ્રેમને જુદા પાડી આત્માના સ્વરૂપને ઓળખી ચીકણા કર્મો બંધાય નહિ. તે મુજબ સંસારને જુદો ગણી, કાયા, માયા, વિષયમાં હે ચેતન? ઘણા ધસ્યા જાઓ નહિ. અન્યથા સુખશાંતિનો વારો આવશે નહિ. તમે કહેશે કે, આત્મા દેખાતો નથી. અને કાયા, માયા નજરે દેખાય છે. માટે નજરે દેખાતી વસ્તુની માયા, પ્રીતિ રાખીયે છીએ. તેના ઉત્તરમાં સમજવાનું છે, જે સઘળાં ખાવા પીવા વિગેરેના ભેગવિલાસો કરે છે. તે કોના આધારે! જે આત્મા ન હોય તે, એક પણ કિયા બની શકે છે ખરી! તમેએ આત્મા રહિત મડદાને જોયું તો હશે જ ! અને અનુભવ પણ કર્યો હશે જ ! તે મડદાને પિકારો પાડી પાડીને બેલા તે પણ તે સાંભળે છે ખરું? ના. અગર વહાલ પૂર્વક તેને ખાન, પાન કરાવે તે પણ તે મૃતક ખાશે પીશે કે નહિ જ, જ્યારે આત્મા વિદ્યમાન હોય છે ત્યારે જ, પ્રેમ સાથે બોલાવો તે સાંભળશે. ખાનપાન કરાવશો તો તે કિયા કરશે. માટે આત્મા છે. પણ કાયા માયામાં મળેલ હોવાથી, તમારી નજરે તે દેખાતે નથી. પરંતુ કેવલજ્ઞાનીએ તે સાક્ષાત્ નિહાળી રહેલ છે. માટે તે માયા વિગેરેને જુદા જાણે આત્માને ઓળખો. મૈત્રીભાવના, પ્રમોદ, અનુકંપ, મધ્યસ્થ ભાવનાનું જ્ઞાન કરી તેમાં વિચાર, વિવેકને સાથે રાખી, તેમના સાધનને સહારો લઈ, આત્માને ઓળખવા માટે સારી રીતે બલ ફેરવ. તે જરૂર આત્મા છે. તેમ માલુમ પડશે. અનાદિ For Private And Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૪ , કાલીન કર્મોને આધારે, આત્મા કર્મોના બંધ કરે છે. ખંધાનુસારે સંસારમાં સુખ દુઃખના ભોગવટો કરે છે. સાંસારિક સુખ મળે છે ત્યારે મસ્તાને ખની મલકાય છે. અને મનમાં માને છે કે, અમારા જેવા સુખ કાઈ ભાગવતુ નથી. અને જ્યારે વિપત્તિ, વિડંબના અગર વિને! આવી લાગે છે. ત્યારે માને છે કે, અમારા જેવા કાઈ દુઃખી નથી. આ મુજખ સુખ દુઃખને માનતા, એવા કર્મો કરે છે કે, ચારેય ગતિની પરિભ્રમણતા આછી થતી નથી. નવીન નવીન કર્મોના બંધના ભોગવટામાં ફસાઈ પડે છે. પરંતુ જ્યારે સદ્ગુરૂ દ્વારા, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્રને રીતસર લાભ મળે છે. ત્યારે પ્રથમ સંઘયણુના ચેગે, શુકલધ્યાનના જોરે, કર્મોને ખપાવી નિર્વાણ, મેાક્ષપદને પામી, અન’તસુખના સ્વામી બને છે. ઇત્યાદિ આત્માનુ લક્ષણ છે. આપણે! આત્મા પણ આવા છે. માટે સ`સારની રખડપટ્ટી જેમ ટળે તે મુજખ, સ`સારની માયાને! ત્યાગ કરી આત્મિક ગુણામાં રમણતા કરવા માટે પ્રયત્નશીલ બને. અને અરે ચેતન ? કમાંથી આત્મા જુદો થશે તેમ નક્કી માને. જો કર્મને'તમે જેમ જેમ આછા કરશો. તેમ તેમ આત્માના અનુભવ આવતા રહેશે. તથા મેક્ષ જરૂર મળશે જ. આવી શ્રદ્ધા રાખા. કર્મો જ્યારે આછા થાય છે. અને સકલ્પ, વિકલ્પે સ્વતઃ ટળે છે ત્યારે, આત્માની ખરાખર ઓળખાણ થાય છે. પછી તેમાં આદર વધતાં, અનન્યવીય પ્રગટ થાય છે. આમ સામર્થ્યના ચગે ખલ વધતાં કર્મો For Private And Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ સ્વતઃ ખસવા માંડે છે, ત્યારે સત્ય, જ્ઞાન, આનંદને ઉઘાડ થાય છે. તમોને અનુભવ પણ થતું હશે કે, જ્યારે તમે કોઈ પણ પ્રકારના વિચાર, વિકલ્પ, વિનાના ઘડી, બે ઘડી હશે ત્યારે આવતું હશે. તે તે અંશે તમો મોક્ષની પાસે જઈ રહેલા છે એમ જાણવું. જે જે અંશે નિરૂપાધિપણું, તે તે અંશે મેક્ષ. એટલે જે જે અંશે સંકલ્પ, વિકલ્પ ખસે છે તે અંગે પણ મેક્ષ થાય છે. મોક્ષ એટલે કર્મોને સર્વથા અભાવ, અને અનંતજ્ઞાન, દર્શન, ચારિત્રને આવિર્ભાવ. આમ અંશે અંશે પણ મેક્ષ થાય છે. તેને અનુભવ તે તમોને છે જ. તે પછી સર્વથા કર્મોને અભાવ થવાને જ. એમ શ્રદ્ધા ધારણ કરી મેહ માયાથી અળગા બનો. સુખના પડછાયામાં મુગ્ધ બને નહિ. તમે આમ ધારતા હશે કે, ક્રોધાદિ કરવાથી સામે આવતાં શત્રુઓ, ભયભીત બની નાસી જાય છે. પછી સુખશાતા, આવીને ભેટે છે. આવી ધારણામાં ભીંત જેટલી ભૂલ થાય છે. કારણ કે, ખરા શત્રુઓ તે આન્તરિક શત્રુઓ છે. તે જ્યારે જેરમાં આવે છે. અને તે જેરમાં આવતાં તમારી હાનિ થવાની. એક સિંહ પિતાની હલકી સ્થિતિવાળા જાનવરોને મારી, પિતાનું પેટ ભરતો. તેથી ઘણા પશુઓ ઓછા થવા લાગ્યા. એક શીયાળે આ સિંહને મારી નાંખવાની યુક્તિ કરી. તે, સિંહની આગળ આવીને કહેવા લાગે. અરે સિંહ રાજ? વનમાં બીજો બલવાન સિંહ આવ્યો છે. અને તમારી સત્તા, સાહ્યબીને દૂર કરવા ઈચ્છી રહેલ છે. માટે ૨૦. For Private And Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir sot તેને હઠાવવા તૈયાર થાએ. આ પ્રમાણે શીયાળની ખીના સાંભળી, ગર્જના કરતા તે કહેવા લાગ્યા કે, ખતાવ. તે કયાં છે ? શીયાળે કહ્યું કે, તમને દેખાડું. આમ કહીને આગળ જઈને કહ્યું કે, તમારા ભય લાગવાથી આ પાણીથી ભરેલા કુવામાં તે પડયો છે. માટે તેમાંથી બહાર કાઢીને નસાડી મૂકવા જોઇએ. નહિતર તેમાંથી નિકળી આપની સાથે યુદ્ધ કરશે. માટે પ્રથમથી ચેતીને તેને કુવામાંથી બહાર નિકાલા. આ મુજબ સાંભળી અજ્ઞાનતાથી ભ્રમણામાં ભૂલા પડી, પેાતાના પડછાયાને જ આવેલ સિંહ માની, કાપાતુર બની, ગુર્જના કરતાં તેણે કુવામાં ભૂસ્કા માર્યાં. કે, તરત બહાર નીકળી શકાયુ નહિ. અને તે કુવામાં પડી મરણ પામ્યા. આ પ્રમાણે મુખ્ય માનવીએ, પર વસ્તુઓને તથા પડછાયાને સત્ય માની, ચાર ગતિમાં વાર વાર ભટકી મહાદુઃખને પામે છે, શિયાળરૂપી માયાએ, સિંહ જેવા આત્માની ભૂરી દશા કરેલી છે. શાથી ? મિથ્યાત્વના યેગે, સત્યને ભૂલી અસત્યને સાચુ માની, તેમાં મેઘેલા બનાવ્યા. તેથી, સદ્ગુરૂ પુનઃ પુનઃ ઉપદેશ આપે છે કે, અરે ! માયાના પાસલામાં ફસાઈ, આત્મશક્તિને વૃથા ગુમાવી, જન્મમરણ અને જરાની વિડ‘મનાએ શા માટે સહન કરો છે ! કેટલાએ, રાગ, દ્વેષ, મે!હ માયામાં મસ્તાન ખની, આત્મ શક્તિને ગુમાવી, અનતી પીડાએ સહન કરી છે. તેની ગણત્રી નથી. અનંતી પીડાઓ, પરવશપણાએ સહી છે. વળી કેટલાક, સ'સારના વિષય વિલાસે મનગમતા ભોગવાય, તે For Private And Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ ખાતર રૂપીયાની ખાણ ધવા માટે નિકળે છે. પણ ખાણ હસ્તગત થતી નથી. તેથી અફસોસ કરતા ચારે બાજુએ પરિભ્રમણ કરે છે. તેવામાં દરિયાના કિનારે અગર શુષ્ક નદીમાં રહેલ છીપલીઓને રૂપ માની, તેણીઓને ગ્રહણ કરી પોતાના ઘેર આવે તો, તે છીપલી રૂપાનું કાર્ય કરશે કે ? નહિ કરે. અને કરેલી મહેનત માથે પડવાની જ. તે પ્રમાણે જડ વસ્તુઓમાં સત્ય સુખના સાધને માની, કપટ કલાઓ કેળવી, દગાપ્રપંચો કરી, તથા અથાગ પ્રયત્ન કરી, તે જડ વસ્તુઓ મેળવે છે. પણ તે વસ્તુઓ નિશ્ચિત કયાંથી બનાવે ? તે વસ્તુઓ, ચિન્તા વધારી આત્મ તાકાતને ઓછી કરે છે. તેથી ચેતન, આત્માની શક્તિ કેટલી છે તેની ખબર પડતી નથી. અને તે વસ્તુઓ માટે કરેલી મહેનત ફેગટ થાય છે. એટલી મહેનત, પ્રયત્ન, આત્મિક ગુણને નિરખવામાં અગર મેળવવા માટે કરવામાં આવે તે, કામ નીકળી જાય? પણ જડવસ્તુઓને મેળવવા ધાયે. તેથી પિતાની આત્મિક શક્તિ, ચેતના તરફ ખ્યાલ રાખે નહિ. તેથી જ આધિ, વ્યાધિ અને ઉપાધિની ચિન્તાઓ થઈ કયારે આ દુઃખ દૂર ખસશે તેને વારે વારે વલોપાત થયા કર્યો છે. માટે જડ વસ્તુઓમાંથી પ્રેમને ઓછો કરી, આત્માની શક્તિને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. અરે માનવીએ? કુટુંબકબીલા પરિવારનું પિષણ કરવા ખાતર અનેક પાપ કર્યા. દીન, હીન તરફ દયા રાખી નહિ. તેઓને વિવિધ પ્રપંચ કરી દુઃખી કર્યા. For Private And Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૮ તેએના આંસુડાએને લાહ્યા નહિ. કાઈ પ્રકારના સહારા આપ્યા નહિ. તો પછી તમને શાંતિ મળી રહેશે કે ? તે કુટુંબ કબીલા, ખાઈપીને મસ્તાન બની, તને પીડા ઉપજાવશે. જો પોષણ થયુ નહિ તે જોઈ લે, તમારી હાલત. દશા. આવા કુટુંબ કબીલાના પાષણ ખાતર કચે મૂરખ પાા કરે! સમજદાર તો કરે જ નહિ. શક્તિ હાતે છતે પણ તમારા દુઃખમાં ભાગ પડાવ્યો નહિ. તે અંતે તમારૂં શું લીલું વાળશે. ચિન્તાઓ દૂર કરશે ! માટે અરે સસારી ! સંસારમાં જ રાચી માચી રહેલ ? સમજ સમજ ? કયાં ભૂલ થાપ ખાઈ બેસે છે. કદાચ તે પિરવાર તમારી અનુકુલતા મુજબ વર્તન રાખતા હશે તે પણ, તેને ત્યાગ કરી એકલું પરલાકે જવું પડશે જ. માટે પાપે કરીને તેમને પાષા નહિ. અને આત્માની શક્તિ વધે તે માટે જરૂર ઉપયોગ રાખા, તેથી જરૂર આલાક, પરાકમાં સુખી થશે. દુનિયામાં વ્યાવહારિક કાર્યાં કરતાં પણ અન્તરમાં ન્યારા રહેવાની ભાવના ભાવી શકાય છે. જેમ કેાઈ પ્રતિકુલ માનવી, સામે મળીને તમાને સુખશાતા પુછતા હાય. ત્યારે, ઉપર ઉપરથી મીઠાશના વચન બેલા છે. પણ મનમાં તેા જુદા વિચાર હાય છે. તે મુજબ તમેા ન્યારા રહી શકે છે. ‘“ ધાવમાતા બાલકનું પાલનપાષણ કરે છે પરંતુ તે બાલકને પોતાના પુત્ર તરીકે માનતી નથી. ’ તથા તે ખાલક મોટા થયા પછી સ્વમાતાને અને ધાવ માતાને ખરાખર આળખ્યા પછી, જો કે, ધાવમાતાને, માતા For Private And Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૯ કહીને બોલાવે છે. પણ તેણીને પિતાની માતા તરીકે માનતે. નથી. તથા વ્યવહારમાં વડીલ માતપિતા રહેલ હોય ત્યારે સ્વપિતાને બાલક, ભાઈ તરીકે તથા માતાને ભાભી અગર બેન તરીકે બોલાવે છે. અને કાઠીઆવાડ-સૌરાષ્ટ્રમાં તે માતાને વહ કહીને બોલાવે છે. પણ તે બાલક મેટો થતાં મનમાં સત્ય પિતા અને સાચી માતાને જાણે છે. તે મુજબ વ્યવહારમાં વર્તો. છતાં અન્તરમાં તે અલગ રહીને ક્ષમા તથા વિવેકરૂપી સત્ય માતાપિતાને ધારણ કરી, માયામમતાને ત્યાગ કરે. આ સિવાય સત્યાનંદને પ્રાપ્ત કરવાને બીજો કોઈ ઉપાય નથી. માતપિતા પણ પુણ્યદય હોય ત્યાંસુધી વહાલ રાખે છે. જ્યારે પાપોદય જાગે છે ત્યારે કોઈ પણ સ્વજનવર્ગ સહારો આપવા સમર્થ બનતું નથી. આપણે નજરે નિહાળીયે છીએ કે, કેટલાક માતપિતા જન્મેલા બાળકને મારી નાંખે છે. અગર રખડતા મૂકે છે. તેની સારસંભાળ પણ લેતા નથી. અને પુર્યોદય જાગતાં તે રખડતું બાળક, કેઈ બીજાના હાથમાં આવે છે. અને ત્યાં તેનું સારી રીતે પાલન પિષણ થાય છે. તેમ જ મોટે થતાં કેળવણી પામી સત્તાધારી, અધિકારી બને છે. તેને ઘણા માનવો પગે પડતા પણ આવે છે. તેમજ કેટલાક, ત્યાગ, સંયમને સ્વીકાર કરી પિતાનું હિત, કલ્યાણ સાધવા સમર્થ બને છે. માટે અન્તરમાં નિર્લેપ રહીને રાગ, દ્વેષ, મહાદિકની કારમી કતલથી અલગ રહે અગર અલગ રહેશો તે બચી શકશે. નહિતર, એક ઘેઘર બિલાડાએ ઉંદરોને મારી For Private And Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૦ નાંખ્યા, તેની માફક, આ જગતમાં આપણને મારી નાખનાર અન્તરના અને અહારના ઘણા શત્રુએ છે, એક જંગલી બિલાડાની માફક-એક જંગલી બિલાડા, પોતાને દેખવાથી ઉંદરા, ભયભીત બની નાસી જતા. તેથી, તે ભૂખે મરતા હેાવાથી જગલમાંથી ગામમાં આવ્યે. અને તેણે એક રંગારના માટીના ભાજનમાં ખાવાની લાલચે મુખને તેમાં નાંખ્યું, ખાવાનું તો મળ્યું નહિ. પણ મુખ ઉપર રંગ લાગ્યા. ટીલા ટપકા થય!. રંગના ભાજનનું મુખ સાંકડુ હાવાથી પરાણે. મુખ તે અંદર નાંખ્યું. પણ તે મુખ બહાર નીકળતુ ન હાવાથી, વધારે જોર કરતાં ભાજનના કાંઠલા તૂટીને તેના ગળામાં વળગ્યા. ટીલા ટપકાવાળા, અને ગળામાં કાંઠલાવાળા બિલાડાને દેખી ગામના ઉદરા તેની પાસે આવવા લાગ્યા. તેમની આગળ પુછડી પટપટાવતા તે કહેવા લાગ્યો કે, અરે ભાઈ આ ? હું યાત્રા કરવા શ્રી કેદાર તીર્થે ગયા હતા. ત્યાં દેવદન કરી આ કંકણુ મેં પહેયુ છે. અને હું ધર્માત્મા અન્યેા છે, તેથી ઈચ્છા હાય તે મારા ઉપદેશ સાંભળે. તેથી જરૂર તમારૂ કલ્યાણ થશે. આ મુજબ કહીને તે કપટી બિલાડા ઉપદેશ આપવા લાગ્યા. ઉપદેશ સાંભળી ઉંદરા ખુખ ખુશી થયા. વખાણ કરવા લાગ્યા. હવે દરરોજ ઉદરા ઉપદેશ સાંભળી ખુશી થઈને જાય છે. બિલાડાએ ચાર પાંચ દિવસ ઉપદેશ આપી તેઓને ખરાખર વિશ્વાસ પમાડયો. જ્યારે ઉપદેશ સાંભળી પાછા જાય છે. ત્યારે પાછળ રહેલા ઉંદરને તે બિલાડા મારી ખાય છે. તે ખીજા ઉંદરાને ખખર For Private And Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડતી નથી. પરંતુ જ્યારે પિતાની વસ્તી ઓછી થઈ ત્યારે, ખબર પડી કે, આ બિલાડે કપટ કરીને ઉપદેશના બાનાએ. આપણા બાળકોને મારી ખાય છે. કારમી કતલ કરે છે. માટે તેની પાસે કેઈએ જવું નહિ. અને તેને વિશ્વાસ રાખવો નહિ. આ મુજબ કહેવાથી સર્વે ઉંદરે સમજી ગયા. કોઈ પણ તે બિલાડા પાસે જતું નથી. આ બિલાડે ક્યો ? મેહ. તેણે ઉંદર જેવા માણસને કપટ કરી મારી નાંખ્યા છે. અને કારમી કતલ ચલાવી છે. તે જેવી તેવી નહિ. અનંતકાલથી, અનંત વખત. માટે અરે ભાગ્યશાલી? તે મેહના પડછાયે પણ જશે નહિ. આ મુજબ સગુરૂ મહારાજ હવે ૨૪ મા. પદની રચના કરતા કાવ્ય દ્વારા ફરમાવે છે કે, અરે ભાગ્યશાલીઓ, મારા, તારાની મુંઝવણે મનુષ્યભવ શા માટે હારી બેસે છે ? મૂરખ મન મારૂ મારૂ શીદ કરે, ફેગટ ભવ જમણું કરતો ફરે, તારું ધાર્યું થાતું હોય તે, ઇચ્છા વિણ કેમ મરે? પાપની પોઠો ભરીને પાપી, મરી નરક અવતરે. ફાગટ૦ /૧ મરણકાલ જબ આવે પાસ તબ, હાય હાય ઉચરે, હાથ ઘસંતા જાય પરભવ, ઠામ કદી નહિ ઠરે. ફોગટ પર For Private And Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૨ માંદ્યની ત્રાદ્ધિ તારી જાણી, ભ્રમણ ભાઈ પરિહરે; બુદ્ધિસાગર આત્મધ્યાને, વંછિત કારજ સેરે. ફેગટ મારા સદ્દગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કહે છે કે, સાંસારિક પદાર્થોને પિતાના માની, તેઓને પ્રાપ્ત કરવા જીવનપર્યત જીવો પ્રયાસ કરી રહેલ છે. પણ તે પદાર્થ કદાપિ તમારા થવાના નથી. અને થશે પણ નહિ. તે વસ્તુઓ તે તમારી શુભ ભાવના હશે અને તેના વેગે, સદુપયોગ કરશે તે સહારે આપવા સમર્થ બનશે. અન્યથા ભ્રમણમાં ભૂલા પાડી, ચારે ગતિના ચકાવામાં નાંખી દેશે, તમને સુખ વહાલ લાગે છે. તે મારા તારાની માનસિક વૃત્તિઓને ત્યાગ કરે. તે વસ્તુઓ તમારી હોય તે, વખત આવી લાગતાં કેમ ખસી જાય છે! ઈચ્છા તો સદાય તમારી પાસે જ રહેલ છે. છતાં તે ઈચ્છા બર આવતી નથી. અને અફસોસ કરાવીને તે દૂર ખસે છે. અને અનિષ્ટ સંગો આવીને હાજર થાય છે. તે પછી તે ભેગી કરેલી, તેમજ એકત્ર કરવા માટે પ્રયાસ કરે છે. તે તમારી ક્યાંથી થશે? નહિ જ થાય. તમને સુખ પસંદ છે. પણ સુખના જે જે ઉપાયો છે. તેને આદર કરતા નથી. શરીરને નિરોગી રાખવા, શું તમેએ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે? ખાનપાનમાં વિવેક લાવ્યા છે ? મહામહેનતે મેળવેલી ધનાદિક વસ્તુઓને સન્માર્ગે વાપરી છે ? તેમજ અભયદાન, સુપાત્રદાન, જ્ઞાનદાન, અનુકંપાદાનાદિક કર્યા છે? જે કર્યા હોય તે સુખશાતાની અભિલાષા For Private And Personal Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૩ રાખેલી હોય તો તે ઠીક ગણાય. નહિતર તેમાં અનિષ્ટ નિમિત્તે દુઃખદાયી બને. તેમાં આચારને દેષ છે. માટે અરે માનસિક વૃત્તિઓના સ્વામીએ? મનને તપાસી જુઓ. મન સાથે વાત કરે. મન તે તમારી પાસે જ છે. દૂર નથી. મન પરિભ્રમણ કરતુ હોય તે, કબજે કરવા પૂર્વક પુછે કે, તે કેવા કેવા વિચાર કર્યા? કેવી કેવી અભિલાષાઓ રાખી ! “સારી ભાવના સહિત સદાચારનું પાલન કર્યું હશે તે દુખ ઉપસ્થિત થશે નહિ. કદાચ ભૂલથી અજ્ઞાનતાના ગે અનિષ્ટ સંગ દ્વારા કષ્ટ આવી લાગશે. તે પણ સહન કરી લેવાશે. કષ્ટ જેવું ભાસશે નહિ. તેમાંથી વિજયની ચાવીઓ, ઉપાયે હસ્તગત થશે. માટે દુન્યવી પદાર્થોને મારા મારા છે તેમ માને નહિ. મમત્વના ગે ચિન્તા, શોક, સંતાપ, વલેપાત વિગેરે આવી લાગે છે. માટે વિવેક કરી મનની તપાસ કરે. સદ્દગુરૂ કહે છે કે, તમારૂ શરીર તે દૂર નથી. છતાં તેની સંભાળ રાખવા દરરેજ પ્રયત્ન કરે છે. વ્યાધિ થતાં દવા કરી તે વ્યાધિને દૂર કરવા ચિન્તાપૂર્વક પ્રયાસ કરે છે. તેમજ સો વર્ષ જીવવાની આશા તે છે. છતાં તમારૂ ધાર્યું થતું નથી. એવા એવા નિમિત્તો આવી લાગતાં અણધાર્યો ઉચાળા ભરે પડે છે. ઈચ્છા વિના પણ મરણને શરણ થવું પડે છે. તે વેળાએ તમારે કેણ બેલી થશે? તેનો વિચાર, વિવેક કરવાની પણ જરૂર છે. સદ્વિચારના આધારે વિવેક પણ આવશે. અને વિવેક આવતાં તમારી સાચી વસ્તુ શું છે તે માલુમ પડશે. અને તેથી તેનો આદર થશે. For Private And Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૪ કરોડાધિપતિ એક શ્રીમાને, સાત માળના આર્લીશાન મહેલ, અ'ગલા લાખા રૂપિયાના વ્યય કરીને ધાન્યેા. આ ત્યારપછી તેના ઉપર ર`ગ રાગાન કરવા મુનીમને કહે છે કે, એવા રંગરોગાન કરાવા કે, સાત પેઢી પંત તે ઝાંખા પડે નહિ. અને ખતમ થાય નહિ. મારાપણાના ચેાગે આ ધનાઢયને ખખર નથી કે, કરાવેલ રંગ રોગાન કયાંસુધી સારા રહેશે! બહુ બહુ તે! એ ત્રણ વર્ષ સુધી. પછી તે ઝાંખા પડશે. અને એવા એવા તથાપ્રકારના નિમિત્તો મળતાં. નાશ પણ થશે. શરીરને રંગ પણ કાયમ રહેતે નથી.. યુવાવસ્થા વ્યતીત થયા પછી વૃદ્ધાવસ્થામાં, જુવાનીના રંગ કયાં ઉડી ગયેા તેની ખબર પડતી નથી. તે! આ બંગલાના રગ કયાં સુધી રહેશે. આ મુજબ સમજણુ હાત તે! સાત પેઢી સુધી રંગ રહે, તે મુજબ બેલી શકત નહિ, ખરેખર મમત્વમાં જ આવા વચને એલાય છે. સમજણા મુર્નામે પણ મનમાં હસીને હા' પાડી, એ અરસામાં એક અતિશયવંત, જ્ઞાની મુનિરાજ ત્યાં થઈને જાય છે. તેમણે આ બીના સાંભળી અને તેએ મનમાં હસ્યા. શ્રીમાન્ શેઠે હસવાનું કારણ પુછ્યું. મુનિવર્યે કહ્યું કે, ઉપાશ્રયમાં આવજો. હસવાનું કારણ ત્યાં કહીશું. આ મુજબ કહીને તે ચાલ્યા ગયા. આ શેઠને પોતાના પુત્ર ઉપર ઘણા પ્યાર હતા. બપોરે આ પુત્રને ખેાળામાં બેસાડી જમી રહેલ છે. તે વખતે દીકરાએ પેશાબ કર્યો અને તે પેશાબ ભાણામાં પડયો. છતાં પણ તેને દૂર ન કરતાં ભાજનના બગડેલા For Private And Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૫ ભાગ દૂર કરી જમવા બેઠા. તે વખતે પિલા મુનિવર્ય, વહેરવા આવેલા છે. તેમને આ બનાવ દેખી પુનઃ હસવું આવ્યું. હસવાનું કારણ પુછતાં, ઉપાશ્રયમાં આવવાનું કહીને વહોરી ઉપાશ્રયે ગયા. તથા પોપકારાદિકને ભૂલી મમત્વ, મારાપણાના વેગે આ શેઠ પિતાની પિઢીમાં બેઠા છે. તે વેલા એક કસાઈબાકડાને લઈને જઈ રહેલ છે. બેકડે પેઢી ઉપર બેઠેલા તે શેઠને દેખી તેની દુકાનમાં પિઠે. તે એવા વિચારથી પઠે કે, આ શ્રીમાન શેઠ, મને કસાઈની પાસેથી મુક્ત કરાવશે. અને તેથી હું જીવતે રહીશ પરંતુ શેઠ તે તેને બહાર કાઢવા મહેનત કરવા લાગ્યા. એક ખૂણામાંથી કાઢે છે. ત્યારે બીજા ખૂણામાં આ બકરે પેસે છે. માર મારતા પણ નિકળતા નથી. કસાઈએ કહ્યું કે, આને જીવતે રાખવું હોય તે પાંચ રૂપિયા આપ. જીવિતદાન આપી, અભયદાન આપી, પુણ્ય કરે. શેઠ તે. સાંભળતા નથી. અને બકરો પેઢીમાંથી નિકળતા નથી. ઘણો માર લાગવાથી બેં બેં કરતે બૂમ પાડે છે. તે અરસામાં પેલા મુનિરાજ ત્યાંથી નીકળ્યા અને સ્વજ્ઞાન દ્વારા તેની પ્રથમ ભવની પરિસ્થિતિ જાણી. અને આ શેઠની મુગ્ધતા પીછાની તેથી, તેમને ફરીથી હસવું આવ્યું. આથી શેઠને શંકા થઈ અને મુનિને ફરીથી પૃચ્છા કરી. મુનિવરે કહ્યું કે, અત્યારે અમે બહાર જઈએ છીએ. પુછવું હોય તે ઉપાશ્રયે આવવું. તમારા ત્રણે પ્રશ્નોને જવાબ આપીશું. શેઠ ઉપાશ્રયે ગયા For Private And Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૬ જ્ઞાની મુનિરાજે ઉત્તર આપ્યું કે, અરે શેઠ ? મારૂ મારૂ કરીને મહેલ બંધાવ્યો અને સાત પેઢી સુધી રંગ રેગાન રહે તે પ્રમાણે કરવાનું તમારા મુનિમને તમેએ કહ્યું. પણ તમારૂ આયુષ્ય હવે સાત દિવસનું છે. તમારે આલીશાન બંગલાને ભેગવટે, આયુષ્ય પુરૂ થયા પછી, મરણ પામી, ઘણા પાપ બાંધી, તથા પાપી બનીને પરલેકમાં અનિચ્છાએ પણ જવું પડશે. તેથી કયારે કરશે ! પાછળ રહેનાર આ મહેલમાં નિવાસ કરશે. તેને માટે આટલી બધી મમતા કેવી ! તે પરિવારના ભાગ્યમાં ભેગવટે હશે તે જ તેઓ નિવાસ કરશે અન્યથા અન્યની પાસે જશે. આમ સમજી અમોને સહજ હસવું આવ્યું. આ શ્રીમાન શેઠને, આ મુજબ સાંભળી પીડાને પાર રહ્યો નહિ. અને વિચાર કરવા લાગ્યા કે, હું સો વર્ષો યાવત્ જીવન ગુજારીશ એવી આશા હતી. પરંતુ હવે તે ગુરૂના કહેવા મુજબ સાત દિવસનું આયુષ્ય છે. હવે પાપિ કયારે નાશ પામે અને પરલેકમાં પણ અનુકુળતા શાથી રહે, તેને શો ઉપાય ? આ પ્રમાણે ગુરૂદેવને શેઠે પુછ્યું ત્યારે ગુરૂદેવે કહ્યું કે, સાત દિવસોમાં ધારણા મુજબ ધર્મ, પરેપકારાદિ કરી શકાય છે. માટે વલયાતને ત્યાગ કરી ધર્મની, સંયમની આરાધના કરી લે. તેથી પાપ ઘટશે. અને પુણ્યબંધ થશે. તેથી પરલેકમાં સુખી થઈશ. ભયભીત બન નહિ. મનુષ્ય, સમજણમાં આવ્યા પછી એક દિવસમાં સર્વ સંગોને ત્યાગ કરીને આત્મકલ્યાણ સાધવા સમર્થ બને છે. આ પ્રમાણે સાંભળી For Private And Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૭ શેઠને આ બીના હૈયામાં પસંદ પડી. વળી શેઠે પુછ્યું કે, મહારાજ, બીજીવાર વહેરવા આવ્યા ત્યારે તમને કેમ હિસવું આવ્યું ? ગુરૂએ કહ્યું તારી મમતાના ગે ? તમે જ્યારે તમારા પુત્રના પેશાબથી બગડેલા, છેડા ભેજનને ત્યાગ કરી, વધેલા, બાકી રહેલા આહારને ખાવા લાગ્યા. ત્યારે જ્ઞાનથી અમે એ જાણ્યું કે, આટલી મમતા, શેઠે આત્મિક ગુણેમાં રાખી હોત તો કલ્યાણ કલ્યાણ થાત. પરંતુ આ પુત્ર માટે થતાં મારી મારી કરીને મેળવેલી મિલ્કત, માજશેખ, વ્યસનમાં મહાલીને ખતમ કરશે. અને પરોપકારાદિક પણ કરશે નહિ. અને તમારી, મમતાના યોગે મેળવેલી મિલ્કત અંતે ફના થશે. અને પાપબંધ કરવા પૂર્વક પરલેકે તમારે જવું પડશે. આમ જાણી, અમને હસવું આવ્યું. કારણ કે, મમત્વના ગે મનુષ્ય અગર દેવે, પ્રાપ્ત થએલ દ્ધિ, સમૃદ્ધિને સાચવવા ઘણો પ્રયાસ કરે છે. છતાં તે કાયમ ટકતા નથી. આયુષ્ય પુરૂ થતાં સર્વને મુકી જવું પડશે. આ મુજબ મુનિવર્યનું કહેવું સાંભળી પુનઃ મહાદુઃખ થયું. અને મમત્વના ત્યાગને ઉપાય પૂછયો. ગુરૂમહારાજે કહ્યું કે, આત્માના ગુણોને ઓળખી આદર કર. અને તેના સાધનો, જેવા કે, વ્રત, નિયમ, સંયમ વિગેરેમાં લગની લગાડ. સાત દિવસમાં કામ નીકળી જશે. મનુષ્યભવની સફલતા થશે. પરિવારમાંથી કેઈપણ તારી સાથે આવશે નહિ. માટે ચેતી જા. પ્રમાદને, ત્યાગ કર. આ મુજબ સાંભળવાથી શેઠના હૈયામાં વૈરાગ્ય, For Private And Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૮ સવેગ અને શ્રદ્ધાએ નિવાસ કર્યો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન પુછયો. ગુરૂદેવે કહ્યું કે, જે બકરાને કસાઈ લઈ જતું હતું, તે બકરે, ગતભવને તમારે પિતા હતા. તે ગમે તેમ વ્યાપારાદિ કરીને ધનાઢય બન્યું. અને પેઢીને સ્થાપન કરી. આ પેઢી મેં સ્થાપન કરી છે. અને આ મારો પુત્ર મને કસાઈ પાસેથી છોડાવશે. અને જીવિતદાન અપાવશે આમ ધારી, તમારી પેઢીમાં પડે. પણ તમે તે એક ઘડી પણ ટકવા દીધું નહિ. અને મારી મારીને બહાર કાઢી મૂક્યો. તેથી તે બૂમ પાડતે ચાલ્યા ગયે. આ મુજબ ગુરૂદેવનું કથન સાંભળી શેઠ ઘણો પસ્તાવો કરવા લાગ્યા. ગુરૂદેવના આ પ્રમાણેના કથનને સાંભળી, આ શ્રીમાન શેઠને ખ્યાલ આવ્યો કે, મારા પિતાએ પાપારંભે કરવાપૂર્વક પેઢીને સ્થાપી. અને મારૂ મારૂ કરીને જીવનપર્યત ધનાદિકમાં આસક્ત બની સ્વકલ્યાણ સાધ્યું નહિ. તેથી તે પિતાને આવી ગતિ મળી. જે હું હવે નહિ ચેતું. જાગ્રત નહિ થાઉં. તો મારી આવી ગતિ થશે. આ મુજબ વિચાર કરી, સદ્દગુરૂદેવને વંદના કરી, વિનતિ કરી કે, હવે સાત દિવસમાં સદ્ગતિ મળે તે ઉપાય બતાવે. ગુરૂદેવે કહ્યું કે, તમારે કાંઈ ચિન્તા કરવા જેવું નથી. અનાસક્ત બનીને અહિંસા, સંયમ, અને તપાદિકની આરાધના ઉલ્લાસ સહિત કરે. તેથી સઘળા પાપો દૂર ખસશે અને પુણ્યબંધના યોગે સદ્ગતિ મળશે. આ મુજબ સાંભળી માયા, મમતાનો ત્યાગ કરી તે શેઠ આત્મ કલ્યાણ For Private And Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૯ સાધવા સમર્થ બન્યા. અરે ભાગ્યવાન ! તમે પણ મારા, તારાને ત્યાગ કરી, આત્મહિત સધાય તેમ ઉલ્લાસ પૂર્વક ઉજમાળ બનો. ફક્ત મમત્વને ત્યાગ કરવાની જરૂર છે. જે મમત્વ નહિ હોય તે અહંકારાદિની કારમી કતલ થશે નહિ. અને અનાસક્તિએ કાર્યો કરી સદ્ગતિના ભાજન બનશે. ધીમે ધીમે ત્યાગ કરતાં સર્વથા ત્યાગ કરવાની તાકાત મેળવી શકશે. “કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય, ઈટે ઈંટે કિલ્લો રચાય, લેકે શ્લોકે ગ્રન્થ તૈયાર થાય. તે મુજબ અપાશે અલ્પાશે મમત્વને ત્યાગ કરતાં અનુક્રમે સર્વથાને ત્યાગ બની શકશે. પ્રથમ શરીરની મમતાને ત્યાગ કરી, શરીરમાં રહેલ અનંત ગુણોના સ્વામી વાત્મા ઉપર મમતા રાખે. તેની તાકાત વધે, તે મુજબ વર્તન રાખે. પછી ધન, દેલતની આસક્તિનો ત્યાગ કરી, સમત્વને ધારણ કરી, સત્ય ધન, સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રને આ મારી પિતાની સાચી વસ્તુઓ છે. અને તે વસ્તુઓ જ ભવભવની ભાવટ ભાગી શકે એમ છે. આમ ધારણા રાખી તેમાં પ્રેમને લગાવે. તથા જે પુત્ર, પરિવાર હોય તે તેઓને પાપાર કરીને પિ િનહિ. પણ ન્યાય, નીતિ, પ્રમાણિકતાથી વ્યવહાર ચલાવે. તેથી અલ્પાશે મમત્વ બસવા માંડશે. ત્યાર પછી સ્વજનવર્ગ, સગાંવહાલાં, મિત્રાદિકના પ્રેમનો ત્યાગ કરે. સંક્ષેપમાં સ્થાવર, જંગમ, સિદ્ધિ, સચિત્ત, અચિત્ત અને મિશ્ર એવી જે વસ્તુઓ છે. તેની મમતાને ત્યાગ કરવા For Private And Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૦ પ્રીતિને ધારણ કરે. જુઓ તે ખરા? કે આનંદ આવે છે. સ્થિરતાના વેગે આત્મવિકાસ સધાશે. આ મુજબ વર્તન કરતા વિપત્તિઓ, વિડંબનાએ, ચિન્તા, વલે પાતાદિને આવવાને અવકાશ મળશે નહિ, પરંતુ કહેવું પડે છે. કે, તમારે મમતા રાખી મહાલવું છે. અનાસક્તિએ જીવન ગુજારવું નથી. અને આનંદનો અનુભવ લે છે. તે તે બનવું અશક્ય જ છે. વિલાસને, વિનાશની સાથે અનાદિકાલને સબંધ છે. પણ વિકાસને ઉલ્લાસ સાથે સગાઈ રહેલી છે. તે સમજો. આમિક વિકાસ સાધ્યા સિવાય, સાચે ઉલ્લાસ આવી શકતું નથી. તમે જેને વિકાસ અને ઉલ્લાસ માને છે, તે પડછાયે છે. સત્ય નથી. સત્ય વિકાસ અને ઉલ્લાસ, મમત્વ અને અહંકારના ત્યાગમાં ગુપ્તપણે રહેલ છે. તેને ઓળખે. આ મુજબ વર્તન રાખશે નહિ તો, મરણકાલ જ્યારે આવશે ત્યારે માખીઓની માફક હાથ ઘસતાં પર ભવમાં જવું પડશે. તે વેળાએ હાય હાય કરશે તેથી એક ઘડી પણ આયુષ્ય વધારી શકશે નહિ આખ્ત, રૌદ્ર ધ્યાનના ગે કઈ સારા સ્થાને ઠરી શકશે નહિ. એટલે પરાધીનતાની બેડીમાં પૂરેપૂરા સપડાઈ પડશે તે વખતે તે બેડીથી મૂકત કરનાર પણ મળશે નહિ. અત્યંત પિડાઓની સ્થિતિમાં રહેવું પડશે. માટે સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી ફરમાવે છે કે, શરીરમાં વ્યાપી રહેલ આત્મા. ઉપર સાચી મમતાને, મારાપણાને ધારણ કરે. આત્મામાં અનંત, શક્તિ, સિદ્ધિ અને સમૃદ્ધિ કાયમી રહેલ છે. તે For Private And Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૧ તમારી દીનતા, હીનતા અને યાચનાને દેશવટે અપાવશે. અને સત્ય સ્વતંત્રતાના સ્વામી બનશે. અને મમત્વના મધુર મારને ખાવાને અવસર આવશે નહિ. માટે તમને જે મમત્વમાં, અહંકારમાં સુખની ભ્રમણ છે. તેને ત્યાગ કરવા પૂર્વક સદ્ગુરૂદેવ અને નેશ્વર કહે છે તેમ, આત્માના ગુણમાં રમણતા કરે. તેથી વાંછિત કાર્ય સરશે. પછી કોઈપણ કાર્ય કરવાનું બાકી રહેશે નહિ. સાચા કૃતાર્થ બનશે. એક ભ્રમિત બનેલ વ્યક્તિની એવી માન્યતા હતી કે, અહંકાર અને મમત્વ સિવાય આગળ વધાતું જ નથી. તેથી ધનાદિકમાં આસક્ત બની, જે પિતાના સપાટામાં આવે તેની પાસેથી બુદ્ધિબલના ગે, દગા પ્રપંચ કરી, મનગમતી વસ્તુ પડાવીને ભંડાર, તિજોરીને ભારતે. કઈ બોલાવે ત્યારે બડાઈ દર્શાવી તેને તિરસ્કાર પૂર્વક હલકે ગણત. બુદ્ધિ તલવાર જેવી ગણીએ તે બાધ જેવું કહી શકાય નહિ. તલવાર વડે પિતાનું અને પરનું રક્ષણ કરી શકાય. જે તે વાપરતા આવડે તે જ. નહિતર પિતાના મસ્તક અગર શરીર ઉપર ઘા પડે છે તે પ્રમાણે નુકશાન થાય. બુદ્ધિને સન્માર્ગે વાપરવામાં આવે તે સ્વપરને ઉદ્ધાર કરવા સમર્થ બને. અન્યથા તદ્દન હલકી ગતિમાં નાંખી, અત્યંત સંકટમાં સપડાવે. આ માણસે બુદ્ધિને સદુપયોગ કર્યો નહિ, બુદ્ધિને ઉન્માર્ગે વાપરવાથી પુણ્યદયે પિસો તો મળે. પણ પાપનો પાર રહ્યો નહિ. દરેક વ્યાપારમાં નુકશાન થવા લાગ્યું. કેઈના પ્રત્યે સારે સંબંધ નહિ રાખવાથી સહકાર ૨૧ For Private And Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે સહાનુભૂતિ, આશ્વાસન પણ કોઈ આપી શકતું નથી. સ્થાવર, જગમ ધિક્કારને પાત્ર પાકારા પાડતાં, નુકશાની એટલી બધી થઈ કે, બધી મિધ્ન વેચવી પડી. દરેકના તિરસ્કાર, અન્ય. અંતે હાથ ઘસતાં, હાય હાયના પરલેાકે દેહાર્દિકના ત્યાગ કરી જવું પડયું. ખરાબ સંસ્કારો પડચા તે, સાથે લઇને ગએલ હાવાથી જે ગતિમાં ગયે ત્યાં સુખશાતા કયાંથી રહે ? માટે સદ્ગુરૂદેવ ફરમાવે છે કે, આન્તરિક ઋદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિને એળખી સાચી સુખશાંતિને મેળવે. આ ભવમાં, આત્મધર્મ માં સ્થિરતા ધારણ કરશે તે, તે જ પરલેાકમાં પણ સાચી શુદ્ધિ, બુદ્ધિ હાજર કરશે. તેથી નિન્દા, તિરસ્કારને પાત્ર મનાશે નહિ. અન્યથા આત્મજ્ઞાન, ધ્યાનને ભૂલી, એટલે પેાતાનુ સત્ય સ્વરૂપ જે છે તેને ભૂલી, અન્યત્ર સુખશાંતિ ખાતર પરિભ્રમણ કરશે તેા, કુતરાની માફક હુડધૂત થશેા. પેટ ભરીને માર ખાશે. તે વેલાયે કઈ સહારે આપશે નહિ. એક શેરીના કુતરા, શેરીના માણસા ખાવાનું આપતા હાવાથી આનંદમાં રહેતા. બીજા શેરીના કુતરાએ તેને મારી શકતા નિહ. અને હડધૂત પણ થતે નિહ. પરંતુ આને ખીજી શેરીમાં જવાનું મન થયું. ત્યાં પાતાની શેરી કરતા અધિક આનંદ પડશે, આમ ધારી તે અન્ય શેરીમાં ગયા તે ખરા, પણ તે શેરીના કુતરાઆએ તેની ખરેખર ખબર લીધી. બધા કુતરા ભેગા થઇને તેને કરડવા લાગ્યા. લાહીલુહાણ બન્યા. પોતાના અચાવ કરવા એક ઘરમાં પેઠા. For Private And Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૩ ત્યાં પણ હડધૂત કરીને તેના માલીકે તેને નસાડી મૂકો. અંતે ખરેખર માર ખાઈને પોતાની પૂર્વની શેરીમાં આવ્યો ત્યારે, ઘણા દીવસે સાજો થયા. તે મુજબ આત્મ શેરીના ત્યાગ કરી, જો, માણસે સંસાર શેરીમાં જાય તો કુતરા જેવા કષાયા, ક્રોધ, માન, માયા, લેાભાકિ, અરે બર તેની ખબર લઇને એવા મીઠા માર મારે છે કે, ન પુછે વાત ? માટે બુદ્ધિને સન્માર્ગે વાળી આત્મધર્મીમાં સ્થિર થવું તે જ શ્રેયસ્કર છે. તેથી જવાંછિત કાર્યો સરશે. મીઠા અગર કડવા. માર ખાવે પડશે નિહ. અને ઉત્તરાન્તર સુખશાતાને પાત્ર ખનશેા. હવે જે અલખ દેશ છે. તે નજરે દેખાતા નથી, પણ તે દેશ અનુભવ ગમ્ય છે. તેમાં જો રમણતા થાય તા અદ્ભૂત સુખની પ્રાપ્તિ થાય. ત્રણેય કાલ ઈંદ્રમહારાજાએની સાહ્યબી, વૈભવ, સુખ, તે અનુભવની આગળ તુચ્છ ભાસે. તે અપૂર્વ અને અદ્ભૂત સાહ્યખી, વૈભવની પ્રાપ્તિ કરવા માટે સદ્ગુરૂમહારાજ પોતાના અનુભવ હાવાથી ૨૫મા પદ્મના કાવ્યદ્વારા ઉપદેશ આપે છે કે: અલખ દેશમાં વાસ હમારા, માયાસે હમ હૈ ન્યારા, નિમલ જ્ગ્યાતિ નિરાકાર હુમ, હરદમ હંમ ધ્રુવકા તારા. અલખ ॥૧॥ સુરતાસંગે ક્ષણક્ષણ રહેના, દુનિયાદારી દૂર કરણી, સાહું જાપકા ધ્યાન લગાના, મેાક્ષ મહેલકી નિસ્સરણી. અલખ ધારી For Private And Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३२४ પઢના ગણના સબહી જુઠા, જબ નહિ આતમ પિછાના, વર વિના કયા જાન તમાસા, લુણબિન ભોજનનું ખાના. અલખ મારા આત્મ જ્ઞાન વિના જન જાણો,જગમાં સઘળ અંધિયારા, સગુરૂ સંગે આતમ ધ્યાને, ઘટભિતરમેં ઉજીયારા. અલખ૦ ૧૪ સબસે ન્યારા સબ હમમાંહિ, જ્ઞાતા પણ ધારે, બુદ્ધિસાગર ધનધન જગમેં, આપ તરે પર; તારે. અલખ પા જ્યારે સગુરૂ આત્મસમાધિમાં સ્થિરતા કરીને રહેલ હતા ત્યારે, કઈ પ્રભુને લાલ, ભક્ત તેમની પાસે આવ્યો. વંદના કરીને સન્મુખ બેઠે. પણ સમાધિમાં રહેલ ગુરૂદેવને આત્મકલ્યાણ માટે પુછી શકવા સમર્થ બન્યું નહિ. ગુરૂદેવને પણ સમાધિમાં રહેલ હોવાથી કેણ આવીને બેઠે છે. તેની માલુમ કયાંથી પડે ? લગભગ બે ત્રણ કલાક પછી સમાધિ ઉતારી અને બહાર નજર કાઢી ત્યારે આવેલ ભકતે પ્રશ્ન કર્યો કે, હે ગુરૂદેવ આપે કયા દેશમાં નિવાસ કર્યો હતો. તે અમને દર્શાવે. હું આપની પાસે આવ્યા. વંદના કરીને બેઠે. છતાં આપને ખબર પડી નહિ. તેથી તે હકીકત કૃપાળું બનીને કહે. તમારા દેશમાં આવવાની મને અભિલાષા વર્તે છે. સદ્દગુરૂ ગનિ આચાર્ય, બુદ્ધિસાગર : રીશ્વરજીએ, પુછનારની લાયકાત જાણુને કહ્યું કે, અલખ For Private And Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૫ દેશમાં અમારો વાસ હતો. આ દેશ એ છે કે સંસારના સુખની મીઠાશવાળાને માલુમ પડે જ નહિ. જ્યારે અનાસક્તિએ કાર્ય કરતા નિર્લેપ થાય અને આત્માના ગુણેમાં એકતાન લગાવે ત્યારે આત્મદેશની ખબર પડે. અને તેના તરફ પ્રેમ જાગે. સંસારના સુખની મીઠાશમાં મગ્ન બનેલને અલખની ક્યાંથી માલુમ પડે ! એ તે જ્યારે દુનિયાની ખટપટ તથા કપટ પ્રપંચને ત્યાગ કરી કર્મો સાથે કપટ, કાવાદાવા, બરોબર ઉપગ રાખી કરે, તેમજ ધ્યાન, સમાધિમાં એકતાન થાય ત્યારે જ, અલખનિરંજન આત્મ તિને અનુભવ સ્વયમેવ હાજર થાય. એવા આત્મ દેશમાં અમારો વાસ હતો. તે સમાધિ વેલાયે દુનિયાની સઘળી માયાથી અમે ન્યારા હતા. તે વખતે દુન્યવી એકેય વિચાર આવતો નહિ. સંસારની સમાધિ, સુખશાતા તે, સાચી સમાધિ નથી. તેને તે, ભ્રમણાના મેગે ભ્રમિત બનેલાઓ સમાધિ માની બેઠા છે. જે તે સત્ય સમાધિ હોય તે, એક પણ વિકલ્પ સંકલ્પ લેવો જોઈએ નહિ. તેથી જ માયા મમતાનો ત્યાગ કરવા પૂર્વક, હરદમ શ્વાસોશ્વાસે નિર્મલ આત્મતિમાં ધ્રુવના તારાની માફક, અમે સ્થિરતા ધારણ કરીએ છીએ. સ્ટીમર અગર વહાણમાં બેઠેલે સુકાની, ધ્રુવના તારાની સામે મીટ માંડીને જોયા કરે છે. તેથી સ્ટીમર વિગેરે ખરાબે ચઢતી નથી. અગર દીવાદાંડીને લક્ષમાં રાખી હંકારે છે. તેથી ઈષ્ટ સ્થલે પહોંચી શકશે. અગર પહોંચશે. જે તે અન્ય વિચારોમાં અટવાય For Private And Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર૬ તો તે ભાગીને દરિયા તલે જઈ બેસે. અગર ભાગીને ભૂકો થાય. માટે સાચી સમાધિદ્વારા આત્મદેશમાં જવું હોય તે, અમારી માફક દુન્યવી મીઠાશની મમતાને પ્રથમ ત્યાગ કરવો જરૂરી છે. જ્યારે સંસારમાં જે સુરતા રહેલી છે. તે સુરતા, લક્ષ, આત્મિક જ્ઞાન, ધ્યાનમાં લાગશે ત્યારે, સંસાર તરફની સુરતા દૂર જશે. અને આત્મા તરફ તેને લક્ષ્ય થશે. પછી સંસારની મીઠાશમાં મુગ્ધ બનાશે નહિ. યોગશાસ્ત્રમાં, જ્ઞાનીઓ ફરમાવે છે કે, પ્રથમ આત્મા તરફ સુરતા રાખવા માટે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા અને સમાધિનું જ્ઞાન સમ્યગજ્ઞાની સશુરૂ દ્વારા મેળવી, અનુક્રમે આગળ વધવું જોઈએ. એકદમ આત્મ દેશમાં જવાશે નહિ. તેને માટે વ્રત, તપ, જપાદિકની પણ આવશ્યક્તા તે રહેલી છે જ. પશ્ચકખાણ કરશે ત્યારે માનસિક, વાચિક અને કાયિક વૃત્તિઓ કજામાં આવશે. અને જ્ઞાનપૂર્વક તપાસ્યા કરતાં રસવૃત્તિ ઘટવા માંડશે. એટલે અહિંસા, સંયમ, અને તપની આરાધના સુખરૂપ બનશે. તેથી સાચી સમાધિને પ્રગટ ભાવ થતું રહેશે. જેમ જેમ સ્વાદ અને સ્વાર્થનું આકર્ષણ, ઓછી માત્રાએ અગર અધિકતા ઘટતું જશે. તેમ તેમ આત્મ ગુણેને આવિર્ભાવ થશે. પછી પરમેષ્ઠિના જાપમાં એક લગની લગાવવી. તે જાપ યોગે, સેડહને જાપ, તે રૂપી આત્મા, તે જ હું છું. અન્ય કઈ પણ વસ્તુ મારી નથી. આવું તાન જાગશે. એટલે સેહંના જાપે, એટલે આત્માની સુરતા For Private And Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૭ આત્મા ઓળખાશે. સ્વાદ અને સ્વાર્થ અગર માયા અને મમત્વ, સાધકમાં બાધક રૂપે રહેલ છે. તેને ત્યાગ કરતાં વ્રત, નિયમ, પ્રત્યાખ્યાનાદિની સફલતાને ધારણ કરશે. અને આગળ વધતાં પ્રભુના જાપે આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને સમાધિમાં અનુક્રમે આગળ વધાશ. અધિક જ્ઞાન મેળવવું હોય તે, ગુરૂ આચાર્ય–બુદ્ધિસાગર સુરીશ્વરજી રચિત આત્મશક્તિ પ્રકાશ ગ્રન્થને ખ્યાલ રાખી વાંચે. મનન કરે. સુગમતાએ અને સરલતાએ, આત્મદેશમાં આરૂઢ થવાના ઉપાયે તે ગ્રંથમાં બતાવેલ છે. સંસારના સુખમાં મહાલવાપૂર્વક, સોહને જાપ કરવાથી, આત્મપ્રદેશમાં ગમન કરાતું નથી. તેમજ અનુભવ પણ આવતો નથી. માટે અહિંસા, સંયમ અને તપની રીતસર આરાધના કરીને જાપ જપે. આજ, મેક્ષ મહેલની નિસરણી છે. એટલી શક્તિ મેળવી, પગથી ઉપર ચઢતાં અનુક્રમે મેક્ષમાં આરૂઢ થશો. પ્રથમ તો અહિં ઘાતી કર્મોને દૂર કરવા આપણે નિર્લેપતા રહેવું. કઈ પ્રકારની ઈચ્છા, આશા, અનંત છે તેને ત્યાગ કરે. તેથી અંશે અંશે મેક્ષને આવિર્ભાવ થાય છે. અને જ્યારે આઠે કર્મો ખસે છે ત્યારે, સર્વદા, સર્વથા મેક્ષમાં આરૂઢ બની, અનંત સુખને લહાવે, અનંતકાલ સુધી મળે છે. તેને અંત, નાશ થતો નથી જ. મેક્ષ મહેલને સાચો માર્ગ, નિસ્સરણી, સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્ ચારિત્રમાં જ રહેલ છે. તેમાં અહિંસા, સંયમની, અને તપસ્યાની ખાસ અગત્યતા રહેલી છે. એટલે સાધકે, પ્રથમ વ્રત, નિયમ, જપાદિકની For Private And Personal Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૮ સાધન કરવી. તે પણ રાગ, દ્વેષ અને મેહનો ત્યાગ કરીને કરવી. અન્યથા એકદમ ચઢવા જશો તે, વિવિધ વિદનો આવશે. પડવાનું થશે. એક સ્વાદી અને સ્વાર્થી માણસની માફક-એક માણસે સંસારના ઘણા પદાર્થો પ્રાપ્ત કર્યા. પણ તેથી તેને સંતોષ થયે નહિ. જેમ જેમ રસ ગારવમાં, રસની આસક્તિમાં આગળ વધે છે. તેમ તેમ પ્રથમ મીઠાશ આવે છે. પણ પરિણામે અજીર્ણ થતાં, અનેક વ્યાધિઓ ઉપજતી હોવાથી પીડાઓ પામે છે. અને લેભવૃત્તિ હોવાથી સ્વાર્થ સાધવા ઘણે પ્રયાસ કરે છે. પણ જ્યારે ખામી અગર હાની થાય છે ત્યારે, બીમાર પડ્યો હોય તેવી દશા આવી લાગે છે. તેથી કઈકને પુછે કે, રસ સ્વાદને અનુભવ કરતાં અજીર્ણ થાય નહિ અને આગળ રસ કાયમ રહે, પરંતુ એ છે થાય નહિ, તેમજ સ્વાર્થ સાધતાં ખામી કે હાની થાય નહિ, તે ઉપાય બતાવે તે તમે ખરા ! આ મુજબ શ્રવણ કરીને તે શ્રવણ કરનારે કહ્યું કે, તું સમાધિ લગાવ. એટલે સર્વે આશાઓ પૂરી થશે. સમાધિ કેવી રીતે લગાવું તે કહો ? કેઈયેગી મહાત્મા પાસે જા. તને યેગના, સમાધિના ઉપાય તે બતાવશે. આ ભાઈ સાહેબ ? સ્વાદ, અને સ્વાર્થને બરાબર સાધવા કેઈ એક યેગી પાસે ગિરનારની ગુફામાં ગયે. અને જલ્દી સમાધિ થાય તેના ઉપાયે પુછયા. ગીબાવાએ કહ્યું કે, વ્રત, નિયમે કરતા, સમાધિને ઉપાય ગાજે પી તે છે. તેથી તેને દમ લગાવવાથી મસ્તક ઉપર For Private And Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૯ પ્રાણે આરૂઢ થઈને સમાધિ જલ્દી થાય છે. આ ગી અજ્ઞાની હોવાથી બીજો ઉપાય કયાંથી બતાવી શકે ? “ગાંજો પીવાથી કે ભાંગ પીવાથી, ધિને આવવાને અવકાશ સુગમતાથી આવી મળે છે.” આવેલ માણસે આ બાવાના કહેવા મુજબ ગાંજાને પીધે. તેની ગરમી મસ્તકે લાગવાથી પાગલ જે તે બ. સમાધિ તે દૂર રહી. પણ, આધિ, વ્યાધિ આવીને વળગી. માટે તેવાઓની પાસે જવું નહિ. અને એવા કેફી પદાર્થો પીવા નહિ. સત્ય સમાધિ તે સમત્વમાં સમાએલ છે. સમસ્ત સંસારના પદાર્થો પરથી મમતા જ્યારે દૂર ખસે છે. અને સમ્યગુજ્ઞાનપૂર્વક મમત્વને ત્યાગ થાય છે ત્યારે જ સત્ય સમાધિ હાજર થાય છે. મમત્વને ત્યાગ થતાં સમત્વરૂપી સમાધિ સ્વયમેવ હાજર થાય છે. માટે પ્રથમ પાંચ ઈન્દ્રિયોને અને માનસિક વૃત્તિઓને વશ કરવા માટે, વ્રત, નિયમ વિગેરેની જરૂર છે. તેથી જ મન, વચન અને કાયાની અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિઓના વેગે પડેલા ખરાબ સંસ્કાર અને વાસના દર ટળે છે. અને રાગ, દ્વેષ, અને મોહાદિક ખસતાં સાચી સમાધિને અનુભવ આવ્યા કરે છે. માટે અરે ભાગ્યશાલી ! આત્મદેશમાં જવું હોય તે, વ્રત, નિયમ, તપને આદર કરીને, અનુક્રમે સમાધિના દશ સ્થાનમાં પ્રેમ લગાવ! દશ સમાધિના સ્થાને દ્વારા આત્માને આવિર્ભાવ થતાં, તે દેશમાં ગમન કરવાને માર્ગ સુગમતાથી પ્રાપ્ત થશે. પ્રથમ સાધ્ય તે, રાગાદિક દ્વારાજ, કર્મો અનાદિકાલથી ક્ષીરનીરની For Private And Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૦ માફક આત્મા સાથે લાગેલ છે. તે કર્મોને દૂર કરવા જ્ઞાન પૂર્વક શુભ ધાર્મિક ક્રિયાઓ કરવી. અને જે ક્રિયાઓ કરૂં છું. તેનાથી, કર્મો દૂર ખસો એવું સાધ્ય રાખવું. અને સાધન પણ, કર્મો દૂર ખસે એવા મેળવવા તેથી આત્માની ઓળખાણ થશે. અને તેના દેશમાં આનંદપૂર્વક જવાશે. તથા ભણીગણીને એવું વર્તન રાખવું કે, મિથ્યાત્વ, અવિરતિ કષાય, યુગ, અને પ્રમાદને ત્યાગ થતા જાય. પંડિત બનીને વિષય કષાયનું જોર અલ્પ થાય નહિ તે, તેમની પ્રજ્ઞા, મતિ, બુદ્ધિ વૃથા છે. આત્મિક વિકાસને સાધવામાં તે પંડિત સમર્થ બનતું નથી. બલકે સંસારની રખડપટ્ટીને વધારી મૂકે છે. માટે પંડિત બનીને, ભણીગણીને જે આત્માને ઓળખ્યો નહિ. વિકાસ સાધે નહિ. તે સદ્ગુરૂ કહે છે કે, “ભણના ગણના સબહી જુઠા, જબ નહિ આતમ પીછાના, વર વિના ક્યા જાન તમાસા, લુણ વિણ ભોજનકું ખાના. ” જાન લઈને સગાંવહાલાં પુત્રને પરણાવવા પરગામ જાય છે. ધવલ મંગલ ગીત ગાઈ મહાલે છે. પણ વરને આનંદમાં ભૂલી જાય તે આ તમાસો જ કહેવાય ને? તેમ આત્મસાધ્યને ભૂલી સર્વે ક્રિયાઓ તમાસા, આડંબર રૂપ બને. જે જોઈએ તે લાભ કયાંથી મળે? લુણ વિના ભેજન નિરસ લાગે છે. તેમાં મીઠાશ આવતી નથી. તેની માફક, આત્મરસ વિના ક્રિયાઓમાં અગર ભણવા-ગણવામાં, ઉપદેશ આપવામાં, સત્ય રસ પડવો જોઈએ તે ક્યાંથી પડે! ઉપદેશ આપવામાં રસ આવે For Private And Personal Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૧ છે પણ તે ટકી શકતા નથી. આત્મજ્ઞાન વિનાના ઉપદેશ, અહંકારને ઉભા કરે છે. તે અહંકાર, ઉપદેશ આપનારને અંતે આ ધ્યાનમાં અગર રૌદ્ર ધ્યાનમાં ફસાવી દુર્ગાંતિનું પાત્ર મનાવે છે. માટે ભણી, ગણીને પણ આત્માની એળખાણ કરીને ઘાતી કર્મોને ત્યાગ કરવા ખાસ ઉપયોગ રાખવાની જરૂર છે. પંડિત બનીને નમ્રતા, સરલતા, ક્ષમા અને સમતા જો આવે નહિ તે, તે જ ભણતર, ભણેલાને અભિમાન, મમત્વમાં ફસાવી હાંસી પાત્ર બનાવે છે. રહગુપ્તે, તેમના ગુરૂદેવ પાસે આગમાના અભ્યાસ કરેલ હતા. તે પ્રખર વિદ્વાન પણ કહેવાતા. સામાવાદીએ, એવી ઉદ્ઘાષણા કરી છે કે, જે કેાઇ મને વાદમાં પરાજીત કરે તેને સાચા વિદ્વાન માનુ, રાહગુપ્ત તેની સાથે વાદ કરવાને સ્વીકાર કરી, પેાતાના ગુરૂદેવ પાસે આવ્યા. વંદના કરી વાદી સાથે વાદ કરવાની મીના કહી. ગુરૂદેવે કહ્યું કે, તે આ ટીક કર્યું નહિ. કારણ કે તે પરિત્રાજક વાદી, ઘણી વિદ્યાવાળા છે. વીંછી, સાપ, વિગેરે વિદ્યાદ્વારા તને તે વધારે હેરાન કરશે. કદાચ તે પરાજીત બનશે તે પણુ, તેની પાસે ગ ભી વિદ્યા છે. તેથી તું તેને જીતી શકશે નહિ, અને તુ પાતે પરાજ્ય પામે તે! શાસનમાં અપભ્રાજના થાય. રહગુપ્તે કહ્યુ કે, ગુરૂદેવ ? જે થવાનું હાય તે થાય, પણ, તેની સાથે વાદ કરવાને મેં સ્વીકાર કર્યાં છે. તેથી હવે ખસી જવાય નહિ. તમારી પાસે તે વાઢી કરતા વધારે એવી વિદ્યાઓ રહેલી છે, કે, જે વિદ્યાને તમે મને અર્પણ કરી તો, તે વાદીના શે For Private And Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૨ ભાર છે કે, મને હઠાવી શકે ! ગુરૂદેવે શિષ્યને પરાજ્ય થાય નહિ અને જૈનશાસન જયવંતુ રહે. તે માટે, તે વાદી પાસે જે જે વિદ્યાઓ હતી, તેણીઓને હઠાવનારી સામી વિદ્યાઓ પાઠ સહિત રેહગુપ્તને આપીને કહ્યું કે, છેવટે ગર્દભી વિદ્યા તારા ઉપર મૂકે તે, લે. આ રજોહરણ. તે તારા મસ્તક ઉપર ફેરવજે એટલે તે વિદ્યાનું બલ ચાલશે નહિ. અને તહારો જય થશે. આમ કહીને રજોહરણ પણ અર્પણ કર્યું. તે વિદ્યાઓ વિગેરે લઈને સામાવાદી સાથે વાદને આરંભ કરીને રેહગુતે કહ્યું કે, પહેલા તમારે પક્ષ સ્થાપન કરે. સામે વાદી પણ ઘણે કુશળ હતું. તેણે વિચાર કર્યો કે, જૈન સાધુઓ વાદમાં ઘણું પ્રવીણ હોય છે. જે જે પક્ષ હું સ્થાપન કરીશ તેને પિતાની પ્રવીણતાથી તે જરૂર હઠાવશે. માટે તેમના સિદ્ધાંતને પક્ષ સ્થાપન કરૂં એટલે ક્યા પ્રકારે ખંડન કરી શકશે ! આમ વિચારી બે બે વસ્તુઓની રાશી સ્થાપન કરતાં જગતમાં જીવ અને અજીવની બે રાશી છે. આ પ્રમાણે સામ વાદીએ કહ્યું. આ પ્રમાણે હગુપ્ત સાંભળી તેને હઠાવવા, તેના પક્ષનું ખંડન કરવા ત્રણ–ત્રણ રાશીઓની સ્થાપના કરતાં જીવ-અજીવ–અને નજીવની રાશીની સ્થાપના કરી. વાદીના પક્ષનું ખંડન કરી જય મેળવ્યું. પરંતુ પિતાના આગમના સિદ્ધાંતનું ખંડન થયું તેની તેને માલુમ પડી નહિ. છતાં પિતાને જય થયે. આમ માનવા લાગે. પરાજય પામેલા પરિવ્રાજક વાદીએ, જય પામેલા પ્રતિવાદીને પરાજ્ય કરવા, તેની પાસે વીંછી વિગેરેની જે વિદ્યાઓ હતી તે મૂકી ત્યારે પ્રતિવાદી રોહ For Private And Personal Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૩ ગુપ્તે, તે વિદ્યાએને હઠાવનારી મયૂરી વિદ્યાએ મૂકી. તેથી પુનઃ તેનેા પરાજ્ય કર્યું. પરાજ્ય પામેલા વાદીએ, છેવટની ગભી વિદ્યા મૂકી. તેણીને પણ ગુરૂદેવે અપણુ કરેલ રજોહરણ વડે હઠાવી. તેથી તે વિદ્યા વાદીના મસ્તક ઉપર વિષ્ઠા કરી, અન્તરધ્યાન થઈ. તેથી વાદી ઘણા ખીસીઆણે અન્ય. અને હાંસીપાત્ર મની નાસી ગયા. રાહગુપ્તના જયજયકાર થયેા. સકલજન સુસમુદાય સાથે રાહગુપ્તે ગુરૂદેવ પાસે આવી, વાદીને નસાડી મૂકચાની બીના કહી. ગુરૂ મહારાજે કહ્યું કે, તે વાદીના પરાજ્ય કર્યાં તે તે ઠીક, પરંતુ તેં ત્રણ રાશીની જીવ, અજીવ અને નેાજીવની સ્થાપના કરી તે સારૂ કયુ નહિ. કારણ કે, આગમ, સિદ્ધાંતમાં કેાઈ એ પણ ત્રણ રાશી દર્શાવેલ છે જ નહિ. અને તે ત્રણ રાશીની સ્થાપના કરી તે તે આગમ વિરૂદ્ધ સ્થાપના કરીને તું ઉત્સૂત્ર ખેલ્યે. માટે સભામાં જઈ ને માફી માગી આવ. મિચ્છામિ દુક્કડ દઈને મારી પાસે આવે તે તે જય મેળવ્યે તે સફલ થાય. અને ત્રીજા આવું આગમ વિરૂદ્ધ ખેલી, અનંત સંસારમાં પરિભ્રમણ કરે નહિ. આ મુજબ રહગુપ્ત હતા તેા વિદ્વાન, પડિત. પણ અભિમાનને ધારણ કરી પોતાના ગુરૂ સામે વાદિવવાદ કરવા લાગ્યા. અને ત્રણ રાશીની સ્થાપના કરવા ખાતર તે ગુરૂદેવને કહેવા લાગ્યા કે, ગુરૂદેવ ! ત્રણ રાશીએ પણ જગતમાં માલુમ પડે છે. ગુરૂદેવે કહ્યું ત્રણ કહેવાય, પણુ, જીવ, દુનિયામાં દેખાય છે. પણ કે, કાલ, સ ંધ્યા, વિગેરે ભલે અજીવ એવી બે જ રાશીઓ For Private And Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૪ નાજીવની રાશી માલુમ પડતી નથી, ગુરૂમહારાજ કેમ માલુમ પડતી નથી ? કપાએલ ગીરેાલીની પુછડી તરફડે છે. તે, નાજીવ કેમ ન કહેવાય ? ગુરૂએ કહ્યું કે, તે કપાયેલ પુ’છડી તરફડયા પછી અજીવ અને છે. જીવતી રહેતી નથી. તેથી માનવું જોઈ એ કે બેરાશી જીવ અને અજીવ છે. આ મુજબ સાંભળી મદોન્મત્ત ખની, મદઘેલા બની, ગુરૂમહારાજ સામે પડી વાદિવવાદ કરવા લાગ્યું. છ મહિના સુધી વાદ કરીને ભર સભામાં રૃપની સમક્ષ ગુરૂએ તે રાહગુપ્તનેા પરાજય કર્યા. અને જૈન સિદ્ધાંતને સાચવી, તેને સદ્ય મહાર કર્યાં. આ પૉંડિતે ભલે વ્યાકરણ, ન્યાય વિગેરેના સારી રીતે અભ્યાસ કરી, વિદ્વાન્ અને. પણ, આત્માના ગુણ્ણા જ્યાંસુધી આવે નહિ. ત્યાંસુધી ભલે તે નામના પ'ડિત કહેવાય. તેથી તેમાં વિનય, સરલતા પ્રથમ આવવી જોઇએ. તેમજ ભવ ભીરૂતા, પાપભીરૂતા પ્રથમ આવવી જોઇએ. તે આવે નહિ અને કદાગ્રહમાં, પેાતાના જ સિદ્ધાંત વિરૂદ્ધ એલી અભિમાન ધારણ કરી મલકાય. કેાઈ સદ્ગુરૂ સમજાવે તે! પણ સમજણા થાય નહિ. તે, તેઓનુ' ભણેલું, ગણેલું, જુઠું', અસત્ય છે. માટે ગુરૂદેવ કહે છે કે, રીતસર વ્યાકરણ, ન્યાયાદિકના અભ્યાસ કરવાપૂર્વક આગમાના પણુ અભ્યાસ કરી, તમારા આત્માને ભૂલતા નહિ. જો ભૂલ્યા તેા વર વિનાની જાનના તમાસાની માફક સમ્યગ્જ્ઞાનીઓની સમક્ષ હાંસીપાત્ર બનશે. એટલું જ નહિ બલ્કે વાદવિવાદમાં પતિત બની, અનત સ'સારમાં ભટકશે. ટીચાશે. માટે અભ્યાસ એવા કરવા કે, For Private And Personal Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૫ જેથી આત્માની ઓળખાણ થાય, વિકાસ, ઉન્નતિ સધાય. અને ભવની ભાવટ ભાગે. અનુક્રમે અનંત સુખના સ્વામી બનાય ! આત્મજ્ઞાન, ધ્યાન વિના મિથ્યાત્વ, અવિરતિ, કષાય, ગ, પ્રમાદ, વિકથાઓ વિગેરે ટળતાં નથી. તેથી જે પ્રકાશની અગત્યતા છે, જરૂર છે. તે ક્યાંથી પ્રાપ્ત થાય? તેથી તે જગતમાં અંધકાર વધે છે. અને તે સર્વત્ર ફેલાય છે. આવા અંધકારને હઠાવવા, જ્ઞાનપ્રકાશને પ્રાપ્ત કરો? આત્મજ્ઞાનને પ્રકાશ સૂર્યના પ્રકાશથી અનંતગણ અધિક છે. રાત્રીમાં પણ ઝળહળી રહેલ હોય છે. બીજા પ્રકાશ સમય આવી લાગતા અસ્ત થાય છે. પરકમાં પણ પ્રાયઃ સાથે આવતા નથી. પણ આત્મજ્ઞાનને પ્રકાશ કદાપિ અસ્ત થતો નથી. પહેલેકમાં પણ સાથે ને સાથે આવી એક્ષમાર્ગે જવામાં સુગમતા, સરલતા કરી આપે છે. અને જ્યાં સુધી પરમપદ ન પામીએ ત્યાં સુધિ આવેલા વિદને હઠાવી અનુકુલતા કરી આપે છે. વ્યાવહારિક કાર્યો તે પ્રકાશ દ્વારા આશંસા રહિત થાય છે. ભલે આખું જગત રૂઠે કે, પ્રશંસા કરે. તે પણ, શેક, સંતાપાદિક થતો નથી. અને હર્ષઘેલા બનાતું નથી. આગને કહે છે કે, આત્મજ્ઞાનને પ્રકાશ, પ્રભાવ કે મહિમા અવર્ણનીય છે. વૈખરી વાણું દ્વારા પણ કહી શકાય નહિ. આવા પ્રકાશ, પ્રભાવને કણ ન ઈચ્છે? કલ્પવૃક્ષ, કામધેનુ, પારસમણિ, કે ચિત્રાવેલી, પરલોકમાં સાથે આવતા નથી. આત્મપ્રકાશ તે સાથે ને સાથે આવે છે. અને અચિંત્ય સત્ય સુખને અર્પણ કરે છે. આવા For Private And Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૬ મહિમાવાળા આત્મજ્ઞાન વિના જગતમાં અંધકાર હોય તેમાં આશ્ચર્ય નથી. આત્મજ્ઞાનથી કેવલ્યને પ્રાદુર્ભાવ થાય. છે. માટે સદ્દગુરૂની સંગમાં રહે. અને આત્મજ્ઞાનને પ્રાપ્ત. કરીને અંધકારને, મિથ્યાત્વ વિગેરેનો ત્યાગ કરી હૈયામાં ઉજીયારૂ કહેતાં પ્રકાશ કરો. અને સંપૂર્ણ પ્રકાશરૂપ કેવલ્યજ્ઞાન, બે ત્રણ ભાગમાં પ્રાપ્ત થાય છે. કેવલજ્ઞાનને પ્રકાશ થતાં જગતમાં જે જે પદાર્થો છે તે તે સઘળાને. સાક્ષાત્કાર થાય છે. શેયપણુએ જણાય છે. કારણ કે જ્ઞાતા, કેવલજ્ઞાનવાળા બન્યા છે. પછી રાગ, દ્વેષ અને મોહ, જે ભવરગ છે. તે ટળી જાય છે. પુનઃ જન્મજરા મરણની વિડંબનાને આવવાનો અવકાશ કદાપિ મળતો નથી. આત્મજ્ઞાનથી, જેટલા જ્ઞાનના આવિર્ભા છે. તે સઘળા. તેમાં સમાય છે. તેથી અન્ય જ્ઞાન, જાણવાનું રહેતું નથી. એક ભાગ્યવાન, યુવાવસ્થા વીતી ગયા પછી, વૃદ્ધાવસ્થામાં પણ દીક્ષા ઉપર અધિક પ્રીતિ હોવાથી સંવેગી, વૈરાગી બનીને રીતસર સંયમી બન્યા. પણ, ક્રિયાકાંડ પૂરતું જે જ્ઞાન જોઈએ, તે પણ શીખી શકતા ન હોવાથી, ગુરૂદેવને કહે છે કે, કિયા પુરતું પણ જ્ઞાન હું શીખી શકતો નથી. મુખે ચઢતું નથી. માટે એ કઈ ઉપાય બતાવો કે, સર્વ જ્ઞાન એમાં સમાય. આનંદે રહી શકું. સદ્દગુરૂએ કહ્યું કે, વ્યાવહારિક ક્રિયાકાંડનું જ્ઞાન શીખી શકાતું ન હોય તે, આટલું વાક્ય તે મુખે ચઢશે ને? શિષ્ય કહ્યું. કયું વાક્ય? “માષ્ય મા તુક્ય’ એટલે પ્રતિકુળતાના વખતે For Private And Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ર Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૭ કાઇના ઉપર રાષ કરવા નહિ અને કેાઈ પ્રશસા કરે તે પણ, હરખ પામવેા નહિ. આ વાકચને ખરાખર ઉપયેગ રાખી હૈયામાં ધારણ કરવા પૂ, તે મુજબ આચારમાં તે મુકવું. આ મુજબ આચરણ કરવાથી આત્મજ્ઞાન થતાં સર્વ જ્ઞાનના આવિર્ભાવ થશે. છતાં આ મુનિને આ વાકચ પણ આ મુજખ બોલતાં પણ આવડતું નથી. અને બેલે છે કે, “માસતુસ, માસતુસ” આ પ્રમાણે ખેલતા હાવાથી સ મુનિરાજે તેને માસતુસ એ નામે ખેલાવવા લાગ્યા. અને ગમ્મત કરવા લાગ્યા, ક્રિયાઓમાં વારે વારે ભૂલેા કરે છે ત્યારે, ઘણા ઠપકા આપે છે. તિરસ્કાર પણ કરે છે. છતાં માસતુસ મુનિ તે મનમાં વિચારે છે કે, ભૂલા થાય છે તેથી જ ઉપાલંભ વિગેરે આપે છે. તે તે મારા લાભ માટે જ છે. માટે રાષ કરવા નહિ. પણ સહન કરવું. આ સ મુનિરાજો મારા હિતસ્ત્રી છે. આવા વિચારાના આધારે આત્મજ્ઞાન પ્રગટયું. જ્યારે સહન કરી આત્મભાવના ભાવે છે ત્યારે, કેટલાક મુનિવર્યોં તેમની પ્રશ'સા કરે છે. કે, આ માસતુષ મુનિવર બાહર અને અન્તર કેવા શાંત અન્યા છે. આવી દશા અમારી કારે થશે ! ઇત્યાદિ વચનેથી પ્રશંસા કરે છે. છતાં તે મુનિ હર્ષાતુર અનતા નથી. મા, મુખ્ય મા, મુષ્ય નું વાકય પણ ખરાખર ખેલતા નથી. પણ તેના ભાવાર્થ તેમણે હૈયામાં ખરેખર પચાવ્યેા છે. ધન્ય છે આ મુનિવય ને કે. જે દરેક ખાખતમાં, ખાનપાનાદિકમાં તેમજ ધાર્મિક ક્રિયામાં, રાગ, દ્વેષાદિ કરતા For Private And Personal Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૮ ન હેાવાથી, સમત્વને ધારણ કરવાથી આત્મજ્ઞાનપૂર્વક કર્મોને ખપાવવા લાગ્યા. ગુણશ્રેણિએ આરૂઢ થઇ, ઘાતી કર્મોને ખપાવી, કેવલજ્ઞાનને પામ્યા. જગતના સચરાચર પદાર્થોને શેયપણે જાણવા લાગ્યા. છતાં તેનાથી અલગા રહીને અઘાતી કોને ખપાવવા તૈયાર થયા. એટલે આત્મજ્ઞાનના ચાગે સર્વ કર્મો ખપાવી સિદ્ધ થયા. અરે ભાગ્યવાના કહા, આ બધું શાથી થયું ? આત્મજ્ઞાનથી જ. માટે સદ્ગુરૂ બુદ્ધિ સાગર સૂરીશ્વરજી ફરમાવે છે કે, તમે સુખેથી સર્વ પ્રકારનું દુન્યવી જ્ઞાન, વિજ્ઞાન લેજો. પરંતુ તેની સાથે આત્મજ્ઞાન પણ જરૂર લેવું જોઈશે જ. તે જ્ઞાનથી સર્વ દુઃખના અંત આવશે. કાઈ તમને વખાણે કે વખાડે, તેમાં માનસિક વૃત્તિને ધારણ કરશેા નહિ. રૂદ્ર્ષ્ટમાન, તુમાન અનશે નહિ. સમત્વને ધારણ કરી આત્મજ્ઞાનમાં રહેશે. એક, બે વાર પણુ, અખતરા કરી જીઆ કે, તેથી કેવા લાભ થાય છે. તેથી સુખશાતાના લ્હાવા મળશે. અંશે પણ સમત્વ હાજર થશે. અન્યથા દરેક ખમતમાં તમેાને કળ પડશે નહિ. અને અકળામણુ પણ આવશે. “ સુખને સાચા ઉપાય, આત્મજ્ઞાને કરીને રાગ દ્વેષ, માહના ત્યાગ કરવા તે જ છે. ” પછી લીધેલું સાંસારિક જ્ઞાન, વિજ્ઞાન પશુ, તમાને સહારો આપવા સમર્થ બનશે. નહિતર જ્યાં ત્યાં પરિભ્રમણ કરાવશે. માટે આત્મજ્ઞાનના પ્રકાશ મેળવી, તમે તા. અને અન્યજનાને તારા તા જ, તમા ધન્ય ધન્ય કહેવાશે. For Private And Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૯ આત્મિક ગુણોની ઓળખાણ કરવા માટે મેહનિદ્રાને ત્યાગ કરવા પૂર્વક દરજ ઉત્તમ ભાવનાને ભાવવી. તે ઉપર ૨૬ મા પદના કાવ્યની રચના કરતાં સદ્ગુરૂદેવ ફરમાવે છે કે, (મનસા માલિનીએ જીવો ગેરખ–એ રાગ નિર્ભય દેશના રે વાસી આતમ, પડે શું માયા જાળમાં અસંખ્ય પ્રદેશી દેશ તારા, નિરાકાર ગુણવાનજી, જરામરણ નહિ દેશમાં તે, નિશ્ચલ સુખનું ઠાણ. નિર્ભય દેશના રે વાસી (૧) રોગ, રોગ, વિયોગ નહિ જ્યાં, મમતાને અભિમાનજી, પ્રતિપ્રદેશે સુખ અનંતુ, સમતા અમૃત પાન, નિર્ભય (૨) જ્ઞાનગુણથી દેશમાં નિજ, ભાસે સર્વ પદાર્થ, નિત્ય અવિચલ દેશ તારે, શુદ્ધ એ પરમાશે. નિર્ભય૦ (૩) જ્યોતિમાંહી જ્યોત પ્રગટી, કરતાં દેશનું ધ્યાન, અનુભવવાસી ઓળખે તે, આવ્યું નિજ પદ ભાન. નિર્ભય (૪) ભમે શું માયા દેશમાં ભાઈ, નહિ જ્યાં સુખનો લેશજી, બુદ્ધિસાગર ચેતી ક ભાઈ પામી અવસર બેશ. નિર્ભય, (૫) For Private And Personal Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૦ સદ્ગુરૂ આચાર્ય, બુદ્ધિસાગર સૂરીશ્વરજી કહે છે કે, હે ભવ્ય, મનુષ્ય? ચેતી લે. આ મનુષ્યભવને ઉમદા અવસર મળેલ છે. પુનઃ પુનઃ નહિ ચેતે તે તે મળ દુર્લભ છે. દુર્લભતાના દશ દષ્ટાંતે પિકી, એક દષ્ટાંત તમારી આગળ કહેવામાં આવે છે. એક તદ્દન વૃદ્ધ ડેશી છે. તેની આગળ એક કૌતકી માણસે, વીસ પ્રકારના ધાન્યનો ઢગલે ભેળસેળ છે. કરીને મૂકે. જુદા જુદા પ્રકારના ધાન્ય, અનાજ, મહામાહિં ભેગા થએલા છે. તેમાંથી જુદા જુદા કરવા પૂર્વક, તે અનાજનું વર્ગીકરણ કરે. એટલે ભેગા થએલને જુદા જુદા પાડે. આ મુજબ કહેવાથી, તે ડોશી, વર્ગીકરણ કરવા તે. બેઠા. પણ થાકી જવાથી તેમને કંટાળો આવ્યો. અને એક દિવસમાં જ થાકી ગયા. તે હજારે મણ ધાન્યને ઢગલે મિશ્રણ થએલ હોવાથી તે અનાજને ક્યારે જુદા કરી શકે ? કદાપિ પૃથક્ કરી શકે નહિ. કદાચ કોઈ દેવની પ્રાર્થના કરવા પૂર્વક તે દેવને બેલાવે તો પણ, તે ઢગલાઓના ધાન્ય જુદા પાડી શકે તે પણ દુષ્કર છે. તેના કરતાં માયા, મમતા અહંકારમાં મિશ્રિત થયેલ આત્માને, જુદો પાડી ઓળખવો તે તે અતીવ દુષ્કર છે. બીજી વાર મનુષ્ય ભવ પામવો દુર્લભ છે. માટે પુણ્યદયે અરે ભાગ્યવાને ! દેવદુર્લભ મનુભવ તમને મળે છે. તેમાં પ્રમાદને ત્યાગ કરી, આત્મવિકાસ સધાય તે મુજબ ચેતી, વ્યાવહારિક કાર્યો કરતાં એવી ભાવના ભાવે કે, ઉપગ રાખી કર્મોને, રાગ, શ્રેષ, મહાદિકને કયારે દૂર ખસેડું. અને કયારે નિર્ભયવાસી For Private And Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૬ બનું. નિર્ભયવાસી બનવું તે, મનુષ્યનું અગત્યનું કાર્ય છે. તથા કયારે આધિ, વ્યાધિ અને ઉપાધિની વિડંબનાને ત્યાગ કરીશું. આવી વિચારણાને દરરોજ ભાવશો તે તમારે આમા તમારી સમીપમાં જ છે. દૂર નથી. ફક્ત ઉમદા વિચાર, વિવેક અને ભાવનાઓને ભાવશે તે, જરૂર આત્માની ઓળખાણ થશે. જે જ્ઞાનાવરણીયાદિ કર્મોની પરાધીનતાની બેડીમાં ફસાયા છે તેનાથી મુક્ત થશે. અને સ્વાધીનતા સાથે સત્યાનંદમાં સદાય ઝીલશે. પરંતુ તમે તે મેહનીય કમેં બીછાવેલ જ જાળમાં ફસાયા છે. અને તેમાં જ સુખશાંતિ માની બેઠા છે. તેના મધુર મારને સુખ માની બેઠા છે. તે પછી નિર્ભયદેશ, તમોને, ક્યાંથી પ્રાપ્ત થાય ? તમારે દુન્યવી વેઠને સુખનું સાધન માનવું છે. અને નિર્ભય, નિશ્ચિત જીવનનો લ્હાવો લેવા છે. એ કેવી રીતે બને ? તમારે બે હાથે મોટા મોટા મોદક ભાગ્યા વિના આખાને આખા આરેગવા છે. તે ક્યાંથી બને? ભાગ્યા વિના ખવાતું નથી. માટે તે મોદકને ભિન્ન ભિન્ન કરશો તે જ ખવાશે. અને તેથી સુધા પણ મટશે. તે મુજબ માયા, મમતાના મેદકે ભાગ્યા વિના, જુદા કરશો નહિ તે, ભવોભવની ભૂખ ભાગશે નહિ. માટે તેઓને ભાગી નાખે એટલે માયા મમતાના મોદકની મીઠાશમાં મગ્ન બને નહિ. તે જ, સમ્યગજ્ઞાનીની સબતે સમ્યગૂજ્ઞાન પામી સ્વયં વિવેક ધારણ કરી સુંદર ભાવનાઓ ભાવશે ત્યારે આત્માનો અનુભવ આવશે. મીઠા મારમાં For Private And Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૨ ક્યાં મલકાઓ છે! એક દંપતીની માફક-એક જ્ઞાતિમાં એ રીવાજ હતું કે, પરણને પિતાના ઘેર આવ્યા પછી બન્ને વરવહુ અરસ્પરસ લુગડાને કેયડો બનાવી, સાત વાર ફેરા ફરીને એકબીજાને મારે. આ રૂઢી પ્રમાણે દંપતી પરણીને ઘેર આવ્યા પછી સઘળા સ્વજન સમક્ષ વહુ બેઠી. ને વર, કેયડે બનાવી માર મારવા લાગે. વહુ બરાબર માર ખાય છે. ને પાછી મલકાય છે. ખુશી ખુશી થાય છે. સાતવાર માર ખાધા પછી, વરરાજા માર ખાવા બેઠે. તેની વહુ પણ તેને કોયડાના માર મારવા લાગી. જેર કરીને લગાવે છે. શાને બાકી રાખે ? ભાઈ સાહેબ પણ કોયડાનો માર ખાય છે. પાછા ખુશી ખુશી થાય છે. કહો આ માર કેને અને કે? જ્ઞાનીઓ તે કહે છે કે, આ મહિને માર છે. અને મેહ મમતાની મીઠાશ છે. આવી મીઠાશને માર ઘણી વખત આવે છે. છતાં મોહી મનુષ્ય તેનાથી ચેતી દૂર ખસ્યા નહી. અને સત્યાનંદની મીઠાશને અનુભવ કદાપિ લીધે નહિ. આમ મીઠે માર ખાઈને કયાં સુધી ભમાં ભટકવું છે! મીઠા મારમાં તે અંતે અત્યંત મહા કષ્ટ સમાએલ છે. આવા મારમાં કોણ રાચી માચી રહે? જે સમજ ન હોય તે જ. શાણ સજજને તે, આધિ, વ્યાધિ, ઉપાધિ વિગેરે વારે વારે ઉપસ્થિત થાય એવી મીઠાશમાં પણ ફસાતા નથી. તેનાથી, એટલે મેહ મમતાની જ જાલથી અળગા રહીને, સ્વજીવન આનંદ પૂર્વક For Private And Personal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૩ થતા . વ્યતીત કરે છે. તેઓ અનુક્રમે પોતાના જ આત્માને નિરાકાર, અને અનંતગુણાના સ્વામી પેાતે જ બનાવે છે. જ્યારે નિરાકાર અને અનંત ગુણા વાળા પેાતાના આત્મા અને છે ત્યારે, અનંતસુખમાં નિત્ય ઝુલ્યા કરે છે. તેવા સ્થાનમાં રેગ, શોક, આધિ, અગર પુર્નજન્મની વિડંબના હાતી નથી. એવી સ્થિતિના સ્વામી તમેા બનશો. માટે માહજાળમાં કર્યાં પડા છે ! નિશ્ચિત અનવું છે કે, ચિન્તા રૂપી ચિતામાં પુનઃ પુનઃ ખળવું છે. તે તેા કરે. નિશ્ચિત અનવું હાય તે મેાહના મીઠા મારમાં રાચી માચી રહેા નહિ. સત્ય અને નિત્ય મીઠાશનુ સ્થલ, નિલ અને થએલ આત્મામાં જ સમાએલ છે. તેને પ્રાપ્ત કરશો ત્યારે, અહંકાર, અભિમાન, મમતાની જે કારમી ભયંકરતા રહેલી છે. તે દૂર ભાગશે, અને સમ્યજ્ઞાન યાગે આત્મા તરફ નજર રહેશે ત્યારે મંત્ર યંત્રાદિકની પણ જરૂર રહેશે નહિ. મંત્ર યંત્રાદિક પણ આત્માને સ્થિર કરવા માટે જ છે ને ? આત્મા, ચંચલતાને ત્યાગ કરી સુંદર ભાવનાના ચેાગે સ્થિર થયેા કે પછી, વિકાસમાગે આરૂઢ થતા તેને વિલ' થતે નથી. માટે પ્રતિપ્રદેશ અનંત ગુણાવાળા આત્મા તરફ નજર રાખી સમતામૃતનું પાન કરે. તેથી જ્યારે સંપૂર્ણ સમત્વ આવે છે, ત્યારે તિરાભાવે રહેલી આત્મસત્તાના પ્રગટ ભાવ થાય છે. અને સકલ ભાવે હસ્તામલકવત્ ભાસે છે. હું ભાગ્યશાળીએ ? તમારા આવે દેશ છે. એને કાઇ પણ પ્રકારે પ્રાપ્ત કરો. એટલે મહામહેનતે For Private And Personal Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૪ પ્રાપ્ત કરેલ જ્ઞાન, વિજ્ઞાન, તે નિમલ થએલ આત્મામાં વિલય પામી સફલતાને ધારણ કરશે. નહિતર લીધેલા સઘળા પરિશ્રમ ફોગટ જશે. અને અહંકાર, મમતા, અદેખાઇમાં ફસાવી નાંખશે. માટે જ્ઞાન, વિજ્ઞાનને મેળવીને પણ તેને સમ્યજ્ઞાનની જ્યેાતિમાં મિશ્રિત કરો. તે જ્ગ્યાતિ, આત્મ ચૈાતિમાં ભળતાં પેાતાના શાશ્વત, સ્થિર દેશમાં સ્થિર થશે. માટે તમારી સ ચાલાકી, આવડત અને પ્રવીણતા વિગેરેને હવે કાં વાપરશે ? જે જે ભૂલતા નહિ. નહિતર એક મેાહમુગ્ધની માફક માર પડશે. એક માણસ હતા તે પૈસાદાર, પર`તુ વિષયવાસનાના પાસમાં ખરાખર ફસાએલ હેાવાથી, જ્યારે તાકાત ઓછી થાય ત્યારે રસાયણ વિગેરે લઈ શક્તિમાન અનતા. તેના નસીબમાં આત્મધર્મના રસાયણુરૂપી મૈત્રી, પ્રમાદ અનુકંપા, અને મધ્યસ્થતા કાંથી હોય ? તેમજ દાન, શીયળ, તપ, ભાવનારૂપી દવા લેવાનું કાંથી હોય ? વિષયમાં આસક્ત અનેલ તેણે, દુન્યવી રસાયણ લઈ તાકાત તા મેળવી. પણ ઘરમાં ખાયડી માંદી પડી. અસાધ્ય વ્યાધિએ ઘેરા નાંખ્યા. તેની વ્યાધિને ટાળવા માટે ઘણા ઉપાયેા કરી, ઘણા રૂપિયા ખર્ચ્યા. પણ તે સાજી થઈ નહિ. પતિને પડતા મૂકી તે પરલેકે ચાલી ગઈ. ભાઈ સાહેમ વિષયઘેલા હાવાથી તેને અહુ દુઃખ થયું. અને વિવિધ વિલાપ કરવા લાગ્યા. સ્વજન વગે દિલાસે આપી શાંત કર્યો. અને કહ્યું કે, તું પૈસાદાર છે. એટલે ખીજીને પરણી સુખ ભોગવીશ ત્યારે For Private And Personal Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૫ દુ:ખ રહેશે નહિ. માટે કાઈ શાંત, સદ્ગુણી અને ઉમ્મર લાયક કન્યા સાથે લગ્ન કર. આટલું જ શ્રવણુ કરતાં આ ભાઈ હરખમાં આવ્યા. જાણે દુઃખ દુનિયામાં છેજ નહિ. એ ત્રણ મહિના વીત્યા પછી કન્યાની શેાધમાં પડયા. પરંતુ ખીજવરને કાઈ દીકરી દેતું નથી. રૂપિયાની લાલચ આપે છે. છતાં તેવી લાલચમાં કાણુ પડે ? કારણ કે, તેને ચાર પાંચ દીકરા દીકરીના પિરવાર હતેા. તેથી કેાઈ કન્યા દેતું નહિ હાવાથી વિનતા આશ્રમમાં ગમન કરી તેના મેનેજર પાસે સુંદર કન્યાની માગણી કરી. મેનેજરે કહ્યું કે, બે હજાર રૂપિયા તેના નામથી સારી બેંકમાં કે પેઢીમાં મૂકે તેા રૂપાળી, લટકા, ચટકા અને મટકાવાળી કન્યાને પરણાવું, તે કન્યાને દેખી આ ભાઈ એ તા તેના ઉપર મેાહઘેલા બની, એ · હજાર રૂપિયા તે કન્યાના નામે એકમાં જન્મે કરાવ્યા. પરણીને ઘેર આવ્યા પછી, માઈ સાહેબને જીનું ઘર ગમતું નથી. નવે। આલીશાન મહેલ બધાવવા દરરાજ ટકેાર કર્યો કરે છે. નવીન મંગલેા બંધાવવા એક જોઈ એ. પણ એટલી રકમ ખરચવાની શક્તિના અભાવે, અંધાવીશું, અંધાવીશું. આમ કહ્યા કરતા ઢાવાથી, આવેલી રૂપાળીએ રીસણું માંડ્યું. મરડાઈ ને કહેવા માંડયું કે, મંગલા કચારે બંધાવશે ? આમ દરરાજ કહે છે. પણ આ પૈસ`દાર અંધાવી શકતા નથી. તેથી સ્ત્રીએ કલહ, કઇંકાસ કરવા માંડવો. અને કહેવા લાગી કે. હુંરસેાઈ કરવાની નથી. રસવતી કરનાર રસોઈયાને રાખો. હું પોતે મેલા થએલ વસ્ત્રને ધોઈ લાખ તેા જરૂર For Private And Personal Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૬ શકતી નથી. મારા હાથ દુઃખવા આવે છે. માટે પાણી ભરનારીને પણ રાખે. પાણી લાવતા બહુ થાક લાગે છે. આ મુજબ સાંભળી ભાઈસાહેબ તે ઘણું ચિન્તા, વલોપાત, સંતાપ કરવા લાગ્યું કે, આ રૂપાળીને નવીન બંગલામાં લહેર કરવી છે. અને જાતમહેનત કરવી નથી. તેના કહેવા મુજબ સઘળું કાર્ય કરવામાં આવે તે, ભીખારી જેવી દશા આવી લાગે? ભલે ને બોલ્યા કરે બેલી, બબડીને પિતાની મેળે ચૂપ બેસશે. તેણીના બેલવા સામે જેવું નહિ. આમ વિચારી મૌન રાખે છે. પરંતુ આ લટકાળી લલનાને લહેર કરવી છે. તેથી તે બેલ્યા વિના ક્યાંથી રહે? તેના કહેવા મુજબ બંગલે; નોકર વિગેરે રાખતા નહિ હોવાથી અને ન બંગલે બનાવતા નહિ હોવાથી, કપાતુર બની તે સ્ત્રી જેમ તેમ ગાળો દેવા લાગી અને કહેવા લાગી કે. આના ફંદામાં ક્યાં ફસાઈ પડી? ધારણા મુજબ થતું નથી. બન્યું આ મકાન. આમ કહી વાઘણુ માફક ઘુઘવાટ કરવા પૂર્વક ગાળો. દેવામાં બાકી રાખતી નથી. ગાળે સાંભળી ભાઈસાહેબને ક્રોધ ચડ્યો. તેથી, તેને મેથીપાક, ધોકાપાક આપવા, એટલે તેણીને મારવા માટે હાથમાં લાઠી લીધી. આ લાઠી દેખી. બાઈ પણ ભય પામે એવી નહોતી. તેણીએ સાંબેલું લીધું. ભાઈએ લાઠી લગાવી ત્યારે બાઈ એ સાંબેલુ લગાવ્યું. તે એવું લગાવ્યું કે, બીજીવાર લાઠી લગાવવાની ખેડ ભૂલી જાય. માર ખાધા પછી ભાઈએ વિચાર કર્યો કે, બીજીવાર લાઠી, મારીશ તે, આ રાંડ મને પૂરે કરી દેશે. પણ ચઢેલો કોલ. For Private And Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૭ ખસે એમ નહોતું. તેથી નજીકમાં રહેલ ગેદડા જેના ઉપર મૂક્યા છે. એવા ડામચીયા ઉપર લાઠીઓ મારવા લાગે. અને કહેવા લાગ્યું કે, કેવી લાઠીઓ લગાવું છું ! ચૂપ બનીશ? નહિ તે વધારે લાઠી લગાવીશ. આ સાંભળી બાઈને હસવું આવ્યું. અને સાંબેલું મૂકી દીધું. તેણે તે દડાને લાઠી લગાવી કેપ ઉતાર્યો. પરંતુ પાડોશીએ, ધબકારા સાંભળી કહ્યું કે, અલ્યા? આ પ્રમાણે ઘરવાળી બાયડીને માર મરાય? ખુમારીમાં આવી તે કહેવા લાગ્યું. શું કરીએ. તે માનતી ન હોવાથી લાઠીને માર મારવો પડ્યો છે. મનમાં તે માને છે કે, મને પિતાને એવો માર પડ્યો છે. કે બીજીવાર સાંબેલાને માર પડે તે ઉભો પણ થઈ શકું નહિ. પણ જાહેરમાં કહેવાય નહિ કે મને પણ એ સાંબેલાને માર પડ્યા છે. બીજીવાર લાઠી લગાવવા તાકાત રહી નહિ. જે કહે તે આબરૂ જાય. નામર્દ કહેવાય. કોઈ પ્રકારે પણ આબરૂ રાખવી જોઈએ ને? આ મુજબ વિષય વિકાર ઘણો મીઠે માર ખવરાવે છે. છતાં મુગ્ધ માણસે તેની મીઠાશમાં સુખ માની ખુવાર થાય છે. આ મુજબ સદ્ગુરૂ મહારાજ કહે છે કે, આવી માયાને મીઠે માર ક્યાંસુધી ખાશો? સંસારના વિષય વિકારોમાં મત, મરણ થાય એવી મીઠાશને ત્યાગ કરી આત્મજ્ઞાન મેળવી આત્મ તિમાં લયલીન થવા માટે હૈયામાં લગની લગાડે. છતાં પછી જે માર પડે તે એવી મીઠાશમાંથી પ્રીતિ ટળવા માંડશે. અને તેના બદલે અનંત આનંદ, મીઠાશને અનુભવ આવશે. કે For Private And Personal Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૮ જેમાં માર પડે એવી મીઠાશ હશે નહિ. આ પ્રમાણે સાંભળી લઘુકમ, સમ્યકત્વ ધારી કઈક મહાભાગ્યશાલીને, સાંસારિક વિષયના વિકારોને ત્યાગ કરવાની ભાવના થઈ. અને થયેલ ભાવના મુજબ પ્રથમ, વ્રત, નિયમનું રીતસર પાલન કરવાપૂર્વક, આત્મધ્યાન, તિને પ્રાપ્ત કરવા કટીબદ્ધ થએલ હેવાથી આત્મજ્ઞાનને લ્હાવો લેવા લાગ્યા. અને તેથી અનુભવવાની એવા આત્માને તેણે ઓળખે. એટલે નિજ પદ, પિતાનું સ્થલ જે છે તેનું ભાન થયું. અને માયાની મીઠાશ તથા વિષયવિકારની મીઠાશને વિષ સરખી માની તેના ઉપર નજર પણ પડતી નથી. આવા સમકિતી મહાભાગે વિષયના મારને ખાતા નથી. પણ કષાયના વિકારોને માર મારી અગર લડાઈ કરી મૂલમાંથી નષ્ટ કરવા સમર્થ બને છે. તેથી તેમને જન્મ થયે તે પ્રમાણ છે. સાર્થક છે. ઘણાએ લઘુકમી ભાગ્યવાન, વ્રત, નિયમાદિ ધારણ કરીને આત્માની તિને બરાબર પીછાની, મહનીય કર્મને માર મારી, મૂલમાંથી નષ્ટ કરવાપૂર્વક પોતાની સત્તાના સ્વામી બનવા સમર્થ થએલ છે. આત્મધ્યાન કરતાં, આત્મિક તેજ, નૂર, પ્રકાશ વધતું રહે છે. અને કર્મોને માર પડવાથી તે કર્મો ખસતા જાય છે. ત્યારે સાંસારિક વિષયેનું ધ્યાન કરવાથી, આસક્તિ રાખવાથી, મેહનીય વિગેરે કર્મોનું બળ વધે છે. તેથી પરાધિનતા ખસતી નથી. માટે અરે ભાગ્યશાલીઓ? મેહમાયાની જ જાલમાં સુખ માની તેમાં ક્યાં ફસાઈ પડે છે? તેમાં સત્ય સુખનો લેશ માત્ર પણ અંશ નથી. સુખાભાસને સત્ય For Private And Personal Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૯ સુખ કહેવાય જ નહિ. માટે સદ્દગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કહે છે કે, મનુષ્યભવની મોસમ, અવસર મળેલ છે. તેને ફલવતી બનાવે. આ અવસર મળ દુર્લભ છે. આ મુજબ જણાવી, હવે દુનિયા, દુન્યવી સુખશાતામાં રાચીમાચી રહેલ હોવાથી, તુચ્છ વસ્તુઓ, મનુષ્યને કેવી વિડંબના, વિપત્તિ, પીડા, સંકટ, સંતાપ વિગેરે આપી રહેલ છે. તે ૨૭ મા પદની કાવ્ય રચના કરતાં સદ્ગુરૂ આચાર્ય મહારાજ બુદ્ધિસાગર સૂરીશ્વરજી ફરમાવે છે કે, અરે દુનિયાના માણસે કાંઈક સમજે. પીપળાના ઝાડ પર બેઠાં પંખી દોય રે, તેમાં ગુરૂ ચેલે એક, શાનથી જોય રે. અગ્નિમાંથી જળ પ્રગટયું, નભ પહોંચ્યા પાણી રે, ગાયની કુખેથી મોટી, સિંહણ વિઆણું રે. દોનારીને ખીલે દુવે, ભેંસ બેઠી રૂવે રે, સતી તે વેશ્યાને ખાટે, જુગારીથી સુવે રે. જીજી યાદ રાજા તે પ્રજાથી બીવે, અંધારૂ તે દીવે રે, અજવાળુ તે અંધ દેખે, સિને સંય સીવે રે. ઇજીજી જા For Private And Personal Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૦ તિલે તે ઘાણીને પીલે, ઉલટી એ વાણી રે, બુદ્ધિસાગર ત્યાં શું જાણે, દુનિયા દીવાની રે જીજી૦૦ પા પીપળાનું વૃક્ષ પવિત્ર કહેવાય છે. તે ઝાડ, રાત્રી અને દિવસ મનહર અને સ્વચ્છ હવા અર્પણ કરે છે. તેની ઉપમા આપતાં. સદ્દગુરૂદેવ કહે છે કે, પીપળાના વૃક્ષ રૂપી યોગાસને બેઠેલા ગુરૂ અને ચેલે છે. તે કેવા છે! સૂત્રાર્થના પારગામી અને સંયમની આરાધનામાં પરાયણ છે. સંયમની આરાધનાના યોગે જેમણે માનસિક, વાચિક અને કાયિક વૃત્તિઓ અને પ્રવૃત્તિઓને વશીભૂત કરેલી છે. તેથી જેમના સાંસારિક વિકલ્પ ટળી ગયા છે. એક જ આત્મજ્ઞાન, ધ્યાનમાં આરૂઢ થએલ એવા તેઓ સમ્યગુજ્ઞાન દ્વારા દુન્યવી બનાવે જઈ રહેલા છે. ગુરુ અને શિષ્ય જ્ઞાને દેખતાં, ગુરૂ, ચેલાને કહે છે અને શિષ્ય ધ્યાન રાખીને સાંભળે છે. અરે ચેલા સારૂ થયું કે, જીનેશ્વરે કહેલા સર્વેમાં સમ્યગ્ર રીત્યા શ્રદ્ધા, રૂચિ જાગી છે. તે શ્રદ્ધાના ગે વિષય કષાયના વિચાર અને વિકારો ખસતાં ગયાં. જગતના મનુષ્ય મમતા અને અહંકારાદિના ગે, અર્થ અને અનર્થ ડે દંડાઈ રહેલા છે. પરમાથે પ્રેમ લગાડતા નથી. તેથી તેઓ મન, વચન અને કાયાની તાકાત મળી છે. છતાં વલે પાત, સંતાપ, પતિપાદિથી દુઃખી થઈ રહેલા છે. અત એવ તેમના ઉપર અનુકંપા આવે છે. તેમજ ધાર્મિક પીડા પામી રહેલા છે. આ મુજબ For Private And Personal Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩પ૧ નજરે નિહાળી વૈરાગ્ય ઉત્પન્ન થયે. ધમને ઘેર ધાડ અને કસાઈને ઘેર કુશળ દેખી, કયા સમ્યગ્રજ્ઞાનીને વૈરાગ્ય આવે નહિ? આવી સંસારની વિડંબના કોને પસંદ પડે ? અને તેમાં આસક્તિ ધારણ કરે? સજજને તે આવી વિડંબનાને દેખી, હેય, રેય અને ઉપાદેયને વિવેક કરવા પૂર્વક તેનાથી અલગ ખસે છે. અને અરે ચેલા? સારૂ થયું કે આપણે બનેને આવા પ્રકારની સાંસારિક પરિસ્થિતિ જાણ વૈરાગ્ય પ્રાપ્ત થયું. અને તે વૈરાગ્ય, સંવેગ, જે મોક્ષમાર્ગ છે. તેને સુગમ અને સરસ કરી આપે. તેથી જ કષાયેની કારમી ભયંકરતા અને કારમી કતલ સારી રીતે જાણી, તેને ત્યાગ કરવા તત્પર થયા. તેથી ઉપશમ ભાવના લ્હાવા મળ્યા. અને ઉપશમ ભાવના વેગે વૈરવિરોધની, અટવીમાં ભૂલા પડયા નહિ. અદેખાઈ તે બીચારી ઉપશમતા દેખી ભાગી ગઈ તેથી આપણને સમ્યગ્રજ્ઞાનથી જોવાનું મળ્યું. અને જોઈએ છીએ કે, સાંસારિક પ્રાણીઓ, અગ્નિના સરખા વૈરવિધિ અને સંતાપાદિકથી જે તપી રહેલા છે. પુનઃ પુનઃ દાહન ચગે વિવિધ વિલાપ, પોકારે પાડી રહેલા છે. તે અગ્નિને ત્યાગ કરી આપણે જ્ઞાનાનલને ઉત્પન્ન કર્યો. તેથી દુન્યવી અગ્નિ બુઝાવા લાગે. અને તેમાંથી સુખશાંતિનો પ્રવાહ અને તેનું પાસું નભે કહેતાં બ્રહ્માંડ, જે દશમું દ્વાર કહેવાય છે. તે પર પહોંચી ઉમદા મનેહર સમાધિ, સુખશાંતિને અર્પણ કરી છે, જેની ઉપમા આપી For Private And Personal Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ર શકાય નહિ. કોઈ કહે કે ઈન્દ્ર, ઉપેન્દ્ર, નરેન્દ્રના જેવી?ના. તે તે ક્ષણભંગુર છે, ક્ષણવિનાશી હોવાથી તુચ્છ છે અને તુચ્છ ભાસે છે. પણ આવી સમાધિના ગે જ આત્મધન, જ્ઞાન અને સ્થાન સમ્યગૂ રીતે પરખાય છે. આવું જ્ઞાનાદિધન, દેવોને પણ દુર્લભ છે. આવી સુખશાતાને સમજણ સમકિતિ, પ્રાપ્ત કરવા સમર્થ બને છે. અને કાલલબ્ધિ પામી, પરમપદને પણ પામી, અનંતાનંદના ભક્તા બને છે. આવી સમાધિ કે સુખશાન્તિ દિવાની દુનિયા શું જાણે! તે તે બીચારી વિષયકષાયના વિચાર અને વિકારોમાં સપડાઈ ગએલ છે. ભલું થયું કે આપણને આ મોક્ષને માર્ગ લાળે. નહિતર તેમાં આસક્ત પ્રાણુઓની માફક સંતાપાદિકમાં પીલાવાનું થાત. અરે શિય? તું જીવ, જીવ, જીવ, જય પામ, જય પામીને અનુક્રમે પરમપદને મેળવ. તે પણ સારૂ કર્યું કે, જીનેશ્વરે કહેલા સર્વેમાં દઢ શ્રદ્ધા રાખી, સવેગી માર્ગને સ્વીકાર કર્યો. અને આગને અભ્યાસ કરી આત્માને ઓળખે. અને ઉપશમ ભાવને પામે. અનંત જ્ઞાનીએ કહ્યું છે કે, “ઉપશમ-સાર ખલુ સામણ્યમ સારી રીતે સંયમની આરાધના કરવાથી અને તેમાં નિરન્તર તલ્લીન બનવાથી કેવું બન્યું કે, “ ગાયની કુખેથી મોટી સિંહણ વીઆણી.” એટલે જીનેશ્વર પ્રભુની વાણી રૂપી સિંહણ ઉત્પન્ન થઈ. તે મોટી, નાની, નહિ જ. તેણીએ મદ, મત્સર, માનાદિને હઠાવી, પિતાની સાર્થકતા કરી. ખરેખર ઉત્સર્ગ, અપવાદ વિગેરે જે અનંતજ્ઞાનીએ ઉપદિશ્યા For Private And Personal Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૩ છે. તે મુજખ ચારિત્રનું પાલન કરનારા, સઘળા ક્રોધાદિ દોષાના ત્યાગ કરવા શક્તિમાન અને છે. અને તેઆને ટાળતા આગળ વધતા જાય છે. પરંતુ જગતમાં એવું બની રહ્યું છે કે, “દેનારીને ખીલા કુવે, ભેસ એડી વેરે ’જ્ઞાનામૃત, દુગ્ધામૃતને દોનારી,આત્મિક શક્તિને આપનારી એવી આગમરૂપી જે ભેસ તેણીને કુબુદ્ધિ, કુસ ગતિ, કુદેવાદિકરૂપી ખીલાએ ધ્રુવે છે. એટલે સઘળુ' જ્ઞાનામૃત દોહી લે છે. અને તેનું પાન કરી, તાકાતને વધારી, ભેાળા માણસાને ઉન્માર્ગે ચઢાવે છે. તેથી ભેંસ ખેડી, રૂદન કરે છે. અને ચિન્તા લેાપાત કરે છે. કે, ઉન્માર્ગે ગમન કરનારની કેવી અવદશા થાય છે ? માટે સદ્ગુરૂ ક્રમાવે છે કે, આગમવાણીનું દોહન કરી, જ્ઞાનામૃતને મેળવી, ઉન્મા`થી પાછા હઠી, આત્મશક્તિને પ્રાપ્ત કરી. જેથી આગમવાણીને સફલતા થાય. આ મુજબ શ્રવણુ કરતાં, કેટલાક અજ્ઞાનીઓ, ભય પામી રૂદન કરવા બેસી જાય છે. તે બાળક જેવા જાણવા. ભલે. પછી તેઓ જગતમાં પડિત, વિદ્વાન્ તરીકે પ્રસિદ્ધિ પામેલ હાય. પાલકના આરાગ્ય ખાતર, માતા તેને નવરાવે છે ત્યારે તેને ન્હાવાનું ગમતું ન હેાવાથી રૂદન કરવા મંડી પડે છે. જ્યાં સુધી નવરાવે ત્યાં સુધી રડવાનું બંધ રાખતા નથી, ખાલકના રૂદનની અવગણના કરી, તેના રૂદનમાં માતા ધ્યાન રાખતી નથી. ત્યારે તે ખાલક સ્વચ્છ અને છે. સ્વચ્છ બન્યા પછી આનંદમાં મહાલે છે. ડાકટર, ૨૩ For Private And Personal Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૪ બાલકના શરીરની ગાંઠને કાપવા માટે તિક્ષણ ચપુ લાવે છે ત્યારે તે બાલક રડવા બેસે છે. તેના રૂદન ઉપર ધ્યાન રાખે તો, અને દયા લાવે તે, ડેકટર ગાંઠ કાપવા સમર્થ બને નહિ. તેથી તેના રૂદન ઉપર ખ્યાલ ન રાખતા, જ્યારે કાપે છે ત્યારે તે ગાંડ દૂર જાય છે. અને અનુક્રમે આરોગ્ય પામે છે. તેની માફક, સદ્ગુરૂ પણ, અનાદિકાલની અજ્ઞાનતાના ગે, આત્મામાં મેહમમતાની ગાંઠ રૂઢ થએલી છે. તેણીને કાપવા, દૂર કરવા પ્રયત્નશીલ બને છે ત્યારે ઉન્માર્ગે આરૂઢ થએલને કંઈ કંઈ થાય છે. ચિન્તા, વલે પાતાદિ કરવાપૂર્વક રડે છે છતાં, ઉન્માર્ગને ઉપદેશ આપવા ચૂકતા નથી. અને કરૂણ લાવી ઉપદેશ આપે છે. કેઈ અદેખે મહાસતીને વેશ્યા તરીકે માને અને તે સતી જુગારી સાથે સુવે છે એમ કહે છતાં તેનું સતીત્વ જતું નથી. તે મુજબ કેઈ અજ્ઞાની, આગમવાણીને ઉન્માર્ગે લઈ જનારી કહે, લુંટનારી પણ કહે, તે પણ તેણીને પ્રભાવ, મહિમા નષ્ટ થતો નથી. કેઈ ભાગ્યશાળી, આગમવાણીરૂપી પાણીનું પાન કરી, મરણ પામતા હોય તે જીવનને પુષ્ટ કરી, જીદગાનીમાં આત્માને તથા પરનો ઉપકાર કરવા પૂર્વક પવિત્ર બની, પુણ્યાનુબંધી પુણ્યને બાંધી, સ્વર્ગને અને સમય આવી લાગતા, પરમપદના, અનંતસુખના ભક્તા બને છે. માટે સંયમી મહાસતીઓએ એવા એવાના વચને સાંભળી ભય પામે નહિ. આવા અજ્ઞાનીઓને સંયમ કયાંથી પસંદ પડે ? ન પડે. આટલું For Private And Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૫ તે ખરૂં કે, ફક્ત વેશધારી હોય, અને સંયમની અપી હોય નહિ, તે તે એવા એવા નિમિત્તે પ્રાપ્ત થતાં વેશ્યા જેવી બને, અને જુગારીની સેબત કરે, તેમાં નવાઈ શી? કારણ કે તેણીને કઈ રીતે વિષયના વિકારે પિષવા છે. તે પછી દેખનાર તેણીને તેવી કહે તેમાં આશ્ચર્ય નથી. માટે ઉપદેશને હૈયામાં પચાવી, સન્માર્ગે વળવું તે આત્મહિતકર છે. જગતના માણસે જેવું દેખશે તેવું કહેશે. તેને કરોટી માની, પરીક્ષા જાણી, સન્માર્ગે ગમન કરે. તથા સગુરૂ ફરમાવે છે કે પીપળાના ઝાડ પર આરૂઢ થએલ ગુરૂદેવ, પિતાના શિષ્યને કહે છે કે, અરે ચલા? સાંભળ. નવાઈની બીના કહું. પિતે રાજા છે. છતાં પ્રજાથી ભય પામે છે. અને દીપક હોતે છતે પણ અંધારૂ હોય તે કેવી કેવી ગજબની વાત ? અનંતસત્તા સમૃદ્ધિને સ્વામી, અને સત્તાએ અનંતગુણ સાગર, એ સમ્રાટ, રાજા હોતે છતે પણ તાબામાં કબજે કરવા લાયક એવી જન્મ, જરા અને મરણની જે પ્રવૃત્તિઓ થઈ રહેલ છે. તેનાથી ભીતિ પામી, આત્મતત્વને ઓળખવા સમર્થ બનતું નથી. અને પ્રમાદમાં પડી, એવું કાર્ય કરી બેસે છે કે, જન્મ, જરા અને મરણને પાર આવે જ નહિ. જે જીનેશ્વરનું શરણ સ્વીકારી, આત્મધમે લગની લગાડે તે, ભયભીત થવાની પ્રવૃત્તિઓને ત્યાગ કરવા સાથે નિર્ભય અને નિશ્ચિત બને. પરંતુ તે પ્રવૃત્તિઓથી ભીતિ પામી, મનમાં માને છે કે, મારો જીવનનિર્વાહ થશે નહિ અને ભીખારીની For Private And Personal Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૬ માફક ભટકવું પડશે. સુખને આપનાર અને સંકટને હઠાવનાર મેહમમતા દ્વારા, જે પ્રવૃત્તિઓ હું કરી રહેલ છું. તે જ તેને માટે સમર્થ છે. આ મુજબ વિચારણા હોવાથી, ભયભીત બનતા છતાં પણ, તેણીઓને પસંદ પડે છે. પછી ભીતિ ટળે કયાંથી ! માટે સશુરૂ કહે છે કે, આત્માને બરાબર પીછાની, તેમજ મોહ, રાગ, દ્વેષને ત્યાગ કરીને, નિર્લેપ બનશે ત્યારે સત્ય સ્વરાજ્ય પામી, નિર્ભય બનશે. ભીખારી જેવી પરિસ્થિતિ ખસવા માંડશે. ભલે રાગ, દ્વેષ અને મેહના જેરે, તેમજ પદયે, પ્રાણીઓ તથા મનુષ્ય મનગમતા સુખમાં મહાલે છે. છતાં દીનતા, હીનતા અને ભીરુતા ટળી છે? નથી ટળી. માટે વિવેક કરવાની અગત્યતા છે. હીનતા, દીનતા, યાચને તેમજ ભીરતાને હડાવનાર જે કોઈ હોય તે, તે ધર્મસત્તા જયવંતી છે. તેથી રાજસત્તા, અગર કર્મસત્તાનું જોર ચાલતું નથી. કયાંથી ચાલે? રાજ્યસત્તા અગર કર્મસત્તાનું જેર ત્યારે જ ચાલે છે કે, જ્યારે વિષય કષાયના વિકારે અને વિચારોના ચુંગે વિવિધ અનેક અપરાધ કરવામાં આવે. જે દેશે સેવાય નહિ તે, તે સત્તા બિચારી શું કરી શકે ? આતે એવું થયું કે, “દીપક હેતે અંધકાર. * - જ્યારે આત્મતત્વને વિચાર અને વિવેક હોતું નથી ત્યારે, મિથ્યાત્વ, અંધકારને આવવાને લાગ મળે છે. આવા અંધકારના મેગે, આત્મધર્મને ભૂલી, કેટલાક For Private And Personal Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૭ ધનાઢ, સ્વપ્રસિદ્ધિ ખાટવા અનેક ઉપાય કરે છે. કેટલાક વળી કપટકલા કેળવી, પિસાદાર બનવા કોશીશ કરી રહેલા હોય છે. તેમજ અન્યજની નિન્દા કરવામાં તત્પર હોય છે. તથા કેટલાક શારીરિક વ્યાધિઓને દૂર કરવા, અભક્ષ્યને આહાર કરવા મંડી પડે છે. છતાં ધાર્યા મુજબ સુખશાંતિ મળતી નથી. ઉલ્ટી વિવિધ વિટંબનાઓમાં અટવાઈ અનેક પીડાઓ પામે છે. આ સઘળું કયારે આવી લાગે છે કે, વિવેક દીપક હોતે છતે પણ તેને પ્રગટેલ ન હવાથી, તથા અંધકારને વેગ વધી જવાથી પ્રાણીઓ જગતમાં આથડે છે. અરે સદ્ગુરૂનું કહેવું સત્ય છે કે, “દીપક હેતે પણ અંધારૂ. પરંતુ જ્યારે રેગ, ભવરોગને આપનાર તથા વધારો કરનાર છે. તેથી કષાયની પ્રવૃત્તિ અને વૃત્તિનું રીતસર નિરીક્ષણ કરી, તેને હટાવી, ચક્ષુઓને બંધ કરવાપૂર્વક, આત્મગુણનું નિરીક્ષણ થાય છે ત્યારે “અજવાળુ તે અંધ દેખે. જગતની ધમાલને દેખતે નહિ હેવાથી, અંધ બનેલ આત્મજ્ઞાની, આત્મપ્રકાશના અનુભવને દેખે છે અંધ, કોને કહેવાય છે! તે બરાબર સમજે. કેઈ દ્વેષી બનેલ, આત્મધર્મમાં મગ્ન બનનારને, આતે પાગલ જેવો છે. અણગમતું શું કયા કરે છે. દુનિયાના વ્યવહારને જાણતા નથી. વેદીયે ઠેર છે. આવા આવા પ્રકારના વચને સંભળાવે છે. છતાં તેના પર રીસ કરે નહિ. અદેખાઈને ધારણ કરે નહિ. અને મનમાં માને કે, આતે મિત્ર છે. આને જ બહારથી અંધ For Private And Personal Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ કહેવાને ભાવાર્થ છે અને તે તત્ત્વ વેદી, ભલેને અંધ કહે. પણ મારા હૈયામાં હું પ્રકાશને દેખી રહેલ છું. પછી ભલે દુન્યવી દીપકે અને લાઈટ હાય નહિ તે પણ, હું તે પ્રકાશને દેખી રહેલ છું. માટે દુન્યવી પ્રસિદ્ધિ અને પ્રશંસા, આબરૂની શી જરૂર છે ! સત્યપ્રકાશમાં દુન્યવી પ્રકાશે તુચ્છ છે. ક્ષણભંગુર છે. પ્રશંસા કરનાર જ્યારે સ્વાર્થ સધાતો નથી ત્યારે છેષ બને છે. અને દ્વેષી, જ્યારે સ્વાર્થ સધાય છે ત્યારે મિત્ર બની ભૂરિ ભૂરિ પ્રશંસા કરે છે. એટલે પ્રસિદ્ધિ કરવામાં ખામી રાખતા નથી. આ સઘળો સ્વાર્થને પ્રપંચ છે. ધમાલ છે. માટે તેમાં લક્ષ દેવાની જરૂર નથી. આનંદામૃતને આસ્વાદ આવતું હોય તે, વિષયવિષને મધુર માને. કેણ? આંખે અંધ બનેલ હોય તે જ. અને હૈયામાં અંધ થએલ હોય તે જ. મારે તે, હૈયામાં વિવેક દીપક હળહળી રહેલ છે. તેથી આત્મતત્ત્વને નિહાળી રહેલ છું. એટલે ભલેને એવા બોલ્યા કરે કે, આત્મધર્મને લાભ લેવા માટે કેટલાક મહાભાગ્યશાલીએ ધર્મ કિયાને ઉપકરણ –જેવા કે, ચરવળ, કટાસણું, મુહપત્તિ વિગેરે લઈને સામાયિક કરવા અગર સમત્વભાવને પ્રાપ્ત કરવા, પિતાના ઘરમાં અગર ઉપાશ્રયે જતાં હોય ત્યારે, બોલવામાં બાકી રાખતા નથી. કે જુઓને ? ચરવળ અને કટાસણાને ઘસી નાંખ્યા તે પણ, સમતાભાવ આવ્યો નહિ, ત્યારે શું જેમ તેમ ભટકવાથી કે, દુનિયામાં કાવાદાવા વિગેરે કરવાથી સમત્વ આવતું હશે કે? આવે For Private And Personal Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૯ નહિ જ. પુનઃ પુનઃ સામાયિકને અભ્યાસ કરતા, એવી બે ઘડી આવી મળે કે, સમતા હાજર થાય ? માટે એવાના કડવા વચને સાંભળીને પણ સમત્વ ભાવ લાવવા માટે અભ્યાસ કરવા તત્પર બનવું તે હિતકર છે જ. આ જગતમાં સોય એવું કામ કરે છે કે, તે ફાટેલા વસ્ત્રો પણ સાંધે છે. પરંતુ સમત્વ વિનાના, સેય જેવા માણસે તે, વસ્ત્રોને સાંધતા નથી પણ તેમાં કાંણાં પાડે છે. એટલે સાંધનાર તેને લઈને, દરજીને કંટાળે આપે છે. એટલું જ નહિ. પરંતુ કાણાં પડવા પૂર્વક આંગળીમાં વાગે છે. આ મુજબ સોય જેવી અદેખાઈ ઈર્ષ્યા, કલેશ, કંકાસ તથા પ્રમાદતાદિકમાં છે. આત્મધ્યાન કરનાર, સંધી કરનાર જે સઈ છે. તેને પુનઃ પુનઃ વિદને વિડંબના ઉપસ્થિત કરે છે. માટે સાઈને ય સીવે છે આમ કહેવાય છે. તેમજ તુચ્છ એવા તિલે, ઘાણીને પીલે છે. આ કહેવું પણ બરાબર છે. કે, તદ્દન નીચ હલકા કર્મો છે તે કર્મોને, ધ્યાનની કિયાના વેગે ઘણા, નાશ કરે છે, તે જ ક્રિયાઓને આd, રૌદ્રધ્યાને પીલી નાંખે છે. સત્યાનંદ, શુભ ભાવને પીડા ઉપજાવે છે. આ મુજબ અવળી ચાલે ચાલનારના વિષય વિકારે ક્યાંથી દૂર ખસે? તેથી સદ્ગુરૂ મહારાજ કહે છે કે, આવી અવળવાણીને બરાબર સમજી, સમ્યગૂવાણીનું સ્મરણ કરી, સમજી, આત્મકલ્યાણ સાધવાને સુઅવસર મળે છે. તેને વિકથાઓને ત્યાગ કરી, આત્મસાધના માટે ટાઈમ કાઢી, તે ટાઈમને સફલ કરે. વિકથાની વાતોને For Private And Personal Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૬૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir પાર આવશે નહિ. રમતગમતમાં અનાદિકાલથી તે વળગેલી છે. તેથી આત્મશક્તિને આવિર્ભાવ થયા નથી. તમેા, શ્રીમંત હાય તેજ આત્મકલ્યાણ કરશે એમ માનશે નહિ. કારણ કે, તે શ્રીમાન, લાખા સાનામહોરોનુ દાન કરશે. લેાકેા તેની વાહવાહ કહેશે. પણ મન્તરમાં સંતાઈ રહેલી અદેખાઇના ત્યાગ કરવા સમર્થ બનશે નહિ. તેથી વ્રત નિયમાને ધારણ કરવા અશક્ત ખનશે. અગર તે શ્રીમાન્ કરતાં, અધિક દાન કરનારને, અહંકારના વેગથી ઉતારી પાડશે. અને પોતાની પ્રસિદ્ધિ, મહત્તા વધારવા ખાતર પ્રયાસ કરશે. આવી અવળી ચાલના ચેાગે, તમા કહે ? આત્મહિતની સાધના કરવા સમર્થ બનશે ? નહિ જ. આત્મહિત તેા, દાન, શીયળ, તપ અને ભાવના સહિત તનિયમોનું ખરેખર પાલન કરવામાં સમાએલ છે. અહંકાર, મમતા, અદેખાઇ વિગેરેના ત્યાગ કરવાથી દાનાદિકની આરાધના, જરૂર આત્માન્નતિમાં આગળ વધારે જ છે. ફક્ત દાન કરે. પણ જે, અન્તરના દોષોને ખસેડે નહિ. તે, દાનના પ્રભાવે આ જગતમાં નામના થાય છે. અને પરલેાકે ખાવાપીવાનું મનેાહર મળે છે. વસ્ત્રાભૂષણેા મનગમતા પ્રાપ્ત થાય, એથી શું આત્મવિકાસ સધાય છે ? “ ના. ? આત્મવિકાસની સાધના એર પ્રકારની છે. તે સાધનાને તમે જાણતા નથી. અગર જાણતા હા તા, તેમાં લક્ષ્ય દેતા નથી. સાવધાન અનતા નથી. સાવધાન કાણુ અને તે કહા ? જે પુણ્યશાલી હાય તે. પુણ્યદયે લક્ષ્મી For Private And Personal Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૧ સત્તા, તથા આજ્ઞાને સ્વીકાર કરનાર એવો અનુયાયી વર્ગ મળેલ છે. તેઓને દાન દેતાં કંટાળતું નથી. કેઈ અણગમતું કહે તેના ઉપર કે૫ કરતો નથી. અને પાત્રને દાન દેતાં હર્ષાતુર બને છે. મત્સર કરતું નથી. સદાતા, મંદ સાધમભાઈઓની ભક્તિ કરવા તત્પર હોય છે. તે સિવાય દરેક પ્રાણુઓ પ્રત્યે મૈત્રીભાવ રાખી શક્ય સહારો આપે છે. અનુકંપા ધારણ કરે છે. તેજ ભાગ્યશાલી સાવધાન બની, આત્મકલ્યાણ કરવામાં શક્તિમાન બને છે. અન્યથા તે તમે દેખે છે. કે પૂર્વભવના પુણ્યના પ્રભાવે, પશુપખીઓને પણ, રહેવા માટે સુંદર આવા મળે છે. ખાવા પીવાનું મનપસંદ પ્રાપ્ત થાય છે. હાથીને, પૂર્વભવના પુણ્યયોગે નિવાસ કરવા મનહર મકાન મળે છે. કેઈ નૃપતિને તે વધારે વહાલો હોય તે દરરોજ મણ મણના મોદક પણ મળે છે. અને સનારૂપાના આભુષણે પણ મળે છે. તથા મધુરવાણને બેલનાર પોપટને, સેનાનું બનાવેલ પાંજરૂ પ્રાપ્ત થાય છે. અને ખાવા માટે મધુરા ફલાદિક મળે છે. આ સઘળું મળી જાય છે. પરંતુ જે આ ન્નતિ થવી જોઈએ તે થવી અશક્ય છે. કારણ કે, પશુપંખીને ભવ મળેલ છે તે બેડી સમાન છે. માટે આ લેક, પરલેકના સંસારિક સુખશાતાને ત્યાગ કરી, એવા પ્રકારનું દાનાદિક કરે કે, આતમન્નતિ સધાતી રહે. અને અનુક્રમે, થડા ભવમાં અનંત શક્તિ, અનંતજ્ઞાનાદિકના સ્વામી થવાય. અનંત આધિ, વ્યાધિ અને ઉપાધિના સંતાપ જવાથી, સર્વ દુઃખોથી મુક્ત બની સિદ્ધ થવાય. For Private And Personal Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૨ કઈ નગરમાં અબજોપતિ શ્રીમાન, દરરોજ લાખ રૂપિયાનું દાન કરતો. અને દાન દીધા પછી પલંગ નીચેથી ઉતરતે. પરંતુ દાન શા માટે દેવું તેની તેને સત્ય સમજણ ન હોવાથી, અન્યદાન દેનાર પર, ત્રાંસી નજર કરવા પૂર્વક, તેઓને પિતાના કરતા હલકા ગણતો. તેમજ પિોતે જ દાનેશ્વરી તરીકે મનમાં માન્યતા ધરાવી મલકાતે. અને કહે કે હું જ ખરેખર દાતાર છું. આમ પિતે પોતાની પ્રસિદ્ધિ કરવા પ્રયાસ કરો. આ શ્રીમાનના મકાનની પાસે એક આત્માનુભવી વૃદ્ધા, ડેશીનું મકાન છે. તે દરરોજ શક્ય સુપાત્રે દાન દેવા પૂર્વક સામાયિક વિગેરે ધાર્મિક ક્રિયાઓ કરતી. સ્વઘરમાં પુત્રાદિકને પરિવાર હતો. જ્યારે પરિવારમાં બેલા બેલી વિગેરે ખટપટ થતી, ત્યારે સમતા રાખીને આત્મજ્ઞાન, ધ્યાને રહી, કર્મની પ્રકૃતિને વિચાર કરી, આત્મન્નિતિ કરતાં. પરંતુ બલકુલ ખીજાતા નહિ. અને સામાયિકમાં દેષ ટાળવાને ખપ કરતાં. એક દિવસે એવો અંતરાય, વિનિ આવ્યો કે, શ્રીમા શેઠ દાન આપી શક્યા નહિ. અને વૃદ્ધ ડોશીથી સુપાત્રે દાન દેવા પૂર્વક એક પણ સામાયિક બની શક્યું નહિ. તેથી શ્રીમાન અને વૃદ્ધા સંતાપ કરે છે. કે, આજનો દિવસ વૃથા ગયે. એકેય ધાર્મિક કાર્ય બન્યું નહિ. વૃદ્ધ ડોશી પસ્તા કરતાં હવાથી, પિલા ધનાથે કહ્યું કે, અરે તમે શા માટે સંતાપ, પસ્તા કરે છે ? એક દિવસ સમતા ભાવરૂપ સામાયિક થયું નહિ તેથી, તમારૂ ગયું શું? કટાસણું પાથરી, ચર For Private And Personal Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૩ વળે લઈ લુગડાને કકડે ઈધર તિધર, આમતેમ ફેરવ્યો તેમાં આટલે પસ્તા કરે છે. મને પસ્તા થાય છે કે, આજે દાન દેવાયું નહિ. તમારી માફક હું તે ઘણીવાર, આસન પાથરી સામાયિક કરૂ છું. વૃદ્ધાએ કહ્યું કે, તે સામાયિક કહેવાય નહિ. પરંતુ પુત્રપરિવારમાં જ્યારે કલહ, કંકાસાદિક થાય ત્યારે ઉપદેશ આપવાની સાથે સમત્વ રખાય તેજ કરેલી કિયા સફલ થાય છે શેઠજી ! લાખનું. દાન દેવુ તે સહેલું છે. પણ સમત્વ ધારણ કરવું તે દુષ્કર છે. તમે તે સહજ ખટપટ જાગી અગર પરિવાર વગેરે તરફ પ્રતિકુળતા થાય ત્યારે, ક્રોધાતુર બની આકુલ, વ્યાકુલ થવા પૂર્વક એવું બોલી નાંખે છે. કે, તે વખતે આયુષ્ય બંધ થાય તે, પશુપંખીને અવતાર આવે. કારણ કે, તે વખતે તમને ખ્યાલ રહેતું નથી. જેમતેમ ફેકે રાખો છે. આ પ્રમાણે દરરોજ અગર કઈ વેલાયે વૃદ્ધા તે શેઠને કહેતી કે, ગુસ્સો થાય ત્યારે પણ, રીસને ત્યાગ કરી સમતામાં રહેતાં, “સામાયિક રીતસર કર્યું હોય તે, વ્યવહારિક કાર્યોમાં તેની અસર થાય છે. સમતા આવે છે. અધિક ચીકણાં કર્મોને બંધ થતો નથી. ત્યારે ધનાઢ્ય શેઠ મનમાં બબડ્યા કરે છે કે, દાન તો લાખનું દેતી નથી. અને “સમતા રાખે સમતા રાખે” આમ કુલ્યા કરે છે. આવું. દાન દેવામાં તે પાછી હઠે છે. આ મુજબના વિચારમાં પશુ બનવાને કર્મબંધ થયે. આયુષ્યના અંતે તે શ્રીમાન શેઠ, કઈ રાજાને માનીતે હાથી થયે. રહેવા માટે સારૂ For Private And Personal Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૪ મકાન મળ્યું. ખાવા માટે મેદ વિગેરે મળ્યાં. પણ પરાધીનતાની કઠણ બેડી ગઈ નહિ. અનુભવી વૃદ્ધા, સમતાના ચોગે, તે જ રાજાની પુત્રી થઈ બાલ્યાવસ્થામાં ઘણી શાંત અને સમજણી થવા પૂર્વક ધાર્મિક બાબતમાં ઘણે રસ પ્રેમ રાખવા લાગી. અનુક્રમે યુવાવસ્થામાં આવતાં દરરોજ ગુરૂદેવને ઉપદેશ સાંભળે છે. વ્રત નિયમેને ધારવા પૂર્વક, પૂર્વભવના સંસ્કારથી સામાયિક કરી સમત્વ ધારણ કરે છે. શ્રીમાન શેઠ, જે હાથી થએલ છે. તેને રાજમાર્ગો ગમન કરતાં, પિતે બંધાવેલ બંગલામાં નિવાસ કરીને રહેલ પરિ-વારને દેખી, વ્યતીત થએલ પૂર્વભવનું જાતિ સ્મરણજ્ઞાન થયું. અને તેથી ઘણે સંતાપ કરવા લાગે, કે, વીતી ગએલ ભવમાં લાખનું દાન દીધું. પણ આત્મજ્ઞાન મેળવી સમત્વ ધારણ કર્યું નહિ. તેથી આ હાથીને ભવ આવી લાગે. વૃદ્ધાને ઉપદેશ માની મમતાને અને અહંકારને ત્યાગ કર્યો હતો તે, આવી સ્થિતિ આવત નહિ. આમ વિચાર કરી, મુચ્છિત બની, ભૂમિકામાં ઢળી પડ્યો. રાજાને માલુમ પડવાથી ઉપચારે તે ઘણું કર્યા. પણ તે ઉભે થયે નહિ. તેથી તૃપ ઘણું ચિતા કરવા લાગ્યું. તે રાજપુત્રી, દેવાલયમાં જીનેશ્વરના દર્શન કરવા રાજમાર્ગે થઈને જઈ રહેલ છે. તે વખતે, આ હાથીને દેખી, તેણીને પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું. શેઠના પ્રથમના ભવની સઘળી બીન જાણું. તેથી તે રાજપુત્રી તેને ઉભું કરવા ઉપદેશ આપે છે. અરે શ્રીમાન શેઠ! તું ગયા ભવની ભ્રમણામાં પડ્યો. દાન દીધુ. For Private And Personal Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૫ પણ આત્મદયા જાણું નહિ. વિષય કષાયના વિકારોને ત્યાગ. કર્યો નહિ. તેથી આ અવતાર આવ્યું. હવે પરાધીનતાને બબર વિચાર કરી પસ્તાવા પૂર્વક શાંત વ્રતધારી બન. અને નવકાર મંત્ર જાપ કર. આ ભવમાં પણ અગ્યાર વ્રતનું પાલન કરી શકાય છે. આ મુજબ શ્રદ્ધાપૂર્વક સાંભળી. ભાવથી વ્રતધારી બની, અંતે સમાધિ સહિત આઠમા સહસ્ત્રાર, નામના દેવલોકે દેવ બની, આનંદને અનુભવ લેવા લાગ્યા. રાજપુત્રીએ બાર વ્રતોને સ્વીકાર કરી, સદ્ગતિને પ્રાપ્ત કરી. આ પ્રમાણે પણ સ્વકલ્યાણ સાધવામાં તત્પર બને છે. તે પછી મેંરે મનુષ્યભવ પામી, વ્રત નિયમની. આરાધના કરી, શું સદ્ગતિ ન મેળવે ? જરૂર મેળવે ? માટે આવી અવળી વાણીને સંસારના રસિકે સાંભળી, આત્મજ્ઞાન, ધ્યાનમાં આસક્ત બને. તે, તે વાણીની ખુબી. કેવી છે કે, તેની સમજણ તે પડે. પરંતુ તે રસિકે, ટાઈમ કાઢી, તેને વિચાર કરે તે જ, ખ્યાલ આવે. નહિતર કલેશ, કંકાસમાં અટવાયા કરે. સંસાર જ એવે છે. કે જે ભલભલાને વિવિધ વિને ઉપસ્થિત કરે છે. માટે સદુગુરૂ મહારાજા, જ્ઞાન સાથે ક્રિયા કરે જ્ઞાન વિનાની કિયા ફલવતી બનતી નથી. આ મુજબ સમજુતી આપતાં ૨૮ મા પદના કાવ્યથી સમજાવે છે કે, (માન માયાના કરનારારે–એ રાગ) જરા જઓ અન્તરમાં તપાસી રે, For Private And Personal Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -જ્યાં શેભે છે આતમ પ્રકાશી, જ્ઞાન રાજાને ક્રિયા છે દાસી રે, એક અવિનાશી એક છે વિનાશી રે. જરા૦ ૧ જ્ઞાન દ્ધોને ક્રિયા છે કટારી, જ્ઞાન શાશ્વત પદ વાસી, જ્ઞાન દિવાકર ક્રિયા પતંગીયું, દૃષ્ટાંત વિશ્વ વિલાસી રે. જરા શેર વિના આત્મજ્ઞાન ક્રિયાએ ઘહેલે દેખી આવત હૈ હાંસી, સમજણ બિન શું કરશે બિચારા, ગળે દે છે પિતાને ફાંસી રે. જરા ારા જ્ઞાની ગીતારથ શાસન ઘારી, જ્ઞાને સકળ સુખરાશી, બુદ્ધિસાગર પદ જ્ઞાનીનાં સે, હું તે જ્ઞાનીને દઉ છું શાબાશી રે. જરાવ ક્રમાં સમ્યગૂજ્ઞાની, સ્યાદ્વાદરંગી સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી, એકાંતવાદીઓને ઉપદેશ આપતાં કહે છે કે, અરે ભાગ્યશાલીએ? તમારે પરમપદ, મેક્ષ સુખની અભિલાષા તે છે. છતાં એકાંતે કિયાવાદમાં માની, ક્રિયાઓ કરે છે. અને તે ક્રિયા પુરતું જ જ્ઞાન પ્રાપ્ત કરશે. પરંતુ આત્મજ્ઞાન, જે સમ્યગુજ્ઞાન છે તે તરફ લક્ષ દેવાની પણ For Private And Personal Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૭ જરૂર છે કે, જેથી કરેલી ક્રિયા પણ સાર્થક થાય. ત્યારે જ્ઞાનવાદમાં એકાંતે માન્યતા ધરાવનાર, જ્ઞાન, વિજ્ઞાનમાં તત્પર બનેલ છે. અને બનશે. અને તેથી તેમા જ સત્ય સુખ માનનારને કહે છે કે, એકાંતે ક્રિયા કર્યા સિવાય જ્ઞાન, ચીકણું કર્મકારને દૂર કરી શકશે નહિ. મનેહર, સરસ રસવતી સન્મુખ હાજર છે. તે કે લાભ આપે છે! તેનું તમને જ્ઞાન છે. પણ હાથમાં લઈ મુખમાં નાંખી ચાવ્યા વિના ચાલશે નહિ. આ ક્રિયા કર્યા સિવાય સુધા મટશે? માટે તમે પોતે જ ભૂખ મટાવવા જ્ઞાન સાથે ક્રિયાઓ કરે છે. તે કેમ ભૂલી જાઓ છેએકલા હાથે તાળી પડતી નથી. બે હાથે પડે છે. એટલે કેવી રીતે તાળીઓ પાડવી, તેના જ્ઞાનની સાથે ક્રિયારૂપ તાળીઓ પાડો છે ને? એકલા હાથે ઈસારો થશે. પણ વન્સર કરવો હશે તે બે હાથે તાળીઓ પાડ્યા સિવાય ચાલશે નહિ. સુગમ અને સરલ માર્ગે ગમન કરવા માટે જ્ઞાન છે. પણ ચાલવાનુ કર્યા સિવાય એક પગલુ ભરી શકશે નહિ. આ સઘળું તમે જાણે છે. છતાં ભ્રમણામાં ભૂલા પડી, એકાંતે જ્ઞાન અગર કિયામાં માને છે તે ઠીક નથી. અનેકાંતવાદના સ્વીકારથી દુન્યવી વ્યવહાર, કે ધાર્મિક વ્યવહાર, ભાસ્પદ બનશે. અને તેને વ્યવહાર સુખશાતા આપવા શક્તિમાન બનશે. અન્યથા પગલે પગલે ઠેક્કર વાગશે. વિવિધ વિષમવાદ ઉપસ્થિત થશે. એકાંતે જ્ઞાન વિનાની ક્રિયા તથા જ્ઞાન, ક્રિયા સિવાયની સંવર, નિર્જર, મેક્ષ ક્યાંથી આપી શકે ? તે For Private And Personal Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૮ માટે સદ્ગુરૂ કહે છે કે, જ્ઞાન વિના કિયાએ સમ્યગજ્ઞા– નીઓ કરતા નથી. ક્રિયાઓને સહારે લીધા સિવાય સમ્યજ્ઞાન કહેવાતું પણ નથી. છતાં પણ સમ્યજ્ઞાનીને જ્ઞાનની પ્રધાનતા હોય છે. અને કિયાની અમુક ગુણસ્થાને આરૂઢ થતા ગૌણતા હોય છે. તેને નિષેધ કરતા નથી. કારણ કે, અપ્રમત્ત દશામાં આસનાદિને તેઓ ખપ કરે, છે. સુમક્રિયા પણ સાથે હોય છે. ધર્મધ્યાન અગર ભાવના ભાવવી તે ક્રિયારૂપ હોય છે. પરંતુ બહાર દેખાતી ક્રિયાઓ ગૌણપણે હોય છે. તેથી ગણતા રહેલી ક્રિયાને સમ્યજ્ઞાનની દાસી કહે છે. અને સમ્યજ્ઞાન તે રાજા કહે છે. એક છે અવિનાશી અને એક છે વિનાશી” એટલે ચૌદમાં ગુણસ્થાને આરૂઢ થએલને સમ્યગૂજ્ઞાન, કેવલજ્ઞાન. મુખ્યતા હોય છે. એટલે અવિનાશી કહેવાય. અને કિયા તે શૈલેશી કરણ કર્યા પછી નષ્ટ થાય છે. એટલે તે વિનાશી તરીકે કહેવાય છે. પરંતુ આટલી સ્થિતિએ. આરૂઢ થયા પહેલાં, તે, ગૌણરૂપે પણ ક્રિયા હેય. છે જ. માટે આપણે જ્ઞાનની સાથે બાહ્ય ક્રિયા તથા. સૂક્ષ્મ કિયાનો ત્યાગ કરે નહિ. એમ ગુરૂદેવને કહેવાને આશય છે. જ્ઞાન દ્ધાને ક્રિયારૂપ કટારીની જરૂર તે છે. જ. તેથી જ્ઞાનરૂપી દ્ધાને કટારી સિવાય ચાલતું જ નથી. કટારી વિગેરે શસ્ત્ર સિવાય ભલે પછી મહાન, સહસ્ત્રથી દ્ધ હેય. પણ, શત્રુઓને હઠાવી શકતા નથી. હઠાવી શકે પણ કયાંથી ! યુદ્ધ પણ કયાંથી કરી શકે ! એટલે For Private And Personal Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કટારીરૂપી ક્રિયાની પણ અગત્યતા તેમાં રહેલી છે. પણ જીત્યા પછી તેની જરૂર રહેતી નથી. તે પહેલાં તે તેની પણ જરૂર છે જ. કિયાઓને સહકાર લઈ રાગાદિ અરિઓને, શત્રુઓને ટાળી જ્યારે સિદ્ધ થવાય ત્યારે, આ જીવાત્મા. અને અન્તરાત્મા, સમ્યગજ્ઞાનના ગે કિયા દ્વારા સફલતાને પ્રાપ્ત કરતે, પરમપદ, મેક્ષસ્થાને આરૂઢ થાય છે. ત્યારે પણ જ્ઞાન અને દર્શન કાયમ રહેલ હેવાથી, શાશ્વતપદવાસી બને છે. પછી તેને જન્મ ધારણ કરવાને હોતો જ નથી. તથા જન્મ થતો ન હોવાથી જરા, મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિની વિડંબના કયાંથી હોય ? માટે સગુરૂદેવ ફરમાવે છે કે હાયિક જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધિ સમ્યગૂજ્ઞાન સાથે ક્રિયાઓ કરતા રહેવું. કે જેથી, એક બે ભવમાં અગર ત્રણ ભવમાં, શાશ્વત પદ વાસી બનાય. ગુરૂ મહારાજ દષ્ટાંત દ્વારા કહે છે કે, જયારે જ્ઞાનદિવાકર, સૂર્યને સંપૂર્ણ પ્રકાશ ઝળહળશે. અને ક્રિયારૂપી પતંગીયું તેમાં લયલીન થશે ત્યારે, વિશ્વવિલાસી એવા તે સમ્યગૂજ્ઞાની બનશે. સમગ્ર વિશ્વના દ્રવ્ય, ગુણ, પર્યાને એક સમયમાં તે જ્ઞાનવાન જ્ઞાની દેખી શકશે. જાણી શકશે. જ્ઞાન અને જ્ઞાની કાંઈ જુદા નથી. જ્યાં જ્ઞાન હોય ત્યાં જ્ઞાની હોય છે જ. કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયા પછી અન્ય જ્ઞાનની જરૂર રહેતી નથી. કારણ કે, મતિ, શ્રત, અવધિ, મન:પર્યાય જ્ઞાન, તેમાં એટલે કૈવલ્યજ્ઞાનમાં વિલય પામી જાય છે. જેમ સૂર્યના પ્રકાશમાં ગ્રહ, નક્ષત્ર २४ For Private And Personal Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૦. અને તારાઓનું તેજ વિલય પામે છે. તેવી રીતે. માટે કૈવલ્યજ્ઞાનને સાધ્ય રાખી, એવી કેળવણી લેવી જોઈએ કે જેથી, સમ્યગ્રજ્ઞાન જે, આત્મજ્ઞાન છે. તેની રોગક્ષમતા થાય. અને કેવલજ્ઞાન સુધી, તે જ્ઞાનથી પતિત થવાય નહિ. અને ક્ષાવિક જ્ઞાનને તેમજ યથાખ્યાત ચારિત્રને સાચે લાભ, સ્વયમેવ આવી હાજર થાય. આત્મજ્ઞાન વિનાના, ફક્ત ક્રિયાઓમાં જ મગ્ન બનેલ એકાંત કિયાવાદને માનનારાઓને દેખી, આત્મજ્ઞાનીઓ હાંસી કરે છે અને કહે છે કે, અરે ભાઈઓ? કયાં ગળામાં ફાંસી દેવા માંડી છે ! એકાંતે ક્રિયા કરનારા ગળે ફાંસી દે, તેમાં શું કહીએ? તેઓની એટલે સમ્યગજ્ઞાન સિવાય કિયાએ કરનારાઓની આલેક પરલેકના સાંસારિક સુખની અભિલાષા ટળતી નથી. તેથી જ તે આશંસાના ગે મળેલ સાહ્યબી વખત આવે ત્યારે ફાંસીએ ચઢાવે છે. તે વેલાયે તેઓને આર્તરૌદ્ર ધ્યાન થતાં હોવાથી દુર્ગતિમાં પટકાઈ પડે છે. બેલે. તે ફાંસી કહેવાયને? ત્યારે સમ્યજ્ઞાની, આત્મજ્ઞાનીને ઘણી વિડંબના, વિપત્તિ આવી લાગે તે પણ, ધર્મધ્યાનના ગે તેઓ સમત્વને ગુમાવતા નથી. તેથી આવી વિપત્તિ કે વિડંબના, થોડીવાર પિતાના સ્વભાવને ભજવી ખસી જાય છે. અને સંપત્તિ આવીને ભેટે છે. વિવેકીઓ કહે છે કે, વિપત્તિ વેલાયે વલેપાત કરે નહિ, અને સહન કરવા પૂર્વક ધર્મ ધ્યાનમાં રહે છે, સંપત્તિ તેઓનાથી દૂર નથી. સમીપમાં જ છે. પરંતુ તે For Private And Personal Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૧ વખતે મને વૃત્તિને આત્મધ્યાનમાં જોડવી જોઈએ. તે વિલાયે, વિવેકીઓ કહે છે કે, વિપત્તિ કસોટી છે. તે મનુષ્યને બરાબર કષીને ઉજજવલ કરવા પૂર્વક, સંપત્તિ અર્પણ કરે છે. પરંતુ આત્મજ્ઞાન હોય તે જ. આત્મજ્ઞાન, એકદમ કે અકસ્માત્ થતું નથી. તે માટે દશ મનના, દશ વચના અને બાર કાયિક દેને નિવારવા, અતિશય વીર્યને, બલને ફોરવવું પડે છે. એમ અનંતજ્ઞાનીઓ પણ ફિરમાવે છે. વિધિ પૂર્વક સામાયિક કરતાં, તે બત્રીશ દેને ટાળવાની શક્તિ જાગે છે. તે બત્રીશ દે, માનસિક વૃત્તિ વિગેરેને લક્ષ વશ રાખવાથી ખસતા જાય છે. અને સમત્વને આવવાને અવકાશ મળે છે. અને સમત્વ આવે છે ત્યારે, ગમે તેવા રાગ, દ્વેષ અને મેહ વિગેરેના વેગે પ્રતિકુળ બનેલ માનવીઓ વિપત્તિમાં ફસાવે તે પણ, તે સમતા ધારી તેમાં બંધાતો નથી. આનંદ પૂર્વક તેના બલને પિતાને બલદ્વારા વિફલ કરે છે. દીલ્હી શહે-માં, પીજ બાદશાહ, પિતાના રાજ્યનું પાલન કરતો. પરંતુ તેને સાચી સહાય, સલાહ અને સૂચના આપનારની જરૂર હોવાથી, તપાસ કરતાં, તે શહેરના નિવાસી શાહ-મુંહણસિંહ શેઠને તેણે તેવા જાણ્યા બાદ તેઓને સન્માન, સત્કારપૂર્વક આમંત્રણ આપી, પિતાની પાસે રહેવાનું કહ્યું. જો કે, આ. શાહને, તેમની પાસે રહેવાની ઈચ્છા નહોતી. છતાં બાદશાહની આજ્ઞાના ભંગમાં ભયંકરતા અને જોખમ માની, પાસે રહેવા લાગ્યા. For Private And Personal Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૨ મુંહણસિંહ, બહાદુર, શુરવીર તથા સમયના જાણકાર હોવાથી, બાદશાહને પસંદ પડ્યા. તેઓ શ્રાવક હોવાથી ગુરૂદેવને ઉપદેશ રીતસર સાંભળી, બાર વ્રતધારી પણ થયા હતા. અને વિપત્તિ કે વિડંબનાની વેલાયે પણ, સ્વીકારેલા વ્રતનું પાલન કરતાં. બાર વડે પિકી દરરોજ સામાયિક વિગેરે કરતા. કદાપિ સામાયિકને ભૂલતા નહિ. વ્યાવહારિક. કાર્યોમાં, વ્રતનું પાલન કરવું છે કે દુષ્કર છે. છતાં તેમાં, સત્યલાભ માની, દુષ્કરતાને ગતા નહિ. તેથી જો વધારે વખત મલે તે ઘણુવાર સામાયિકની આરાધનામાં ઉદ્યમાન બનતા. અને રાજ્યનું અને પિતાના ઘરનું પણ કામ કરવામાં તેમજ સમાજનું કાર્ય કરવામાં ખામી રાખતા નહિ. એક દિવસે, બાદશાહ, શ્રાવક શેઠ, મુંહણસિંહને કહ્યું કે, મારા. તાબાને સામંત ૨જા, અભિમાનના તેરથી ખંડણી ભરત નથી. માટે તેને પરાજય કરવા ગમન કરવું પડે એમ છે. તમારે પણ સાથે જ આવવાનું છે. ત્યારપછી થોડા વખતમાં બાદશાહે લશ્કર સાથે પ્રયાણ કર્યું. આ શાહ પણ સાથે ચાલવા લાગ્યા. બાદશાહ બીજે ગામ ગયે ત્યારે શાહને નહિ દેખવાથી, એક શાણા સિપાઈને કહ્યું કે, શાહ પાછળ રહી ગયા છે. તેઓને સત્વર અત્રે લાવો. સિપાઈએ તપાસ કરતાં શાહને સામાયિકમાં બેઠેલા દેખ્યા. તે સીપાઈ શાણે હેવાથી, વિચાર કરવા લાગ્યું કે, અમે જેમ વખતસર નિમાજ પઢીએ છીએ તે મુજબ, આ પણ નીમાઝ પઢતા હશે. આમ વિચારી, સામાયિકની રીતસર For Private And Personal Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૩ આરાધના કરી ઉઠ્યા બાદ, તેણે કહ્યું. બાદશાહે તાને જલ્દી મેલાવવા માટે મને મેકલેલ છે. માટે જલ્દી ચાલે. શેડ બાદશાહની પાસે હાજર થયા, તમે પાછળ પડી જાઓ છે તે ઠીક થતું નથી, કારણ કે કેાઈ શત્રુ આવી તમાને હેરાન કરે. અગર શીકારી પ્રાણી, વાઘ વિગેરે ઉપદ્રવ કરે. માટે તમારે અમારી સાથે રહેવું. મુંહણશીએ કહ્યું. તમે જેમ નીમાઝ પઢો છે. તેમ અમે અમારા ધર્મ પ્રમાણે સામાયિક કરીએ છીએ. એટલે પાછળ રહી જવું પડે છે. ખાદશાહે એક હજાર સીપાઇઓને આજ્ઞા આપી કે, તમારે આ બહાદુર શેઠની પાસે રહેવું. જ્યારે ધક્રિયા કરે ત્યારે પણ ખસી જવું નહિ. આ પ્રમાણે સામાયિકના પ્રભાવે બાદશાહના દીલમાં સારી રીતે અસર થઈ. અને પ્રીતિપૂર્વક પુનઃ પુનઃ સત્કાર સન્માનાદિ કરતાં. શેઠ પણ પ્રસંગેાપાત ઉમદા સહારે અને સલાહ આપતા કે, નિરાપરાધીને મારવા નહિ. અપરાધીઓ ઉપર પણ જો તેએ નમ્રતા ધારણ કરે તે રહેમ રાખવી. દયાભાવ ભૂલવા નહિ. તેથી રાજ્ય શાભા પામે છે. ઇત્યાદિ સૂચના, સલાહ વિગેરે મળવાથી, ખાદશાહ કારમી ક્રૂરતાને ત્યાગ કરી, આનંદમાં રહેતા. અનુક્રમે ખ’ડણી નહિ ભરનાર સામત નૃપને જીતી લીધા. જ્યારે નમ્રતાપૂર્વક થઇ, તેણે ખંડણી ભરી ત્યારે પેાતાની આજ્ઞાને પ્રવર્તાવી. દીલ્હી નગરમાં આવી રાજાએ સભ્યા સન્મુખ શેઠની ઘણી પ્રશંસા કરી ત્યારે કેાઈ અદેખાએ, ખાદશાહના કાન ભંભેર્યાં. અને કહ્યું For Private And Personal Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૪ કે, તમે શેઠની બહુ પ્રશંસા કરી છે. પણ તે શેઠ રાજ્યની ઉપજ વિગેરેથી પિતાનું ઘર ભરે છે. તેથી જ ધનાઢય બનેલ છે. તે બડે દંભી છે. ઈત્યાદિ સાંભળી, કાચા કાનના બાદશાહે, તે શેઠને, હાથે પગે બેડીએ નાંખી કેદખાનામાં નાંખ્યા. છતાં શાહને સંતાપ, વલોપાત થયે નહિ. તેઓ સમજતા હતા કે, આ વિડંબના આવી તેમાં મારા કર્મને દેષ છે. ખોટી સૂચના, સલાહ આપનાર તેમજ બાદશાહ તે નિમિત્ત માત્ર છે. તેઓને દેષ નથી. આ મુજબ સમ્યગૂજ્ઞાન દ્વારા આત્મજ્ઞાનથી વલેપાત થયે નહિ. અને મનને શીખામણ આપવા લાગ્યા કે, જે સંતાપ, પરિતાપ કરીશ તે સામાયિક દ્વારા આત્મજ્ઞાન થયેલ છે તે શોભાસ્પદ બનશે નહિ. અને નવાં કર્મોને બંધ થશે. આમ મનને શીખામણ આપવાથી મનવૃત્તિ સ્થિર થઈ. “દરરોજ સામાયિક કરવું, પણ, દુન્યવી વ્યવહારના કરતાં, વિદને કે વિડંબના આવે તે પણ, સમત્વ, સમતા રાખવી તે સામાયિકની સાર્થકતા છે. એટલે અશુભેદય જે હાજર થાય છે તે વિલ બને છે. * મુંહણશીને જ્યારે સામાયિકાદિ કિયાએ કરવાની ઈચ્છા હોય છે ત્યારે જેલરને સેનામહોર આપી, બે ઘડી બેડીઓ મુક્ત કરાવે છે. પણ ધર્મક્રિયા ભૂલતા નથી. આ મુજબ સામાયિક, પ્રતિક્રમણ વિગેરે કિયા કરનાર ભાગ્યશાળીઓએ, વિપત્તિની વેલા પૈર્ય ધારણ કરીને, ધર્મધ્યાનમાં રહેવું. કે જેથી, સમ્યજ્ઞાન For Private And Personal Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૫ પૂર્વક કરેલી ક્રિયા, આત્મજ્ઞાનને પ્રાદુર્ભાવ કરે છે. અને વિપત્તિને વિલય થાય છે. વ્યાવહારિક કાર્યોમાં ઉકળી જવાય નહિ. અને શાંતિનો અનુભવ લાધે છે. હવે બાદશાહને, સદાચારી સજજને એક સુંદર સલાહ અને સૂચના કરી કે, તમે શેઠને હાથે પગે બેડીઓ નાંખી કેદખાનામાં ફસાવ્યા તે સારૂ કર્યું નથી. કારણ કે, શેઠે બાર વ્રતે લીધા છે. તેમાં તેમને પરિગ્રહ પરિમાણનું વ્રત છે. તેથી અન્યાય, અનીતિથી કાંઈ પણ ધન લેતા નથી. તે પછી રાજ્યની ઉપજનું ધન તેઓ કયાંથી લે? કઈ અદેખાએ, તમને અસત્ય સલાહ આપી છે પણ તે સત્ય નથી. માટે આવા આત્મજ્ઞાની અને રાજ્યના “વફાદારને કેદખાનામાં રાખવા જોઈએ નહિ. બાદશાહે સારી રીતે તપાસ કરી ત્યારે પેલા ઈર્ષ્યાળુએ કહેલી બીના ખાટી લાગી. અને શેઠને બેડીમાંથી મુક્ત કરવા પૂર્વક કેદમાંથી બહાર લાવી હાથી ઉપર બેસારી સત્કાર સન્માન પૂર્વક તેમના ઘેર મોકલ્યા. એક મહિને ઘેર આવ્યા પછી શેઠ સામાયિક કરતાં સમતાની આરાધનામાં અધિક તત્પર થયા. અદેખો ચૂપ થશે. તેને પણ શેઠની સમતાની અસર થઈ ત્યારથી આરંભીને તે પણ શેઠને મિત્ર બની સામાયિકની આરાધના કરવા લાગે. અને થએલ દેની નિન્દા, ગહ કરી, આત્માની શુદ્ધિ કરી. જ્યારે સમ્યજ્ઞાન, આત્મજ્ઞાનની સાથે ક્રિયાઓ કરવામાં આવે છે ત્યારે, મમત્વ અને અહંકારના ગે બંધાએલ ચીકણું કર્મો ખસવા માંડે છે. અને સમતાના For Private And Personal Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૬ યોગે આત્મ વિકાસ સધાય છે. ભલે પછી વિવિધ સંકટો આવે તો પણ, ગભરામણ, મુંઝવણ થતી નથી. અને સમત્વને સ્વાદ આવતું રહે છે. માટે સમ્યજ્ઞાન સાથે ધામિક અનુષ્ઠાન કરે. તેમજ વ્યાવહારિક કાર્યોમાં પણ કિયાઘેલા, મુગ્ધ બને નહિ. હવે સુખની રાશી, જેમાં સમાએલ છે એવી સમતા લાવવા માટે, સગુરૂ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ફરમાવે છે કે, પ્રથમ ગીતાર્થ અને આત્મજ્ઞાનીની રીતસર ઉપાસના કરે. તેઓ તમને સમત્વનું સમ્યગૂજ્ઞાન અર્પણ કરશે. પછી તમારી કિયાએ ફલવતી બનવાથી, ચીકણાં કર્મો બાંધશે નહિ ત્યારે તમને શાબાશી આપીશ. પ્રશંસા કરીશ. કે, વ્યાવહારિક કાર્યોમાં પણ ધૈર્ય ધારી, અહો ! કેવી સમતા રાખે છે. સંકટ આવે તે પણ મુગ્ધ બનતા નથી. ધન્ય છે તેમને ? આવા ભાગ્યવંતે, આત્મજ્ઞાન મેળવી, કર્મોને ખસેડવા સમર્થ બને છે. આવા સભ્ય જ્ઞાની, આત્મજ્ઞાનના યોગે પોતાની શક્તિને ઓળખી, અનંત સુખના સ્વામી થાય છે. માટે વિષયેની આસક્તિને ત્યાગ કરી, સત્ય વિષય જે, આત્મગુણો છે. તેઓને પ્રાપ્ત કરે. તેનો ઉપદેશ આપતા ૨૯ મા પદની કાવ્યરચના કરતાં ગુરૂદેવ કહે છે કે, અરે અનંત સુખને સ્વામી તમે હેતે છતે પણ અન્યત્ર કયાં પરિભ્રમણ કરે છે ? (શામળીયાની પાઘડી–એ રાગ) તારૂ નામ ન રૂપ લખાય, અલખ પરમાતમાં, તારી શક્તિ અનંત કહાય. અલખ૦ ૧૧ For Private And Personal Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૭ જ્ઞાનાદિક તુજ સંપદા રે, કર્માચ્છાદિત થાય, પરભાવરંગી ચેતના રે, કર્મ ગ્રહણ ઉપાય. અલખ૦ /રા ધુમાડાના બાચક ભરે રે, હાથ કશું નહિ આય, પર પિતાનું માનતાં રે, જન્મ મરણ દુઃખ પાય. અલખવે દેખે તે તારૂં નહી રે, તાહરૂં તાહરી પાસ, પિતાને રંક માનીને રે, કયાં કરે ૮ પર આશ? અલખ૦ I૪ કાલ અનંતો ઉંઘી રે, મિથ્યા રાયણી મઝાર, સદ્દગુરૂએ ઉઠાડીયે રે, સફલ થયો અવતાર. અલખ પા 'વિનય ભક્તિ કરૂણા ગ્રહી રે, ભાવ અપૂર્વ ગ્રહાય, ચિન સંગે ખેલતાં રે, કર્મ કલંક કટાય. અલખ દા શુદ્ધ સ્વરૂપી ચેતના રે, દો ભેદે વર્તાય, દેહાતીત થઈ આતમા રે, જ્યોતિ જ્યોત મિલાય. અલખ૦ || શુદ્ધ સ્વરૂપે આતમા રે, સત્તાએ સહુ હાય, For Private And Personal Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૮ બુદ્ધિસાગર ધ્યાવનાં રે, આપ સ્વરૂપે જોય. અલખ૦ ૮n સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી, આત્માથી પર જે પદાર્થ રહેલા છે. તેઓને પ્રાપ્ત કરવા, માનવીએ. અથાગ પરિશ્રમ કરી રહેલા છે. તેઓને ફરમાવે છે કે, જે વસ્તુઓ ખાતર, તમે સત્યશાંતિ માટે દેડધામ કરી રહેલા છે તેના સ્વરૂપને ઓળખો ? જે વસ્તુઓને પ્રાપ્ત કરી તમે ખુશી થાઓ છે. પણ તે સંગે મળી છે. અને મળશે. પણ, સંગ સંબંધે, તેને વિશ્વાસ રાખવા જેવું નથી. ક્યારે ખસી જશે તે કહી શકાય નહિ. માટે સદાય સમીપે રહેલા આત્માને ઓળખે. અને તેને ઓળખવા તેના જે જે સાધને છે તેના તરફ શ્રદ્ધા રાખીને તે સાધનેને મેળવે. તે આત્મા. કદાપિ ખસી જતો નથી. તમે ઘણા અવતાર ધારણ કરશે ત્યારે પણ તે સાથે ને સાથે રહેશે. કર્મોને ખપાવીને સિદ્ધ બનશે ત્યારે, નિર્મલ બનેલ તે આત્મા, પિતાની સત્તાએ ઝળહળતો રહેવાને. કદાપિ નષ્ટ થવાનો જ નહિ. તમારે આત્મા જ્યારે કર્માતીત, કર્મરહિત થાય છે. ત્યારે તેનું નામ, રૂપ હોતું નથી. શરીર, આયુષ્ય પણ હેતું નથી. તે તે ઈન્દ્રિયને અગેચર એટલે ઈન્દ્રિય દ્વારા ન દેખાય એ અલખ પરમાત્મા બને છે. અધુને તમે, બાહ્યાત્મા હોવાથી દેખી શકશે જ નહિ. પરંતુ આત્મજ્ઞાન મેળવી અન્તરાત્મા બનશે અને જ્યારે જે બારમું ગુણસ્થાન છે. For Private And Personal Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૯ તે ગુણસ્થાનકને અનુભવ કરશે. તેમજ તેરમું ગુણસ્થાન હાથમાં આવશે. ત્યારે, સર્વત્ર, સર્વદા, ઘાતીયા કર્મોને ઘાત થવાથી, નિર્મલ આત્માને અનુભવ આવશે. માટે અન્તરાત્મા બને. તેથી સર્વ આશાઓ ફલવતી બનશે. અને આનંદની લહેરીએ ઉભરાશે. આવા આત્માને ઓળખી તેને નિર્મલ કરવા તમારો જન્મ થએલ છે. નહિ કે, વિગશાળી વસ્તુઓ મેળવવા માટે ? તમારી જ્ઞાનાદિક– સંપદા નાશ પામી નથી. પરંતુ કર્માચ્છાદિત થએલ છે. અને થાય છે. તેથી પરભાવરંગી ચેતના બની છે. અને બની રહેલ છે. પરભાવમાં રસિલે આ બાહ્યાત્મ, શું મેળવશે ! તે તમને માલુમ હશે નહિ. કર્મોને ગ્રહણ કરવાને ઉપાય કરતે હેવાથી, તે કર્મોને જ ગ્રહણ કરે છે. અને કરશે. તે ગ્રહણ કરેલા કર્મો, આત્માના ગુણોને પ્રાદુર્ભાવ કરવામાં પુનઃ પુનઃ વિગ્ન કરવાના જ. “શ્રેચર વદુ વિદનાનિ” તે વાક્ય શાથી લખાયું ? તે કર્મો શ્રેયસ્કર એવા આત્મજ્ઞાન, ધ્યાનમાં લાગ જાઈને વિને ઉપસ્થિત કરતા હોવાથી જ, માટે હિતકર અને શ્રેયસ્કર કાર્યોમાં, વિવિધ ડખલ કરનાર એવા કર્મોને હઠાવવા માટે, તેમજ અન્તરાત્મા બનવા પૂર્વક, પરમાત્માના અનંત સુખને લ્હાવો લેવા, સદાય જાગ્રત. રહીને તેના સાધને, એક શેઠની માફક ગ્રહણ કરવા માટે કાળજી રાખવાની ખાસ જરૂર છે. એક શ્રાવકે, ભલ્લ પલ્લીમાં આજીવિકા ખાતર દુકાન માંડી છે. આ પલ્લીમાં ઘણા ભીલે તેની દુકાને માલ લેતા For Private And Personal Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૦ હેવાથી, શ્રાવક દશેક વર્ષમાં ધનાઢય બની વિચાર કરે છે કે, આજીવિકાનું દુઃખ ટળ્યું. પણ તેના યોગે, બંધાએલ કર્મોનું દુઃખ ગયું નહિ. માટે કર્મના દુઃખને દૂર કરવા ઉપાય કરે તે પોતાના આત્માને માટે અને પારકાઓને માટે શ્રેયસ્કર છે. આમ વિવેક લાવી, જ્યારે વખત મળતા ત્યારે, દશ મનના, દશ વચનના અને બાર કાયાથી જે જે કર્મો બંધાયેલ હોય, બંધાતા હોય, તેને દૂર કરવા સામાયિક કરતે. એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિએને કજે કરી, સમત્વને અનુભવ લેતો. આત્મધ્યાને રહી ધર્મધ્યાનના ચાર પાયાનું ધ્યાન ધરતા. જીનેશ્વર વીતરાગની આજ્ઞા કેવી છે! તેના ઉપર દઢ શ્રદ્ધા ધારણ કરવા પૂર્વક વિચાર કરી, આજ્ઞાને અમલ શક્ય રીતે કેટલે કરું છું તેનો ઉપગ રાખતા, તથા જેટલા સંતાપ, પરિતાપ, વિપત્તિ, વલેપાત વિગેરે આવી હાજર થાય છે. તેને વિચાર કરી મનમાં નિશ્ચય કરતા કે, મારા મન, વચન અને કાયાના જે દે થયા છે. તેથી જ આવા પ્રકારની વિડંબનાઓ ઉપસ્થિત થાય છે. માટે તેવા દેને ત્યાગ કરવા શક્ય પ્રયાસ કરો. તથા કરેલા અપરાધે, ભૂલે અને દેનું ફલ મારે પિતાને જ ભોગવવું પડે છે. અને પડશે. આમ વિવેક લાવી, થએલા અને થતા દેને નિવારવા ઘણે ઉપગ રાખી સાવધાન બનતા. તથા લેક સ્વરૂપના વિકાર અને વિચારોને હઠાવી, આત્મધ્યાને રહેવા લગની લગાવીને રહેતા. સવારમાં જે વખત મળે છે, અને ચિન્તાઓ For Private And Personal Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૧ હાય નહિ તે, સવારમાં. અગર અપેારે સમતામાં રહેવા માટે એક, બે વાર સામાયિક કરીને આત્મિક લાભ લેવા, ટાઇમ મળે નહિ તે રાત્રીમાં એક પહેાર વીતી ગયા પછી, બીજા પહેારે એક, બે સામાયિક કરીને પછી નિદ્રા લેતા. હવે આ પલ્લીમાં ચાર ભીલ્લ વિચાર કરે છે. કે, આ શેઠ અત્રે આવ્યા પછી ધનાઢચ અનેલ છે. માટે તેને લૂટી લઈને સઘળું ધન લઈ જઈ એ. આમ વિચારીને ચારે ભીલ્લે રાત્રીમાં ચારી કરવા ખાતર શેઠના ઘરમાં પેઠા. તે અરસામાં શેઠ, સ્વપત્ની સાથે સામાયિકમાં બેસી, તથા ધધ્યાનના ચાર પાયાના વિચાર કરી, ઉંચે સ્વરે નવકાર મંત્ર ગણી રહેલ છે. ચારેએ શેઠને નવકારમંત્ર ગણતા સાંભળ્યા. શેઠને પણ ચાર પેઠા તેને ખ્યાલ આવ્યો. છતાં નિર્ભય બની, મ`ત્ર ગણવા લાગ્યા. અને વિચાર કરે છે કે, મેળવેલ ધન, આ ભીલ્લા લઇ જશે તેા પુનઃ પ્રાપ્ત કરી શકાશે. તેમજ સમત્વરૂપી જે, સત્ય ધન પ્રાપ્ત કરેલ છે. તે પણ ખસી જશે, એક વેલાયે જે ચૂકે છે તે ઘણી વેલાએ ભૂલચૂક કરી હુ ગમાવે છે માટે હું ચેતન ? સ્થિરતા ધારણ કર. આ શેઠ નવકારમંત્ર ગણતા હૈાવાથી તેના શબ્દો સાંભળી, તે ચારાને ઉહાપેાહ, વિચારણા થઈ કે, આવા શબ્દો અમેએ કોઈ એક ભવનાં, જન્મમાં સાંભળેલ છે. ઉહાપાષ કરતાં તેઓને પ્રથમ ભવાનું જાતિસ્મરણુજ્ઞાન થયુ તેથી થએલા ઢાષાની નિન્દા કરવા લાગ્યા. કે, અમેાએ તે તે ભવામાં ઘણુ ગુમાવ્યુ.. અને આ ભવમાં શેઠનું ધન હરણ કરીને For Private And Personal Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૨ દુર્ગતિનું ભાજન થઈશું. સત્યધન તે આપણે અહિંજ પ્રાપ્ત કર્યું. ક્ષણભંગુર એવા આ ધનને લઈને આત્મહિત સધાશે નહિ. આમ વિચારણા કરતાં, ઉચ્ચભાવનાને પ્રગટ ભાવ થયે. લઘુકમી હોવાથી, અપ્રમત્ત ગુણસ્થાનકે આરૂઢ થવા પૂર્વક, ક્ષાયિક શ્રેણીઓ આરૂઢ થયા. અને ઘાતિયા કર્મોને ઘાત કરી, આ ચારેય ચે કેવલજ્ઞાન પામ્યા. શાસનદેવીએ સાધુને વેષ તેઓને આપે. અને જગતના માનવીઓને પાવન કરવા વિચારવા લાગ્યા. આ મુજબ આ શ્રાવકવડે ગણતા નવકારમંત્રને સાંભળી, સઘળા દોષોનો ત્યાગ કરી, ચારેય ભાગ્યશાલીઓએ આત્મયઃ સાધી લીધુ. શેઠ પણ આત્મકલ્યાણ સાધવા માટે, દરરોજ તત્પર બન્યા. શ્રાવક ધર્મનું રીતસર પાલન કરી, અનુક્રમે કેવલજ્ઞાન પામી, પરમપદને પ્રાપ્ત કરશે. માટે સદૂગુરૂ ઉપદિશે છે કે, તમારી જ્ઞાનાદિક સંપદાને, આત્મજ્ઞાન, ધ્યાન દ્વારા જાણીને પ્રાપ્ત કરે. આત્મ સિવાય, પરપદાર્થોમાં રંગી બનવાથી, કર્મોને નિકાચિત બંધ પડશે તેથી જન્મ, જરા, મરણની વિડંબનાઓ ટળશે નહિ. પરસંગને રંગ લાગવાથી, અનંત જન્મ ધારણ કર્યા. છતાં, આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળી નથી જ. હવે આ મેઘેર દેવદુર્લભ મનુષ્યભવને પામી તમારી કર્મો વડે ઢંકાએલ જ્ઞાનાદિક સંપદાઓને ઓળખી તેમાં કયારે લયલીન બનશે? પર પદાર્થોને પિતાના માનવાથી, તેમાં રંગ, આસક્તિ થાય છે. તેથી તેઓમાં રંગી બનવાથી, આત્મજ્ઞાનાદિક સંપદાની ઓળખાણ કદાપિ થતી For Private And Personal Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૩ નથી. અજ્ઞાન દશામાં, મહઘેલા બની, કેવા કેવા દુખે ભગવ્યા તેનું ભાન રહ્યું નહિ. જે આત્મજ્ઞાન થાય તે, સઘળા સંકટો, વિપત્તિઓને ખ્યાલ આવે. માટે કાંઈક વિચાર, વિવેક કરે? ક્યાં સુધી પર વસ્તુઓને પિતાની માની, અને પોતાના આત્માની સત્ય સંપદાઓને ભૂલી, સંસારમાં અટવાયા રહેતાં રખડપટ્ટી કર્યા કરશે! બાળકો લકુટીઓ રમવામાં મજા માને છે. જ્ઞાનને અભ્યાસ કરે જોઈએ તે કરતા નથી. તથા સમજણ માનવીએ પણ, લડકા, લડકીઓમાં રંગી બની, જે આત્મસાધના કરવાનું છે તે ભૂલે છે. તેમ તમે પણ સમજણું થઈને પર પદાર્થોમાં કયાં રમત રમી રહ્યા છે ! અને વિવેકને આગળ વધારી સત્ય સુખને અનુભવ કરવા કેટલા વધારે આગળ વધ્યા? સંસારના સંગીઓ કહો. કેટલું સ્વપરનું શ્રેયઃ સાધ્યું? જ્યારે તેઓએ તેવા રંગમાં ભંગ કર્યો છે. ત્યારે સ્વપરનું હિત સાધવા ભાગ્યશાળી બન્યા છે. વિષયવાસના પૂર્ણ કરવા તથા ઈન્દ્રિયોને સંતોષ આપવા વિવિધ વિલાસે કરવામાં ખામી રાખી છે? જરાય ખામી રાખી નથી. છતાં તે વાસના તથા ઈન્દ્રિયે તૃપ્તિ પામી નહિ. ધનાઢ્યો, નરેન્દ્રો અગર દેવે અઢળક વૈભવ, વિલાસમાં મગ્ન બન્યા. પણ અસંતુષ્ટ બની, પરલેકે ગયા છે. તેથી વિષય વિલાસમાં આસક્ત બનવું તે, ધુમાડામાં બાચકા ભરવા જેવું છે. તેથી સંતોષી બનાવે તેવી સત્ય વસ્તુ હસ્તગત થતી નથી. પરવસ્તુઓને પિતાની માનવાથી જ, જન્મ, જરા અને મરણની વિડંબનાના For Private And Personal Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૪ દુઃખેા પામ્યા છે. માટે તમારી સાચી વસ્તુઓને એળખી, સ્વીકાર કરવા પૂર્ણાંક તેના અનુભવ કરે. સદ્ગુરૂ કહે છે કે, જે જે પદાર્થો આંખે દેખાય છે, જે જે સગીતા વિગેરે કાન દ્વારા સંભળાય છે, તેમજ સુગંધ. દુર્ગંધ નાસીકાએ સુઘાય છે. તથા જીહ્વા વડે જે જે સ્વાદો અનુભવાય છે. અને સ્પર્શેન્દ્રિયી જે જે વસ્તુએ સ્પર્શાય છે. તે તે વસ્તુએ હારી નથી. શા માટે શુભ, અશુભ પ્રાપ્ત થતાં. રાગ, દ્વેષાદિક કરીને આત્મવિકાસને દબાવે છે! તેના દબાણુથી જ આત્મિક શક્તિ, સત્તા, અને અનંતસુખ દેખાણમાં આવ્યું છે. અને દખાતુ રહેશે. ત્હારી વસ્તુ, હારૂ સ્વરૂપ તે!, હારી પાસે છે. તેને આળખવા અને તેમાં તન્મય મનવા, જપ, તપાદિકમાં તત્પર અનેા. અત્યાર સુધી તમેએ પેાતાને રક માની, ઘણેાવાપાત કર્યો. ઘણી આજીજી કરી. અને ઘણાને પગે પડચા. કહેા ? કઈ વસ્તુ પ્રાપ્ત કરી ? કદાચ મળી હશે તે વિચાગવાળી મળી હશે. તેને સાચવવા ઘણા પ્રયાસ કર્યો હશે. અગર કરતા હશે. તેા પણ તે જવાવાળી જ છે તેથી કયાંથી રહે ? ઘણા લેાકેા વાયદાના વેપારમાં કમાય છે. અને ધનાઢ્ય બને છે. અને પુનઃ તેમાં લાગી રહે છે. એટલે તે વેપારમાં સસ્વ ગુમાવી નિધન અને છે. અધિક મેળવવા ખાતર, તેમજ મળેલનુ ખાખર રક્ષણ કરવા સાવધાન અને છે. છતાં તે લક્ષ્મી અન્યત્ર જાય છે. અને અસહ્ય પીડા ઉપજાવે છે. આ મુજબ શરીર, યૌવન, પત્ની વિગેરે પરિવારને વધારવા, For Private And Personal Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રક્ષણ કરવા પ્રયાસે કરવામાં બાકી રાખતા નથી. છતાં તે શરીર વિગેરેને, વખત આવી લાગતા, વિયેગ થતાં, વિલંબ થતું નથી. માટે તેઓની સંભાળ કરવાની અને રક્ષણ કરવાની આશામાં અને તૃષ્ણામાં, જીવનની સાર્થકતા કરવાની હોવા છતાં વૃથા કયાં ગુમાવે છે! ઈચ્છામાં, આશામાં અને તૃષ્ણામાં અનંતકાળ ઉંઘમાં ગયે. મિથ્યાત્વ, અવિરતિ કષાય વિગેરેમાં રણ, અંધકારમાં જે સાધવાનું હતું તે સાયું નહિ. અને સાધી શકશે પણ નહિ. માટે સત્ય સ્વરૂપની પરીક્ષા કરી, સત્ય ધનાદિકનો સ્વીકાર કરે. જાગ્રતા બને. મેહમમતારૂપી નિદ્રાને નશામાં, કેફમાં ક્યાં સુધી પડ્યા રહેશે! મદિરાના કેફ કરતાં, આ કેફ અનંત માર ખવરાવે છે. આ મુજબ કેટલાક વિચારવાળા તથા વિવેકીજને સદ્ગુરૂ પાસે જઈ આત્મતત્ત્વને પૂછે છે કે, હે સદ્ગુરૂદેવ ? આત્મસ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત થાય ? સદુગુરૂદેવે સમજણ આપી, ઘોર નિદ્રામાંથી જાગ્રત કર્યો. ઉઠાડ્યો. કેવા પ્રકારે તે સાંભળ? વિનય, સરલતા, સંતેષ અને વિવેકપૂર્વક સાંસારિક વસ્તુઓને હારી–તમારી માન નહિ. નહિ માનીશ ત્યારે વિનય, વિવેક, નિર્દભતા, પ્રશાંતા, વિગેરે સદ્ગુણેથી વાસિત બનીશ. પછી અહંકાર, મમત્વનું જોર ચાલશે નહિ. તે પ્રાપ્ત થએલ ગુણ જ અહંકારાદિકને તગેડી મૂકશે. એટલે નસાડી મૂકશે. પછી જીનેશ્વરના ગુણેમાં લગની લગાડવી. તે ગુણે દ્વારા દબાણમાં આવેલા, પિતાના સત્ય ગુણોને આવિર્ભાવ થવા લાગશે. આ મુજબ કેટલાક ૨૫ For Private And Personal Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૬ ભાગ્યશાળી, દર્શાવેલ મેાક્ષ માર્ગે વળ્યા. સંસારના વિકટ અને વિષમ માગેથી પાછા હઠ્યા. અને અપૂર્વભાવ આવવાથી આત્મતત્ત્વની એાળખાણ થવા લાગી. તેમજ ચિહ્નન આત્માના સ્વરૂપમાં ખેલતા, રમણતા કરતાં, મેાહનીય વિગેરે કર્મનું કટક નાસવા લાગ્યુ. તેથી વિષયકષાયના સસ્કારી અને વાસનાના જવાથી, કાંઇક સ્થિરતાના ચેાગે, જે આનંદની આશા હતી તે મળવા લાગી. દુન્યવીની આશાના પાસ તથા બેડીપી પરાધીનતા તૂટવા લાગી. આવેા સદ્ગુરૂના ઉપદેશ પ્રાપ્ત થયા તે સારા ભાગ્યની નિશાની છે. સદ્ગુરૂ સિવાય આશાના પાસમાંથી કેણુ મૂક્ત કરાવે? સગાંવહાલાં તે કહે છે કે, સ`સારના સુખમાંથી સત્યશાંતિ મળી જશે. માટે પ્રથમ સાંસારિક સુખમાં મહાલ્યા કરો. તમારે સગાંવહાલાંને પુછવું કે, તમેાએ સસારની કાર્ય - વાહી કરતાં, ચિન્તાઓ; વ્યાધિઓ વિગેરેને હઠાવ્યા છે ! અને કેવા પ્રકારનું સુખ મેળવ્યું છે? તે કહેા. તેઓ કહી શકશે નહિ. કારણ કે, વિષયાના વિચાર અને વિકારોમાં નિર્ભેળ સુખ હાય જ નહિ. એ તે જ્યારે સદ્ગુરૂગમ લઇને, આસક્તિના ત્યાગ કરી, ધમ ધ્યાન, આત્મધ્યાનમાં આરૂઢ થાય. ત્યારે અંશે અંશે સાચા સુખની વાનગી મેળવવા ભાગ્યશાળી અને. માટે સંસારસંગી સ્વજન વર્ગના કથન પર વિશ્વાસ રાખવે તે બુદ્ધિમત્તા કહેવાય નહિ. માટે આશા, તૃષ્ણાના અધના તાડવા માટે, ચિદ્દન આત્માના ગુણેાને પ્રાપ્ત કરવા કોશીશ કરવાની પણ અગત્યતા રહેલી છે. તેને માટે For Private And Personal Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૭ આત્માના ગુણેના અને વિકારો કાકાએ રહી શકો તન, ધન અને મનને આત્માથી ન્યારા ભાવવા. તે આત્માના ગુણ નથી. પણ ઔદયિક ભાવે મલ્યા છે. જ્યારે તે જુદા મનાશે ત્યારે, અહંકાર, મમકારનું જોર ઓછું થશે. પછી ધર્મધ્યાન કરવાની પ્રીતિ થશે. અને પ્રેમ લાગતાં આત્મિક ગુણ તરફ આદરમાન વધશે. અને તન, ધન અને મનના વિચારે ઓછા થતા જશે. અને તેવા વિચારોના આધારે દુન્યવી કાર્યો કરતા છતાં પણ અનાસક્તપણાએ રહી શકશે, અન્યથા વિચારે, અને વિકારે કદાપિ ટળવાના નહિ અને આત્માના ગુણોની ઓળખાણ થવાની નહિ. એક શેઠને સંતાન નહિ હોવાથી, બીજી પત્ની સાથે લગ્ન કર્યું. બે વર્ષે, તે બીજીને પુત્રની પ્રાપ્તિ થઈ. તેથી ઘણે આનંદ થયે. પરંતુ સાથે ચિન્તા વળગી કે, આ પુત્રનું પાલન, પિષણ કેવી રીતે કરવું ! આઘેડ ઉમ્મરે પુત્ર થયે. તેની જરૂર સંભાળ રાખવી જોઈએ. તેમજ મોટે થતાં પરણાવવો પડશે. તેમજ તેના સુખ માટે અધિક સંપત્તિ મેળવવી પડશે. આવી આવી ચિન્તાઓથી ઘેરાએલ શેઠને શાંતિ ક્યાંથી પ્રાપ્ત થાય? પુત્ર જન્મે પણ ચિન્તા ગઈ નહિ. તે ચિન્તાથી શરીર પણ દિવસે દિવસે અશક્ત બનતું, તેથી દવાના ટેકાએ નિભાવી લેતા. પરંતુ સંપત્તિ, ધન પુરતા પ્રમાણમાં ન હોવાથી, કોઈ શહેરમાં જઈ, વ્યાપાર દ્વારા પૂરતા પ્રમાણમાં ધનને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. અને પિતે, બે સ્ત્રીઓ અને છ માસના પુત્રને લઈ, કોઈ શહેરમાં જઈ ધમધોકાર વેપાર કરવામાં બાકી રાખી For Private And Personal Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૮ નહિ. ધન તે મળ્યું. પણ, તન, શરીર અધિક વ્યાધિગ્રસ્ત બન્યું. ચિન્તાને પાર રહ્યો નહિ. ઘણી દવાઓ કરી. પણ અસાધ્ય વ્યાધિ ખત્યે નહિ. અને શેઠ મરણને શરણ થયા. કહે આ સુખ કેવું ? દુઃખ ગર્ભિત જ કહેવાય ને? શેઠ મરણ પામ્યા પછી જુની સ્ત્રીને મેટી ચિન્તા થઈ કે, નવી શક્યને પુત્ર હોવાથી સઘળી મિલ્કત તેને સ્વાધીન થશે. મારો કોઈ ભાવ પુછશે નહિ. નિર્માલ્ય પ્રાયઃ બનીશ. માટે નવીના પુત્રને માટે જ છે. આમ જાહેર કરી બથાવી પાડું તે ઠીક થાય. આ શહેરમાં કઈને ખબર નથી કે, આ પુત્ર કેવું છે. આમ વિચાર કરી મમત્વના યોગે તે પુત્રને પિતાના પુત્ર તરીકે જાહેર કરવા પૂર્વક સઘળી મિલ્કત બચાવી પાડવાનો પ્રયાસ કરવા લાગી. નવી સ્ત્રીએ કહ્યું કે આ પુત્ર મારે પોતાને જ છે. તું શા માટે આ હકીકતને અસત્ય રીતે જાહેર કરી, સંપત્તિને સ્વાધીન કરવા કોશીષ કરે છે. તું તો મારી બેન સમાન છે. હું તને અલગી માનતી. નથી. આપણે બે સંપીને રહીશું તે સુખશાંતિ રહેશે. પણ જુની, મમતાળુ હોવાથી માને શેની? અને કહેવા લાગી કે તું જ હું બેલે છે. આ પુત્ર તે મહારે જ છે. આ મુજબ વિષમવાદના એગે કેર્ટમાં ફરિયાદી થઈ મારા, તારાને નિકાલ, મહાજન પંચ લાવી શકયું નહિ. એટલે દિવાનના હાથમાં આ કેસ આવ્યું. જુની અને નવીની જુબાની સાંભળી. અધિકારી, ન્યાયાધીશ પણ મુંઝવણમાં પડો. કેણુને આ પુત્ર હશે! વિચાર કરતાં યુક્તિ દ્વારા For Private And Personal Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૮૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir ન્યાયાધીશે તલવાર મગાવીને કહ્યુ કે આ તલવાર વડે આ પુત્રના બે ભાગ કરીએ તે તમે બન્નેની ચિન્તા આછી થાય માટે, એ ભાગ તમાને કરી આપીયે. આમ કહી તલવાર ઉગામે છે. તે વખતે જુનીના મનમાં આઘાત, ચિન્તા થઇ નહિ. અને મૌન રહી. પણ નવીના હૈયામાં આઘાત થયા, તેથી તેની આંખમાં આંસુ આવ્યા. તે વેળાએ નજરખાજ ન્યાયાધીશ ખરાખર એ સ્ત્રી તરફ જોઇ રહેલ છે. જુનીને અક્સાસ થતા ન હોવાથી. અને નવીને આઘાતપૂર્વક આંખમાં આસુંડા ઝરતા દેખી, ન્યાયાધીશે મનમાં નિણ્ય કર્યાં કે આ પુત્ર નવી સ્ક્રીના જ છે. આ પ્રમાણે દિવાન વિચાર કરે છે તેવામાં, નવી માતા આજીજી પૂર્ણાંક કહેવા લાગી. મહેરખાન ? પુત્રના બે ભાગ કરવાની જરૂર નથી. આ પુત્ર જુનીને છે. માટે મારશે! નહિ એની પાસે રહેશે તે પણ મારે વાંધા નથી. તેને દેખી મારૂ હૈયું આનમાં રહેશે. આ પ્રમાણે મારાપણાના ત્યાગ કરી ન્યાયાધીશને કહ્યું પણ આ અધિકારી, નજરમાજ અને બુદ્ધિબાજ હાવાથી, તે પુત્ર નવીને જ સમર્પણ કરી તેણે ખરાખર ન્યાય કર્યો, તેની પ્રશંસા થઈ. જુનીની કઈ થઇ. તે નિરાશ બની પોતાના સ્થાને ગઈ. તેણીને નવીએ કહ્યું કે, તમે અફસોસ કરતા નહિ. તમે મેટા છે. તમારા ભાગ્યથી મને પુત્ર સાંપડયો છે. તેથી આપણે અન્ને જણા પુત્રને મેટે કરીશુ. તમેાને તે માતા તરીકે માનશે. એવા સંસ્કાર હું આપીશ. અને તમારા કથન મુજબ વતન રાખશું. હવે કહા. આવા ઉત્તમ For Private And Personal Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯o વચને ક્યારે કહેવાય? ધનની, શરીર વિગેરેની મમતા ઉતરે ત્યારે જ. આવા જીવાત્માઓ, સદગુરૂને વેગ મળતાં, આત્મજ્ઞાન અને ધ્યાનમાં આગળ વધતા રહે છે. ભલે પછી નર હોય કે નારી હાય, હલકી કેમ હોય કે, ઉત્તમ કુલને હોય, તે માટે ઉદાર દીલ, નમ્રતા, સરલતા, સંતોષ અને પ્રશમતાની જરૂર છે. આ મુજબ જ્યારે આત્મિક ગુણ આવવા માંડશે ત્યારે જ, દેહાતીત, મનવચનાતીત, શુદ્ધાત્માને અનુભવ અનુકમે અનુક્રમે આવતા રહેશે. સત્તાયે તે આત્મા અખંડ, અવિનાશી છે, તેથી તેને અનુભવ આવતાં, સર્વ સંકટ, વિપત્તિઓ અને વિદને આપ આપ ટળી જાય છે. માટે સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી ફરમાવે છે કે, બુદ્ધિસાગર, અનંતજ્ઞાની એવા જીનેશ્વરને તથા આત્માને ધ્યાવતાં, આત્મા આપ આપ સ્વસ્વરૂપે થાય છે. અને જોવાય છે. અનુભવાય છે. માટે આત્માને ભૂલે નહિ. અને દેહ દેવળમાં રહેલા આત્માને સ્થિરતા ધારણ કરી ધ્યા. એટલે સ્વયમેવ સર્વ ચિતાઓ વિગેરે ખસી જશે. હવે કેટલાક વિચારક અને વિવેકીઓને આત્માને ઓળખવાની લગની લાગી. તેથી કોની સંગતિ કરી ઉપદેશ સાંભળ. એ ભાવના જાગી. ત્યારે સદ્ગુરૂદેવ ૩૦મા પદના કાવ્ય દ્વારા ઉપદેશ આપે છે કે, અરે આત્મિક ગુણેના અર્થીઓ આત્માને ઓળખવે હોય અને અનુભવ કરે છે, સાંભળે. For Private And Personal Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir ( નિશાની કહા અતાવું—એ રાગ) સુગુરાની સ`ગત કીજે રે, સંગતથી ગુણ થાય. પાર્શ્વ મણિના સંગથી રે, લાહ તે સાનુ થાય, ઇયળ ભમરી સંગથી રે, ભમરીનુ પદ પાય. સુગુરાની ॥૧॥ સુસંગતથી ગુણુ વધે રે, દાષા દરે જાય. ભ્રાન્તિ ભ્રમણા સહુ ટળે રૈ, સત્ય રૂપ પ્રગટાય. સુગુરાની ભ્રમણામાં દુનિયા ફરે રે, માને દુઃખમાં સુખ સ્વપ્ન સુખલડી ભક્ષતાં રે, કયાંથી ભાગે ભુખ. સુગુરાની॰ ॥૩॥ ચથા મતિ રૂચિ થકી રે, જેવી સંગત થાય. તન્મય વૃત્તિ ફેરથી રે, શુદ્ધ જ્ઞાન ન ગ્રહાય. સુગુરાની॰ ॥૪॥ દુલ ભ દેવ આરાધના રે, દુર્લભ સદ્ગુરૂ સેવ, સદ્દગુરૂ સેવન ભકિતથી રે, પામેા અમૃતમેવ. સુગુરાની॰nk જેની જેવી ચાગ્યતા રે, તેવા આપે મેધ, બુદ્ધિસાગર સેવીએ રે, સદ્ગુરૂની કરી શેાધ. For Private And Personal Use Only સુગુરાની॰ પા Page #465 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ આ મુજબ ત્રીશમા પદની રચના કરી, સદ્ગુરૂ કહે છે કે, પ્રથમ સદ્ગુરૂને જાણવાની જીજ્ઞાસા હાય તા, કંચન કામિનીના ત્યાગી અને પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય,વાયુકાય, વનસ્પતિકાય, તથા ત્રસકાયની રક્ષા કરનાર, જયણામાં પ્રેમ રાખનાર, એવા સદ્ગુરૂને શેાધી, તેમની સંગત કરવાપૂર્વક, તેમના વચનામૃતનું પાન કરી, હૈયામાં પચાવે, કે જેથી, આત્માના ગુણ્ણાની ઓળખાણ થાય. કારણ કે, ઉપર દર્શાવેલ છ કાયમાં પણ આત્મા અવશ્ય રહેલા જ છે. છકાયની રક્ષણ કરનારની જ્યાં રીતસર એળખાણ થઈ કે, તુરત તેવા સદ્ગુરૂમાં આદર, માન, પ્રીતિ જાગ્રત થશે. અને તેમણે વર્ષાવેલ અમૃતરસ, શાંત રસને ઝીલી શકાશે. અને તેનું પાન કરતાં દુગુ ણુ, દાષા ટળતા જશે. તેથી સદ્ગુણાને આવવાના અવકાશ મળશે. એટલે સદ્ગુણેા સ્વયમેવ હાજર થશે. જે છકાયનુ, પૃથ્વીકાય વિગેરેનું રક્ષણ કરવાની જેને ભાવના પણ નથી તેની સેખતમાં જો પડશે તે, આત્મા તથા તેના ગુણ્ણાની એળખાણ થશે નહિ. કારણ કે, જેઓએ જગતમાં રહેલા, સચરાચર પ્રાણીઓમાં રહેલા આત્માને જાણ્યું નહિ, અને જયણા રાખી નહિ, આત્મજ્ઞાનની એળખાણુ કેવી રીતે આપી આપે, માટે સદ્ગુરૂ કહે છે કે, સુગુરૂ કેાને રીતસર ઓળખાણ કરી, તેમની સેાખત કરો. અને તેમના વચનામૃતનું પાન કરા, છકાયમાં રહેલા આત્માને જાણનાર પાતાના આત્માને એળખવા સમર્થ અને છે. અને તે તે શકશે નહિ કહેવાય તેની For Private And Personal Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૩ સદ્દગુરૂ, સારી રીતે જાણે છે કે, જેમ આધિ વ્યાધિ, પીડા વિગેરે આપણને પસંદ નથી. તે પ્રમાણે પૃથ્વી વિગેરે સચરાચર પ્રાણીઓને પણ અપાતી પીડાઓ, ક્યાંથી પસંદ પડે ? ન પડે. માટે સર્વ સંકટ, વિડંબનાઓથી મુક્ત થવું હોય તે, છકાયનું રક્ષણ પિતાના આત્માનું રક્ષણ કરે છે તેમ રક્ષણ કરે. જે તેમનું એટલે છકાયનું રક્ષણ કરશે તે, તે પ્રાણીઓ પણ, ભવાન્તમાં તમારૂ રક્ષણ કરશે. તથા સહારો આપશે. નહિતર જેવું વર્તન, તે પ્રાણીઓ ઉપર રાખશે. તેવું વર્તન તમારા ઉપર તેઓ રાખશે. માટે સદ્દગુરૂની વાણી સાંભળી, દયા, દાન અને દમાદિને ધારણ કરી અગર કામ, ક્રોધ, મદ, માયા, અદેખાઈને ત્યાગ કરીને, દરેક પ્રાણીઓમાં ચેતના, આત્મા રહેલ છે. તે બરોબર જાણે. એટલે દેને ત્યાગ થવાથી, જે પિતાના સહજપુણે છે. તેને પ્રગટ ભાવ થશે. પાર્શ્વમણિના સંગથી, સ્પર્શથી શું લેહ સુવર્ણ નથી બનતું? જરૂર બને છે. પરંતુ નામથી હોય, પણ ગુણોથી હાય નહિ. ત્યાં સુવર્ણ ક્યાંથી બને. આ દાખલો એકદેશીય છે. તે પાર્શ્વમણિ, લેહને સોનું બનાવે છે. પણ પોતાના સમાન કરવા સમર્થ નથી. પણ સદ્ગુરૂ તે, સ્વસમાન બનાવે છે. એટલું જ નહિ પરંતુ પરમાત્મા સમાન બનાવી, અનંત શુદ્ધિના સ્વામી બનાવે છે. જડ જેવાને ચેતન, મૂર્તિમંત બનાવે છે. એટલે પાર્ધમણિ કરતાં સદ્દગુરૂ મહિમા અપરંપાર છે. એક વ્રતધારી શેઠને કમલ નામે દીકરો હતો. તે શેઠને For Private And Personal Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૪ ઘણે પ્રિયતમ હેવાથી શેઠે તેને બહુ લાડવડે મેટે કર્યો. જે મનગમતું માગે તે તેને અર્પણ કરતા. આ પુત્ર યુવાન થયે. પણ, કુસંગી બનેલ હોવાથી, ધનને ઉન્માર્ગે વેડફી નાખીને, પાછે ખુશી થતું. ઉન્માર્ગે ચઢેલા પુત્રના આચરણ નિહાળી તેના માતાપિતા અફસોસ કરવા લાગ્યા કે, જેમ જેમ માગ્યા મુજબ આપીયે છીએ. તેમ તેમ આ તો ઉત્કંઠ બને છે.. સદાચારની, પરોપકાર વિગેરેની વાત સાંભળતા જ નારાજ બનીને આઘે ખસી જાય છે. હવે આને કેવી રીતે સન્માર્ગે વાળ.! પંચમહાવ્રતધારી મુનિરાજને દેખી, ભેંસની માફક ભડકે છે. કદાચ પરાણે લઈ જઈએ તો, તેમના ચેડા કાઢી. હાંસી કરે છે. એક વખતે, પંચ મહાવ્રતધારી મુનિવર્યની પાસે તેને બલાત્કારથી લઈ જવામાં આવ્યું. મુનિરાજ પાસે બેઠે તે ખરે. અને ધર્મદેશના પણ સાંભળી. પછી મુનિ રાજે કહ્યું કે, અરે તે શું સાંભળ્યું ! તેણે કહ્યું કે, તમે કહ્યું તે સાંભળેલ નથી. પણ આ દરમાંથી નીકળતી કીડીઓને દેખી, તેની ગણત્રી કરી છે. પાંચસે નીકળી હશે. આમ કહી હસવા લાગ્યું. મુનિરાજે વિચાર કર્યો કે, ઉપદેશને આ અધિકારી નથી. તેમ માની તેની ઉપેક્ષા કરી. ઘરમાં આવી તેના પિતાએ ઘણે ઠપકે આપે કે, અરે મૂર્ખ ! તેમની હાંસી કરાય? તેણે કહ્યું કે, તેમને ઉપદેશ મને પસંદ પડતો નથી. શેઠ ચિન્તાતુર બન્યા કે, હવે કેવી રીતે સુધરે! અમારું કથન તે માનતો નથી. મુનિરાજની પાસે લઈ જઈએ ત્યારે, તેમની હાંસી, મશ્કરી કરે છે. ભલે, For Private And Personal Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ આમ કરતાં કાઈ ઉપદેશ આપનાર આચાય આવી મળશે. ત્યારે સુધરશે. ઉપાશ્રયમાં તા આવે છે ને ? પુનઃ એક ખીજા મુનિરાજ સયમના ધારક તે ગામમાં આવ્યા, તેમની પાસે તે પુત્રને લઈ ગયા. દેશના સાંભળી, પૃચ્છા કરી કે, તને ઉપદેશ રૂચિકર થયા ! ત્યારે તેણે કહ્યું કે, મે‘ઉપદેશ સાંભળ્યે નથી. પણ તમારા ગળાને જોઈ ને, ગળાના જોરથી હાલતી કાકડી, કેટલીવાર ઉંચી નીચી થતી હતી તેની ગણત્રી કરી છે. આમ કહી, ઠેકડી કરવા લાગ્યા. આ મુજબ ઉપાશ્રયે આવીને પણ હાંસી કરતા. પરંતુ ગમ્મત પડવાથી દરરોજ ઉપાશ્રયમાં આવતા. એક વખતે, એક આચાય, ઉપદેશ આપવામાં ઘણા કુશળ હતા, તેમની પાસે આ ભાઈસાહેબ આવ્યા. શેઠે આચાય ને કહ્યું કે, આ મારો પુત્ર ઉલ્લું છે. કદાચ ઠેકડી કરે તે ઉપેક્ષા કરશે નહિ. આચાય જાણી ગયા કે, કેાઈ પણ રીતે પ્રથમ તેને મનગમતા ઉપદેશ આપીને સન્માર્ગે વાળવે. આચાય મહારાજે . સંસારમાં કેવા કેવા માણસા છે. અને કહૃદયથી કેવા કેવા નાચ કરી રહેલ છે. તેનું વણુ ન કરતાં, નારીએ ચાર પ્રકારની છે. પદ્મિની, હસ્તિની, ચિત્રણી અને શંખણી. તેમજ તેમના આચાર વિચાર વિગેરે કેવા હાય તેની વ્યાખ્યા કરી રહેલા છે. આ વ્યાખ્યા, આ ભાઇસાહેબને ઘણી પસંદ પડી. અને મનમાં આદરભાવ વધ્યા. હવે આ પુત્ર દરરોજ વ્યાખ્યાન સાંભળવા સૌથી પ્રથમ હાજર થતા. આચાર્ય મહારાજ દરેક રસનું' પાષણ કરતા. હેાવાથી, આ ભાઈ ઘણા ખુશી થતા. જ્યાંસુધી આચાર્ય અહિ For Private And Personal Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૬ રહ્યા ત્યાંસુધી બરાબર ધ્યાન રાખીને તેમને તેણે સાંભળ્યા. વિહાર કરતી વેળાયે વળાવવા પણ આવ્યા. સમ્યગજ્ઞાની ગુરૂદેવે કહ્યું કે, અલ્યા કમલ ? તે ઘણીવાર વ્યાખ્યાન શ્રવણ કર્યું. માટે કઈ એક નિયમ લે, તે ઠીક થાય? તને પસંદ પડે એવો ? આચાર્ય મહારાજ ? રાત્રી ભેજન, કંદમૂલ ન ખાવાનો નિયમ મારાથી પાળી શકાશે નહિ. માટે આ વાત મૂકી દે. ગુરૂદેવે પુનઃ કહ્યું કે, તારાથી પાળી શકાય એવો નિયમ લે ? તેમની પણ ગમ્મત કરતાં કહ્યું કે, આ નિયમ આપે તો પાલી શકાય. અમારી પડોશમાં રામલે કુંભાર વસે છે. તેના માથાની ટાલ દેખીને ખાવું. આ નિયમ આપે. આચાર્ય મહારાજે ભવિષ્યનો લાભ દેખી, તે નિયમ તેને આપે અને કહ્યું કે, બરોબર આ નિયમ પણ પાલી શકાશે ને ? વાહ શા માટે નહિ ? જરૂર પાલન કરીશ. તેમજ તેની ટાલ દેખવા પૂર્વક ટપલી મારીને ખાઈશ. પછી કાંઈ ? ગુરૂમહારાજ મનમાં હસ્યા. મારા બેટાએ અહિંઆ પણ ગમ્મત કરી. ઠીક છે. તેમણે અન્યત્ર વિહાર કર્યો. આ ભાઈસાહેબને રામલા કુંભારની ટાલ દેખી, ટપલી મારવામાં મજા પડી. તેથી તેની ટાલને દેખ્યા વિના ખાતે નથી. આ પ્રમાણે બે ત્રણ મહિના લગભગ મજા પડી. પણ એક દિવસ એ સુંદર આવ્યું કે, આ કુંભાર માટી લેવા વહેલ માટખાણે ગએલ છે. અને આ ભાઈને ભૂખ લાગી છે. કુંભારના ઘેર જઈને તેની બાયડીને પુછયું કે, રામલે કયાં ગયે ! આજે દેખાતે For Private And Personal Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ નથી. મારા નિયમ મુજબ તેની ટાલ દેખી ટપલી માર્યો વિના હું જમતા નથી. માટે કહે. કયાં ગયા છે? તેણીએ કહ્યું કે, માટી લેવા માટી ખાણે ગએલ છે. હવે માટી ખાદ્યતાં આ કુંભારે નિધાન દેખ્યુ. તેમાં લાખા સેાનામહેારા હાવાથી, તે નિધાન એકદમ કાઢી શકાતું નથી. તેથી પ્રયાસ કરી રહેલ છે. તેવામાં આ ભાઈ સાહેખ દોડતા આવ્યા. અને મહાર દેખાતી ટાલમાં ટપલી મારી કહેવા લાગ્યા કે, “દેખી દેખી ” આમ ખાલી ચાલવા માંડે છે. તેવામાં કુંભારે કહ્યું કે, અહીં તારી અને અડધી મારી. કાઇને પણ આ સે!નામહેારાની વાત કહીશ નહિ. સેાનામહારાની વાત સાંભળી, ભાઈ ઉભા રહ્યા. અને તપાસ કરી તેા, સોનામહારા દેખી. રામલાએ અધી આપી. તે લઈને મલકાતા સ્વઘેર આવ્યો. અને વિચાર કરવા લાગ્યા કે, ગુરૂમહારાજ પાસેથી એક ગમ્મત કરવા ખાતર આવી બધા લીધી. તે સેાનામહારા મળી. તા પછી અધિક નિયમે તેમના કહ્યા મુજબ ગ્રહણ કરીશ તેા ભવની ભૂખ ભાગવા પૂર્ણાંક અનંત રીદ્ધિ, સિદ્ધિ વિગેરે જરૂર મળી રહેશે. આમ વિચારી પોતાના પિતાને સાનામહારા દેખાડી. પ્રસન્ન થઈ પિતાએ કહ્યું કે, આવે! સામાન્ય નિયમ તે* લીધે, તેા લાભ થયા. અધિક નિયમ તે વાણી અગેાચર લાભ થાય, તેમાં શું આશ્ચય ? તું પેતે સુખી થઇશ. અને અમાને તથા તારા વિચારો અને આચારેને દેખી હારા પિરવારને પણ અસર થશે. તેથી તેઓ પણ મનપસંદ બનીશ For Private And Personal Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૮ નિયમબદ્ધ બનશે. નિયમ વિનાના માનવીઓ તથા દે, ભલે પછી શ્રીમાન હોય, તે પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાયાદિકના વેગે, સદ્ગતિને પામતા નથી. વિવિધ વ્યાધિઓમાં ફસાઈ અતીવ દુઃખના ભકતા બને છે. માટે સંસાર સાગરમાંથી પાર ઉતારનાર, સર્વ સંકટને હઠાવનાર, સદ્ગુરૂદેવ છે. માટે તેમના ઉપદેશ મુજબ નિયમોને લઈ સન્માર્ગે આરૂઢ થા. સામાન્ય નિયમથી લાભ થએલ જાણું, પિતાના વચને પસંદ પડ્યા. અને તે નિયમદાતા સદગુરૂને શોધી, તેમને પગે પડી, નમ્રતા પૂર્વક કહેવા લાગ્યું કે, હે ગુરૂદેવ ? તમે જે નિયમ આપ્યું હતું. તેથી ઘણો લાભ થએલ છે. માટે બીજા નિયમ આપી મને સુખી બનાવે. સદ્દગુરૂએ કહ્યું કે, તને જે ધન મળ્યું છે. તે સાથે આવશે નહિ. પરભવ જતાં તે અહિઆ જ પડી રહેવાનું. અમે તને એવા નિયમે આપીએ કે જેના યોગે આ ભવમાં અને પરલેકમાં તે વસ્તુ સાથે આવે. જેથી અનંત રદ્ધિ, સિદ્ધિ અને શુદ્ધિને અર્પણ કરનાર એવી વસ્તુની ઓળખાણ કરાવું. ઓળખાણ થયા પછી તેને બાબર આદર કરીશ તે, સર્વ સંકટ દૂર ભાગશે. અને અનંત સુખને ભકતા થઈશ. ગુરૂ મહારાજ ? એવી અનંત વસ્તુની ઓળખાણ કરાવે, કે જેથી, તેની બરાબર આરાધના કરી સર્વદા સુખી થાઉ. સમ્યગૃજ્ઞાનીએ, તેને ભાવ જાણું ઉપદેશ આપે કે, અરે ભાગ્યશાળી ? પ્રથમ જીનેશ્વરે કહેલા જે તત્ત્વ છે તેના ઉપર શ્રદ્ધા રાખી For Private And Personal Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તથા તેનું સમ્યગજ્ઞાન મેળવી આત્માને ઓળખી તેમાં લયલીન થા. જેથી ભવભવના દુખે ટળશે. અને અનુક્રમે અનંત સુખ સમૃદ્ધિ અને શુદ્ધિને સ્વામી બનીશ. તેને માટે સમક્તિ સાથે તેને ધારણ કર. તે જ એને સુંદર સાધન છે. આ મુજબ સાંભળી શ્રદ્ધાપૂર્વક જે બાર તે છે તેને સ્વીકાર કર્યો. તેના ગે સંયમની આરાધના કરી, અપભમાં સર્વ દુઃખેથી મુક્ત બનશે. આ મુજબ ગુરૂની સંગતિ કયે લાભ આપતી નથી? સર્વ પીડાને ત્યાગ કરાવી, વિષય કષાયેના વિચાર અને વિકારને હઠાવી, અનુક્રમે જન્મ, જરા અને મરણની વિપત્તિઓને દૂર કરાવે છે. માટે આત્મજ્ઞાની ગુરૂની સોબતને ત્યાગ કરે નહિ. તેમના ઉપદેશ મુજબ શક્ય આચરણ કરવામાં આળસ કરવી નહિ. “ઈયળ ભમરીના સંગથી ભમરીપદ પામે છે. તે મુજબ બાહ્યાત્મા, સમ્યગજ્ઞાનીને ઉપદેશ પામી, હૈયામાં પચાવી, અન્તરાત્મા બને છે. અન્તરાત્માને લાભ મળ્યા પછી પરમપદ પ્રાપ્ત કરવાની શક્તિ પ્રગટે છે. અને જે દે છે, તેઓને દૂર કરવા ભાવના જાગતા દૂર કરી શકાય છે. એટલે દોષે ટાળવા માંડે છે. તેથી સુખની ભ્રમણએ કરેલી દેડધામ, કરેલ પ્રયાસ, મહેનત, મંદ પડતાં સત્ય સુખની અભિલાષા હાજર થાય છે. અને તે અભિલાષા સાચી હોવાથી, આત્માના ગુણોની ઝાંખી થાય છે. તે ગુણેને મેળવવા માટે વિષય કષાયના વિચાર પણ વિષ જેવા લાગે છે. એટલે તે For Private And Personal Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir goo વિક ખસી જવાથી, જે દબાણ આવ્યું છે. તે રહેતું નથી. પછી સ્વયમેવ આત્મતત્વનો પ્રાદુર્ભાવ થતું રહે છે. માટે સુખના અર્થીઓ અને સંસારમાં રંગીલા બનેલ ભવ્યો? સાન્ત એવા સંસારના સુખમાં મુગ્ધ બને નહિઅને બાહ્યાત્માને પણ સુખશાંતિ આપવા અન્તરાત્મા બને. એટલે આત્માના ગુણ પર્યાને ઓળખી, બે ઘડી પણ સમતામાં રહેવા માટે વખત કાઢે તે, જરૂર સમત્વને. લાભ આવી મળશે. આ મુજબ સદ્ગુરૂ ઉપદેશ આપે છે કે, અનંત ભમાં, અનંતી વાર સંસારના સુખ તેમજ દુઃખમાં કયાં ક્યાં સુધી અટવાયા કરશે ? સુખ ભોગવતાં દુઃખ આવી હાજર થવાનું જ. ભ્રમણાના ગે સાચા સુખની તમોને કંઈ પડી જ નથી. અને તમે જે નિર્ભેળ, સત્ય સુખને ચાહે છે. જે આવેલું ખસે નહિ. એછું મળે નહિ. તે કેવી રીતે પ્રાપ્ત થશે. માટે વિયેગવાળા, વિષય સુખની ઈચ્છાની પ્રવૃત્તિ બંધ કરી, આત્માના ગુણના અર્થીઓ બને. દીવેણના માતપિતા મરણ પામેલ છે. એક્સે. ટિચાય છે. અને અટવાય છે. તેના મામાએ રખડતે દેખી, પિતાને ઘેર લાવી, ઘરના કામકાજમાં ડો. કામકાજ એટલું બધું છે કે, સાંજરે થાકી લથપોથ જે. થાય છે. ત્યાંથી નાશી જવા માટે લાગ શોધે છે. તેના મામાને ખબર પડી. તેથી કહ્યું કે, તું નિરાશ બનીશ નહિ. તને એક કન્યા પરણાવીશ. અને ઘર માંડવા માટે For Private And Personal Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૧ સાધને આપીશ. પછી તું સુખી થઈશ. માટે હમણાં ઘરમાં રહીને સઘળા કામે કર. આવી લાલચ મળવાથી અવિરતપણે ઘરના કામ કરવા લાગ્યા. કન્યાના કેડમાં મહેનત કરી પોતાની કેડ ભાગી નાંખે છે. પણ નંદીષેણું કદરૂપે હોવાથી કઈ પણ કન્યા તેને પસંદ કરતી નથી. ત્યારે તે નિરાશ બને છે. તેને મામે ઉત્સાહ વધારી કહે છે કે, નિરાશ બનીશ નહિ. નિરાશ બનીને ચિન્તાતુર થા નહિ. કોઈ પણ કામમાં ઉતાવળ કરવાથી કામ સધાતું નથી. હું કન્યાઓને સમજાવીશ. આ મુજબ શ્રવણ કરી આશા પાસમાં બંધાએલ તે પુનઃ તનતોડ ઘરનું કામ કરવા લાગ્યા. વિષયિક સુખના અભિલાષીઓ, તે સુખની ભ્રમણામાં એવી મહેનત કરે છે કે, શરીરની પણ તાકાત ગુમાવી બેસે છે. આ ભાઈએ પણ, પાછી કન્યાની આશામાં બે ત્રણ વર્ષો વીતાવી દીધા. પણ સ્વીકાર્ય સાધ્ય થયું નહિ. તેથી ચિન્તાતુર બની વાત કરે છે કે, આ મામે, પોતાના ઘરની વેઠ કરાવવા વારેવારે પ્રેરણું કરે છે. મહેનત કરી મરી જાઉં છું પણ, લેશમાત્ર સુખશાતા મળતી નથી. હું કોઈ પણ કન્યાને ઈષ્ટ નથી. માટે આના કરતાં પર્વતના ઉપર ચઢીને આત્મઘાત કરું. કે જેથી, આવા કચ્છમાંથી મુક્ત બનું. આમ વિચારી છાની રીતે તેના મામાના ઘેરથી નાસી પહાડ ઉપર ચઢ્યો. ત્યાંથી પડવાની તૈયારી કરે છે. તેવામાં, ત્યાં રહેલ આત્મજ્ઞાની મુનિરાજની નજર તેના ઉપર પડી અને તેમણે તેને કહ્યું કે, અરે ભાગ્યશાલી For Private And Personal Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૨ શા માટે મરવા તૈયાર થએલ છે. મનુષ્યભવ વારે વારે મળ દુર્લભ છે. મનુષ્ય ભવમાં જે સાધી શકાય છે. તે અન્યમાં સાધી શકાતું નથી. મેહમુગ્ધ બની ભ્રમણમાં કયાં પડ્યો છે ! તારા મનમાં એવો વિચાર હતો કે, પર્વત ઉપરથી પડી, મરણ પામું તે, દુઃખથી મુક્ત બનું. અને સુખી થાઉં. પરંતુ આ વિચાર તારે અસત્ય છે. મરણ, આપઘાત કરવાથી કદાપિ કષ્ટ નષ્ટ થતા જ નથી. ઉલ્ટા અધિક પીડાઓ આપે છે. માટે આપઘાતનો વિચાર માંડીવાળી, સંયમની આરાધના કરીશ તે, વિપત્તિ, વેદના, વિલેપાત વિગેરે ખસવા માંડશે. અને આ લેક, પરલેકમાં તને સુખશાતા આવી મળશે. નંદીષેણે આ મુજબ સાંભળી, સ્વ વિગત કહેવા માંડી. અરે ભગવદ્ ? માતપિતા મરણ પામેલ હોવાથી, બાલપણાથી દુઃખને ભેગવતે. અથડાતે, મોટે થયે ત્યારે, મારા મામાએ મને પિતાના ઘરની મજુરી કરવા તેમને ત્યાં રાખે. આ ઘરે હેરઢાંખર ઘણા હતા. પુત્ર પુત્રીને પરિવાર બહોળા પ્રમાણમાં હતું. તેમની સારસંભાળ તથા ગાયનું છાણ દૂર કરવામાં મને જોડવામાં આવ્યું. તેથી મને કાંઈ પણ વ્યાવહારિક જ્ઞાન આપ્યું નહિ. કન્યાની લાલચ આપી, લગભગ દશબાર વર્ષો મહેનત કરાવી. છેવટે કંટાળી, આપઘાત કરે એ વિચાર કર્યો. અને અત્રે આવ્યા. ભાગ્યમે તમારા જેવા ભગવાનને ભેટે થયે. નજરે ચઢ્યો. સદ્દગુરૂએ કહ્યું કે, મરવાની જરૂર નથી. તારું કલ્યાણ થાય તે માર્ગ દર્શાવું. ગુરૂમહારાજ For Private And Personal Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૩ તમે કહેશે તે માર્ગને સ્વીકાર કરીશ. કોઈ પણ પ્રકારે દુઃખે ટળે અને સુખશાતા પ્રાપ્ત થાય તે માર્ગ બતાવે. ત્યારે આત્મજ્ઞાની સદૂગુરૂદેવે કહ્યું કે, મમત્વ અને અહત્વને ત્યાગ કરી, સંયમી બની, પંચમહાવ્રતની રીતસર આરાધના કરીશ તે, તારા દુઃખે ટળવા માંડશે. પુ બંધની સાથે આત્મવિકાસ થતો રહેશે. જો કે સંયમમાં પ્રથમ સંકટ જેવું લાગશે. પરંતુ ભવિષ્યમાં આત્મોન્નતિ સાથે અનુકુલતા આવી મળશે. દુન્યવી ક તે ભભવ આત્માએ પરાધીનતાએ પુનઃ પુનઃ ભેગવ્યા. પણ કોઈ પ્રકારની સફળતા મળી નહિ. વ્રતને કારણે જલ વેવ્યું. પાણી વલવવાથી પાપ ખસતા નથી. અને કરેલા પ્રયાસ વૃથા થાય છે. એક જાંબુડાના ઝાડ ઉપર ભમર બેઠે છે. તેને જાંબુ માની, પિપટ ખાવા માટે આવ્યો. પણ ભમરાએ એ ડંખ દીધું કે ગળામાં ઘણી પીડા થવા લાગી. અને પિકા કરવા લાગ્યું. આ પ્રમાણે અજ્ઞાનતાના ગે ભૂલા પડેલા પુનઃ પુનઃ પીડાઓના ભક્તા બને છે. અને આર્તધ્યાન, રૌદ્રધ્યાનના ગે દુર્ગતિના મહેમાન બને છે. તેના કરતા સંયમીઓને સંયમમાં જે કે એટલું તે કષ્ટ નથી. છતાં તેમાં કષ્ટ માને તે પણ સ્વાધીનતા સહન કરતા હવાથી, જ્ઞાનની આરાધનાના ચગે, તપ, જપ, વૈયાવૃત્ય, ધર્મધ્યાનમાં સુખશાતા પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે. માટે સંયમી બની, સુંદર ભાવના રાખવાપૂર્વક મહાવતેની For Private And Personal Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४०४ આરાધના કર. જેથી પરંપરાએ છેડા ભવમાં પરમપદ પ્રાપ્ત કરીશ. ત્યાં સર્વથા દુખનું નામનિશાન પણ રહેશે નહિ. ગુરૂમહારાજને ઉપદેશ સાંભળી નંદીષેણ, સંયમી, બની મહાવ્રતની આરાધનામાં તત્પર થયા. તેમાં એવા તે પરાયણ થયા કે, સૌધર્મ સભામાં ઈન્દ્ર મહારાજે તેની પ્રશંસા કરી. કે, ભરતક્ષેત્રમાં નંદીષેણ મુનિ જેવા ક્ષમાના ધારક અને સંયમના પાલક વિરલ હશે. મુનિવર્યો સંયમ પાલી પરેક સુધાર્યો. તમે કહો ? કે તે તેના ગે? આત્મજ્ઞાની ગુરૂમહારાજના યોગે. એટલે ગુરૂમહારાજની સંગતિ વિના સદુગતિ ક્યાંથી મળે? માટે એવા એવાની સોબતને ત્યાગ કરી, સદ્ગતિ પ્રાપ્ત કરવા સદ્ગુરૂને ઉપદેશ સાંભળી, આનંદમાં રહે. પર વસ્તુઓને પિતાની માની, તેમાં આસક્ત બનશે તે, જરૂર અંતે દુઃખ પામશે. અને પસ્તાવો થશે. જે અજ્ઞાનીઓ દુઃખમાં સુખ માની, આસક્ત બની રહ્યા છે. તેઓને કદાપિ સુખ મળતું નથી. અને દુઃખ દૂર જતું નથી. સ્વપ્નાની સુખલડી કદાપિ ભુખનું દુઃખ દૂર કરવા ક્યાંથી સમર્થ બને ? દુઃખ ભાગી શકે નહિ જ. જેવી જેઓને રૂચિ હોય અને જેવી સંગતિ હોય, તેવા સંસ્કારે પૂર્વક વાસના વળગે છે. અસ્ત થતી નથી. પરંતુ જ્યારે આત્મજ્ઞાની ધ્યાનીની સંગતિ થાય ત્યારે, જે ખરાબ વાસના પડેલી હોય તે, ખસવા માંડે છે. શુભ સંસ્કાર અને શુભ વાસનાઓને આવવાનો અવકાશ લાધે છે. માટે તમે સુગુરા હે તે ખરાબ સંસ્કાર, વાસના For Private And Personal Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ પડે નહિ. તે માટે ખાસ ખ્યાલ રાખવાની આવશ્યક્તા છે. આ મુજબ સાંભળી, તેમાં આસક્તને ઘણી વિડંબના થએલ હોવાથી, અને થતી હોવાથી, સદ્ગુરૂ પાસે જઈને વિનય પૂર્વક પુછે કે, ખરાબ સંસ્કાર અને વાસના, કેવા પ્રકારે રળે છેતે દર્શાવે. ગુરૂદેવે કહ્યું કે, અમે તે ઉપદેશ આપીયે. તે અનુસાર વર્તન રાખે તો તે જરૂર ખસવા માંડે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય કએ સદ્ગુરૂની ઓળખાણ કરવામાં તમારી આત્મિક તાકાતને દબાવી છે તે ઘાતિક કર્મો વિગેરેને સમ્યગ્રજ્ઞાન મેળવી, દૂર હઠાવવા બરોબર બલ ફેરવવું પડશે જ. તે કર્મો ક્યા કારણથી બંધાએલ છે. અને બંધાય છે. તે કૃપા કરીને કહે, આ મુજબ કર્મોના બંધના હેતુઓને શ્રવણ કરવાની અભિલાષા થઈ. તે પણ, ભાગ્યોદય સમજવો? હવે કર્મબંધના હેતુઓને શાંત ચિત્તે સાંભળ. જ્ઞાનાવરણીય કર્મબંધના કારણે, જ્ઞાન મેળવવાના સાધન તરીકે જે પુસ્તક વિગેરે છે તેનું રક્ષણ કરવું. જેમતેમ રખડતા મૂકવા નહિ. તથા જે સમ્યગજ્ઞાની છે તેનું બુરું ચિત્તવવું નહિ. તેમના ઉપર ઠેષ રાખો. તે જ્ઞાનષ દ્વારા જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. તે આઠ પડવાળા પાટાને આંખે બાંધવા જેવું છે. માટે સમ્યગ્રજ્ઞાન અને જ્ઞાની પ્રત્યે પ્રતિકુળતા કદાપિ ધારણ કરવી નહિ. પણ તેમની સંભાળ રાખવા કાળજી રાખવી. તથા સમ્યજ્ઞાનનું નિરૂપણ થતું હોય ત્યારે, પિતાના મનમાં તે તત્ત્વ તરફ, અને ઉપદેશ દાતા પ્રત્યે અને For Private And Personal Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir xot જ્ઞાનના સાધના પ્રત્યે, અરૂચિ ધારણ કરવી તે જ્ઞાનપ્રદ્વેષ કહેવાય. તથા કોઈ તત્ત્વજ્ઞાન પુછવા આવે, અગર તેના સાધનાની માગણી કરે ત્યારે, તે જ્ઞાનના સાધના હાતે અને સમ્યગ્રાન હાતે પણ કલુષિત ભાવે એમ કહેવું કે, હું જાણતા નથી. તેમજ મારી પાસે નથી. તે જ્ઞાનનિન્દ્ગવ કહેવાય. તથા જ્ઞાનમાત્મય, તે પણ, બંધનું કારણ છે. તે કેવી રીતે! પેાતાની પાસે જ્ઞાન હૈાવા છતાં, ચાગ્ય ગ્રાહક લેવા આવ્યેા હોય છતાં, નહિ આપવાની કલુષિત વૃત્તિ ધારણ કરવી, તે માત્સર્ય પણ જ્ઞાનાવરણીય ક અંધાય છે. તથા જ્ઞાન ભણતા હાય તેમને વિઘ્ન કરવું. તે જ્ઞાનાંતરાય કહેવાય તથા બીજો કોઇ જ્ઞાન આપતા હાય ત્યારે, વાણીદ્વારા તેમજ હાથની ચેષ્ટાએ, નિષેધ કરવા તે •• નાનાસાદન કહેવાય છે.” તથા સાચી વાતને પણ પેાતાની બુદ્ધિમાં અયેાગ્ય ભાસવાથી તેમાં દોષ ઉભા કરવા તે. તથા નિંદ્યા, હીલના, અવર્ણવાદ એલવે તે વિગેરેથી જ્ઞાનાવરણીય કર્મો બંધાય છે. તથા “ દુ નાવરણીય કશાથી બધાય તે કહેવામાં આવે છે, ” ચક્ષુદશન, અચલ્લુદર્શન, અવધિ અને કેવલદન. આ ચાર, દન તરીકે કહેવાય છે. તે દર્શનનાં સાધનાને નાશ કરવા, અને જીનેશ્વર, સામાન્ય કેવલી અગર આચાય વિગેરે સાધુઓની નિન્દા કરવાથી તથા અવળું વાદ્ય અને હીલના કરવાથી ખંધાય છે. વેદનીય, એ ભેદે છે. ” “ શાતાવેદનીય અને અશાના વેદનીય. * For Private And Personal Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir You તેમાં, શાતા વેદનીયકર્મ બંધાય તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. પ્રાણી માત્ર ઉપર અનુકંપા, વ્રતધારી ઉપર ભક્તિભાવ, ધાર્મિક દ્રષ્ટિએ કોધાદિકને શમાવવા, દેવપૂજા, ગુરૂ સેવા, ભક્તિ, સુપાત્રે દાન, ક્ષમા, સરલતા, નમ્રતા, સંતેષ વિગેરે દેશવિરતિ એટલે બારવ્રતોને ધારણ કરવા તથા અકામ નિર્જર, અકામ તપ, માનસિક પવિત્રતા, બાલ, વૃદ્ધ, ગવાન, તપસ્વી વિગેરેની સેવા, વૈયાવૃત્યથી શાતા વેદનીય કર્મ બંધાય. હવે “અશાતા વેદનીય” ક્યા કારણોથી બંધાય છે. તે કહેવામાં આવે છે. અશાતા વેદનીય કર્મ, બાહ્ય કે આરિક નિમિત્ત કે સગથી, પીડા, દુઃખ, શેક, સંતાપ, આકંદ, વધ તથા સગાંસંબંધીનું મરણ થવાથી, કરૂણાજનક રૂદન કરવું. બીજા પ્રાણુઓને તાડના, તર્જના કરવી. સ્વયં, પિતે જ પિતાનું મસ્તક કુટવું. છાતી કુટવી, ગુરૂની આશાતના, અવજ્ઞા કરવી, જાનવરેને દુઃખી કરવા. વિગેરેથી અશાતવેદનીય કર્મ બંધાય છે. હવે “મેહનીય કર્મના બે પ્રકાર છે.” “દશનમેહનીય અને ચારિત્રમેહનીય તે પૈકી, “દર્શનાવરણય કર્મ ક્યા કારણથી બંધાય તે કહેવાય છે. વિતરાગ, શ્રત, સંઘ, ધર્મ અને સર્વ દેવોના સંબંધમાં અવર્ણવાદ બોલવા. તીવ્ર મિથ્યા પરિણામ, સર્વજ્ઞ, સિદ્ધ અને દેવે નથી એમ કહેવું. ધાર્મિકજનને દુષણ આપવા. ઉન્માર્ગની પ્રરૂપણું કરવી. અનર્થને આગ્રહ રાખવો. અસંયતની પૂજા કરવી. અને ગુર્નાદિકનું For Private And Personal Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૦૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir 66 અપમાન કરવું, વગેરેથી દશનાવરણીય કર્મ બંધાય છે હવે . “ ચારિત્રાવરણીય કર્મોના બંધ કહેવાય છે. ’ સાધુ, મુનિવર્યાંની નિન્દા કરવી. ધમ કરનારાઓને વિઘ્ના કરવા. મદ્ય, માંસ, મદિરા, માખણ વિગેરેના વ્રત લીધાં હાય, તેમનું મન ચંચલ કરવું. શ ંકા ઉત્પન્ન થાય તે માટે વસ્તુએના ગુણનું વર્ણન કરવું. સંસાર અવસ્થાના ગુણા કહેવા. ચારિત્રને દુષિત કહેવુ. શાંત થએલ, કષાય, નાકષાયની ઉદીરણા કરવી. વિગેરે દ્વારા, ચારિત્રાવરણીય કર્મો અંધાય છે. હવે નાકષાય મેાહનીય કર્મ શાથી અધાય, તેનું નિરૂપણ કરાય છે. ” આ ક, હાસ્ય, ઠઠ્ઠા, મશ્કરી કરવાથી પણ અધાય. તથા કંદ, કામ ઉત્પન્ન થાય તેવી ચેષ્ટાએ કરવાથી, મશ્કરી, અસહનશીલતા, અહુપ્રલાપ, દિનવચન, વિગેરે કરવાથી, હાસ્યમેહનીયકમ અંધાય છે. “ તમેાહનીય કર્મ બંધાય તેના કારણેા કહેવાય છે. ” દેશ, નગર, નાટક, સીનેમા વિગેરે જોવાની ઉત્ક’ઠા, ઉત્સુકતા, ચિત્રા કાઢવાં, રમવુ', ખેલવું, ખાના મનને, પેાતાને સ્વાધીન કરવા યુક્તિ કરવી. વ્રતનિયમ આદિ અ કુશામાં અણગમા રાખવા. વિગેરેથી. “રતિમાહનીય કસ બધાય છે. અતિ નાકષાય કૅમ અધાવાના કારણા કહેવાય છે. '' ઇર્ષ્યા; પાપશીલતા, ખીજાના સુખને! નાશ કરવા. અનાચારામાં બીજાએને જોડવા. અથવા પોતે અનાચાર સેવવે. નીચ, હુલકાઓની સામત કરવી. બીજાએને બેચેની, ચિન્તા ઉત્પન્ન થાય તે મુજબ કહેવુ. વિગેરેથી-અરતિમાહનીયકમ અંધાય છે. For Private And Personal Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ' ૪૦૯ “ ભય સાહીયસ બધાય-તેના કારણેા કહેવાય છે.” પાતે ભય ધારણ કરવા. ખીજાઓને ભયભીત કરવા. ત્રાસ આપવેા. નિર્દયતા રાખવી. આ કારણેાથી ભય માહુનીયકમ અંધાય છે. શાકમાહનીય’* પાતે શાક કરવેશ. બીજાને શેક, સતાપાદિ કરાવવે. રૂદન કરવું. વિગેરેથી શાક મેહનીય કર્મ બંધાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જુગુપ્સા કર્મના કારણેા કહેવાય છે. ” ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બેલવા. જુગુપ્સા કરવી. સદાચારની નિન્દા કરવી. કલ્યાણકારી ક્રિયાએ અને કલ્યાણકારી. હિતકારી આચારાની ઘણા કરવી. વગેરેથી ઝુગુપ્સા મેાહનીયકમ બધાય છે. 64 “ સ્ત્રીવેદના કારણે। દર્શાવાય છે. ” અદેખાઇ, વિષયામાં આસક્તિ, અસત્ય બેલવું, વક્રતા અને પરનારીમાં લંપટતા. વિગેરેથી સ્ત્રીવેદ બંધાય છે. • પુરૂષવેદના કારણેા કહેવાય છે. ” સ્વનારીમાં સંતાષ, ઇર્ષ્યારહિતતા, મંદ કષાયતા, સરળતા, શીયળનું પાલન કરવું, અને ગુણાનુરાગ, વિગેરેથી પુરૂષવેદ અંધાય છે. નપુંસકવેદના કારણેા. * સ્ત્રી, પુરૂષ સંબંધી અનગ સેવા, કષાય, તીવ્ર વિષયાભિલાષ, સતી સ્ત્રીઓનાં શીયળ ભાંગવા. વિગેરેથી નપુંસક વેદ્ય અંધાય છે આયુષ્ય કેમ બધના કારણેા કહેવાય છે. ” તે પૈકી, નારક ગતિ, પંચેન્દ્રિય પ્રાણીના વધ કરવા; ઘણા આરભ, ઘણ્ણા For Private And Personal Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૦ પરિગ્રહ, નિર્દયતા, માંસ, મદિરાનું ભક્ષણ. લાંબેકાળ વૈર વિરોધ રાખવે, રૌદ્રધ્યાન, મિથ્યાત્વ, અનંતાનુબંધી કષાય, કૃષ્ણ, નીલ, કાતિ, વેશ્યાના પરિણામે, અસત્ય બોલવું, ચેરી કરવી, પુનઃપુનઃ મૈથુન સેવન. અને ઇન્દ્રિયની પરાધીનતાથી નરકગતિ બંધાય છે. તિયચગતિ” ઉન્માર્ગને ઉપદેશ દે, ધર્મ માર્ગને નાશ કરવો. ચિત્ત, મનની મૂઢતા, આર્તધ્યાન, પાપ કરીને છુપાવવું, આરંભ, વ્રતમાં અતિચાર લગાડવા. અપ્રત્યાખ્યાનીય કષાય, નીલ, કાપિત લેશ્યાને પરિણામ, માયા, છળ, પ્રપંચ વિગેરે કરવાથી તિર્યંચગતિનો બંધ પડે છે. માટે તેને કારણેને ત્યાગ કરે. “મનુષ્યગતિના બંધના કારણે કહેવાય છે.” અપારંભ, અલ્પપરિગ્રહ, સ્વાભાવિક નમ્રતા, સરળતા, ધર્મધ્યાનમાં પ્રીતિ, સંવિભાગ કરવાપણું, દેવગુરૂનું પૂજન, સજ્જનેને સન્માન આપવું, પ્રિય, હિતકર વાત કહેવી. સુંદર બુદ્ધિ, લોકના સમુદાયમાં મધ્યસ્થતા, પ્રત્યાખ્યાનીયા કષાય, કાપત, પીત, લશ્યાને પરિણામ વિગેરે કારણોથી મનુષ્યગતિને બંધ પડે છે. “દેવગતિનો બંધ કહેવાય છે.” સરાગસંયમ, દેશવિરતિ; અકામનિર્જરા, ઉત્તમ. મનુષ્યની સબત, ધર્મશ્રવણ, સુપાત્ર દાન, તપસ્યા, શ્રદ્ધા, રત્નત્રયીની આરાધના, મરણ વેલાયે, પિત, પ, લેસ્થાને પરિણામ, બાલત૫, શુભ પરિણામથી અગ્નિમાં બળવું, ગળે ફસે કે પાણીમાં પડીને મરણ પામવું, અવ્યક્ત સામાયિક, For Private And Personal Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ વિગેરેથી દેવગતિના ખંધ થાય છે. માટે આ સતિ કહેવાય છે. “ નામમના બંધના કારણેા કહેવાય છે. ” અશુભનામ કમ, મન, વચન અને કાયાનું વર્કપણુ’, બીજાએને કળાએ કરીને છેતરવા, માયા પ્રયાગ કરવા, મિથ્યાત્વ, વૈશુન્ય, ચલચિત્તતા, વેચવાની વસ્તુઓમાં ભેળસેળ કરવા, જુઠી સાક્ષી પૂરવી, ખીજાએના અંગેાપાંગ કાપવા, યંત્રે વિગેરે બંધાવવા, ફૂડા તાલ, ફૂડા માપ બનાવવાં, બીજાએની નિન્દા કરવી, પેાતાની પ્રશ'સા કરવી, હિંસા, અસત્ય, ચારી, મૈથુન, આર’ભ, પરિગ્રહ, વધારવા. કઠોર, અસત્ય વચનેા ખેલવાં. વાચાલતા, આક્રોશ, પરના સૌભાગ્યના નાશ કરવેા, કાણ કરવા, કુતુહેલ, પરની હાંસી, વિડંબના કરવી, વેશ્યા વિગેરે નીચ નારીઓનું પાણ કરવુ', વન, મકાના સળગાવવાં. દેવ વિગેરેના બહાનાથી તેની વસ્તુઆના પોતે ઉપભોગ કરવેા. તીવ્રકષાય, ચૈત્યમાં આશ્રય કરવા, પ્રતિમાએ વિગેરેના નાશ કરવા. અંગારા પાડવા, અગર પડાવવા. વિગેરેથી અશુભ નામકમ બંધાય છે. હવે “ શુભનામ કર્મીના બધના કારણેા કહેવાય છે કારણેાથી ઉલટી રીતે વર્તવું, સંસારથી આછા કરવેા. સદ્ભાવના ત્યાગ કરવા નિહ. સદા સારી ભાવના ભાવવી. ક્ષમા, સરલતા, સતાષાદિ સદ્ગુણાની વૃદ્ધિ કરવી. સજ્જન, મુનિવોનુ સ્વાગત, સન્માન કરવુ. • ’ અશુભ નામકમ ના ભય પામવેા, પ્રમાદ For Private And Personal Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર વિગેરેથી શુભ નામકર્માના બંધ થાય છે. હવે તીર્થંકર નામકર્મના બંધના કારણેા બતાવાય છે.’’ ‘· અરિહંત, સિદ્ધ, ગુરૂ, સ્થવિર, બહુશ્રુત, ગણુધર,, ગચ્છ, શ્રુતજ્ઞાન અને તપસ્વીએની ભક્તિ કરવી. આવશ્યક કમ અને શિયળને વિષે પ્રમાદ કરવો નહિ. વિનીતપણું, જ્ઞાનાભ્યાસ, તપસ્યા, ત્યાગ, વારંવાર ધ્યાન, શાસનની પ્રભાવના, સંઘમાં શાંતિ કરવી, સાધુઓની વૈયાવૃત્ય. નવીન જ્ઞાનાભ્યાસ કરવા, વિશુદ્ધ સમ્યક્ત્વ. આ વીસ સ્થાનકાની મન, વચન, કાયાથી સેવના કરવી. તેથી તીર્થંકર નામકમનું ઉપાર્જન થાય છે. “હવે ગોત્રકમના બંધના કારણો બતાવાય છે. ” નીચગેાત્રના કારણે, 'જાએની નિન્દા કરવી, અવજ્ઞા, ઉપહાસ, સદ્ગુણુને લેાપવાં, અસહ્દોષ કથન, આત્મપ્રશંસા, સાચા, ખેાટા સદ્ગુણ કહેવા. પેાતાના દોષો છુપાવવા. જાતિ વિગેરે આને મદ કરવા. વિગેરેથી નીચગેાત્ર બંધાય છે. “ ઉચ્ચગેાત્રના બધના કારણો ” આત્મનિન્દા, ગોં કરવી. ગુણીજનાની પ્રશંસા, પોતાના દોષો પ્રગટ કરવા. ગુણેાને ગુપ્ત રાખવા. પૂજ્યા પ્રત્યે નમ્રતા, મન, વચન અને કાયાથી વિનય, સેવાભક્તિ કરવી. તેમની આજ્ઞાનું શકય તેટલુ પાલન કરવુ. વિગેરેથી ઉચ્ચગેાત્રના ખધ થાય છે. ૐ હવે અંતરાયકના બંધના કારણો બતાવાય છે ” તે આ મુજબ છે. કેઈને દાન દેતા રોકવા. ભોગવટામાં ઉપભાગમાં વિઘ્ન ઉભા કરી રોકવા. શક્તિ ફારવવામાં ફાકવા. છતી શક્તિએ દાન દેવુ નહિ. ઈષ્ટ ધનાદિ વસ્તુઓની "" For Private And Personal Use Only 66 Page #486 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૩ પ્રાપ્તિમાં ન્યાય, નીતિ સાચવવી નહિ. ભોગપભોગમાં અતિ આસક્તિ રાખવી. ધાર્મિક કાર્યોમાં બલ હેતે છતે પણ છુપાવવું. વિગેરેથી અંતરાયકર્મ બંધાય છે. માટે આવા આઠ કમોને શક્ય તેટલે ત્યાગ કરવાથી આત્મશિયળ, સ્વભાવને આવિર્ભાવ થતા રહે છે. આ મુજબ અઢાર પાપસ્થાનકે દ્વારા, આઠ કર્મો બંધાય છે. તેને ત્યાગ કરવાની ટેવ પાડવી. જે આવી ઉમદા ટેવ પડી તો સમજી લેવું કે, આ નતિ સમીપમાં જ છે. અને જે ત્યાગ કરશે નહિ તે, કર્મોના બંધનથી બંધાવાનો વખત આવી વળગશે. માટે સદગુરૂની સેવા ભક્તિ કરવાપૂર્વક કર્મોને ત્યાગ થાય તે મુજબ વર્તો. જો કે, સુદેવની અને સુગુરૂની સેવાભક્તિ દુર્લભ છે છતાં તે ભાગ્યદયે મળી આવે છે. સદ્દગુરૂની સેવા, ભક્તિ અને આજ્ઞા પાલનમાં અનુક્રમે અમૃતની પ્રાપ્તિ થાય છે. બીજે સ્થલે અમૃતને શોધવા પ્રયાસ કરશે તે, તે પ્રયાસ ફેગટ જશે. અથડાવું પડશે. માટે સરૂની શોધ કરી, તેમની પાસે રહેલ અમૃતને મેળવે. અમૃત પામ્યા પછી, ભવરગ, માનસિક, વાચિક અને કાયિકરોગ, શેક, સંતાપ, વલેપાત વિગેરે ખસવા માંડશે. એટલે આધિ, વ્યાધિ, ઉપાધિ, જે પુનઃ પુનઃ પીડા ઉત્પન્ન કરે છે. તે અનુક્રમે ટળી જશે. આમ સદ્દગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી ભવ્યને પ્રતિબંધે છે કે, સંસારના સંતાપમાં ક્યાં ઝુકી પડે છે? સહજ પ્રતિકુલતા થતાં, એવા કટુ વચને બોલે છે કે, બીજાઓને આઘાત થાય. For Private And Personal Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૪ -આ મુજબ ફેકે રાખવામાં અમૃત ક્યાંથી મળે? માટે પ્રથમ આઘાત અને પીડાજનક બને તેવા, વચને બોલવામાં ખાસ ખ્યાલ રાખવાની જરૂર છે. હિતકર વચને વદવામાં અમૃત આવીને વસે છે. સાથે સાથે મનમાં કોઈનું અહિત ચિન્તવવું નહિ. એટલે કાયિક પ્રવૃત્તિઓ શુભ બનશે. પછી સાત ભયના ભણકારા પણ ટળવા માંડશે. એટલે આલેક, પરલેકાદિનો ભય રહેશે નહિ. જેઓએ માનસિક, વાચિક અને કાયિક વૃત્તિઓ અને પ્રવૃત્તિદ્વારા સદાચારની આરાધના કરી છે. તે મહાભાગ્યશાળીઓએ અમૃતરસને આસ્વાદ લીધે છે. અનુભવેલ છે. તેઓને જન્મ, જરા, મરણને ભય પણ રહેતું નથી. અતએ આગળ વધતાં, ગ્યતા પ્રમાણે આત્માના ગુણેની ઓળખાણ થશે. અને આદર થશે. આમ સગુરૂ ઉપદેશ આપીને, સન્માર્ગે ચઢાવે છે. માટે તેમની સંગતિ કરવામાં આળસ કરે નહિ. હવે એકત્રીશમાં પદમાં જે મનુષ્ય વારેવારે ચિન્તા કરવાથી સંતાપ, દુઃખ ભોગવી રહ્યા છે. તેઓને શીખામણ આપતાં આત્મજ્ઞાની સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી કાવ્યની રચના કરે છે કે, અરે જીવ શીદને કલ્પના કરે–એ રાગ) સુખ દુ:ખ ભોગવવા જીવ પડે, કર્યું દેવ ક્ષણમાં આવીને અડે, કનક કોટિ પ્રાપ્ત કરવા, કેઇક દ્વીપ સંચરે, For Private And Personal Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૫ વહાણમહી બેસી જાતાં, અર્ધ પંથમાં મરે. જે કર્યું દેવ૦ ૧ | એક પિતાના પુત્ર બેને, જનની સાથે જાણે, એક નિરક્ષર મૂર્ખ રહે, જ્ઞાનીજ એક ભણે. ! કર્યું૦ ૨ લંબ આંબા કરી લેવા, કોઈક ઝાડે ચડે, આયુષ્ય અવધિ આવી હોય તે, પલકમાંહિ પડે. _| કર્યું. ૩ છે. થનાર હોય તે થાય છવડા, શીદને ચિન્તા કરે, બુદ્ધિસાગર આત્મધ્યાને, વાંછિત કારજ સરે. ! કર્યું. ૪ | સદ્ગુરૂ ફરમાવે છે કે, અરે ભાગ્યશાલિન, પ્રથમ ચિન્તાઓ થવાના કારણે જરૂર તપાસવા જોઈએ. તે કારએની ખબર હોય નહિ તે તને જણાવવામાં આવે છે. સંસારના સુખ ખાતર, એવા નીચ કાર્યો કર્યા કે, પુનઃ પુનઃ હૈયામાં આઘાત પહોંચાડે એવી ચિતાઓ થઈ. તેથી હલકા, નીચ કામે કદાપિ કરવા નહિ. તેથી હૈયાને બાળી નાંખનાર ચિન્તા થશે નહિ. શુભ કાર્યોમાં હૃદય દાહક ચિન્તાઓ હતી નથી. પણ દાહને શાંત કરનાર વિચારે હોય છે. શુભ કાર્યો એટલે સદાચાર, જે પંચાચાર કહેવાય છે. તેની આરાધનામાં જોડાવું જોઈએ. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચારની રીતસર આરાધના For Private And Personal Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૬ કરવાથી હૈયામાં હિંમત આવે છે. અને વાચિક, કાયિક, પ્રવૃત્તિઓ શુભ બને છે. એટલે તેની આરાધના કરનારને દુદૈવ કર્મ દૂર ભાગે છે. અને શુભકર્મ બંધાએલ હોવાથી, શુભ સંગે આવી મળે છે. માટે જે ખરાબ, દુઃખદાયક ચિન્તાઓ થાય છે. તેના કારણે દર્શાવ્યા. તેમજ સુખદાથીના કારણે જણાવ્યા. સુખદાયી સંસારનું પાલન કરીશ તે, શુભ કર્મો તને નડશે નહિ. કદાચ, પરભવના કર્મોદચથી, એવી ચિન્તાઓ તેમજ સંતાપાદિ થશે. પણ તે વિફલ બનશે. તેનું બલ ચાલશે નહિ. કારણ કે, સદાચાર, પંચાચારને એવે પ્રભાવ છે કે, તેને દેખી તે ભાગાભાગી કરે છે. માટે સદ્દગુરૂ કહે છે કે, અરે? શા માટે દુઃખદાયક કલ્પના, ચિન્તા કર્યા કરે છે. તેઓને હઠાવવા માટે સદાચારનું પાલન કર. તેથી હૈયામાં હિંમત આવશે. અને ઔર પ્રકારની શક્તિ સ્વયમેવ આવી હાજર થશે. કલ્પના, ચિન્તા કરવી તે, હૈયાની હિંમત હારવા બરાબર છે. શારીરિક શક્તિને પણ આઘાત પહોંચાડવા સમાન છે. એક માણસ કુંવારે હોતે ત્યારે તેને ઘણી ચિન્તા હતી. પણ તે કુંવારાને સંસાર સુખના રસિકની સબત થઈ તેથી તે રસિકે કહેવા લાગ્યા કે, કુંવારાઓના જન્મ વૃથા જાય છે. વિષયસુખને અનુભવ લેવાતું નથી તે પછી, આત્મિક સુખને અનુભવ ક્યાંથી આવે ! આવે જ નહિ. બીમારી આવતાં કેણુ સહકાર આપશે? તેમજ શુભ કાર્યોમાં પણ કોણ સહારે આપશે! કેઈ આપશે નહિ માટે અલ્યા! For Private And Personal Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૭ લગ્ન કરવું તે હિતકર છે. આ મુજબ સાંભળી, આ ભાઈ સાહેબને પરણવાની તાલાવેલી થઈ. અને કન્યાને રૂપ, રંગ, લટકા, ચટકાઓને જોવા માટે પ્રયત્ન કરવા લાગે. તે તે કન્યાઓમાં ગુણ કેવા છે. તેની તપાસ કરવાની ઈચ્છા પણ થઈ નહિ. બસ. રૂપાળી કન્યા જોઈએ. પિસાપાત્ર તે હતે. પણ, માતપિતા નહોતાં. એક રૂપવતી કન્યા સાથે તેણે લગ્ન કર્યું. અને ભોગપભેગ, વિલાસ કરવા લાગ્યા. રૂપવતી નારીના કહેવાથી એક મોટરગાડી રાખી. તેમજ ચલાવવા માટે ડ્રાઈવર રાખી તેમાં તથા પેલમાં ધનવ્યય કરીને પોતે લહેર મા રહેલ છે. પરંતુ મોટરને પંચર પડતા ચિન્તા થવા લાગી. ચિન્તાને દૂર કરવા મોટર રાખી. પણ તેણીએ ચિન્તા ઉભી કરી. તેમજ પુત્ર, પુત્રી વિગેરેનો પરિવાર વધતા તેના ભરણપોષણની પણ ચિન્તાએ આવી ઘેરે નાખ્યો. ફક્ત ભરણપોષણની જ ચિન્તા નહતી. પણ, જ્યારે તે પરિવારમાં કઈ માંદુ પડે ત્યારે તેની પણ ચિંતા આવીને વળગી. સાથે પોતાના શરીરની તાકાત ઓછી થતાં વ્યાધિ ઉપસ્થિત થઈ. હવે તે ચિન્તાઓને પાર રહ્યો નહિ. જાવક વધવા લાગી. આવક અલ્પ થઈ. તેમાં વળી સરકાર તરફથી મકાનને ટેકસ, તથા આવકને તેમજ વારસાને ટેક્સ ભરવાને આવ્યું. આવક ઓછી થવાથી, ટેકસ ભરવાની, અને ભરણપોષણ તથા વ્યાધિઓને હડાવવાની ચિન્તામાં, હવે તે ભાઈ વિચાર કરવા લાગ્યા કે, લગ્ન કર્યું તેથી પરિવાર વધે. પરિવાર વિગેરેએ તે For Private And Personal Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૮ ચિન્તા, વ્યાધિ ઉભી કરી. શાંતિ માટે આ કામ કર્યા. પણ સુખશાતા રહી નહિ. હવે શું ઉપાય કરે ! કે, આ સઘળી વિડંબના ટળે ! લાવ ? સદ્ગુરૂ પાસે જઈને તેના ઉપાયને પુછું. ગુરૂદેવે કહ્યું કે, અરે મહાનુભાવ? સંસારના વિલાસમાં શાંતિ ક્યાંથી હોય? સંસારમાં વિવિધ પ્રકારે ચિન્તાઓ, વિકલ્પ, સંકલ્પ થયા કરે છે. સંસાર એટલે કષાય, નેકષાયનું ઘર. એવા મકાનમાં નિવાસ કરીને રહેલા પ્રાણુઓને, સંતાપ, વિપત્તિ વિગેરે આવીને વળગવાની જ. માટે ચિન્તા, સંતાપ વિગેરેને ખસેડવા હોય તે, વ્રત, નિયમ, તપ, જપની આરાધના કરવા પૂર્વક આત્માના ગુણોને ઓળખી તેની આરાધના કર. જેથી વાંછિત વેળા આવશે. અને શાંતિ હાજર થશે. માટે તેમાં મુગ્ધ બનવું નહિ. જેવા જેવા કાર્યો કરાય છે. તેના યોગે તેવા કેવા કર્મો બંધાય છે. અને બંધાએલ કર્મ, વખત આવી મળતાં શુભ, અશુભ ફલ, વિપાક અર્પણ કરે છે. શુભેદયે પણ વ્રત નિયમોને તથા આત્માને ભૂલવાને નથી જ. નહિતર એ શુભેદય, વિલાસના ચેગે વિવિધ વલેપાત પણ કરાવે. જે તપ, જપ વિગેરેની આરાધના હશે તે, પુણ્યના પ્રભાવે, વલે પાતાદિક થશે નહિ. ચિન્તા, શેકાદિ, નામ, રૂપ અને વિલાસ દ્વારા, જરૂર ઉપસ્થિત થાય છે. કેઈ વ્યક્તિને રૂપ પસંદ પડતું. મનહર રૂપ મળે તે ખુશી થાય છે. તથા કેઈ વ્યક્તિને મનગમતું નામ હોય તે જ આનંદ પડે છે. અન્યથા For Private And Personal Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૯ ચિન્તા, સંતાપ કરીને હૈયાને માળી, શારીરિક અને માનસિક તાકાતમાં હાનિ પહોંચાડે છે. એક કુ’વરખાઇ, લગ્ન થયા પછી સાસરે આવી. સાસુ, સસરા, દેરાણી, જેઠાણી, નણંદ વિગેરે તરફથી કાઇ પ્રકારની ખાધા નહોતી, પણ પોતાના પતિનું નામ, ઠં છુપાળ હતું. અને સધળા તે નામે ખેલાવતા. તેથી તેણીને ઘણી ચિન્તા થતી. અને શેક સતાપ કરીને દુઃખી થતી. અને ચિન્તા કરતી કે, કેઈ નારીના પતિનું નામ નદાસ, તથા કાઇ નારીના વરનું નામ રમેશ, ઉરેશ, મહેન્દ્ર, વિગેરે હાય છે. તો પછી આવુ' 'છુપાળ નામ કેમ પાડયું હશે ! સાસુ, સસરાદિકને શરમને લઈ કહી શકાતું નથી. અને હૃદયમાં ખન્યા કરે છે. શરીર સુકાતું દેખી તેના સસરાએ તેની સાસુને કહ્યું કે, પુત્રવધુ કેમ સુકાય છે! તે ચિન્તાતુર હોય તેમ માલુમ પડે છે. કાઇ તિરસ્કાર, અપમાન વગેરે કરતું નથી ને ? તેની સાસુએ કહ્યું કે, કાઇ પણ ઉંચા સ્વરે પણ ખેલાવતું નથી. રાધુરા વચને ખેલાવતા પણુ, કાણુ જાણે કેમ સુકાય છે. અને ચિન્તાતુર અને છે. તેની માલુમ પડતી નથી. ચિન્તા, શાકનું કારણ પુત્રવધુ કહેતી નથી. કહ્યા સિવાય ઉપાય કયાંથી થઇ શકે ? આ મુજબ કહીને વહુને પુછે છે કે, તને શી ચિન્તા છે! તે તે કહે ? પણ શરમથી તે ઉત્તર આપી શકતી નથી. એક દિવસ ઘરના આટલે બેસીને, એવા નામની ચિન્તા કરે છે. એવામાં જેનુ નામ લક્ષ્મી For Private And Personal Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૨૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજન, વ્રત, નિયમાદિ નામ હેાય છે નામ હોય છે. છે. તે લાખ વેચવા આવી અને કહ્યું કે, એન ? લાખ લેવી છે! આ સાંભળી નામમાં આસક્તિ ધરનારી કુંવરખાઈએ કહ્યું કે, તારૂ નામ તે! લક્ષ્મી છે. છતાં લાખ કેમ વેચે છે ! લક્ષ્મીએ કહ્યું કે, નામમાં મુંઝાવું નહિ. નામ સારા સારા હોય, પણ પવિત્રતાદિ સદ્ગુણા હૈય નહિ તે, તે નામથી શું કામ સરે ! ગુણામાં પ્રેમ રાખવા ઉચિત છે. સાંભળ ? મારૂ નામ લક્ષ્મી છે. છતાં પુણ્ય વિના લાખ વેચીને પેટ ભરવું પડે છે. મારામાં એવી પવિત્રતા પણ નથી કે, પ્રભુ આચરી શકાય, વળી એન ચેગીદાસ, વિનતાએ બે રાખે પાસ, સુરજી, જશુ. પણ, આંખે દેખે ન કશુ. તથા નામે મીઠા મંગળ પેર, તે ખેલી ખેલે કડવી ઝેર. માટે અણગમતુ નામ હોય છતાં ચિન્તા, શાક કરવા નહિ. અને આનમાં રહેવું. આ મુજબ લક્ષ્મીનુ કથન સાંભળી, ચાર આની ચિન્તા ચાલી ગઇ. ખીજે દીવસે કુવરખાઇ એટલે એસી પાછી ચિન્તા કરી રહેલ છે. તેવામાં એક ધનપાલ નામે વણિકે આવીને એ રૂપૈયાની માગણી કરી. એ રૂપિયા આપીને કહ્યુ` કે, ભાઇ તારૂ નામ શું? ધનપાલ. અરેરે ધનપાલ નામ હવે તું યાચના કરે છે ! દીનતા, હીનતા દાખવે છે! બેન ? નામ તા સુંદર છે. પરંતુ નામ મુજબ મારામાં ગુણ નથી. પૂર્વોપાત ધન, વિષય, વિલાસમાં વેડફી નાંખ્યું. ધન, ધને મેળવવા ધ્યાન દીધું નથી. સાંભળ For Private And Personal Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૧ તેથી યાચના કરવી પડે છે. આ મુજબ સાંભળી તેણી વિચાર કરવા લાગી કે, નામ તે સારૂ છે. પણ યાચના કરવી પડે છે. માટે નામ ગમે તેવુ' હાય, પરંતુ જે ગુણા હાય તે જીવન સફલ અને છે. હું ચેતન ? નામમાં આ મુંઝવણ શી ? ગુણે તા મારા પતિમાં છે ને ? આમ સમજી નામની ચિન્તા હતી તે, એછી થઈ. ચિન્તા, શાક હવે થતા ન હેાવાથી, આનંદમાં દિવસે વ્યતીત થવા લાગ્યા. એ અરસામાં એ‘શી વર્ષના અમચ'દ, પુત્રપરિવારને મૂકી પરલેાકે ગયા. તેથી તેના પરિવાર વિગેરે ઉચા સ્વરે રડવા લાગ્યા. તે રૂદન સાંભળી કુવરખાઈ સ્વસાસુને પુછે છે. કે, કેણુ મરી ગયુ` ! તેની સાસુએ કહ્યું. અમરચંદ મરણ પામ્યા. હવે શુભ વિચારમાં આવી, વિચારે છે કે, નામ તો અમરચંદુ છે. છતાં મરણ પામ્યા, એટલે નામમાં મેહ પામવા જેવું નથી, સદ્ગુણેને જ્ઞાનીએ ચાહે છે. મે આટલા દિવસેા ચિન્તા કરી તેથી, મને જ પીડા, શેાક, દુઃખ આવીને ઉપસ્થિત થયા. માટે ચિન્તા કરવાની જરૂર નથી. આ મુજબ સમજણુના ઘરમાં આવવાથી ચિન્તાએ ચાલી ગઈ. સદ્ગુરૂ કહે છે કે, કેટલાક, રૂપ, યૌવનની ચિન્તાએમાં ફસાયેલા હોય છે. અને કેટલાક, નામમાં મેહુ પામે છે. તેથી સમ્યગ્રદર્શન, જ્ઞાન, વિગેરેથી વિમુખ અની બહુ સતાપ વિગેરે કરે છે. છતાં તે ચિન્તાએ ખસતી નથી. પણ તેમાં વધારો થાય છે. ચિન્તાઆને ટાળવી હાય તેા, જીનેશ્વરના ગુણેામાં લગની લગાડી, For Private And Personal Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૨ આત્મિક ગુણાને પ્રાપ્ત કરવા, આત્મભાવના ભાવા. તેથી જરૂર વિકલ્પ, સંકલ્પો પણ ખસવા માંડશે. જે જે કાં કર્યાં છે તે વખત આવી લાગતાં નડવાના તે ખરા, પરંતુ જો આત્મા બલીયાન બન્યા હશે તેા, તે કર્માનું અલ ચાલશે નહિ. કેટલાક ચિન્તાઓ અને પીડાઓને હઠાવવાનું સાધન, સેાનું, રૂપું વિગેરે માનતા હોવાથી, તે ધનાદિકને મેળવવા ખાતર, સમુદ્રમાર્ગે વિવિધ વસ્તુએ ભરી વહાણને ઝુકાવે છે. અને ગમતાં બંદર ઉપર આવતાં, અરિચે તે વહાલું વહાણ, બૂડે છે. તેથી તેમાં ભરેલી વસ્તુએ નાશ પામે છે, તે વેળાએ જે તરવાનું સાધન મળે નહિ તે, ચિન્તા કરતાં મરણ પામે છે. ચિન્તા, શાક તેઓનું રક્ષણ કરી શકતા નથી, પણ જો શેક, ચિન્તાઓને ત્યાગ કરી, તવા સમયે અરિહંતાદિકનું શરણ સ્વીકારે તે, સતિ પ્રાપ્ત કરે. અગર તરવાનું સાધન, મળી આવે. માટે, જ્યારે ક જન્ય વિપત્તિ આવે ત્યારે શાક, સંતાપાદિકના ત્યાગ કરી, ધર્મધ્યાનમાં સ્થિર રહેવું તે હિતકર, કલ્યાણકર છે. જે ચિન્તાએ, શાક, સંતાપ, વિપત્તિઓ આવે તે, કજન્ય સમજી, એવા કર્મને ટાળવા કાશીશ કરવી. વળી ચિન્તાદિક કરનારને, અન્યષ્ટાંત દ્વારા શીખામણ આપે છે કે, અરે ભાગ્યશાલી ? એક માતપિતાના બે પુત્રો હાય, તેમાં જે ભાગ્યશાલી હાય તે, સારી રીતે આત્મકલ્યાણકારી વિદ્યાઆને પ્રાપ્ત કરી, સત્ય ધનાદિકને મેળવી, આલેાક અને પરલાકમાં સુખી થાય છે. અને સદ્ભાગ્યવિહીન એક For Private And Personal Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૩ પુત્ર, નિરક્ષર, મૂર્ણ રહે છે. ઠેઠ રહે છે. તે પણ, જે પ્રભુનું શરણ સ્વીકારી, ધર્મધ્યાનમાં આરૂઢ થાય તે, ભાગ્યશાલી બને. અને સુખી થાય. પણ ભાગ્યશાલી ભાઈને દેખી, અદેખાઈ ધારણ કરી, ચિન્તા, શેક કરે તે, જીવન ફેગટ ગુમાવે. એમ સમ્યગ્રજ્ઞાનીઓનું માનવું છે. સમ્યગજ્ઞાનીઓ તે પિકારી પોકારીને કહે છે કે, દુન્યવી ચિન્તાઓનો ત્યાગ કરી, આત્મા, કયા સાધનો, નિમિત્તો દ્વારા વિકાસ પામે તેની ચિન્તાઓ કરે. કે જેથી, સાંસારિક શેક, સંતાપ વિગેરે પણ ખસવા માંડે. પણ તેઓની શીખામણ માનવી નથી. અને ઈષ્ટ વસ્તુઓ ન મળતાં વાત કરે છે. તે પછી શાંતિ કેવી રીતે મળે ? મળે નહિ. માને કે, કેઈ આંબાના ઉપર રહેલી કેરીઓની લુંબ લેવા ઝાડ ઉપર ચડે. પણ આયુષ્યની અવધિ, મર્યાદા પૂરી થતાં, તેના ઉપરથી પડીને મરણ પામે. તે વેળાએ ચિન્તાઓ, શક, કરવાથી શું વળે ? પરંતુ મરણ પહેલાં ચિંતાને ત્યાગ કરી, નવકારમંત્રનું મરણ કરે તે, સદ્ગતિ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને. માટે કર્મોના ઉદયે, જે થવાનું હોય છે તે થયા કરે છે. તેમાં હર્ષ શેક કરવે નહિ. સંકટ વેળાયે પ્રભુના ગુણોનું સ્મરણ કરવું. તેમજ વિડંબનાઓના વખતે, અરે જીવડાએ? શીદને સંતાપ કરે છે. કર્મોને હઠાવવા માટે વિચાર, વિવેક લાવી, આત્મિક ગુણમાં અનંતસુખ સમાએલ આમ સમજી, રમણતા કરે તે સર્વે ઈચ્છાઓ, આશાઓ, For Private And Personal Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४२४ અને તૃષ્ણાઓ વિલય પામશે. અને વાંછિત કાર્યો સરશે. સફલ થશે. આ મુજબ સગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરજી, સંસારના સુખની ખાતર, ચિન્તા કરનારને ઉપદેશ આપે છે કે, આત્માના ગુણોને ભૂલે નહિ. વિષય કષાયના વિચાર અને વિકારમાં ભૂલા પડી ભટકતા મુગ્ધાને હવે બત્રીશમા પદની રચના કરતા ફરમાવે (સેવે સેવે સારી રેન ગુમાઈ રાગ–પીલુ) પરઘર ભટકત સુખ ને સ્વામી, વિનતિ સમજ મુજ અન્તર્યામી, કાલ અનાદિ ભટક્યો હાલમ, સ્વપ્નામાં પણ સુખ ન દીઠું, અશુદ્ધ પરિણતિકારજ એ સબ, ભ્રાનિતથી મન માને મીઠું. પર૦ લા ઢાળ અનાદિ પડ્યા નહિ નિર્મલ નિજધન રે લૂંટે, આત્મિક સહજ સ્વભાવ પ્રગટે, ચેતન શક્તિ સહજ વિખૂટે ||રા ક્ષાયિક પંચક લબ્ધિ ભેગી, ચગી પણ જે સહજ અયાગી, સ્થિતિ સાદિ અનંત વિલાસી, આવિર્ભાવે શુદ્ધ પ્રકાશી૩ For Private And Personal Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૫ ધ્યાતા નિર્મલ ધ્યાન પ્રભાવે, નિજ ઘર સાહિબ ક્ષણમાં આવે, બુદ્ધિસાગર અવસર પાકર, ધ્યાનાનંદી પદ નિજ ગાવે. જો સદ્ગુરૂ, સૂરીશ્વરજી મહારાજ, ઉપદેશ આપે છે કે, તમે પરઘર ભટકો છે તેથી, શુદ્ધ શક્તિ, પરિણતિરૂપી ચેતના, મારી પાસે આવીને કહે છે કે, મારા સ્વામીને આપ મહેરબાની કરી સમજાવે કે, તમે પરઘર પરિભ્રમણ કરી રહેલ છે. તે ચેતનાને બીકુલ પસંદ નથી. કારણ કે, પરઘર ભટકત સુખ ન સ્વામી પરઘર કહેતાં, ધર્મધ્યાનને ત્યાગ કરી, આર્ત, રૌદ્ર ધ્યાનમાં ભટકે છે. પરને, સ્વાર્થ સાધવા ખાતર તેના દુઃખ, સંકટ, સંતાપ વિગેરે સામે જોતાં નથી. પાપાર કરી પાપી પિટ, પરિવાર અને પટારાને ભરે છે. તે, ભવિષ્યમાં કરેલા કર્મો, સત્યસુખમાં વારે વારે વિદને ઉપસ્થિત કરી, સુખને બદલે સંકટો હાજર કરે છે. તથા જે અનાચારમાં પ્રીતિ છે તેથી, શુદ્ધ ચેતનાને ઘણું દુઃખ થાય છે. માટે પિતાના ઘરમાં, ધર્મ ધ્યાનમાં આવે. આ મુજબ, શુદ્ધચેતના, અમારી પાસે તમેને કહેવરાવે છે. માટે પરઘર ભટકવાનું મુકી દે. શુદ્ધ પરિણતિ, ચેતના ઉપર અને પ્રેમ છે. તેથી અમે કહીયે છીએ કે, તમે ચેતનાનું કથન માન્ય કરી, બહાર પરિભ્રમણ કરે નહિ. સ્વઘરને ઓળખવા For Private And Personal Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४२६ માટે આન્તર દ્રષ્ટિને ધારણ કરે. અનાદિકાલથી અરે ? વ્હાલા આતમ ? આતંરીદ્ર ધ્યાનના યોગે, વારે વારે અનંત વિડંબનાઓમાં ફસાઈ પડેલ છે. તેમાં સ્વને પણ સુખ દીઠું નહિ. કહે ? આ મનુષ્યભવમાં પરઘર ભટકવાથી કેવું સુખ મેળવ્યું? ક્યાંસુધી ચેતનાને દુઃખને અનુભવ કરાવ છે ! ચેતનાના આધારે જ, તમે જીવન ગુજારી શકે છે. જે ચેતને સુખી તે તમે સુખી. ભલે પછી પરઘરમાં મહાલ્યા કરે. પરંતુ અંતે રવઘરમાં આવ્યા સિવાય, સુખશાંતિ કદાપિ મળશે નહિ. માટે ચેતનાને શાંતિ આપવી હોય તે, પર પ્રાણુઓ ઉપર કરૂણા લાવી. શક્ય તેટલું રક્ષણ કરવા પ્રયત્નશીલ બને. પરપ્રાણીઓને સ્વાર્થ ખાતર પિડા ઉત્પન્ન કરશે, અને સંતાપ, કલેશ, કંકાસ, આફતમાં નાંખશે તે, તમને સુખશાતા પ્રાપ્ત થવી અશક્ય જ છે. અન્ય પ્રાણીઓ તમને સહારે આપે છે. અને તે આધારે તમને અનુકુળતા રહેલી છે. તેનું કારણ, તમેએ તેમના ઉપર કરૂણ લાવી રક્ષણ કરેલ છે. તેથી મનગમતી અનુકુલતા મળી છે. તે પછી દયા લાવીને રક્ષણ કરશો નહિ તે, દરેક પ્રસંગે વિ િહાજર થવાના. પરાધીનતાની બેડીમાં પીડાઓ પામવાના. માટે સુખને અનુભવ કરે હોય અને ચેતનાને પણ શાંતિ આપવી સેય તે, શુદ્ધ પરિણતિ, ચેતનાની સંગતિ કરે. એક અધિકારીને બે સ્ત્રીઓ હતી. એક છે સુબુદ્ધિ નામે, બીજી છે કુબુદ્ધિ નામે. બન્નેને પરસ્પર બનતું ને For Private And Personal Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૭ હોવાથી, પુનઃપુનઃ કલહ થતા હાવાથી, તેના પતિએ તે અન્નેને જુદા જુદા ઘરમાં રાખી. જોઇએ તે પ્રમાણે વસ્તુએ આપી છે. સુબુદ્ધિને વિવેક નામે પુત્ર છે. બુદ્ધિ, વધ્યા છે વાંઝણી હાવાથી પુત્રની ઇચ્છા તેા ઘણી છે. પણ ભાગ્ય વિના પુત્ર કયાંથી પ્રાપ્ત થાય ? જુદા મકાનમાં રહેલી બુદ્ધિ, સુબુદ્ધિ ઉપર ત્રાંસી નજર રાખે છે. સુબુદ્ધિ તેણીના ઉપર કરૂણાપૂર્વક સ્નેહ રાખે છે. હવે કુબુદ્ધિ, સ્વપતિને કબ્જામાં રાખવા માટે ઘણા ઘણા ઉપાયે કરે છે. તેણીના લટકા, ચટકા, મટકાને દેખી આ અધિકારીપતિ, તેણીના રંગ, રાગ, ચેષ્ટાઓમાં વધારે રાજી થાય છે. સુબુદ્ધિને લટકા, ચટકા, વિગેરે ચેષ્ટાઓ કરવી પસંદ નથી. છતાં સ્વપતિ ઉપર સ્નેહ છે. સત્કાર, સન્માન પેાતાને ઘેર આવે ત્યારે કરે છે. અને હિતશિખામણના વાકો પણ કહે છે. પરંતુ કુબુદ્ધિમાં રાગ હોવાથી, તે શિખામણા તેને પસંદ પડતી નથી. એકદા રાજા તરફથી એવી આજ્ઞા થઈ કે, તમારે રાજ્યના કામ માટે, અમુક સારા રાજા પાસે જઈને, અમે કહેલી વાટાઘાટ કરવી. આ મુજબ સાંભળી, આ, અધિકારી બુદ્ધિને પાતાના ઘરની સાર સંભાળ સોંપીને ગયે. કુબુદ્ધિને, બીલાડીના હાથમાં દુધ આવે તેની માફક આનંદ થયા. માજમજામાં અને વિલાસમાં ઘરની મિલક્ત ક઼ના કરવા લાગી, અન્ય વ્યભિચારી પુરૂષોને પોષી, વિચાર કરવા લાગી કે, જ્યારે તેએ આવશે. ત્યારે જેમ તેમ સમજાવીને ખુશી કરીશ. સુબુદ્ધિ આ For Private And Personal Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૮ બધું સમજે છે. અને જાણે છે. પણ તેણીનું જોર ચાલતું નથી. અને હૈયામાં બન્યા કરે છે. અધિકારીને પિતાને ઘેર આવતા વિલંબ થયે. તે અરસામાં તે, જેટલી સંપત્તિ હતી તેટલી ઉડાવી દીધી. અધિકારી, કાર્ય કરીને ભૂલથી, સુબુદ્ધિને ઘેર આવ્યું. તેણીએ સ્વાગત પૂર્વક સુંદર રસોઈ બનાવી. અને ભાણામાં પીરસી. છતાં તે સરસ રઈ પસંદ પડી નહિ. અને કહેવા લાગ્યું કે, આ મને પસંદ પડતી નથી. માટે કુબુદ્ધિની પાસે જઈ તેણીએ બનાવેલ ભેજન લઈ આવ. સુબુદ્ધિએ ત્યાં જઈને તેણીની પાસે માગણું કરી. કુબુદ્ધિએ કહ્યું કે, કાંઈ રાંધ્યું નથી. શું આપું ? સુબુદ્ધિએ જઈને વાત કહી. ત્યારે કુબુદ્ધિમાં આસક્ત બનેલ તેણે કહ્યું કે, જે સુકું અગર બીજુ જે કાંઈ હોય તે તેણી પાસેથી લઈ આવ. પુનઃ જઈને તેણીને કહ્યું કે કાંઈ નથી. છતાં પાડીના છાણમાં, મીઠું, મરચુ નાંખીને, આ શાક છે. આમ કહીને, સુબુદ્ધિને આપ્યું. તેણીએ આવીને પિતાના પતિને આપ્યું. પતિ, આ ખરાબ ખોરાક છે. છતાં તેણુના ખોરાકના વખાણ કરવા લાગ્યા. આહા, આહા, કેવું અમૃત જેવું શાક તેણીએ આપ્યું. સુબુદ્ધિએ કહ્યું કે, આવા ખરાબ શાકને અમૃત સમાન માને છે ! તમને વિચાર પણ આવતો નથી આ તે પાડીના છાણમાં મરચુ મીઠું નાખીને તેણીએ આપેલ છે. ભલે તેવું હોય, પણ મને તે મને હર ભાસે છે. આમ કહીને કુબુદ્ધિના ઘેર ગયે. ત્યાં તે બાઈ રીસાઈ બેઠી છે. અધિકારી તેને For Private And Personal Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૯ મનાવે છે છતાં તે સામું જોતી નથી. અને છણકો કરીને, કહેવા લાગી કે, પ્રથમ તમે સુબુદ્ધિના ઘેર કેમ ગયા? મારે તમારી સાથે બેલવું નથી. આ સાંભળી પતિદેવ, અધિક કાલાવાલા કરવા લાગ્યું. પછી તે બેલવા લાગી. પણ અધિકારીને ઘરની મિલક્ત નાશ પામેલ દેખી, બહુ શક, સંતાપ થયે. સુબુદ્ધિ આવી કહેવા લાગી કે, પરઘર, કુબુદ્ધિના ઘેર ભમતા તમે દુઃખ પામેલ છે. માટે મારે ઘેર પધારે. ત્યાં તમને આનંદ પડશે. મનહર રસવતી મળશે. માટે આગ્રહભરી વિનતિ કરૂ છું કે, અરે અન્તર્યામી પતિદેવ ! પરઘરમાં ભટકવાનું મુકીને, આ પણ તમારૂ પિતાનું ઘર છે. તેમાં પારશે તે સદા સુખશાતા રહેશે. અરે વ્હાલમ ? અનાદિકાલથી તે અશુદ્ધ પરિણતિ, કુબુદ્ધિની સંગતિથી અનંતી વાર, અનંત, અસહ્ય પીડાઓ ભેગવી. હવે કાંઈક સમજે. વિચાર કરો. મારે પુત્ર વિવેક, તેમને સારી રીતે સહકાર આપશે. તમને અશુદ્ધ પરિણતિ, કુબુદ્ધિએ જે જે કાર્ય બતાવ્યું. અને જે જે કહ્યું તે તે પસંદ પડ્યું. અને મીઠું માન્યું. તેથી અનાદિની ટેવ, પડેલ છૂટતી નથી. અરે સ્વઘેર આવતા નથી. અરે અન્તર્યામી પતિદેવ ! તે ચેટ્ટીએ તમારી સંપત્તિની ખુવારી કરી છે. અને બાકી રહેલ સંપત્તિ, સત્તાની ખુવારી, ફન કરવા તેના સંગતિઓ, જે ચેરને પિંધાડ્યા છે. તે ચેટ્ટા, વ્યભિચારીઓ, રહી સહી સંપત્તિને લૂંટી રહ્યા છે, તેની તપાસ તે કરો. આ For Private And Personal Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૦ મુજબ શુભ પરિણતિ ચેતનારૂપી સુબુદ્ધિએ કહેવાથી, કાંઈક ભાન આવ્યું. અને ચેતના તરફ પ્રીતિ જાગી. સદ્દગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કહે છે કે, અનાદિકાલથી અશુભ પરિણતિના યોગે, અનાદિકાલથી સ્વસંપત્તિ, શક્તિ અને જ્ઞાનને, આ બાહ્યાત્મા ગુમાવી બેઠેલ છે; તેથી દુઃખ, વિડંબનાએ પામે તેમાં શી નવાઈ ? અને શાંતિ કયાંથી પ્રાપ્ત થાય? જે તેજ, અન્તરાત્મા બની શુભ ભાવનાને, શુભ પરિણતિને આધાર લે તે, આત્મસ્વભાવ સહેજે પ્રગટ થાય. અને અશુભ પરિણતિનો ત્યાગ થાય. ત્યારે ક્ષાયિક પાંચ લબ્ધિનો ભેગી એવે વેગી, અનુક્રમે અગી બની, સાદિ અનંતભાગે અનંત સુખને વિલાસી બની, શુદ્ધ પ્રકાશી થાય. નિર્મલ ધ્યાનને ધ્યાતા થાય ત્યારપછી પિતાના ઘરમાંથી આત્મા ખસે નહિ. સરૂ કહે છે કે, આમ અવસર પામીને, ધ્યાનાનંદી, નિજ પદને પામે. અને ગાવે. માટે સ્વઘરમાં આવવા કોશિશ કરવી જોઈએ. સદગુરૂ ફરમાવે છે કે; પરઘરનો ત્યાગ કરી, સ્વઘરમાં આત્મા આવે છે ત્યારે તેની કેવી સ્થિતિ થાય છે તે તેત્રીશમાં પદ દ્વારા જણાવે છે કે, (રાગ—આશાવરી) અવધૂત અનુભવ પથ કોઈ રાગી, દ્રષ્ટિ અન્તર જસ જાગી, અવધૂત અનુભવ પથ રાગી. For Private And Personal Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૧ જલપકજવતું અંતર ન્યારા, નિદ્રાસમ સંસારા; હંસ ચંચુવતુ જડ ચેતનકુ, ભિન્ન ભિન્ન કર ધાર્યા અવ ! પુગલ સુખમેં કબહુ ન રાચે, ઔદયિક ભાવે ભેગી; ઉદાસીનતા પરિણામે તે, ભેગી નિજધન યોગી. અવ૦ મેરા ક્ષાપશમિક ભાવે અતિશ્રત, જ્ઞાને ધ્યાને લગાવે; આપહિકર્તા આપીકર્તા, સ્થિરતાયે સુખ પાવે. અવ૦ ૫૩ કારક ષટાટ અત્તર ધે, પર પરિણતિક રોધે; બુદ્ધિસાગર ચિન્મય ચેતન, પરમાતમ પદ બોધે અવ૦ ના સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી ફરમાવે છે કે, “અવધૂત અનુભવ પથ કોઈ રાગી” અવધૂત અનુભવ પથ, એટલે જે ભાગ્યશાલીએ રાગ, દ્વેષ અને મહાદિકને શક્યતાયે હઠાવ્યા છે. અને હઠાવ્યા પછી આત્મિકગુણોને અનુભવ, આસ્વાદ જેને આવ્યું છે, એવા અન્તરાત્માને માર્ગ છે એવા પથમાં કોઈક મહાભાગ હોય છે. તે ભાગ્યશાલીને બાહ્ય દ્રષ્ટિ એછી થએલ હોય છે. અતએવા આન્તર દ્રષ્ટિ જાગેલી છે તે, જીનેશ્વર કથિત સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ અવધૂત અનુભવપથમાં વિચરેલ For Private And Personal Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ બમણ કર વેરવિના મારે હોય છે. આ સિવાય બાહ્ય દ્રષ્ટિવાળા સંસારના માર્ગે કહેતાં, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અદેખાઈ, વેરવિરોધાદિક જેમાં રહેલ છે તેવા માગું પરિભ્રમણ કરી રહેલ જાણવા. તેવા માર્ગે આન્તર તિને માર્ગ કયાંથી પ્રાપ્ત થાય ? આન્તર દ્રષ્ટિના પથમાં આરૂઢ થયા સિવાય આધિ, વ્યાધિ અને વિડંબના, વૈર વિરોધાદિક ખસવા અશક્ય છે. જે જન્મજન્ય આધિ, વ્યાધિ, વિગેરેને ટાળવી હોય તે, અત્તરાત્મા. બને. અન્તર દ્રષ્ટિવાળા બની, અવધૂત અનુભવપથને અનુભવ કરે. આરોપિત સુખ અને દુઃખમાં આસક્ત બને નહિ. બાહ્યાત્માઓ, બાહ્ય દ્રષ્ટિના યોગે ઇષ્ટ સંગે પ્રાપ્ત થતાં અને ઈષ્ટ સને વિગ થતાં તેમાં આસક્ત બનેલ હવાથી કાંત હર્ષઘેલા બને છે, કાંતે વલેપાતાદિ કરતા હોય છે. તેથી તેઓને અવધૂત અનુભવને પથ, માર્ગ જડતો નથી. અને પુનઃ પુનઃ પોકારે પાડતાં સંસારના માગે ગમન કરે છે. જો કે તેઓને સુખની અભિલાષા તે હેય છે. પરંતુ ઉટે માર્ગ લીધેલ હોવાથી સત્ય સુખદાયક, સર્વ આધિ, વ્યાધિ વિગેરેને દૂર ટાળનાર એ મોક્ષમાર્ગ કયાંથી પ્રાપ્ત થાય ? ન મળે. તેથી કરૂણ લાવી સદ્ગુરૂ ઉપદેશ આપે છે કે, અરે ! દુર્લભ મનુષ્ય ભવને પામી, અત્યંત કષ્ટદાયી, વિષયકષાયરૂપી સંસારના માર્ગને. ત્યાગ કરી, અવધૂત અનુભવના માર્ગે સંચરે. સંસારના માર્ગે સંચરતા તમેને કેટલી સ્થિરતા થઈ! તે તે કહે ? તમે કહી શકશે નહિ. કારણ કે, કષાયના ગે અતીવ For Private And Personal Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૩ ચ'ચલતા વધેલી ડાય છે. અને લેાપાત વિગેરે કરતા હશે. તા પછી, મનુષ્યભવની સફલતા, આન્તર દૃષ્ટિ સિવાય કેવી રીતે કરશે!. માટે અન્તરાત્મા અનેા. જેઆને સંસારના સુખને! ખરાબર અનુભવ થએલ હેાય છે. એટલે મીઠા માર ખાઈને ધરાયેલા હાય છે. અને પછી આવા આરાપિત, મધુરે માર ખાવા નથી આ મુજબ જેને હેય, ઉપાદેય અને જ્ઞેયનું સમ્યગ્રજ્ઞાન હેાય છે. તેએ જ મેાક્ષમાગ, અનુભવના પથના સ્વીકાર કરે છે. અન્યથા તેા આરોપિત સુખ દુઃખમાં તે પીલાતા હૈાય છે. કોઇ વ્યક્તિનું નામ · મીઠાભાઈ પાડેલ છે. તે વ્યાપાર વિગેરેમાં ઘણા કુશલ છે. દરાજ વ્યાપારધંધા કરી રાત્રીના અગ્યાર વાગે ઘેર આવે છે. તે વખતે માત, પિતા, પુત્ર, પત્ની વગેરે નિદ્રામાં ઘેરાએલ હોય છે. આવા વખતે હેાળીના દિવસેા ચાલે છે. અને હોળીઆ બરાબર તોફાન કરી રહેલા છે. આ મીઠાભાઇ રાત્રીના અગીયાર વાગે દુકાન બંધ કરી સ્વઘેર આવે છે. પણ બારણા બધ હાવાથી ખૂમા પાડે છે કે, ખાલે ! ઉંઘમાંથી જાગ્રત થઇ કોઈ એક કહે છે કે, કાણુ ? તે કહે છે કે, મીઠાભાઇ ખાલે. આ મુજબ વારેવારે બેલવાથી તાકાની હેાળીયા તે જગ્યાએ આવી ખેલવા લાગ્યા, કે, મીઠાભાઇ ખોલે. મીઠાભાઈ ખોલે. આ મુજબ સાંભળી આ ભાઇ ક્રોધાતુર બની તે તૈફાનીઓને મારવા દોડવા. પણ તે હાળીઆ શાને ઉભા રહે ? દૂર જઇને પાછા કહેવા લાગ્યા. મીઠાભાઈ ખાલા. આ મુજબ સાંભળી પાછા આ ૨૮ For Private And Personal Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૪ ભાઈ તે તેફાની છોકરાઓ સામે પડ્યા. તેઓ દૂર નાશી જાય છે. અને બોલ્યા કરે છે. અને હાથમાં આવતા નથી. તથા ક્રોધ શમત નથી. ઘણીવાર તેઓને પકડી શિક્ષા કરવા માટે અત્યંત પ્રયાસ કર્યો તે ફેગટ ગયે. ઉલ્ટા ક્રોધના આવેશથી તમ્મર આવી, બેભાન થઈ. ધરણી ઉપર ઢળી પડ્યા. કહો આમાં કેને વાંક, દેષ? તોફાની હેળીઆએ તે જેવું મીઠાભાઈ બેલ્યા તે મુજબ બોલવા માંડ્યું. પણ ખેલને અર્થ પિતે ગધેડે મા. પરંતુ તેને અર્થ દ્વાર ઉઘાડવાને કર્યો હતો તે આ કષ્ટ, પીડા થાત નહિ. તેથી ખેલને અર્થ, ગધેડા ઉપર આરેપિત કર્યો અને પિતાને ગધેડે માળે, તેથી આવું દુઃખ ભોગવવાનો વખત આવ્યું. આ મુજબ બાહ્યાત્માઓ બાહ્ય દષ્ટિના ગે પિતે એવા હોતા નથી. છતાં અજ્ઞાનતાથી મનગમતા અર્થ કરીને દેડદેડ, ધમાલ કરીને પોતે જ દુઃખી થાય છે. અને ઘણું કષ્ટ સહન કરે છે. માટે બીજાઓએ આરેપિત નામ અને રૂપમાં મારો આત્મા એ નથી પણ, નામરૂપથી ત્યારે છે. આ ભાવના ભૂલવા જેવી નથી જ. અહંકાર અને મમત્વના ગે, સઘળું જગત વિવિધ વેદનાઓ ભેગવે છે. અહંકાર અને મમત્વ દ્વારા પશુ, પંખી, માનવ, દાનવ અને દેવે કે કાર કેર વર્તાવે છે. તે પ્રત્યક્ષ જોવાય છે. દરેક અનાચારો મમતાથી જ અને અહંકાર, અદેખાઈ, ઈર્ષ્યાથીજ ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થએલા દેષે શારીરિક અને માનસિક શક્તિઓને નાશ કરે છે. એટલે આધિ, વ્યાધિ For Private And Personal Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૫ વિડંબનાઓને આવવાનો અવકાશ મળે તેમાં નવાઈ શી? માર્ગે ગમન કરતાં પણ અથડાઈ, ટીચાઈ ભૂમિમાં પડી અત્યંત વેદના ભેગવે છે. માટે તાકાત પ્રાપ્ત કરવા બાહ્ય દ્રષ્ટિને ત્યાગ કરવા પૂર્વક, અહંત્વ, મમત્વને નિવારવા વિવેકદ્રષ્ટિ ધારણ કરવી. વિવેક દષ્ટિના ગે જ, અહે વ અને મમત્વ, આત્માના સ્વરૂપમાં આવી નિવાસ કરે છે. એટલે મારો આત્મા તે હું છું. અને પદાર્થો અગર સંગે મારા નથી. પણ જુદા છે. જગતના પદાર્થો પર અહત્વ અને મમત્વ રાખવાથી તે ચાર ગતિમાં રખડવાનું થયું. એ રખડવામાં જન્મ, જરા અને મરણના અસહ્ય કષ્ટો, વિડંબનાઓ, વિપત્તિ આવી પડી. કોઈ પણ પ્રકારે સ્થિરતાને અનુભવ આવે નહિ. આવા આવા વિચારે આવતા હોવાથી, આન્તર દષ્ટિના વેગે, મમતા વિગેરે આત્મા તરફ વળે છે. અને માનસિક વિચારો પણ આત્મતત્ત્વના આવ્યા કરે છે. તેમ જ માનસિક અને શારીરિક તાકાત ઓછી થતી નથી. તેમજ ઇન્દ્રિયોનો વિષય, તથા તેને વિકાર ઉપશમવા માંડે છે. તેથી જલપંકજવત ન્યારા રહેવાય, અને શંખની માફક ઉજ્જવલ થવાય. અને સાંસારિક સંગે, ભલે પછી ઈષ્ટ આવીને મળેલ હોય કે, તેઓને વિયેગ થયું હોય તે પણ, હર્ષ, શક, સંતાપ થતું નથી. સંસાર નિદ્રા સમાન ભાસે છે. અને આત્મા જાગ્રત થએલ છે, એમ ભાસે છે. તે, સત્ય, આન્તર દષ્ટિવાળા સંસારના વ્યાવહારિક કાર્યો કરે, છતાં તેમાં લેપાતા For Private And Personal Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૬ નથી. પણ હંસની ચંચની માફક વૈરાગ્ય, સંગ વિગેરે સાર, તત્ત્વ લઈને પુષ્ટ બને છે. અને જડ પદાર્થોમાંથી ચેતનતત્વ, ભિન્ન માની નિર્લેપતયે, નિર્ભયતા સંસારમાં વિચરે છે. એટલે સંસારમાંથી સારી સારી, આત્માના ગુણોને ઉપગમાં આવે તેવી અને સહારે આપે તેવી, વસ્તુઓને ગ્રહણ કરે છે. તે પદાર્થોમાં જે ગુણો રહેલા છે, તે સહારે આપે એવા હોય તે જ, પ્રાપ્ત કરવા કોશીશ કરે. અન્યથા ઉપેક્ષાવૃત્તિ ધારણ કરતા હોવાથી, મહમમતાનું અને અહકારનું જોર ચાલતું નથી. તેથી પુદ્ગલના સુખમાં કદાપિ રાચીમાચી રહેતા નથી. પરંતુ ઔદયિક ભાવે ભોગી બન્યા. છતાં, ન્યારા ન્યારા રહે છે. એટલે ઉદાસીનતાને પરિણામ હોવાથી અપેક્ષાએ ભેગી કહેવાય. પણ તે નિજધન, આત્મતત્ત્વમાં તે યેગી હોય છે. મન, વચન અને કાયાની વૃત્તિ અને પ્રવૃત્તિઓ આત્મ સ્વરૂપમાં જતા હોય છે. સદ્દગુરૂ કહે છે કે, આવા અન્તરાત્માને, ક્ષયપસમભાવે મતિજ્ઞાન, અને શ્રુતજ્ઞાન હોય, છતાં તે સમ્યજ્ઞાન, ધ્યાનમાં જોડે છે. લગાવે છે. આમ કરતાં ધ્યાનના વેગે, કાળલબ્ધિ જ્યારે પ્રાપ્ત થાય છે. ત્યારે ક્ષાયિકજ્ઞાન પામી, સંસારની વિકારી જાલને ફગાવી દઈ, અહોનિશ ધ્યાનમાં રમણતા કરવા સમર્થ બને છે. માટે પશમભાવે મળેલ, સમ્યમ્ જ્ઞાનથી પણ ધ્યાનમાં લગની લગાવવી જોઈએ. ભલે માનસિકવૃત્તિ ચંચલતા ધારણ કરીને, દુન્યવી પદાર્થો તથા સંગમાં જાય, તે પણ, નાસીપાસ થવું નહિ. તે ધ્યાનમાં For Private And Personal Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૭ એવી તાકાત રહેલી છે કે, ખસી ગએલ મનની વૃત્તિઓને પાછી ખેંચી લાવી, આત્માના ગુણ સાથે જોડે છે. માટે કંટાળવું નહિ. અને સિદ્ધચક, નવપદની આરાધના અને ધ્યાન પરમ આલંબન છે. માટે તેનું ધ્યાન કરી, આત્માના ગુણે ઓળખી, તેમાં સ્થિરતા કરે. અને અન્તરાત્મા બનો. આમ ધ્યાન કરતાં, જ્યારે ક્ષાયિભાવ પ્રગટ થશે ત્યારે એવા અધ્યવસાય થશે કે, હું કર્મોને કર્તા નથી. પણ, ઔદયિક ભાવે આવેલી કર્મપ્રકૃતિ, સઘળું કરી રહેલ છે. એટલે પોતે પિતાને અકર્તા તરીકે માને છે. અને આત્મસ્વરૂપન કર્તા બને છે. આ મુજબ અકર્તા અને કર્તાને અનુભવ લેતા લેતા, ક્ષાયિકજ્ઞાનના ગે કેવલજ્ઞાન પામી, સર્વથા કર્મોની જે પ્રકૃતિઓ રહેલી છે. તેને નાશ કરવા સમર્થ બને છે. માટે અરે ભાગ્યશાલીઓ બાહ્યદષ્ટિને ત્યાગ કરી આન્તરદષ્ટિવાળા બને. આન્તરદષ્ટિને લાભ થયા પછી પણ, ઘણો ઉપયોગ રાખવાની અગત્યતા છે. કારણ કે આત્માની શ્રદ્ધાવાળા પણ વ્યવહારમાં તે રહેલા છે ને? જે ઉપયોગ રાખે નહિ તે, બાહ્યદષ્ટિ પુનઃ હાજર થાય. માટે કાયિક પ્રવૃત્તિઓ, વિચાર કરવામાં અને બેલવામાં, બાહ્યદ્રષ્ટિમાં ભેગી ભળે નહિ અને તેનાથી ન્યારી રહે, તે મુજબ વર્તાય તે જ આન્તરદૃષ્ટિ સ્થિર થાય. એ સ્થિર સિદ્ધિ માટે એવી ભાવના રાખી વિચાર કરે છે, કોઈ પ્રાણીનું અહિત ચિન્તવાય નહિ. શત્રનું પણ હિત થાઓ. આમ ચિત્તવતા, મનની ચંચલતા અલ્પ થાય છે. તથા વચનો એવા બેસવા For Private And Personal Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૮ કે. સામાને આઘાત, પીડા થાય નહિ. પરંતુ હિતકારક બોલવાથી શત્રુ તરફથી પણ ભય રહેતું નથી. તેથી વિકલ્પ, સંક૯૫, શંકાઓને આવવાને લાગ મળતો નથી. કાયિકા પ્રવૃત્તિઓ પણ એવી રાખવી જોઈએ કે, કઈ પણ પ્રાણી પીલાય નહિ. આ મુજબ વર્તન કરતા કેઈ પ્રકારને ભય રહેશે નહિ. અને અન્તરાત્મા જે બનેલ છે. તે પરમાત્મપદને અધિકારી થશે. પછી જે અનંતભમાં, જન્મ જરા. અને મરણની પીડાઓ વેઠી છે. તે ખસવા માંડશે. એટલે અલ્પભમાં તે પિડાઓ ટળી જશે. મનુષ્યએ, જન્મમરણની પીડા અનંતભમાં ભેળવી છે. તેના કારણે તમે સમજ્યા હશે. જે ભૂલી ગયા હો તો સાંભળે. માનસિક વાચિક અને કાયિકવૃત્તિ, પ્રવૃત્તિઓમાં ઉપગ રાખ્યો નથી. અને એવું વર્તન કર્યું કે, જન્મમરણની પરંપરા વધ્યાજ કરે. અન્ય પ્રાણનું અહિત થાય તેવા વિચાર કર્યા. બીજએને પીડા થાય, આઘાત પહોંચે એવા વચને બેલ્યા તથા કાયાની એવી પ્રવૃત્તિ કરી કે, બીજાઓ પલાય. નાશ. પામે અને વારેવારે સંતાપ, પરિતાપ વિગેરે કરે. તેથી જ જન્મ, જરા, મરણજન્ય પરંપરા ઘટી નહિ. પણ વધી.. હવે તે સરૂના સમાગમથી તમે સમ્યગદષ્ટિવાળા બનેલ છે. તેથી બાહ્યદષ્ટિ જે હતી તે, આત્મસ્વરૂપમાં અગર આત્મતત્વના ઓળખાણ કરાવનાર નિમિતે તરફ વળી છે. માટે નિર્ભય બને, ખેદ, દ્વેષાદિકને દેશવટે આપે. જે ભય, ખેદ અને દ્વેષાદિકને ત્યાગ કરે છે. તે For Private And Personal Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ સાચા અન્તરાત્મા કહેવાય. અને તે જ પરમાં આસક્તિ રાખતા નથી. એટલે પર પરિણતિ, અધ્યવસાય તથા વિયારોને રોકવામાં સમર્થ બને છે. તે અન્તરાત્મ, સમ્યગદષ્ટિવાળા ભાગ્યશાલીઓ સારી રીતે સમજે છે કે, બાહ્યત્મા બનવાથી તે ભવોભવ કારમી કતલ કરી. અને મીઠે માર ખાધે. હવે તેવા બનવું નહિ. બાહ્યાત્મા, બાહ્યદષ્ટિના મેગે કેવા હાંસીપાત્ર બને છે. અને અસહ્ય સંતાપ વિગેરે કરે છે. તે તેમની નજર બહાર હોતા નથી. દ્રષ્ટાંત તરીકે જાણવાની જરૂર છે. એક નગરમાં જેના માતપિતા મરણ પામેલ છે એવા પુત્રની પાસે ઘણું ધન હતું. પણ રીતસર, સમજણ, વિવેક આપનાર સ્વજન વર્ગ હતું નહિ. નિકટનાં સગાં પણ તેના ઉપર ઈતરાજ ધારણ કરતાં. આ ભાઈનું લગ્ન થએલ છે. તેમજ પુત્રપુત્રીને પરિવાર છે. તેથી ધન વિગેરેના નશાથી જોઈએ તેવો વિનય, વિવેક રાખતું ન હોવાથી, કે સત્ય સમજણ આપતું નથી. આ ભાઈને મનમાં એવો. ઘમંડ છે. એવી માન્યતા છે કે, કદાપિ ઈષ્ટનો વિયેગા થશે નહિ. મારે કેની પરવા છે. આમ વતી રહે છે. તે અરસામાં વ્યાધિ થવાથી તેની સ્ત્રી મરણ પામી. આ. ભાઈને ઘણે સંતાપ થયે. આ નાના બાળકોનું કોણ રક્ષણ કરશે, સારવાર કેણ કરશે. આવી આવી ચિન્તામાં બળવા લાગ્યો. તેવામાં તેને ધનાઢ્ય દેખી કેઈએ રૂપાળી કન્યા પરણાવી. તે તે મેજમજામાં વિષયસુખમાં આસક્ત For Private And Personal Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४४० બનેલ હોવાથી બાળકોની સાર સંભાળ કરતી નથી. તેથી વધારે વલોપાત કરવા લાગ્યું. તેની સાસુ પણ બડી ઠગારી મળી છે. કેવી રીતે જમાઈને વશ કરો. તેને ઘાટ દરરોજ ઘડી રહી છે. પાસે આવીને કહે છે કે, ચિન્તા કરે નહિ. તમારા, દીકરા, દીકરીની સારસંભાળ હું રાખીશ. આ મુજબ કહી સ્વપુત્રી પાસે રહેવા લાગી. દરેક બાબતમાં તે પિતાના વશમાં આવે તેવી સુચના આપે છે. જમાઈરાજ હવે રાજી રાજી થાય છે. એક વર્ષ ગયા પછી પોતાની સ્ત્રીને સુવાવડ આવી. સંતાન જમ્યા પછી રોગ લાગુ પડ્યો. અને મરણ પામી. હવે ભાઈસાહેબ ત્રીજીને પરણવા પ્રયાસ કરવા લાગ્યા. તેની સાસુ હવે વિચાર કરે છે કે, જે ત્રીજીને પરણું લાવશે તે મારૂં જેર ચાલશે નહિ. અને વશમાં પણ રહેશે નહિ. માટે કોઈ પણ નાતમાંથી કન્યા દેવાની ઈચ્છા કરે નહિ. એવી વાત ફેલાવવી. આમ વિચારીને ખાનગીમાં એવી વાત ફેલાવી કે, અમારા જમાઈની પ્રથમની બાયડી મરણ પામી શકે તરી થઈ છે. તેણીએ મારી પુત્રીને સુવાવડમાં મારી નાંખી. માટે કઈ પણ કન્યા આપશે, તેણીને પિલી ભૂતડી, શીકે તરી મારી નાંખશે. માટે ભૂલેચૂકે કઈ કન્યા આપશે નહિ. જ્ઞાતિવાળાએ ખરી વાત માની, કોશીશ કરતા કોઈ કન્યા દેતું નથી. હવે પાછા અધિક અફસોસ કરવા લાગ્યા. સાસુ તેને આશ્વાસન આપે છે. તમારા પુત્ર પુત્રીને મોટા કરીને પણ સારસંભાળ રાખવામાં ખામી રાખીશ નહિ. સુખેથી જીવન ગુજારે. સાસુએ For Private And Personal Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જા એવો વાવતી બનાવ્યું કે, તેના કહેવા મુજબ વર્તે છે. પરંતુ ભાઈની પરણવાની ઈચ્છા નાશ પામી નહિ. બીજે સ્થલે ઘણે પ્રયત્ન કર્યો પણ વિધુર રહ્યા. અને શક સંતાપ ગયે નહિ. આ મુજબ બાહ્ય સુખના અભિલાષીઓને આત્મતત્વના નિમિત્ત રહ્યા હોય તો પણ, તેમના તરફને લાભ લેવા ક્યાંથી સુઝે ? ચાલુ જીવનમાં ડાહ્યા ગણાતા માણસ, સંસારને સુધારવા માટે વિવિધ કેળવણું લે છે. તેમજ જાહેરમાં પ્રસિદ્ધ થવા ખાતર શાસ્ત્રશ્રવણ પણ કરે છે. છતાં પણ વિષયાસક્તિને ત્યાગ કરવા સમર્થ બનતા નથી. કારણ કે, શાસશ્રવણ કરીને બાહ્યદ્રષ્ટિને ત્યાગ કરી આન્તરદ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી. જોકે જાહેરમાં પ્રસિદ્ધ થાય કે, આ ભાઈ ધર્મને અર્થી બન્યા છે. પણ અન્તરમાં તે વિષય વિલાસને વહાલ માનતા હોય છે. તે પછી તેમનું શાસ્ત્રશ્રવણ, અશુભ સંસ્કારોનો ત્યાગ કરવા માટે નથી. પણ જીવનમાં મુગ્ધ બની વિષયેના રસને અશુભ અને સિલુ બનાવવા માટે છે. એમ કહી શકાય. સંસારની વિડંબનાઓને જે બરાબર ખ્યાલ કરે તો, જરૂર તેવા સુખમાંથી આસક્તિ ઓછી થાય. અને પછી શાસ્ત્ર શ્રવણ કરવામાં આવે છે, આન્તર દ્રષ્ટિ જાગે. અને વિવિધ વિપત્તિઓ સાથેની વિડંબના દૂર ભાગે. આન્તર દ્રષ્ટિ જે બરોબર જાગે તે, જરૂર બાહ્યદ્રષ્ટિરૂપ અંધકાર રહે નહિ. માટે સદ્ગુરૂવારે વારે ઉપદેશ આપે છે કે, અત્તરાત્મા બને. સત્ય સુખ For Private And Personal Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તમારી પાસે છે. તે આન્તર દ્રષ્ટિના પ્રભાવે, પ્રકાશથી માલુમ પડશે. પછી તેમને લીધેલી કેળવણી, અને શાસ્ત્રશ્રવણ વિગેરે, સત્ય, સત્તા, શક્તિ અને સમૃદ્ધિ અર્પણ કરશે. અને ભય, ખેદ, રાગ, દ્વેષાદિ દૂર ભાગશે. જાહેરમાં ડાહ્યા, કુશળ, પ્રવીણ ગણુઓ છે. તેવા અન્તરમાં પ્રવીણ બની, વિષય વિકારોને હઠાવી સાચા ડાહ્યા અને કુશળ બને. મરણના અને જરાના દુઃખે તમે દેખી રહ્યા છે. અને જાણ રહ્યા છે. તે પ્રમાણે જન્મના દુઃખને, પીડાને પણ જાણવા જોઈએ. કારણ કે, જન્મના દુઃખો સર્વ દુઃખ. કરતાં અધિક શાસ્ત્રકારે કહ્યા છે. તે તમને માલુમ પડતી નથી. કારણ કે, માતાની કુક્ષિમાં તથા જન્મ ધારણ કરતાં પિડાઓને લઈને જીવાત્માએ મૂચ્છ પામેલ હોય છે. તેમ તમે પણ મૂચ્છ પામેલ હતા. આવા અત્યંત દુખે તમે કયારે નિવારી શકો! જે અન્તરાત્મા બને તે જ. આન્તરદ્રષ્ટિ બન્યા સિવાય, જન્મના દુઃખને પણ નિવારવા સમર્થ બની શકાશે નહિ જે બાહ્યાત્મા, વિષય, વિચાર, વિકારો અને વાસનાની કારમી રમત રમી રહ્યા છે. તેઓ. કયાંથી અન્તરાત્મા બને? અને મોક્ષમાર્ગે ક્યાંથી સંચરે? સંચરે નહિ અને સત્ય સુખની અભિલાષા કદાપિ પૂર્ણ થાય નહિ. સત્ય, ત્યાગ અને સંયમમાં જ, સમૃદ્ધિ અને. શુદ્ધિ સમાએલ છે. તેથી તે માટે સઘળા પ્રયાસ કરે. સાથે સાથે સદ્દગુરૂની સોબત કરી, સાચા સુખની ચાવીએ લેવામાં આળસ કરવી નહિ. એટલે દુનિયાના વ્યવહારે.. For Private And Personal Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૩ દુઃખદાયક નિવડશે નહિ. પણ તે વ્યવહારમાં શું તત્ત્વ છે તેની ખખર પડશે. તત્ત્વની માલુમ પડયા પછી આત્મામાં ષટ્કારકા ગેાઠવવાની સમજણુ પડશે. જ્યારે તે ષટ્રકારકાની ખરેખર રીતસર સમજણુ પડશે ત્યારે પરપરણિતને રોકવા સમર્થ બનશે. તે માટે આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી ગુરૂવર્ય ફરમાવે છે કે, આવા અન્તરાત્માએક ? પરમપદ, અનંત સુખ શુદ્ધિના સ્થાનને એધ પામશે. અને તે માગે સંચરવા પ્રયાસ કરશેા. હવે આત્મા જ્યારે કોરહિત અને છે ત્યારે કેવા અને છે. અને તેનું સ્વરૂપ કેવું હોય છે. તે જણાવતાં સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી ચેાત્રીશમા પદની રચના કરતાં કહે છે.--- (રાગ—આશાવરી સારડ) નહિ અલખ લખ્યા કછુ જાવે રે, કાઈ અનુભવી મનમાં ભાવે, મનવાણી કાયાથી ન્યારા, નિરાકાર નિર્ધારા; જાતિલિંગ વચન નહિ જામે, સાહિ સાહિબા દિલ પ્યારા રે. ફાઈ સ્યાદ્વાદ સત્તાએ પૂરા, કાઇ ન વાતે અધૂરા; કાયરસે તે રહેવે દુરા, પામે ચિદ્ઘન જન જે શૂરા રે. કાઈ ર For Private And Personal Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४४४ ભેદ જ્ઞાન રવિ અખ્તર પ્રગટે, મોહ તિમિર સહુ વિઘટે; આત્મ તે પરમાત્મ રૂપે, ઈયળ ભંગ કર્યું ચટકે રે. કોઈ કામ સદગુરૂ સંગે અમૃત પામી, રોગ શેક સહુ વામી; બુદ્ધિસાગર નિર્ભય ખેલે, ધ્યાને સદા નિર્નામી રે. કોઈ કા. સૂરીશ્વરજી ફરમાવે છે કે આત્મા અલખ છે. ઇન્દ્રિ દ્વારા તેમજ મન વડે જણાતું નથી. તેમજ પરખાતું નથી. તેનામાં જે દશ દ્રવ્ય પ્રાણ કહેવાય છે તે હોતા નથી. પણ ભાવ પ્રાણે, ક્ષાયિક ભાવે રહેલા છે. ભાવપ્રાણું એટલે સમ્યગજ્ઞાન, દર્શન, અને ચારિત્ર સર્વથા, સર્વદા વિદ્યમાન હોય છે. કદાપિ નષ્ટ થતાં નથી. તે ગુણે આત્માની સાથે દેહ પ્રમાણે વ્યાપક છે. અને વિશ્વવ્યાપક છે. કેવલજ્ઞાન દ્વારા જગતના, વિશ્વના સર્વ પદાર્થોને જાણતા, દેખતા હોવાથી, વિશ્વવ્યાપક પણ અપેક્ષાએ કહેવાય છે. તથા આત્માની ઉત્પત્તિ અને વિનાશ કદાપિ થતા નથી. પરંતુ આત્મા સિવાય જે વિશ્વના પદાર્થો વિદ્યમાનપણે વતી રહેલા છે. તેની ઉત્પત્તિ અને વિનાશ થયા કરે છે. અને દ્રવ્યરૂપે કાયમ રહે છે. અનાદિકાલથી લાગેલા કર્મો અલગ કરી શકાય છે. અને -ભવ્યાત્માઓની તે કમને દૂર કરવાની શક્તિ ગુપ્તપણે For Private And Personal Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૪૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir રહેલી છે જ. જ્યારે સયમની રીતસર આરાધના થાય,. અને જ્ઞાનપૂર્વક તપસ્યા થાય, ત્યારે જ કર્મોની નિરાપૂર્ણાંક સ`સ'વર થાય, ત્યારે આત્મશક્તિના સ’પૂર્ણપણે આવિર્ભાવ થાય છે. આ સિવાય પ્રાદુર્ભાવ થતા નથી. અત્યારે આપણા આત્મા આઠેય કર્મોથી લેપાયમાન છે. એટલે તે દ્રષ્ટિગોચર થતા નથી. અને તેના લેખા લખવા એસીચે તે પણ સંપૂર્ણપણે લખી શકાતા નથી. તે તે અનુભવગમ્ય હોવાથી, ધ્યાનયેાગે અનુભવીઆવડેજ જાણી શકાય છે. અને બીજા મનમાં ભાવના રાખે. એટલે મનમાં ભાવે. જ્યારે તેજ ધ્યાનીઓના અહંકાર, મમકા વિગેરેનો નાશ થાય છે. ત્યારે જ આત્મા અનુભવમાં આવે છે આ સિવાય આત્માનું ધ્યાન ધરે. પણ રાગ, દ્વેષ મહાદિક ખસેડે નહિ તે આત્માને અનુભવ પામવા અશકય જ બને. માટે સંયમની સાથે અહંકાર વિગેરેને ત્યાગ કરવાની આવશ્યકતા છે. સદ્ગુરૂ કહે છે કે; આત્માના અનુભવ કરવા આકાંક્ષી, અભિલાષી, ભાગ્યશાલી સંયમી, એવી ભાવના ભાવે. કેવી ? આત્મા મન, વાણી અને કાયાથી ન્યારા છે; અને નિરાકાર છે. એવા નિર્ધાર કરે. તેમજ જાતિ, લિંગ, વાણી પણ તે આત્મામાં હોતી નથી. આવેા નિલ, અનંત ગુણ્ણાના ભંડાર આત્મા, તે અનુભવીને હૈયામાં પ્યારે લાગે છે. તેને માટે તે લગની લગાડે છે. તેથી સંસારમાં રહેતા છતાં દુન્યવી પદાર્થો, વિષય વિલાસેાની For Private And Personal Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૬ ઃઃ આશંસા પણ રાખતા નથી. તથા કરેલા ઉપકારના ખલે લેવાની પણ અભિલાષા રાખતા નથી. તે મહાભાગ્યશાલી વિવેક દ્વારા સારી રીતે સમજે છે કે, દુન્યવી પદાર્થાની તથા વિષયસુખની ઇચ્છા, આશા, તૃષ્ણા કદાપિ પુરી થતી નથી. અને થશે પણ નહિ. નાહક સસારમાં તેને માટે કુટાવાનુ, ટીચાનું થશે. માટે કેણુ આવા પ્રયાસ કરે ? ” આમ સમજી આત્માના ગુણાની આશંસા રાખી તેને પ્રાપ્ત કરવા સર્વ તાકાતને વાપરવામાં આળસ કરતા નથી. તથા તે આત્મગુણાના અભિલાષી, મનમાં જ્ઞાન દ્વારા સમજે છે કે, કર્મોની સત્તા પણ મહતી છે. તેની આગળ રાજ્ય સત્તા, ઇન્દ્રની સાહ્યખી વિગેરે તુચ્છ છે. કારણ કે, તે તે સત્તાએ કર્મોને આધીન છે. આવી કર્મોની સત્તાને હઠાવવા માટે આત્માની આળખાણ અને અનુભવ કરવા સયમ, ધ્યાનની ખાસ જરૂર છે. અને સાથે રાગ, દ્વેષ અને માહાર્દિક, કહેતાં, અહંકાર અને મમત્વને ટાળવા માટેની પણ અગત્યતા રહેલી છે. આમ સમજી દિલમાં વહાલા આત્માની ઓળખાણ કરવા તેમજ અનુભવ કરવા સર્વ શક્તિઓને વાપરે છે. તમારા જીવનના કાર્યો તમે ધારા છે તેના કરતાં કાંઇક ગુણાધિક કરવાના છે. તે કયા ? માનસિક વૃત્તિને શાસ્રશ્રવણુ કરીને પવિત્ર રાખવી, તે શુદ્ધ, પવિત્ર અન્યા પછી પ'ચાચારની આરાધના કરવા તત્પર અનવું. જ્યાંસુધી ઇન્દ્રિયાની ગુલામી છે. અને શારીરિકાદિક ઉપર મમતા છે. ત્યાંસુધી પવિત્રતા આવવી For Private And Personal Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૭ અશકય પ્રાયઃ છે. ગુલામી ગમતી ન હોય તે વિષને કબજે કરી, આત્માના ગુણને પ્રાદુર્ભાવ કરવા જીનેશ્વરની પૂજા, ભક્તિ અને આજ્ઞા સાથે તેમના ગુણોનું ધ્યાન ધરે. એટલે જે પરાધીનતા છે તે ખસવા માંડશે. અને આત્મિક વિકાસમાં આગળ વધતા રહેશે એટલે કર્મોની સત્તા પ્રબલ છે તે, નિર્બલ થશે. પિોતાની સ્વાધીનતા થશે. ગુલામી કેને પ્રિય હોતી નથી. પરંતુ તે ગુલામી, પરાધીનતા, એશઆળીને હઠાવવાના ઉપાય અજ્ઞાત હોવાથી સંસારમાં કરેલા ઉપાયે વૃથા થાય છે. માટે સદ્દગુરૂ કહે છે કે, આત્મધ્યાનના જે ઉપાય બતાવેલ છે તે ખ્યાલમાં રાખી વર્તન રાખવું ઉચિત છે. વ્યાધિઓને દુર કરવા, દવાઓ લેવી તે ઠીક છે. પરંતુ વ્યાધિઓ ઉત્પન્ન થાય નહિ તે માટે સાવધાની રાખવી તે અતિ હિતકર છે. અને કલ્યાણકર પણ છે. “શેક, સંતાપ, વલોપાત, કલેશ, કંકાસ, ઝગડાઓને બુદ્ધિ વાપરી દબાવવા અને દૂર કરવા તે પણ સારૂ કહેવાય. પરંતુ તેઓ ઉત્પન્ન થાય નહિ તે માટે સદ્દગુરૂગમને ગ્રહણ કરવા પૂર્વક સાવધાન બનવું તે અધિક બુદ્ધિમત્તા કહેવાય. સજજન, શાણા અને સમ્યક્ત્વધારી ભાગ્યશાલીઓનું આ પ્રથમનું કાર્ય છે. તેથી જીનેશ્વરની પૂજામાં તથા સશુરૂની પર્યુપાસનામાં તથા દરેક પ્રાણીઓમાં પ્રેમ રાખવામાં અને મહાદિકની સત્તાને હટાવવામાં તત્પર અનાય છે. અને માનસિક શુદ્ધિ પૂર્વક, આત્મિક શુદ્ધિ For Private And Personal Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થતી રહે છે. માટે આત્માની ઓળખાણ કરવાની ઇચ્છા હોય તે જે જે ઉપાયે દર્શાવેલ છે. તેમાં પ્રીતિ ધારણ કરી, તે તે ઉપાય જવા જોઈએ. તથા કેઈની ભૂલે, અપરાધે દેખી હાંસી કરે નહિ. હસી, તિરસ્કાર કરવાથી પિતાની ભૂલે તરફ અને અપરાધ તરફ લક્ષ રહેશે નહિ. કારણ કે ભૂલે અને જેને દેખનાર કાંઈ સર્વજ્ઞ નથી. તેમાં પણ ભૂલે તથા દે રહેલા છે. માટે હાંસી, અણગમો ન કરતાં જે પ્રેમ હોય તે ઉચિત શીખામણ આપે. તેમજ ગુણાનુરાગી બને. જ્યાં સુધી આત્મજ્ઞાનના યેગે આત્મિક વિકાસ સધાયે નથી. ત્યાં સુધી તે ભૂલે. થવાની જ. અને અપરાધે થવાના જ, પરંતુ તે અપરાધીને જ્યારે કષ્ટ, સંકટ, વિપત્તિ આવી લાગે છે ત્યારે જ તે તે ભૂલેને દૂર કરવા તે તૈયાર થાય છે. અને ગુરૂમહારાજને. વેગ મળતાં સાવધાન બની, આત્મશુદ્ધિ કરવા પરાયણ, તત્પર થાય. લઘુકમ હોય તે સત્વના ગે ગુણશ્રેણીએ. આરૂઢ થઈને સર્વ દોષો ક્ષણવારમાં ક્ષય કરવા પૂર્વક કૈવલ્યજ્ઞાન પણ પ્રાપ્ત કરે છે. એક નગરમાં પદમશી શેઠને આધેડ ઉમ્મરે કેશરી નામે પુત્ર હતું. યુવાવસ્થામાં ઉલ્લઠેની સંગતિ થઈ અને ચોરી કરવા લાગે. ઘરમાંથી ચોરી કરીને માતપિતાને પજવતે. તેમજ શહેરમાં જનસમુદાયના ઘરમાં ચોરી કરી લોકોને દુખી બનાવતે. તેથી જનસમુદાય ત્રાસી ગયે. બુદ્ધિ તે તે કેશરી ચેરને ઘણી હતી. પણ ઉન્માર્ગ For Private And Personal Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તરફ વાપરતે હોવાથી તેણીને વૃથા ગુમાવતે. નગરના માણસોએ રાજા પાસે ફરિયાદ કરી. તેને બેલાવવામાં આવ્યો. બેલવામાં ચાલાક જાણી તેને શીખામણ આપી કે, ઉત્તમ કુલ, જાતિવાળા તને ચોરી કરીને ચોર બનવું તે હિતકર નથી. અંતે મહા દુઃખી થઈશ. શેઠને પુત્ર હોવાથી અને કુલવાનું હોવાથી આ તારે ગુન્હો માફ કરવામાં આવે છે. પુનઃ ચોરી કરીશ તે દેહાન્ત દંડની શિક્ષા કરવામાં આવશે. આમ કહીને રાજાએ તેને મૂકત કર્યો. પણ આ ચાર તે અધિક ચોરી કરવા લાગ્યા. “પહેલું વ્યસન કેમેય કરી ખસતું નથી.” પાછો ચોરી કરતા હોવાથી તેના માતાપિતા વિગેરે પરિવારે ઘરમાંથી કાઢી મૂક્યો. હવે તે જંગલમાં ભમતે ફરે છે. તેવામાં એક વૃક્ષ ઉપર ચઢી દૂર જતાં, પવનપાવડીઓ ઉપર ચઢી આકાશ માર્ગે આવતાં એક સિદ્ધગી પુરૂષને દેખ્યો. અને પછી વિચાર કરે છે કે, આ બે પવનપાવડીઓ હાથમાં આવે છે, આકાશ માર્ગે ગમન કરવા પૂર્વક નગરમાં ચોરી કરવાની સુગમતા પડે. આ મુજબ આ ચાર વિચાર કરે છે. તેવામાં પેલે સિદ્ધપુરૂષ, વૃક્ષની પાસે રહેલ સરોવરમાં પાવડી કાંઠા પર મૂકી સ્નાન કરવા પેઠે. કેશરી ખુશી થયે. વૃક્ષથી નીચે ઉતરી, તે બે પાવડીઓ લઈ, તેમાં આરૂઢ થઈ, આકાશે માર્ગે જતો રહ્યો. સિદ્ધપુરૂષે સ્નાન કરી બહાર આવતાં તે પાવડીઓ દેખી નહિ. તેથી પસ્તાવે. કરવા લાગ્યા. આ ચાર આનંદપૂર્વક પવનપાવડીઓને વેગ થવાથી, આકાશમાગે ગમન કરી નગરમાં ભારે ચેરી કરવા ૨૯ For Private And Personal Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૫૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir લાગ્યા. તેથી પ્રજાના પોકારા સાંભળી, સુભટ સાથે સ્વયં પેાતે રાજા, તેને પકડવા માટે નગર બહાર નિકળી તપાસ કરે છે. તેવામાં, ચંડિકા માતાના દેવાલયમાં ચંડિકાની સ્તુતિ કરતા તેને ક્રેપ્યો. પવનપાવડીએ દેવાલયની બહાર હૈાવાથી રાજાએ લઈ લીધી. સ્તુતિ કરીને બહાર આવ્યા પછી, રાજાને દેખી ભયભીત બની જીવ લઈને નાઠો. મનમાં વિચાર કરે છે, આજે, જે પાપા કરેલા છે. તેના લે। ભાગવવાને વખત આવ્યા. જરૂર ક્રોધાતુર થએલ રાજા મારી નખાવશે. અગર મારશે, માતપિતાનું કે રાજાનું કથન પ્રથમ માન્યું હાત તેા, પ્રાણાનું જોખમ, નાશ પ્રાપ્ત થાત નહિ. આમ વિચાર કરતાં તે નાશી રહેલ છે. તેવામાં સત્તરભેદે સયમધારી મુનિરાજને દેખ્યા. અને નમ્રતાપૂર્વક તેઓશ્રીને તેણે કહ્યું કે, સદ્ગુરૂ મહારાજ, યુવાનીમાં ઉલ્લ`ઠા એવા હલકા માણસોની સેખતથી મેં ચારી ઘણી વખત કરી, અને રાજા અને પ્રજાને ઘણી પીડેલ છે. હવે રાજા પકડવાની તૈયારીમાં છે. રખેને મારી નાંખશે તે, મારી શી ગતિ થશે. માટે ઉદ્ધારના માગ દર્શાવેા ? ગુરૂમહારાજે કહ્યું કે, પાપીના ઉદ્ધાર, અંતઃકરણથી પશ્ચાત્તાપ કરવાપૂર્વક, અને જે દોષો સેવ્યા છે તેની નિન્દા, ગોં કરવાથી અલ્પ થાય છે. અને પાપભીતા પૂર્વક આત્મધ્યાનને ધારણ કરતાં, સમતાના યાગે સ્વાત્માના ઉદ્ધાર થઈ શકે છે. માટે દેષોની નિન્દા કરીને, આત્મ ધ્યાનમાં લાગી જા. આ મુજબ શ્રવણ કરી, મુનિરાજની For Private And Personal Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કપા સન્મુખ સર્વ પાપોની નિન્દા, ગહ પૂર્વક, આત્માના ગુણોમાં લીનતા, રમણતા કરવા લાગે. લઘુકમ હોવાથી સમત્વના યેગે લપકણીએ આરૂઢ થઈ ઘાતીયા કર્મોને ઘાત કરી, કૈવલ્યજ્ઞાનને પામે. દેવતાએ સાધુને વેશ આપી વંદના કરી. આત્મધ્યાનને વેગે જે સમત્વ આવે તે, બે ઘડીમાં કેવલજ્ઞાનને આવિર્ભાવ થાય છે. પાછળ પડેલે રાજા ત્યાં આવી આશ્ચર્યમાં પડે. આ શું? મહાન ચિટ્ટો કેવલજ્ઞાન પામેલ છે. કેવલજ્ઞાનીએ કહ્યું કે, અરે રાજા! ગમે તે દોષી હોય તે પણ સ્વદેની નિન્દા, ગહ કરી આત્માના ગુણમાં લયલીન થાય. અને લઘુકમી હોય તે સમત્વના ગે કેવલજ્ઞાન પામે છે. મને ઘણે પસ્તાવો થશે. અને મરણના ભયથી નાશી, આ ગુરૂમહારાજ પાસે આવી, તેમને ઉપદેશ સાંભળી, આત્મધ્યાનમાં લીનતા કરી. સમત્વના યોગે કેવલજ્ઞાનને પ્રાદુર્ભાવ થય માટે હે રાજન! રાજ્યભવમાં આસક્ત બનવું તે દુર્ગતિને આમંત્રણ આપવા બરોબર છે. તમે પણ સર્વ સંગને ત્યાગ કરી આત્મધ્યાનમાં પરાયણ બનશે તે, તમે પણ કેવલ્ય જ્ઞાન અનન્ય લાભ મેળવશે. આ મુજબ સાંભળી, ધર્મને પામી, નૃપ પોતાના રાજ્યમાં આવી, આત્મધ્યાનમાં તત્પર થયે. આ મુજબ સદ્ગુરૂદેવ, સમકિતી શ્રાવકોને ઉપદેશ આપી વળી કહે છે કે, કેવલજ્ઞાની, કઈ બાબતે અધુરા નથી. સ્યાદ્વાદથી સંપૂર્ણ છે. આ કેવલજ્ઞાનીના માર્ગને જે શૂરા હેય તે આરાધી શકે. કાયર માણસો તે માર્ગથી દૂર ભાગે For Private And Personal Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૨ છે. જો કે, સંસારમાં શરા તે ઘણું હોય છે. કેઈ દાનશૂરા, કઈ યુદ્ધશૂરા વિગેરે હોય છે. પરંતુ તે જ્ઞાનીઓની દષ્ટિએ. શૂરા કહેવાતા નથી. પણ માયામમતાને ત્યાગ કરી. આત્મધ્યાનમાં રમણતા કરી, સમત્વને પ્રગટભાવ કરે તેજ સત્યશૂરા કહેવાય. આત્મધ્યાનમાં એકદમ રમણતા થવી અશક્યા છે. પ્રથમ ભેદજ્ઞાનરૂપી રવિ-સૂર્યનો ઉદય થાય ત્યારે મેહતિમિર-અધિકાર દૂર ખસે છે. માટે પ્રથમ ભેદજ્ઞાનની જરૂર છે. ભેદજ્ઞાન-એટલે જડ ચેતનની વહેંચણ. જે જે વિષયવિલાસની ક્રિયાઓ કરવામાં આવે છે તે સઘળી જડના ઘરની છે. કર્મના આધારે કિયાએ કરાય છે. અને કર્મ, જડ છે. તે જડ કર્મના સંગી અને રંગી બનવાથી, સત્તામાં રહેલ નિર્મલ આત્મા ઉપર અનાદિકાલથી આવરણે આવે છે. તેથી મેહમમતારૂપી અંધકાર છવાએલ છે. પરંતુ જ્યારે સમ્યગજ્ઞાનરૂપી સૂર્યને ઉદય થાય છે. ત્યારે તે અંધકાર ઘટવા માંડે છે. તે સમ્યજ્ઞાન આત્માને ગુણ છે. આ મુજબ ભેદજ્ઞાન થાય ત્યારે જ આત્મગુણમાં રમણતા કરવાને ભાવ જાગે છે. માટે પ્રથમ ભેદજ્ઞાન પ્રાપ્ત કરી, જડ ચેતનની વહેંચણ કરે. તેને સમ્યગજ્ઞાનીઓ વિવેક ખ્યાતિ પણ પહે છે. પછી ભેદજ્ઞાનના યોગે આત્મિક ગુણોમાં અનન્ય પ્રેમ જાગશે. અન્ય પદાર્થોમાં આસક્તિ જે હશે તે પણ ટળવા માંડશે. “અમૃત આસ્વાદ્યા પછી વિષમાં પ્રેમ રહેતો નથી. આત્માનું ધ્યાન ધરવું તે અમૃત સમાન છે. અને તે સિવાય દુન્યવી પદાર્થોનું ધ્યાન ધરવું તે વિષ For Private And Personal Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૩ લનતા થાય છે - જેવા લાગે છે ચટકાવે છે. કાબર છે. વિષયના વિકારો જ્યારે વિષ જેવા લાગે છે ત્યારે આત્મગુણમાં લીનતા થાય છે. ઈયળને જ્યારે ભમરી ચટકાવે છે. ત્યારે એકતાનો અનુભવ કરતાં તે ઈયળ ભમરી રૂપે થાય છે. તે મુજબ આત્મધ્યાનના યોગે જ, અન્તરાત્મા, પરમાત્મા બને છે. જીવ તે, શિવ સ્વરૂપ બને છે. અનંતસુખના સ્વામી પરમાત્મા બનવું હોય તે, વિવેકખ્યાતિ ભેદજ્ઞાન પ્રાપ્ત કરે. જડ પદાર્થોમાંથી આસક્તિને ત્યાગ કરી, ચેતનને ઘરમાં આવે. સંસારના પદાર્થોની આસક્તિએ ચાર ગતિમાં પરિભ્રમણ કરાવી, આત્મધન, દગો કરવા પૂર્વક લૂંટી લીધું છે. તેમ જ અસહ્ય પીડાઓ ઉપજાવી છે આવી આસક્તિને ત્યાગ જરૂર કરવો જોઈએ જ. અરે કલ્યાણ કામીજનો ? જીવિત અલ્પ છે. કામ, ઈચ્છાઓ તમારી ધારણ મુજબ પૂર્ણ થવી અશક્ય છે. જીવન વધારી શકાતું નથી. તેમજ કામકામી મનુષ્ય, શક, સંતાપ વિગેરે અગર મર્યાદા, સંયમ વ્રતાદિકને લેપ કરે, છતાં તેઓની ઈચ્છાઓ અને ધારી રાખેલ આશા પૂરી થતી ન હોવાથી પિતાની કામાસક્તિ જન્ય રાગ, દ્વેષ, અદેખાઈ વિગેરેના કારણે ઘણી પીડાય છે. અને વલેપાત કરવામાં બાકી રાખતા ન હોવાથી સ્વશક્તિઓ વૃથા ગુમાવી બેસે છે. માટે હે ધીરપુરૂષ! તમારે કલ્યાણ કામી બનવું હોય તે, આશા તૃષ્ણ અને સ્વચ્છંદતાને ત્યાગ કરે. આવા કારણે પામી સંસારમાં રખડવાનું બંધ થશે, જેઓએ ધર્મશાસ્ત્રોને મર્મ જાણે નથી. અને અહંકારી, લંપટી, લુખ્ય છે. તથા For Private And Personal Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૪ પાંચ ઈન્દ્રિયના વિષયનું પિષણજ કરવામાં સુખ માની બેઠા છે. તે ફાવે તેમ વર્તન રાખે. તે તમારે જોવાનું નથી. ભલે પછી કોઈ પંડિત હોઈ, ભાષા ઉપર કાબુ મેળવી, સભા ગજાવતે હોય તે પ્રજ્ઞાવાન કહેવાય નહિ. તે આત્મવિકાસ કરવામાં ક્યાંથી સમર્થ બને ? પ્રજ્ઞાવાનું સાચે ક્યારે કહેવાય કે, શુદ્ધ વ્યાવહારિક કાર્યો કરવા પૂર્વક આત્મતત્વને રીતસર ઓળખે ત્યારેજ. માટે તેઓને દેખીને પણ રાગ, દ્વેષ, અદેખાઈ કરે નહિ. તેઓ પણ જ્યારે બુદ્ધિ, પ્રજ્ઞાને જે મદ થએલ હેય તેને ત્યાગ કરી આતર નિરીક્ષણ કરશે ત્યારે તેમની પંડિતાઈ સફલ બનશે વ્યવહારમાં ધર્મ કરનાર લેવામાં આવે છે. તે દાન, શીયળ, તપ, ભાવનારૂપ ધર્મમાં જે કીતિ, યશ, પ્રસિદ્ધિની આશા હોય તે, તે ધર્મ શુદ્ધ કહેવાતું નથી. આશંસા રહિત ધર્મ કરવામાં આવે તે જ આત્મવિકાસ સધાય છે. તેથી રાધેલ ધર્મનું યથાર્થ ફલ મળે છે. એવા યથાર્થ ફલના કામીજને અમૃતને પામે છે. અને રોગ, શેકાદિને નિવારી નિર્ભયતાયે આત્મધર્મમાં ખેલતા હોય છે. રમણતા કરતા હોય છે. આવા મહાભાગે, અનુક્રમે મેહમમતાને ત્યાગ. કરી, છેવટે નિનામી બને છે. અને અનંત રિદ્ધિ, સિદ્ધિ, અને શુદ્ધિના સ્વામી થાય છે. આ મુજબ ઉપદેશ આપી. હવે સદગુરૂ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી સમત્વ ભાવને લાભ લેવા માટે પાંત્રીશમા પદની રચના કરતાં ફરમાવે For Private And Personal Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૫ (રાગ-રઠ) સાધુભાઈ સમય સુધારસ પીજે, અતર આતમ હીરે પરખી, સુખકર તેહ ગ્રહી, સાધુ //ll શુદ્ધ સ્વરૂપે રૂપારૂપી, નિત્યનિત્ય વિલાસી, પર પુદગલથી ન્યારો વર્તે, કાલેક પ્રકાશી. સાધુ રા અન્તર અખય ખજાનો ભારી, વર્તે છે સુખકારી, લક્ષ્ય લગાવી લે ભાઈ, સમજે નર ને નારી. સાધુ પરા વેદક આતમ પણ નહિ વક્તા, અનુભવ અતર ધારો, ખેલે આતમ આપ સ્વભાવે, તે હવે ભવપાર. સાધુo જે સમજે તે સમજી લેને, મળીયું ઉત્તમ ટાણું, જેવું ઉત્તમ પડુસખાણું, તેવું શિવ વહુ આણું. સાધુ પા નિજ પદવાસી તું અવિનાશી, છે તું ગુણગણરાશી, બુદ્ધિસાગર આતમ ધ્યાને, ઝગમગ ત વિલાસી. સાધુ દા For Private And Personal Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૬ સશુરૂ ફરમાવે છે કે, સમતાના એગે કોઈ પણ મનુષ્ય, કેવલ્યજ્ઞાનને પામી અનંત શુદ્ધિના સ્વામી બને છે. આવું સમ્યગૂજ્ઞાન પામી તે મુજબ વર્તન રાખી માયા મમતાને ત્યાગ કરે ત્યારે જ, અનંતજ્ઞાનાદિના ભક્તા બને છે. એકદમ એવા શુદ્ધિ વિગેરેના સ્વામી બનતા નથી. માટે હે સાધુભાઈ? પ્રથમ વિષયરસને નિવારી, લાગણીપૂર્વક, સમય કહેતાં આગમ રસને પીઓ. સિદ્ધાંતના રહદસ્યને જાણે. આગમરસનું પાન કરી હૈયામાં પચાવે. ત્યારપછી આત્મહરે પરખાશે. અને સમૃદ્ધિદાયક સત્યસુખ છે. તેનું ગ્રહણ થશે. માટે સિદ્ધાંત રસને જાણ પચાવવાની જરૂર છે. આગને જાણશો તેથી આનંદ પણ આવશે. પણ તે રસને પચાવ્યા સિવાય અર્થાત્ તે મુજબ શક્ય વર્તન કર્યા સિવાય આત્મતત્ત્વરૂપ હરે હસ્તગત થશે નહિ. તેને અક્ષય પ્રકાશને લાભ મળશે નહિ. રસને પચાવ્યા પછી વિષયકારની મીઠાશ, વિષ સમાન લાગશે. અને આગમરસથી આત્મ કહીનુર હીરે પરખાશે. અને ગ્રહણ કરી શકાશે. પછી જ અહંકાર, મમત્વના ગે સમત્વને આવવાને અવકાશ મળશે. તે પણ કેવલજ્ઞાની, જે સમત્વને અનુભવ કરે છે તેવો તે નહિ. કારણ કે સમત્વને આવવા માટે માર્ગ ખુલ્લે થે. સરલ અને સુગમ બન્યું. પરંતુ હજી તે રાગ, દ્વેષ-મહાદિક પાતળા બન્યા છે. પણ મૂલમાંથી નાશ પામ્યા નથી. માટે સમતાને આવવાને માર્ગ મળ્યા પછી ઘણે ઉપગ રાખવાની આવશ્યક્તા છે. રખેને For Private And Personal Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૭ મહાદિકનું ધાડુ' પડે નહિ. અને સમતાને લૂટી લે નિહ. કારણ કે અગીયારમા ગુણસ્થાનકે આરૂઢ થએલ, ઉપશાંત વીતરાગી મુનિવર્યા પણ પ્રમાદના યાગે ત્યાંથી પડ્યા છે. માટે ઘણી સાવધાની રાખવાની જરૂર છે. આત્મધ્યાનમાં, રૌદ્રધ્યાનને અવકાશ ન મળે. તે માટે જરૂર ચાકીદાર બને. અને બનતાં સુધી ચાકીદાર બનવાની આવશ્યક્તા છે. તેથી વિઘ્ના તથા વિપત્તિ ટળી જાય છે. અને સગાવહાલાને પણ ધર્મક્રિયાઓ કરવા પૂર્વક આત્મતત્ત્વમાં પ્રેમ જાગે છે. એક નગરમાં પ્રજાપાલ નામે નૃપતિ હતા. તે ધર્મને તથા પુણ્યને માનતા નહિ. તે રાજાને તેને સુમિત્ર નામે પ્રધાન હતા. તે સદાય ધમની વ્યાખ્યા કરી પ્રતિધ આપતા કે, અરે રાજન! તમે નૃપતિ બની, રાજ્યસાહ્યખી સમૃદ્ધિ વૈભવાદિ ભાગવા છે. અને બીજા તમારા અનુચાયી બની તમારી આજ્ઞા ઉઠાવી સેવા બજાવે છે. તેનું કારણ તે હાવું જોઇએ ને ? ધમાઁક્રિયાના ચગે જે પુણ્યે દય થએલ છે. તે દ્વારા તમા સઘળી સાહ્યબી, સંપત્તિના સ્વામી થએલ છે. એમ મારૂ સત્ય માનવું છે. આ મુજબ પ્રતિબોધ આપતા, રાજા કહે છે કે, સાક્ષાત્ ધર્મના પ્રભાવ દેખવામાં આવે તે માનું. કારણ કે, સ્થાન, સ્થિતિને પામી જીવાત્માઓ, રાજાઓ, નાકર, ચાકર, ખને છે. એક આરસપહાણના એ કકડાએ છે. તેમાંથી એકની પ્રતિમા અને છે. અને તેનુ પૂજન થાય છે, માણસે પાયે લાગી સ્તુતિ કરે છે. અને બીજાના સેાપાન, પગથીઆ અને છે. For Private And Personal Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૮ તે સ્થાન વિશેષને લઈને જ. આ મુજબ સાંભળ, પ્રધાને કહ્યુ કે, તમા પણ ધર્મના સાક્ષાત્ પ્રભાવ દેખશે ત્યારે માનશે ને ! “ ' હા ' જરૂર માનીશ. પ્રધાન વ્રતધારી હાવાથી દરરોજ સામાયિક, પ્રતિક્રમણ, પ્રભુપૂજા, સદ્ગુરૂની ઉપાસના, પ્રાણીએ પ્રત્યે અનુકંપા, ગુણાનુરાગ અને શાસ્ત્રશ્રવણ વિગેરે ધાર્મિક ક્રિયાએમાં આળસ કરતા નહિ. એક દિવસે સામાયિક થએલ નહાવાથી, રાત્રીમાં સામાયિક કરીને આત્મધ્યાનમાં રહેલા છે. ચાકીદાર બની પોતાના દોષાને દૂર કરી રહેલા છે તેવામાં પ્રજાપાલ રાજાએ. રાજ્ય સંબધી મહાત્ કા આવેલ હોવાથી, એક સુભટને, પ્રધાનને લાવવા માટે મેકલ્યા. સુભટે પ્રધાનની પાસે આવીને કહ્યું. મહાન્ કા આવેલ હાવાથી મહારાજા તમાને જલ્દી આવવાનું કહે છે. માટે જલ્દી આવે. પ્રધાને કહ્યુ` કે, અત્યારે આત્મચિન્તવનમાં '. માટે આવી શકીશ નહિ. સવારમાં જ આવવાનું અની શકશે. આ મુજબ સુભટે સાંભળી આવીને રાજાને કહ્યું. ક્રોધાતુર બની રાજાએ સુભટને કહ્યું કે, અત્યારે ન આવે તે કહેજે કે, પ્રધાનપદની મુદ્રિકા પાછી આપે અને પ્રધાનપદથી ખરતરફ કરવામાં આવે છે. સુભટે પ્રધાનની પાસે આવી, રાજાએ કહેલી બીના કહી. પ્રધાને મુદ્રિકા પાછી સુભટને આપી. કારણ કે આત્મધ્યાનના પ્રભાવ, મુદ્રિકા કરતાં અત્યંત માનતા હતા. હવે સુભટે મુદ્રિકા લીધી. અને ગમ્મત, કૌતુક કરવા પાતે પહેરીને ખીજા સુભટો આગળ કહેવા લાગ્યા. અરે તમે દેખા ? હું પ્રધાન For Private And Personal Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૯ છું. તમારે મારી આજ્ઞા માનવી. આ મુજબ બેલી રહે છે. તેવામાં શત્રુરાજાએ આ રાજાના, ધાર્મિક અને પ્રવીણ પ્રધાનને મારી નાંખવા મેકલેલા, શસ્ત્રધારી સુભટેએ. તલવાર વડે કૌતુક કરવા બનેલ સુભટની કતલ કરી. કારણ કે, તે સુભટેએ તેને સારો પ્રધાન માન્યું હતું. રાજાએ મુદ્રિકા લેવા મેકલેલ સુભટને પ્રધાને મારી નંખાવેલ માની, અત્યંત કપાતુર બની પ્રધાનને ઘેર આવતાં, બીજા સુભટેએ મોકલેલા સુભટની બીને કહી. મહારાજા દેખે તે ખરા. આત્મધર્મને, તેના ચિન્તવનને કે પ્રભાવ છે. આપણે પ્રભાવ, તે પ્રધાન આગળ વૃથા ગયે. પ્રધાન પાસેથી લીધેલી મુદ્રિકા, મળેલ સુભટે પહેરી અને કહેવા લાગ્યું કે, હું પ્રધાન છું. અમારી આજ્ઞા તમારે માનવી. આ મુજબ સાંભળી શત્રુરાજાના સુભટોએ તેને મારી નાંખ્યો.. પ્રધાન બચી ગયે. રાજાને અચંબ થયે. ત્યારબાદ સવારમાં પ્રધાને રાજાને કહ્યું કે, આત્મધ્યાનમાં રહેવાથી જ મારું રક્ષણ થયું. અન્યથા માર્યો જાત. રાજાએ હવે ધર્મનું કુલ સાક્ષાત દેખી, બારવ્રતની આરાધનાપૂર્વક આત્મધ્યાનમાં રહેવા માટે કાળજી રાખી. રાજા અને પ્રધાન ધર્મની આરાધના કરતા હોવાથી પ્રજા પણ ધર્મની આરાધના કરવા લાગી. એટલે વ્રત નિયમને ધારણ કરવાપૂર્વક ધર્મધ્યાનમાં રહેવાની જરૂર છે. કારણ કે, તેના ગે વિન, વિપત્તિ વિગેરે દૂર ખસે છે. અને આમહીરો પરખાય છે. કેટલાક એમ કહેતા સંભળાય છે કે, “બીજાઓને For Private And Personal Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૦ મારીને મરવું. ” ભયપામી, અગર નાશી જઈને મરવું નહિ. પરંતુ ખીજાએ કાણુ કાણુ છે. તેને ખબર ન હાવાથી એમ માની બેઠેલા હાય છે કે, સામે આવેલા શત્રુએને મારીને મરવું. તેમાં તે ઘણું જોખમ અને વૈર વિરોધાદિને પાર નથી. કદાચ બહારના શત્રુઓને મારી જીવતા રહે. તે પણ મારનારને શાંતિ કાંથી થાય ? કારણ કે વૈરિવરેધની પર પરાની ભયંકરતા નાશ પામી નથી. માટે આ તેમનુ મન્તવ્ય અસત્ય છે, અને દુર્ગતિમાં *સાવનાર છે. સત્ય તા અન્તરના શત્રુએ, જેવા કે, રાગ, દ્વેષ, માહુજન્ય કર્મો બંધાય છે, અને તેના ચેગે જે, ક્રોધ, માન, માયા, લાભ વિગેરે જ છે. તેએને વ્રતાદિકની આરાધના કરવા પૂર્વક આત્મધ્યાન દ્વારા હઠાવવા. અને આત્મવિકાસમાં આગળ વધવું. તે ક્રોધાદિને મારીને મરવું. જેથી ઉત્તરાત્તર આત્માતિ સધાય, અને અનુક્રમે આત્મા, શુદ્ધ, પોતાના સ્વરૂપે આવી નિવાસ કરે. અને લવાભવની પરપરા ટળે. સદ્ગુરૂ કહે છે કે, જ્યારે આત્મા, રાગ, દ્વેષ અને મેહાર્દિકથી મુક્ત બને છે. ત્યારે શુદ્ધ સ્વરૂપી તથા નિત્યાનિત્યવિલાસી, અને પુદ્ગલેાથી ન્યારે વર્તે છે, અને લેાકાલેાક પ્રકાશી અને છે, તથા અનંતસુખને અક્ષય ખજાના હૈાવાથી સર્વથા, સદા અને સત્ર સત્ય સુખમાં ઝીલે છે. આવા આત્માને શુદ્ધ સ્વરૂપી કરવા માટે, અરે સાધુભાઈએ તેમજ નરનારીએ લક્ષ્યમાં રાખી વ્યવહારના કાર્યો કર, અને આત્મધ્યાનના ચૈાગે, અન્તરાત્મા બની, For Private And Personal Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬ પરમપદને પ્રાપ્ત કરી. અન્તરાત્મા બન્યા સિવાય તમે કરેલ વ્યવહાર વૃથા જશે. અને કર્મબંધનું કારણ બનશે. ભલે પછી જગતમાં કુશળ, પ્રવીણ ગણાતા હે. અને પ્રસિદ્ધિ પામેલ છે. તેથી અન્તરાત્મા બનાતુ નથી. અન્તરાત્મા જ્યારે આત્માનુભવ પામે છે. ત્યારે તે અનુભવ કેવો છે. તે મુખે કહી શકાતું નથી. કારણ કે, તે અરૂપી છે. રૂપરંગ વિનાને છે. એ તે જે પામે, તે તેને અનુભવ કરે. સંસારના વિકારી સુખને અનુભવ કહી શકાતું નથી. તે. પછી નિર્વિકારી અનુભવ સુખ ક્યાંથી મુખે કહી શકાય.. માટે એવા નિર્વિકારી અનુભવને લક્ષ્યમાં ધારી રાખો. આ પ્રમાણે અત્તરાત્મા બની, આત્મ સ્વરૂપે જ્યારે ખેલવા. માંડશે, રમણતા કરશે ત્યારે, ભવની પરંપરા મૂલમાંથી નાશ પામી, સંસાર સાગરની પાર જવાશે. આ મુજબ વર્યા વિના આધિ, વ્યાધિ વિગેરેને પાર આવતું નથી. ખાવાપીવાની તથા પરિવાર વિગેરેની ચિન્તા હેય નહિ તે. પણ, અત્તરના રાગ, દ્વેષ, મેહ વિગેરે શત્રુઓ બેઠા છે. તે જપવા દેતા નથી. આધિ, વ્યાધિ કરવાના જ. માટે હે સમજુ શાણુઓ? મનુષ્યજન્મ પામીને આત્મતત્વને પ્રાપ્ત કરવાનું ટાણું, અવસર રૂડો મલ્ય છે. માટે પ્રમાદ કરશે નહિ. આ અવસર વારે વારે મળતા નથી. અવસરે ખેતી પાકે છે. યુવાનીમાં આત્મકલ્યાણ, ધર્મક્રિયા સારી રીતે થાય છે. બાળકોને પ્રાયઃ ધર્મકિયામાં પ્રેમ હેતે. નથી. વૃદ્ધાવસ્થામાં તાકાત ઓછી થતી જાય છે. માટે યુવા For Private And Personal Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૨ નીમાં આત્મકલ્યાણ સાધવા તૈયાર રહેવું જોઈએ. પçરસવાળા ભેજનમાં તથા વિવિધ સંગીત સાંભળવામાં તેમજ મોજમજામાં જે પ્રેમરસ છે. તે મુજબ આત્મહિત સાધવામાં પ્રેમ રાખશો એટલે શિવવધુને વરવામાં પ્રીતિ રાખશે તો, સર્વ સંકટ, વિપત્તિ નાશ પામશે. અને અવિનાશીપણું પ્રાપ્ત કરશે. અવિનાશીપણુ તમારી સત્તામાં સમાએલ છે. જ્યારે તે પ્રાપ્ત કરશે ત્યારે ગુણગણુના ભંડાર બનશે. તમારામાં સત્તાએ કેવલ્યજ્ઞાન પણ રહેલું છે. પરંતુ આત્મધ્યાનના ગે સર્વથા, સદા કર્મલ નાશ પામશે ત્યારે જ તે, અવિનાશીપણું અને સાથે સાથે મળેલ કેવલજ્ઞાનના સ્વામી બનશે. તે માટે સદ્ગુરૂ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ફરમાવે છે કે, આત્માની રમણતાના યોગે, ઝગમગ તિના વિલાસી બનશો. સ્વસ્વરૂપમાં નિરન્તર ઝીલ્યા કરશે. માટે સંસારની ભૂલભૂલામણમાં ફસાશે નહિ. જે સંસારના ચક્રવ્યુહમાં સપડાયા તે, ક્રોધ, માન, માયા, લેભ, અદેખાઈ વિગેરે જે મેહ નૃપના દ્ધાઓ છે. તે તમને આત્માની ઓળખાણ કરવા દેશે નહિ. અને વારેવારે દિને ઉભા કરશે. એક શેડની માફક-એક ધનાઢ્ય શેઠને ચાર પુત્રો તથા પુત્રીઓ વિગેરેનો ઘણો પરિવાર હતા. તે સઘળો પરિવાર તે શેઠની મરજી મુજબ અજ્ઞાને ઉઠાવી સર્વ કામો કરવામાં ખામી રાખતું નથી. તેથી શેઠને ઘણે આનંદ પડતો. પરંતુ તે પરિવારમાંથી કઈ માંદુ પડતું અગર For Private And Personal Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४१३ વ્યાધિગ્રસ્ત બનતું ત્યારે તેમને ઘણો કંટાળો આવતે. તથા વેપારમાં જ્યારે યથેચ્છ લાભ મળતે નહિ ત્યારે નિરાશ બની ચિન્તામાં બળતા. પણ તેમને એટલી માલુમ હતી નહિ કે, સંસારમાં સર્વથા અનુકુળતા કયાંથી રહે! ભલે પછી પિતે એમ માને કે, સંસાર સોનાની થાળી જેવો છે. પણ તેને લેઢાની મેખ લાગતા વિલંબ થતું નથી. આવા સંસારમાં પુત્રાદિ પરિવારના ગે સુખ માનવામાં બુદ્ધિમત્તા માનવી તે, બાલિશતા કહેવાય. યુવાનીમાં તો વૈભવવિલાસના ગે સુખ જેવું ભાસ્યું. પણ વૃદ્ધાવસ્થામાં તાકાત ઓછી થતાં અને પુત્રપરિવાર આનંદમાં મહાલતે હોવાથી તથા પિતાને વ્યાધિઓએ ઘેરી લીધેલ હોવાથી ઘણે ખેદ, વલેપાત કરવા લાગ્યા. કારણ કે ધાર્યા મુજબ ખવાતું નથી ખાતે જાય તે અજીર્ણ થાય, તેમજ ઉલ્ટી થાય. આવી સ્થિતિમાં સોનાની થાળીમાં લેઢાની મેખ જેવું બનતું હોવાથી શાંતિ ક્યાંથી હોય ? પરંતુ જુવાનીમાં ધર્મક્રિયાના ગે આત્માની વિચારણા કરી ધ્યાન કર્યું હોત તે, સર્વ દુઃખો સહન થાત. અને શુભ ભાવનાના ગે ચિન્તા. ખેદ, દ્વેષાદિ રહેત નહિ. અને મમત્વ પણ ખસતું જાત. હવે તે શેઠને આખર સ્થિતિ આવી લાગી. પથારીમાંથી ઉમા થવાતું નથી. તેમજ બેલી શકાતું નથી. તેથી તેમના પુત્રો કહેવા લાગ્યા. બાપજી! હવે મનમાં સારી ભાવના ભાવીને, રાગદ્વેષ મહાદિકને ત્યાગ કરે. અને તમારી ઈચ્છા હોય તે સાત ક્ષેત્રોમાં તમારી સમક્ષ દાન કરીયે. For Private And Personal Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુમોદનના વેગે તમને પુણ્ય બંધાશે. આમ કહીને ચાર પાંચ હજાર રૂપિયાની થેલીઓ તેની આગળ મૂકી. શેઠે ઈસાર કર્યો છે. આ સઘળી થેલીએ મારી છાતી ઉપર મૂકે. એટલે મને શાંતિ થાય. પુત્રોએ કહ્યું કે, જે છાતી ઉપર મૂકીશું તે તરત મરણ પામશે. ભલે મરણ પામીશ. પણ સાથે આવશે ને ! બાપજી! એક રૂપિયે પણ સાથે આવશે નહિ. અને એકત્ર કરેલ ધનમાં જે મમતા રહેશે તે સાપ થશે. અને અમોને પજવશે. માટે અમે દાન કરીએ. તમે અનુમોદના કરે. તેથી જે પુણ્યબંધ થએલ હશે તે જ સાથે આવશે. પણ યુવાનીમાં ધન કમાવામાં અત્યંત પ્રેમ હોવાથી, આખર સ્થિતિમાં અનમેદના પણ ક્યાંથી થાય? તે તે ઈસાર કરવા પૂર્વક બોલ્યા કે, મારી છાતી ઉપર જ મૂકો. મૂકો.આ મુજબ દેખી પુત્ર તથા પરિવાર હસવા લાગે. સમ્યગજ્ઞાનીને ખેદ થયા વિના રહે કે? માટે સશુરૂ કહે છે કે, યુવાનીમાં જ આત્મતત્વને પ્રાપ્ત કરવા તત્પર બનવું. પરવસ્તુઓમાં રાચામાચી રહેવાથી સત્યજ્ઞાન, ધ્યાનના લહાવા મળે ક્યાંથી ? હવે સદુગુરૂ સૂરીશ્વરજી આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા છત્રીશમા પદની રચના કરવા પૂર્વક ઉપદેશ આપે છે કે, શુદ્ધિને પ્રાપ્ત કરવા જ્ઞાન મેળવે. (મનસા માલિનીએ જીવ ગોરખ–એ રાગ). નિર્ભય બ્રહ્મરૂપી તું સદા છે, તે ક્યાં અન્યમાં ઉપાદાન કારણ થકી નહિં, ભિન્ન તું કે કાલમાં; For Private And Personal Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૫ શુદ્ધ મારગ ઓળખીને, ઉલટ મારગ મા ચાલ. નિર્ભય, શા ઝાંઝવાના પાણી જેવી, જુઠી માયા જાળજી; ભ્રમણામાંહી ભૂલી હાલમ, ધૂલી શિર મા ડાલ. નિર્ભય રા સૂરજ વાદળ વીંટીચો પણ, કદી નહી બદલાયજી; ધ્યાન વાયુ યોગે તારૂ, શુદ્ધ રૂપે પ્રગટાય. નિર્ભ૨૦ રા આપોઆપ વિચાર હંસા, હું સોડહં ધ્યાનજી; બુદ્ધિસાગર આતમા સો, સિદ્ધ બુદ્ધ ભગવાન. નિર્ભય ઠા સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી, આત્મતત્વને અન્યમાં શોધનારને ઉપદેશ આપે છે કે, અરે માનવ? બહારના પદાર્થોમાં શેધ કરનારને આત્મતત્ત્વ કદાપિ અનુભવમાં આવશે નહિ. જે પોતાની પાસે રહેલ હોય તે અન્યત્ર શેધતાં ક્યાંથી મળશે ! તારે આત્મા સત્તાએ નિર્ભય અને બ્રહ્મરૂપી, જ્ઞાનમયી છે. તેને સદા શોધ? એને અનુભવ આવતાં તેને અન્યત્ર શોધવાનું રહેશે નહિ. ઉપાદાન કારણથી કઈ પણ કાલમાં તે તેનાથી જુદો નથી. જ્ઞાન, દર્શનાદિ તારામાં સદાય રહેલું છે. માટે શુદ્ધ માગે ગમન કરી તેઓને પ્રાપ્ત કર. હાલમાં જે માર્ગે તું ચાલી રહેલ છે, ૨૦ For Private And Personal Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૬ તે ઉન્મા છે. તેને ત્યાગ કરવાપૂર્વક ઉપાદાનના જે જે સાધના છે, તે માગે જરૂર ચાલ ? તેથી તું નિર્ભીય અનીશ. ચિન્તા, શેક, સ ંતાપ રહેશે નહિ. નહિતર અન્યથા માર્ગે ગમન કરતાં અકથ્ય વિપત્તિઓમાં ફસાવુ પડશે. માટે સમજી, સંકટો આવે નહિ તે મુજબ સાધને મેળવવા માટે કાશીશ કરવી જોઇએ. આત્મતત્ત્વની પ્રાપ્તિ કરતાં ઘણા વિઘ્ના આવે તે પણુ, પાછળ હઠવું નહિ જ વિષયવિલાસની વાસના રહેલી હાવાથી, ધર્મની આરાધના કરવામાં આળસ આવશે. પણ તેણીને દૂર કરવી. આળસથી સાધના હાતે તે પણ સાધ્ય સધાતું નથી. આળસ, શત્રુ સમાન છે. તેણીને દૂર કરવા જેવી છે. પ્રમાદના ચેગે, આળસના ચેગે, ઘણા ઢાષા સેવાય છે. અને ખરાબ સેાખતના ચેાગે, મદ્ય, માંસ, વિષય, કષાય અને વિકથાની વાતે પ્યારી લાગે છે, અલફ્યમાં પ્રેમ જાગે છે. માટે આત્મધર્મને દોષિત કરનાર એવા પ્રમાદને દૂર કરી, આત્મતત્ત્વના આવિર્ભાવ કરનાર ઉપદેશ આપનાર, સદગુરૂ પાસે સદા જવું. તેમના ઉપદેશામૃતનું પાન કરવુ’. હૈયામાં પચાવવુ, તેથી પ્રમાદ દૂર થશે. તેમજ આત્મધર્મ ને ઓળખવા માટે પ્રેમ જાગશે. પ્રેમ જાગ્યા પછી કાઈની ઇર્ષ્યા, અદેખાઈ કરતા નહિ. અદેખાઇ કરવાથી જે પ્રેમ જાગ્યા છે, તે દોષિત બનશે. અને તે પ્રેમ ખસવા માંડશે. એક નગરમાંથી ચાર મિત્રા પરદેશની મુસાફરીએ નિકળ્યા છે. પણ માંહામાંહે ઈર્ષ્યા ધારણ કરતા હૈાવાથી For Private And Personal Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેઈને કોઈને વિશ્વાસ નથી. બધાયને ધનાઢ્ય બની વૈભવમાં મહાલવું છે. પણ ધન વિના વૈભવવિલાસ મળે નહિ. તેથી સાથે સાથે નિકળ્યા. મુસાફરી કરતાં એક ગાઢ જંગલમાં આવીને થાકી ગએલ હોવાથી પીંપળાના વૃક્ષ નીચે આરામ લેવા બેઠા. ત્યાં વનના ફલેની પ્રાપ્તિ થએલ હોવાથી શ્રમ ઉતર્યો. અને રાત્રીમાં પણ તે જગ્યાએ રહ્યા. ચાર મિત્રો પૈકી એક ચોકી કરે છે. અને ત્રણ મિત્રે ઉંઘી ગયા. તેવામાં પીપળાના ઝાડ ઉપર રહેલા દેવે તેઓની મિત્રાચારી કેવી છે. તેની પરીક્ષા કરવા એક સેનાને પુરૂષ લટકાવ્યો. અને બોલવા માંડ્યું કે, પહુ! પહુ! આ મુજબ સાંભળીને ચેક કરતા મિત્રે કહ્યું “પટ” સોનાને પુરૂષ નીચે પડ્યો. તે દેખી તેનું મન લલચાયું. અને વિચાર કરવા લાગે છે, જે ત્રણ મિત્ર નિદ્રાવશ બન્યા છે. તે જાગ્રત થયા પછી ભાગ માગશે. માટે બીજા સ્થલે આને દાટી દઉં. આમ વિચાર કરી ભૂમિમાં તેને દા. એક પહોર વીત્યા પછી બીજે જાગ્રત થયે. પ્રથમ મિત્ર ઉંઘી ગયે. ત્યારપછી પ્રથમની માફક સોનાને બીજો પુરૂષ, બોલવાથી તેણે પણ કહ્યું કે, પડે. પડે. પડેલા પુરૂષનો પ્રથમને મિત્ર તથા બીજા બે મિત્રે ભાગ માગશે. આમ વિચાર કરીને બીજાએ પણ અન્યત્ર તેને દાટો. આ મુજબ વારાફરતી જાગીને ચારે મિત્રો સેનાના પુરૂષને દાટી આવ્યા. અને અન્ય અન્ય ભાગ માગે નહિ તે માટે મારી નાંખવાને વિચાર કરવા લાગ્યા. દેવે કહ્યું કે, તમે For Private And Personal Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४६८ માંહોમાંહે મારવા તૈયાર થયા છે. તે, તમારી મિત્રાચારી કયાં ગઈ! નીકળ્યા છો કમાવા ખાતર, અને અરસપરસ સેનાના પુરૂષને ભાગ માગશે! આમ ધારી શા માટે મરવા તૈયાર થએલ છે. તમને દરેકને. સોનાને પુરૂષ મળેલ છે. તેની તમને માલુમ નથી. પરંતુ તમારી ઈર્ષ્યા, અદેખાઈથી તે પુરૂષે તમારા હાથમાં આવશે નહિ. ચાલ્યા જાઓ. આ મુજબ કેટલાક અજ્ઞાની. મનુષ્ય, ધર્મની આરાધનામાં તત્પર બને છે. પણ, માત્સ ને ત્યાગ કરતા નથી. પ્રથમ પ્રમાદ તે હતું. તેમાં ઈર્ષ્યા, અદેખાઈના ગે ધર્મક્રિયાઓને પણ તેથી દોષિત બનાવે છે. અને પાછા બબડે છે કે, ધર્મકિયા કરતા યથેચ્છ ફલ મળતું નથી. કહો? આમાં કોને દોષ! કરનારને કે ક્રિયાનો ધર્મકિયા કરનારને જ કહેવાય. તથા આત્મધર્મની આરાધન કરનારાઓએ કદાગ્રહ રાખવે નહિ. અનેક દષ્ટિ દ્વારા તપાસ કરવી. તેથી ધર્મની આરાધના રૂડી રીતે થાય છે. અને ફલવતી બને છે. અન્યથા ઝગડા, બખેડા થાય, અને આરાધનામાંથી પાછળ હઠાય. કારણ કે, કદાગ્રહના મેગે ક્રોધ, માનાદિક ઉપસ્થિત થાય છે. તેથી કરેલી આરાધના ફલાવતી બનતી નથી. વિપરીત બની ઉન્માર્ગે લઈ જાય છે. કદાગ્રહથી ઉત્પન્ન થએલ કોલ, દાવાનલ જે કહેવાય છે. ધર્મકિયા સાથે શારીરિક, માનસિક શક્તિઓને પણ હણી નાખે છે. પછી સંતાપ, પરિતાપને પાર રહેતું નથી. ત્યારપછી દંભ, કપટ, પ્રપંચ કરીને પણ ધાર્મિક તરીકે પ્રસિદ્ધ For Private And Personal Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૦ થવાની અભિલાષા થાય. આ મુજબ વર્તન કરવાથી તે દુર્ગતિને બંધ પડે. તેથી જે વિધિ દર્શાવેલ છે, તે મુજબ ધર્મની આરાધના કરવી. અવિધિને ત્યાગ કરે. તથા કુસંગતિ થાય તેને ત્યાગ કરવો જરૂરી છે. ખરાબ સોબતથી આત્મધર્મની આરાધનામાં શંક, કાંક્ષા, વિગેરે ઉભા થશે. તેથી ધર્મને બદલે અધર્મમાં સપડાવું પડશે. તેથી પ્રમાદનું અધિક જોર વધશે. ન્યાય, પ્રમાણિક્તા પણ રહેશે નહિ. માણસાઈના બદલે પશુતા હાજર થશે. માટે કુગુરૂની સંગતિને ત્યાગ કરે તે પણ અગત્યનું છે. કારણ, શુદ્ધ રીતિએ તેમની સેબત, ધર્મની આરાધના કરવામાં પુનઃ પુનઃ વિને ઉભા કરે છે. આવા આવા દેને નિવારશે ત્યારે આત્મધર્મની આરાધના કરવા સમર્થ બનશે. માટે દેને દૂર કરવા કાળજી રાખવી. અને આત્મતત્વના જે સાધન છેતેમાં પ્રેમ રાખ. મોહમમતાની જંજાલમાં આસક્ત બનવું નહિ. તે તે ઝાંઝવાના જલ જેવી છે. સત્ય નથી. તેથી અસત્ય માર્ગે જવું નહિ. ક્ષણ વિનાશી માયાની જાલમાં જે આસક્ત બન્યા છે, મુગ્ધ બન્યા છે. તેની કેવી દશા થઈ છે તેની ખબર તપાસ કરે. સશુરૂ કહે છે કે, આવી ભ્રમણામાં ભૂલા પડી માથામાં ધૂલી નાંખે નહિ. તમારે આત્મા કર્મકાદવથી દબાએલ છે. નાશ પામેલ જ નથી. તે કાદવને દૂર કરશે ત્યારે તે પિતાના સ્વરૂપે ઝળહળી ઉઠશે. વાદળાને લઈને સૂર્યનું તેજ દબાએલ હોય છે. તે વાદળા જ્યારે વાયુના રોગે For Private And Personal Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Yoo ખસી જાય છે ત્યારે સૂર્ય સત્યરૂપે પ્રકાશે છે. તે મુજબ આત્માનું સત્ય સ્વરૂપ પ્રકાશશે. સદ્દગુરૂ ફરમાવે છે કે, વાદળાના ગે સૂર્ય ઢંકાઈ રહેલ છે, પણ કદાપિ બદલાત નથી. માટે ધ્યાન વાયુદ્વારા વાદળાને ખસેડે. ધ્યાન, સદ્ગુરૂ કહે તે મુજબ કરો. કઈ પણ વિષય સુખની ઈચ્છા રાખે નહિ. તેવી ઈચ્છા રાખવાથી વિકલ્પ, સંકલ્પ વધ્યા કરશે. સદ્ગુરૂની વાણી સાંભળશે ખરા, પણ તે મુજબ વર્તન કરવા સમર્થ બનશે નહિ. “સંસારની આંટીઘૂંટીથી કંટાળેલ ભક્ત, સદ્ગુરૂ પાસે આવી નમ્રતાપૂર્વક કહેવા લાગે કે, સૂરીશ્વરજી ? એ કીમીયો બતાવે કે, ચિન્તા, શોક, સંતાપાદિ દૂર ભાગે. સદ્ગુરૂજીએ કહ્યું કે, અરે મહાનુભાવ? વિન્તા, વલે પાતાદિને દૂર ખસેડવા હોય, અગર બીજીવાર થાય નહિ તે માટે પ્રથમ દેવ તથા મનુષ્ય સંબંધી જે વિષયસુખની આશંસા, અભિલાષાઓ છે. તેને ત્યાગ કરો. પછી જીનેશ્વરની પૂજાપૂર્વક ગુણાનુરાગી બને. ગુણાનુરાગી બનવાથી જીનેશ્વરના ગુણને આવવાને અવકાશ મળે છે. પછી તેમના ગુણે અને પિતાને ગુણેને મુકાબલે કરવાથી ધ્યાન કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જયારે બરાબર ધ્યાનમાં સ્થિરતા થાય છે ત્યારે જ, ચિન્તા, સંતાપ વિગેરે દૂર ભાગે છે. જે આશંસા રહી જાય તે ધ્યાનમાં બરાબર સ્થિરતા થતી નથી. માટે ધ્યાન કરવાની અભિલાષાવાળી કોઈપણ વ્યક્તિએ તેની ઈચ્છા, આશાને જરૂર ત્યાગ કરવે જોઈએ જ. તે સિવાય ચિન્તા, વલેપા For Private And Personal Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭ તાદિ ટળતા નથી. આ કીમી સુખશાંતિ પ્રાપ્ત કરવાને છે. આ મુજબ સાંભળી તે ભક્તિ કહ્યું કે, ઈચ્છા, આશા, આશંસા રાખીશ નહિ. માટે. મને ધ્યાન કરવાનું શિક્ષણ આપિ. ગુરૂદેવે તેની પરીક્ષા લેવા કહ્યું કે, ધ્યાન કરીને કેની અભિલાષા રાખીશ? દેવ થવાની કે મનુષ્ય થવાની? તેણે કહ્યું કે દેવત્વમાં તેમજ મનુષ્યપણામાં ઘણી સુખશાંતિ પ્રાપ્ત થાય છે. સદૂગુરૂદેવે કહ્યું કે, તે મનુષ્યપણાને પ્રાપ્ત કર્યું છે. તો તને સુખશાંતિ હેવી જોઈએ. “નહિ, નહિ.” ગુરૂમહારાજ ! દુઃખને પાર નથી. તે પ્રમાણે દેવલેકમાં પણ ચિન્તાએ તે રહેવાની જ. આ મુજબ સાંભળી કહ્યું કે અદ્યાપિ તું ધ્યાનને લાયક બન્યું નથી. માટે સમ્યગુજ્ઞાનને પ્રાપ્ત કરી જ્યારે કઈ પણ ભવની ઈચ્છા રાખીશ નહિ અને તે સંબંધી સુખશાતાને નિવારીશ ત્યારે વિકલ્પ અને સંકલ્પ થશે નહિ. પછી ધ્યાનની એગ્યતા પ્રાપ્ત થશે. માટે સમ્યગજ્ઞાન મેળવી, સઘળી ઈચ્છાઓને ત્યાગ કરવાપૂર્વક અને મોક્ષમાર્ગની અભિલાષા રાખી મારી પાસે આવજે. તેમજ સમ્યગ્રજ્ઞાન મેળવવા આગમ, શાસ્ત્રનું શ્રવણ કરવાનું ભૂલતે નહિ. તથા વૈરાગ્ય, સંવેગને રંગ બરોબર લાગે તેવા પુસ્તકો પણ વાંચજે. તેથી સંસારની અસારતાના ગે વિષયસુખની જે મીઠાશ છે તે ખસી જશે. ત્યારપછી અનિત્ય, અશરણ વિગેરે બાર ભાવના છે. તે ભાવ્યા કરજે. આ મુજબ મોક્ષમાર્ગને ખ્યાલ આવશે. આ સિવાય શોક, સંતાપ વિગેરેને દૂર કરવાને ઉપાય નથી. તેમજ પુનઃ For Private And Personal Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૨ સાંભળ? અન્તરાત્મા બન્યા સિવાય ઉપરોક્ત ઉપદેશ, કેટલાકને પસંદ પડતું નથી. માટે આપેલ ઉપદેશ હૈયામાં રીતસર ધારણ કરવા પૂર્વક અન્તરાત્મા બની આત્માના ગુણે તરફ દ્રષ્ટિ રાખવાની જરૂર છે. તથા જે અત્તરદષ્ટાએની આત્મમુખ, અગર અન્તરમુખ બનવાની યા માનવતા, નૈતિકતા, પ્રમાણિક્તાને વિકસાવી, વિશ્વમૈત્રી સાધવાની શીખામણ ભૂલી જઈએ તે, આજની આ વિજ્ઞાનિક આવિકારોની ઉદ્ભટ જવાલા, જગતને વાસ્તવિક વિકાસના માર્ગ પરથી ખસેડી, પ્રચંડ એશ્વર્ય, સત્તામર અને ઉદ્ભટ વિલાસના ઘેર અંધકારમાં ઘસડી જઈ, વિનાશની ભીષણ ખીણમાં પટકી દેવામાં ફાવી જાય. મતલબ એ છે કે, બહિવિકાસની પ્રવૃત્તિધારા, અન્તર વિકાસની મુખ્યતાએ ચાલવી જોઈએ. એટલે વિજ્ઞાન અને આત્મવિકાસધર્મ એ બે પરસ્પર મળેલા હોવા જોઈએ. આ બને સુગ્ય રીતે સ્થાપિત થવા જોઈએ. તે જ અભ્યદય અને નિશ્ચય સને માર્ગ મળી રહે. માટે અન્તર દષ્ટિ રાખી વ્યવહારના કાર્યો કરતા પણ ખરાબ વિચારો ખસવા માંડે. અને પરોપકાર કરવાની ઉત્કટ ભાવના જાગે છે. મરણને પણ તે ભાવનાના ગે પરેપકારને કરવા ચૂકતા નથી. કોઈ નગરના નૃપને પરાજય કરી, તેને રાજ્યવૈભવ તથા સાધન સામગ્રીને લૂંટી લેવા માટે, એક બલવાનું રાજા, ઘણા સુભટનું સન્મ લઈ યુદ્ધ કરવા આવ્યું. પ્રથમના નૃપે યુદ્ધમાં શૂરવીરતા દાખવી. છતાં ફાવી શકો For Private And Personal Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४७३ નહિ. તેથી સારી સારી વસ્તુઓ તથા પરિવારને લઈને નાસી ગયે. ચઢી આવેલ રાજાને ફાવટ આવી. અને સિનિકને કહ્યું કે, હવે નગરની પ્રજાને લૂંટી, સામે આવે તેને મારી નાંખે. અને જે પ્રજા મારી આજ્ઞા માને નહિ તે નગરને સળગાવી મૂકો. આ મુજબ સાંભળી સિનિકે તૈયાર થાય છે. તે વેલાયે નાસી ગયેલ રાજાના મહાભાગે નામના પ્રધાને, પેલા રાજાને કહ્યું કે, આવી કુરતા ભરેલી આજ્ઞા તમારે આપવી ન જોઈએ. આજ્ઞાને અમલ સિનિકે કરે તે પ્રજાની સાથે પશુપંખીઓ પણ નાશ પામે. તે પછી તમે તેના ઉપર રાજ્ય ચલાવશે. તેમજ દુન્યવી રાજ્યની ખાતર આવી ઘોર હિંસા કરવી તે તમારા જેવા રાજાને શોભાસ્પદ નથી. રાજ્યવૈભવ, મૈત્રીભાવના અને પ્રદભાવના વિગેરે સુંદર ભાવના અને પ્રવૃત્તિ દ્વારા શોભે છે. તથા તમે હયાત હશો ત્યાંસુધી રહેવાના. ત્યારપછી અત્રે પડી રહેશે. અરે ! ચકવત, બલદે, વાસુદેવે, ભારતવર્ષના સ્વામી હતા. જેના સિંહનાદથી સઘળી ધરતી ધ્રુજતી હતી. તેઓ પણ સર્વસ્વ-વૈભવનો ત્યાગ કરી આયુષ્ય ખતમ થયે પરલેકે ગયા. સાથે જમીનને ટુકડે પણ લઈ ગયા નહિ. તે તે સાહાબી વિગેરે તમારી સાથે આવશે ! કરૂણાભાવ લાવવાપૂર્વક, નગરને લૂંટવાની અને બાળવાની આજ્ઞા આપી છે. તેણીને બંધ કરાવે. આ મુજબ સાંભળીને, આ કુર રાજાને કાંઈક સમજણ, સાન આવી. ને કહ્યું કે, દયાના દરિયા પ્રધાનજી? તમે પોપકારી For Private And Personal Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪. છે. તે ખબર પડી. તમારા કહ્યા પ્રમાણે સૈનિકને આજ્ઞા આપું છું. પણ ક્યાં સુધી કે, આ ઉંડા સરોવરમાં પડીને તમે બહાર નીકળે નહિ ત્યાં સુધી કારમી કતલ ચલાવવા આજ્ઞા આપીશ નહિ. આટલું જ તમારૂ માન રાખીશ. પ્રધાને “હા” ભણને ગંભીર ઉંડા સરોવરમાં ડૂબકી મારી. પછી વિચાર કરે છે કે, જે બહાર નીકળીશ તે આ કુર રાજા પ્રજાને હેરાન, પરેશાન કરશે. જેથી દરેક પ્રજા તથા પશુપાણીએ નાશ પામશે. તેના કરતાં ભલે મારા એકલાનું મરણ થાય, આમ વિચારી સરોવરમાં વચ્ચે થાંભલે હતું તેમાં પિતાના શરીર, દેહને વસ્ત્રવડે બાંધી રાખે. મરણ થયું છતાં બહાર નીકળે નહિ જ. ત્રણ દિવસ થયા પણ બહાર નિકળેલ ન હોવાથી તથા તપાસ કરતાં બંધાએલ હોવાથી આ રાજાને કરૂણું આવી ને વિચાર કરવા લાગ્યું કે, ધન્ય છે આ પ્રધાનને ? મરણ પામ્યા છતાં સરેવરમાંથી બહાર નીકળ્યો નહિ. જા મારે પણ બેલ્યા મુજબ પાલન કરવું. આ મીઠા માનવીએ મીઠાશ મરણતે પણ રાખી. મારે પણ દયા લાવી કારમી કતલ કરવી જોઈએ નહિ. તે જ માણસાઈ રહે. નહિતર પશુ કરતાં અધમ ગણાઈશ. આમ વિચારી કતલ કરી નહિ. અને પાછો ગયે. પ્રથમ રાજા હાજર છે. અને પ્રધાનના ગુણો ગાવા લાગ્યા. આ મુજબ વર્તન રાખવામાં આવે તે જ પ્રધાનની માફક અન્તરાત્મા બનાય છે. અને અન્તરાત્મા બન્યા પછી આત્માની ઓળખાણ થાય છે અને આદર વધે For Private And Personal Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫ છે. અને ધ્યાનમાં સ્થિરતા જામે છે. સદ્દગુરૂ બુદ્ધિસાગરજી કહે છે કે, અરે સંવેગી સુંદર ? વ્યાવહારિક કાર્યોમાં નિલેપ રહી આત્માને ભૂલતે નહિ. ધર્મધ્યાનના ગે આત્મતત્ત્વ ઓળખાશે. માટે અરે હંસા? આપોઆપ આત્માને વિચાર કરવાપૂર્વક “ હું–હ” કહેતાં આત્મા હુ પિતે છું.. અન્ય પર છે. એને અનુભવ આવશે. પછી બુદ્ધિસાગર, જે આત્મા છે તે પરમાત્મા બનશે. માટે પ્રમાદને ત્યાગ કરો. હવે સદ્ગુરૂ બુદ્ધિસાગરસૂરીશ્વરજી, વળી ઉપદેશ આપતાં સાડત્રીશમા પદની રચના કરે છે કે, અરે ભાગ્યશાલીએ? વિકથાની વાતોનો ત્યાગ કરી આત્માના ગુણની વાત કરશે તે પણ લહેર આવશે. તે પછી આત્માને અનુભવ થતાં લડેર કેમ નહિ આવે. સાંભળે? અનુભવ આત્માની વાત કરતાં, લહેરી સુખની આવશે. (રાગમનસા માલિની) રોગી નહિ તું ભગી નહી તું, જાડો નહી તલભાર, દેહમાં વસિયે માયા રસિયા, અનુપગે ધાર. અનુભવ તુજથી સહુ શોધાય વહાલા, આદિ નહીં તુજ અંતજી, માયામાં મસ્તાન થઈ તું, લાખ ચોરાશી ભમંત. અનુ તેરા For Private And Personal Use Only Page #549 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૬ પરભાવે ભાન ભૂલી, ઠર્યો નહિ એક ઠામજી; પાદ હેઠળ ઋદ્ધિ પરગટ, દેખે નહીં દુઃખ ધામ. અનુ મેરી દૈવ સાહિબ રીઝીને તને, આપી નરની દેહજી, સાધ્ય સિદ્ધિ સાધી લે તું, માગ્યા વરસ્યા મેહ. અનુ. જા હું હું ધ્યાન ગે, જાણે આત્મ જ્યોત છે; બુદ્ધિસાગર ભાનુ પ્રગટે, થાય ભુવન ઉદ્યોત. અનુભવ પણ સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી ફરમાવે છે કે, અરે ભાગ્યશાલી ? દુનિયાની સુખ, દુઃખની વાત કરવામાં તે ઘણે રસિ બનેલ છે. તેની વાત કરવામાં તને કેટલે લાભ મળે? તે તે કહે? ગુરૂદેવ? વાત કરવામાં કોઈપણ લાભ મળ્યો નથી જ. વાત કરવાની ટેવ પડેલી હેવાથી ફેગટ વખત જાય છે. છતાં તે ટેવ મુકાતી નથી. એ કઈ ઉપાય બતાવે છે, તેવી બૂરી ટેવ ખશે. તેવી વાત કરવાની ઈચ્છા થાય નહિ. ગુરૂદેવે કહ્યું કે, એવી વિકથાની વાત કરવાની ટેવ ખરેસે તેને ઉપાય બતાવું. પણ તું દરરોજ અમારી પાસે આવીને બેસે તે ઉપાય બતાવી શકાય? કદાચિત્ ઘણે સંતાપ, વલેપાત થાય છે. ત્યારે જ આવે છે. અને વંદના કરે છે. એ તે ઠીક નહિ. દરરોજ અમારી પાસે આવી ઉપદેશ સાંભળવાની For Private And Personal Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૭ જરૂર છે ઘણું સારૂ ગુરૂદેવ? દરરોજ આવીને સાંભળીશ. આજે તે ઉપદેશ આપે. ગુરૂદેવ કહે છે કે, અરે મહાનુભાવ ? તું દુનિયાની જે વાતો કરે છે. અને રંગીલે બનેલ છે તે કોના. આધારે ! તથા જે પશ્ચીશ ક્રિયાઓ કરે છે. તે પણ કોને લઈને ! તે કહે. તું, એમ કહીશ કે શરીરના આધારે. ઠીક છે. પણ શરીર જેના આધારે ટકી રહેલા છે! તે બરાબર વિચાર અને વિવેક કરીને કહે. ગુરૂદેવ ? વિચાર અને વિવેક કરતાં તમારી કૃપાથી માલુમ પડે છે કે, આત્માના આધારે. બરાબર કહ્યું. તે પછી દરેક કિયાને આધાર આત્મા છે. તે તેની વાત કરવી જોઈએ જ. આત્માએ અનાદિકાલથી રાગ, દ્વેષ, મહાદિવડે અર્થદંડ, અનર્થદંડ કરવાપૂર્વક ઘણું દુઃખ વેઠયા છે. હવે કયાંસુધી તે દુઃખ વેઠવા છે! સંસારમાં લાભ વિનાની વાતો કરવી તે પણ અનર્થદંડ છે. ફેગટ અર્થ વિના દંડાવું પડે છે. આવી અનર્થદંડની વાત કેણ કરે ? જેણે સદ્દગુરૂને ઉપદેશ સાંભળ્યો નથી તે. ચાલ ? આત્માની વાત કરીએ. જેથી આનંદની લહેર આવશે. લહેરના આધારે સર્વ ચિન્તાઓ અને શેક, સંતાપ ઘણે સતાવશે નહિ. તું કહેતાં, તારા દેહમાં નિવાસ કરીને રહેલ આત્મા, તે તે રેગી નથી. તથા ભેગી નથી. સુખી, દુઃખી પણ નથી. પરંતુ દુન્યવી ક્રિયા દ્વારા આઠેય કર્મો બંધાએલ હેવાથી, રેગી, ભેગી, સુખી, દુખી, બન્ય For Private And Personal Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. તે કર્મોને દૂર ખસેડવામાં આવે તે અજરામર બની અનંતશુદ્ધિ અને સુખને સ્વામી થાય. તેમજ તે આત્મા જાડે, પાતળે, ટૂંકે, લાંબે પણ નથી. ખાતે પોતે પણ નથી. તે નિરાકાર અને અાહારી છે. પણ ભ્રમણાના તથા મિથ્યાવાદિના વેગે, રેગી, ભેગી મનાય છે માટે ઉપદેશામૃતનું પાન કરી વિષસમાન, મિથ્યાત્વ વિગેરેને ત્યાગ કર. અને આજ્ઞાનુસારે વર્તન કર. સંસારની ક્રિયાઓ ચારેય ગતિમાં પરિભ્રમણ કરાવે છે. અને આત્માની વાતે કરતાં તેના વર્તન દ્વારા સંસાર સાગર પાર ઉતરાય છે. હાલમાં જે સંતાપ, પરિતાપાદિક થાય છે. તેનું કારણ મેહમાયા, મમતાના ફંદામાં ફસાવાથી જ, અમુલ્ય દેવદુર્લભ માનવદેહમાં વસિયે અને તેમાં રસિ બને. અને તેમાં રહેલા આત્માની સંભાળ રાખી નહિ. તેનું કારણ! સત્યશાંતિ મેળવવા માટે ઉપયોગ રાખ્યો નહિ. અનુપયોગથી ટીચાવાનું થાય છે. અને હાથે કરેલા હૈયામાં વાગે છે. બરોબર ઉપગાભાવે મહાન સમ્રાટું હોય તે પણ મૂર્ખ ઠરે છે. એક કઈ બાદશાહ મહેલના ઝરૂખે ફરી રહેલ છે. તેવામાં પુત્રવધુને લેવા માટે તેના સાસરીયા આવે છે. અને માતપિતા-પરિવાર તેણીને વળાવે છે; કન્યા, પ્રિય માતા-પિતા અને સખીઓને વિયેગ થતો હોવાથી રૂદન કરી રહેલ છે તેણીને રડતી દેખી બાદશાહ ગુસ્સામાં આવતા પાસે રહેલ દીવાનને પુછે છે કે, આ છોકરી કેમ For Private And Personal Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૮ રડે છે ! પ્રધાને કહ્યું કે, તેણીને લઈ જવા માટે તેને પતિ વિગેરે આવેલ છે. હવે આ, માતપિતાને તથા ગોઠણને પ્રેમ મુકવે પડશે. આમ ધારી રડે છે. આ સાંભળી બીનઉપયોગથી એકદમ પ્રધાનને આજ્ઞા આપી કે, જમાઈઓ, કન્યાઓને બહુ રડાવે છે. માટે જેટલા જમાઈ હોય તેટલા બધાને ફાંસીએ ચઢાવો ? પ્રધાન ચતુર હતા. તે વખતે સામે જવાબ આપે તે બાદશાહ અધિક ગુસ્સે થાય. આમ વિચારી પ્રતિકાર કર્યા વિના નગરની બહાર, એક સોનાની, એક રૂપાની અને બીજી લાકડાની ફાંસીઓ તૈયાર કરી બાદશાહને તે જોવા માટે લઈ ગયે. બાદશાહે કહ્યું કે, આ સેનાની અને રૂપાની ફાંસી કેને માટે બનાવી છે! પ્રધાને કહ્યું કે, એક આપના માટે અને બીજી મારા માટે. આ સિવાયની પ્રજાને માટે કારણ કે, તમે તથા હું પણ જમાઈ છીએ. અને બીજાઓ પણ જમાઈ હશે. હવે બાદશાહને ખ્યાલ આવ્યો કે, ઉપયોગ વિનાનું જેમ તેમ ફે કે રાખવું તે મૂર્ખમાં ઠરવા જેવું બને. પ્રધાન ? આ સઘળી ફાંસીઓને દૂર કરે. મારે કોઈ જમાઈને મારવા નથી. આ મુજબ સંસારના રસિયાઓ એવું કરી બેસે, એવું બોલી બેસે કે, પિતાના ગળે પણ ફાંસી આવી લાગે. જે તું ઉપગ રાખીશ તે, જેની આદિ નથી તથા અંત નથી એ આત્મા પરખાશે. માયામાં મસ્તાન થએલ હેવાથી, દેહ, ગેહ, પત્ની, પુત્રાદિક પરિગ્રહમાં આસક્ત બનવાથી જ અનંત સંસારમાં ભમવું પડેલ છે. For Private And Personal Use Only Page #553 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir reo તથા આત્મસ્વરૂપને ભૂલી પરભાવે રમણ કરતાં કદાપિ ઠામ ઢાં નથી. હવે જો સમજણ આવી હોય તેા, સમ્યજ્ઞાન, દન, ચારિત્રથી યુક્ત બની આત્માના સ્વરૂપને ઓળખીશ તો તારી પાસે જ, પદ હેઠળ રીદ્ધિ, સિદ્ધિ અને શુદ્ધિ રહેલી છે. તેથી દુ:ખનું ધામ દેખીશ નહિ જ. કારણ કે, સત્યશુદ્ધિ વિગેરે પ્રગટ થતાં કોઈ પ્રકારની ખામી રહેતી નથી. માટે ઉદ્યમવંત ખન. દૈવસાહિએ, એટલે પુણ્યાદયે રીઝીને મનુષ્યદેહ આપ્યા છે. તથા અનુકુલતા પણ આપી છે. માટે સાધ્ય સાધી લેવા ચૂકવુ નહિ. કેટલાક સારા સાધના પ્રાપ્ત થયા પછી, આત્મતત્ત્વની ઓળખાણને ભૂલી, વિષય કષાયાદિને સાધ્ય માનતા હૈાવાથી દૈવ, ભાગ્ય ઠે છે. તેથી ચઢવાના, આગળ વધવાના જે સાધના છે તે પડવાના બનાવે છે, એટલે સ'સારના ચક્રાવામાં પડી, વિવિધ વ્યાધિઓના ભાક્તા ખની, અસહ્ય પીડામાં પીલાય છે. માટે ન્યાધિઓ, વિપત્તિઓ, લેાપાત વિગેરે પસંદ ન હોય તેા, તારી પાસે જ રહેલ, સમૃદ્ધિના પ્રાદુર્ભાવ કરવા પ્રયાસ કર. અનુક્રમે પુરૂષા યેાગે તે અધુ મળી રહેશે. દુઃખનું સ્થાન, સત્યસુખનું ધામ બનશે. તથા વ્યવહારના કાર્યાં કરતાં પ્રતિકુલતા આવશે નહિ. કારણ કે ધર્મની આરાધના કરતાં સદ્ગુદ્ધિ જાગ્રત થાય છે. અને સત્બુદ્ધિના યોગે અનુકુલતા દરેક બાબતમાં ભાસે છે. કોઈ એક ગામમાં વૃદ્ધ સાસુ માંદી પડેલ હાવાથી, ઉઠી શકાતું નથી. અને કોઈ કામ કરી શકાતુ નથી. તેથી For Private And Personal Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૧ તેની પુત્રવધુ તિરસ્કાર કરવા પૂર્વક ચપણ આમાં ખાવાનું આપે છે. તે પણ, જે ખાતા વધેલ હોય તે જ આપે છે. આ વધુને પિતાના પુત્રની મીઠીબાઈ કરીને વહુ છે. તે ઘણી આત્મલક્ષી અને બુદ્ધિમતી છે. તેને પિતાની સાસુ જે વડસાસુ પ્રત્યે વ્યવહાર ચલાવે છે. તે બીલકુલ પસંદ નથી. ઠપક અપાય નહિ. તેથી તેણીએ બુદ્ધિના ગે યુક્તિ ધી કાઢી. જે ચપણ આમાં ખાવાનું આપે છે. તે એક સ્થલે એકત્ર કરે છે. અને જ્યારે પિતાની સાસુ અન્ય શેઠ સાથે વાત કરવા બેસે છે. તે દરમ્યાન, વૃદ્ધ સાસુને મનપસંદ ખાવા આપે છે. તેથી રાજી થઈને આશીર્વાદ આપે છે. આમ કરતાં એક દિવસે મીઠીબાઈની સાસુ, ઘરમાંથી કચરો કાઢતાં ભેગા કરેલા ચપયાને દેખી, કહેવા લાગી કે, અરે વહુ ? શા માટે આ બધા ભેગા કરેલ છે. ઠાવકું મુખ રાખીને તેણીએ કહ્યું કે, સાસુ સાહિબાન, તમારા માટે જ. તમે જ્યારે અતિવૃદ્ધ બની ઉઠી શકશે નહિ ત્યારે તમને આ, રામપાત્રમાં ખાવા આપીશું. કુંભારને ત્યાં જઈને લાવવા પડે નહિ, તેથી ભેગા કરેલ છે. સાસુએ કહ્યું કે, મને પણ આ પ્રમાણે ખાવા આપીશ? તેણુએ કહ્યું કે, આપને આચાર છે તે મુજબ વર્તન કરીશ. સાસુ સમજી ગઈ અને કહ્યું કે, તારી ઈચ્છા મુજબ મારી સાસુની સેવા ભક્તિ કર. ઠપકે આપીશ નહિ. મીઠીબાઈ ખુશ થયા. વડસાસુને આનંદ પડે તેમ સેવાભક્તિ કરે છે. તેણીએ આત્માને ઓળખ્યો ૩) For Private And Personal Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૨ હેવાથી પ્રતિકુળતાને, અનુકુળતા બનાવી, વ્યવહાર મુજબ વર્તાવા લાગી. આ મુજબ આત્મલક્ષી બનાય તે દુઃખ જેવું ભાસે નહિ. અને અરિહંતના ગુણે ગ્રહણ કરતાં, “એડહું ડહું' આત્માના ગુણોને આવિર્ભાવ થાય. અને આત્મતિ પ્રગટે. મિથ્યાંધકાર ટળી જાય. સદ્દગુરૂ બુદ્ધિસાગરસૂરીશ્વરજી કહે છે કે, જેમ ભાનુ, સૂર્યના પ્રકાશથી અંધકારને અધિકાર રહેતા નથી. અને ત્રણ ભુવનમાં ઉત થાય છે. તે મુજબ નિર્લેપતા સંસારના કાર્યો કરતા આત્મલક્ષી બનવાથી મિથ્યાત્વને, મોહમમતાને અધિકાર નષ્ટ થાય છે. અને પોતાના દેહમંદિરમાં, મને મંદિરમાં તથા ત્રણ ભુવનમાં ઉદ્યોત થાય છે. માટે કેઈ વખતે દુન્યવી વસ્તુઓ ભૂલી જવાય તે, ચિન્તા, શેક કરશે નહિ. પણ આત્મઘાત કરવાના સાધને ભૂલી જવાય તે શેક વિગેરેના બદલ પ્રયત્ન કરશે. હવે સદ્દગુરૂ, શનિષ્ટ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી, ધ્યાન કેવી રીતે કરવું તેની શિક્ષા, સમજણ, આડત્રીશમા પદની રચના કરતાં ફરમાવે છે કે, અરે કલ્યાણ કામી ભવ્ય ? ધ્યાન કરવાની બરાબર અભિલાષા તને વર્તે છે. તે આ પ્રમાણે કર. એણી પેરે ધ્યાન ધરીએ, ઘટ અન્તર, એણી પર ધ્યાન ધરીજે રે. હેજી; For Private And Personal Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૩ મનકર વશમે ને તનકાર કબજે, આતમરૂપ સમરજેરે. હેજી; આસનવાળી આશા મારી, સમતા ભાવ વરજે, ઘટ૦ (૧) સ્થિર ઉપયોગ કરી બા નર મહિલા, ચિત્ત પરમાં નવી દીજે રે. હેજી; અસંખ્ય પ્રદેશી પરમાતમ સે, પિતાના પર રીએ. ઘટ૦ રામ જિન કેમ દીન થાય, ગ્રહે નિજ પદ તબ, ઝગમગ જ્યોતિ જગાવે રે. હેજી; બુદ્ધિસાગર નિર્ભય દેશી, સમજે તે નર પાવે. ઘટ Rani અરે ભાગ્યશાલી ! ધ્યાન કરવાની ભાવના તને થઈ છે. તે પ્રશંસનીય અને અનુમોદનીય છે. પ્રથમ સંસારના પદાર્થોનું સમ્યગજ્ઞાનપૂર્વક ત્યાગવા લાયક જે કુસંગતિ છે તેને ત્યાગ કરી. સદ્દગુરૂદેવની સંગતિ કરી, તેમના વચનામૃતનું પાન કર. વચનામૃતનું પાન કરવાથી સંસારમાં જે આસક્તિ રહેલી છે તે, ખસવા માંડશે. પછી આસક્તિજન્ય, જે કામ, ક્રોધ, મદ, લેભાદિકના વિકારે ને વિચારે For Private And Personal Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૪ છે તે અલ્પ થતા જશે. તથા વ્રત, નિયમ, જપ, તપાદિકને ભૂલવું નહિ. કારણ કે, તે વ્રતાદિ ધ્યાન કરવામાં સારા. પ્રમાણમાં સહકાર આપશે. બની શકે તે એકાસન કરવું. સાંજરે દુધ પણ પીવું નહિ. ચાહ તે ધ્યાન કરનારને પીવાય જ નહિ. તેમજ અભક્ષ્ય આહાર તેમજ તામસિક અને રાજસિક આહાર ખાવું જોઈએજ નહિ. કારણ કે, અન્ન હોય તેવું મન થાય. તેમજ આહાર મુજબ ઓડકાર, ઉગાર, વચન નીકળે છે. સાત્વિક આહાર પણ જલદી પાચન થાય તે લે. ઘણુ વિકથાની વાતને ત્યાગ કરે. આત્મજ્ઞાન થાય તેવા પુસ્તક વાંચવા. જેથી વિચારની નિર્મલતા રહે. તેમજ બ્રહ્મચર્યને રીતસર ખપ કરવો. આત્મજ્ઞાનીના વચન સાંભળવા. ઈત્યાદિ કરવાથી કાયા કજામાં આવશે. વિષયના વિકારે ટળતા જશે. તથા સુખાસને, સિદ્ધાસને કે પદ્માસને બેસવાનો અભ્યાસ પાડવો. તે પણ ત્રણ કલાક લગભગ બેસી શકાય એવો. તેમજ દુન્યવી સુખની જેટલી ઈચ્છા, આશા છે તેને સમ્યજ્ઞાનપૂર્વક ત્યાગ કરે. તેથી માનસિક વૃત્તિઓ વશીભૂત થશે. ત્યાગને મહિમા અપરંપાર છે. આ મુજબ વર્તન કરતાં, ધ્યાન કરવાની યેગ્યતા આવી મળશે. ધ્યાન કરવામાં પદસ્થ કહેતા નવકાર મહામંત્રને, જીભ હાલે નહિ તે મુજબ જાપ કરે. અગર રૂપસ્થ ધ્યાન કહેતા, જીનેશ્વરની મૂર્તિ સામે રાખી નાટક કરવું. એટલે મીટ માંડીને મૂર્તિ For Private And Personal Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૫ તરફ જોયા કરવું. બીજી વસ્તુઓ તરફ તાકીને જેવું નહિ. આ પ્રમાણે નવકાર મહામંત્ર ગણતાં, પ્રભુની મૂર્તિના દર્શન થશે ત્યારે આનંદ આવતો રહેશે. પછી પિંડસ્થ ધ્યાન કરવાની લાયકાત આવશે. સંસારમાં જે અહંકાર, મમતા છે. તેનું જોર ચાલશે નહિ. સ્વાભાવિક ઉપશમ ભાવને પ્રાદુર્ભાવ થશે. આ મુજબ આત્મધ્યાન કરવામાં પ્રથમ તત્પર થવાશે ત્યારે મેહનીય કમેં દબાએલ જે સમતા છે. તેને આવવાને અવકાશ મળશે. આ સિવાય રાજગ, જે મનેય કહેવાય છે તે પ્રાપ્ત થશે નહિ. અને કાયિક અને માનસિક વૃત્તિઓ કજામાં આવશે નહિ. દુન્યવી વાતાવરણમાં જે રસિયા થયા અને રંગીલા બન્યા તે, કદાપિ આત્મજ્ઞાન કે ધ્યાનને હવે લઈ શકાશે નહિ. અને કરેલા પ્રયાસ વૃથા જવાને. જેમ જેમ સંસારની વાત કરશે. અગર સાંભળવામાં ચિત્તને ચુંટાડશે. તેમ તેમ તેના વિચારે, વિકલ્પ, સંકલ્પ આવ્યા કરશે? તેથી જ કાયાની ચલતા અને મનની ચંચલતા વધવાની જ. તેથી વ્યાવહારિક કાર્યોમાં પણ ઘણી ભૂલે તથા અપરાધ થશે. એટલે આત્માનું ભાન રહેશે નહિ. જે આમેન્નતિ કરવાની છે તે થશે નહિ. કેટલાએક સંસારના રસિકે, રંગીલા બની, આત્મભાન ભૂલી, ફાવે તેમ ફેંકે રાખે છે. પણ તેઓને માલુમ હોતી નથી કે, જે બેલેલ વચન છે તે પિતાને જ લાગુ પડે છે. એટલે તે પોતાના આત્માને ભૂલી જાય છે. For Private And Personal Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૬ એક કુંભારની માફક–એક શેઠે કુંભારની પાસે રેતીની ગુણે મંગાવી. કુંભાર, રેતીની ગુણે ભરી ગધેડા. ઉપર મુકી માર્ગમાં આવે છે. તેવામાં એક, બે ગધેડા આડા અવળા ચાલતા રહેવાથી ગધેડાને ગળે ભાડે છે. અરે તારે ધણી મરે. અરે તારે ધણી મરે.” કહો હવે ગધેડાને ધણું કોણ? પિતે જ છે. છતાં. પિતાને પિતાનું ભાન રહેલ ન હોવાથી આવું બેલી. નાંખે છે. આ શું કહેવાય? “ આપ કુમતિના ચેગે. આપકું ભૂલ્યો ” આ મુજબ બોલવાનું તે કુંભાર કયા. કારણથી શીખે ? કહેવું પડશે કે, બીજા કુંભારે જે બોલી રહ્યા હતા, તે સાંભળી સાંભળીને તારે ધણી મરે તે પ્રમાણે શીખે. અને એવું વાતાવરણ લાગુ પડયું.. આ મુજબ દરેક બાબતમાંથી બુદ્ધિ વિનાના માણસો. એવું શીખે છે કે, પિતાને દુઃખદાયક નીવડે. પછી અત્યંત પિકાર કરે. દીવાળીમાં એક માણસે હવાઈ સળગાવી. તે. હવાઈ આકાશમાં ઉડીને પિતાના પિતીયામાં ભરાઈ. અને ભાઈસાહેબ દાઝયા. અને બૂમ પાડવા લાગ્યા; દારૂખાનાની દુકાને તમોએ દેખી હશે. તેમાં જે પિતે ફટાકડે કેડતા ભાન રાખે નહિ તે સઘળી દુકાને સળગી ઉઠે. અને દીવાળીના બદલે હળી થાય. અને તેમાં જ દારૂખાનાને માલીક સપડાઈ જાય તે દાઝયા વિના રહે નહિ. અગર ઘણી નુકશાનીમાં આવવું પડે. આ શું કહેવાય? કમાણી કરતાં પોતે પિતાને ભૂલ્ય. અને કમાણીના બદલે હાની For Private And Personal Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૮૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir ! થઈ. આવી આવી અનેક બાબતોમાં મન, વચન અને કાયાને વશ કર્યા સિવાય માસા આત્મજ્ઞાન, ધ્યાનને કરવા બેસે, તે પોતે જ પેાતાને હાની પહોંચાડે છે. અને પીડાએ પામે છે. માટે મન, વચન અને કાયાને વશ કરીને ધ્યાન કરવાની ભાવના રાખવી. જેથી લાયકાત આવતાં ઉપશમ ભાવ આવે. અને ધ્યાનમાં સ્થિરતા થાય. માટે સ્થિર ઉપયાગ રાખી, અરે મહાનુભાવ ! નરદેહમાં રહેલા આત્માનું ધ્યાન કરા, ધ્યાવે. ચિત્તને કહેતાં આત્માને આત્માના ગુણેા સિવાય પર વસ્તુઓમાં ચાંટાડો નહિ. જો ચાંટાડશેા તે સ્થિર ઉપયાગ રહેશે નિહ. પુનઃ પુનઃ સ્ખલના થશે. સ`સારના કામમાં ચિત્ત ચટાડે નહિ તે તે કામે બગડી જાય છે. ઘેંસ અનાવવી હાય તે, ચિત્તને ચેાંટાડીને કડછી દ્વારા વારે વારે હલાવે નિહ અને બીજાની સાથે વાત કરવા બેસી જાય તે, નાંખેલા આટાના, લેાટના ગઠ્ઠા બની જાય છે. તથા દરજી વર્ષને શીવતાં વાતા કરવા બેસે તા સાય પેાતાની આંગળીમાં વાગે. અગર દ્વારામાં ગાંઠ પડે. કાપડના વેપારી કાપડ વેચતા ધ્યાન રાખે નહિ તે, ગ્રાહક ગુંડા જેવા આળ્યેા હાય તે છેતરીને કાપડને ઉપાડી જાય. વિદ્યાર્થી અભ્યાસ કરતા ચિત્તને ચાંટાડે નહિ અને વાતા કરે તે, ભણેલું ભૂલે. નવી ગાથા, નવીન શ્લોક મુખે ચઢે નહિ. આ મુજબ, વ્યાવહારિક ખાખતામાં લીધેલા કામ બગડે. નુકશાની પણુ થાય. તે, આ તે આત્માનુ ધ્યાન કરવુ For Private And Personal Use Only Page #561 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir , ૪૮૮ છે. તે ચિત્તને સ્થિરતામાં ચુંટાડ્યા સિવાય, સ્થિર ઉપયોગ વિના ધ્યાન કયાંથી થાય ? થાય નહિ. એટલે સદ્ગુરૂ ફરમાવે છે કે, માનસિકવૃત્તિ જ્યારે સ્થિર કરશે ત્યારે અસંખ્યપ્રદેશી, અનંત ગુણોને ભંડાર એ આત્મા રીઝશે. અનંત રદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિ અર્પણ કરશે. માટે પર વસ્તુઓની આસક્તિને ત્યાગ કરવાપૂર્વક ચિત્તને સ્થિર કરીને જ્ઞાન, ધ્યાનમાં રમણતા કરે. અત્યાર સુધી પરભાવમાં રમણતા કરવાથી જ જન્મ, જરા, મરણના અસહ્ય દુખ વેઠવા પડ્યા છે. તે, જે દુઃખ રૂપે લાગતા હોય તે, તેઓને ટાળવાનો ઉપાય, આત્માને ઓળખી તેને નિર્મલ કરવા સમ્યગજ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરવી જરૂરી છે. તેથી નિર્મલ બની આત્મા પિતાના સ્વભાવે ઝળહળશે જ. તેમાં શંકા લાવે નહિ. દીન તે જીન થશે” દીનતા રહેશે નહિ. દીનતા, હીનતા અને યાચનાઓના ત્યાગને જે માર્ગ બતાવ્યો છે. તે માર્ગે સંચરશે ત્યારે “જીન” થવાશે. અન્યથા તે જન છે જ. માટે સદ્દગુરૂ કહે છે કે, જે સમજે તેની આ વેલા છે. અને બરાબર સમજશે તે નિર્ભયપ્રદેશી બની અનંત સુખને સ્વામી બનશે. અનંત સુખના સ્વામી બનવું હોય તે, દુનિયાના જે જે નિમિત્તો તથા સંગે ઈષ્ટ, અનિષ્ટ પ્રાપ્ત થએલ છે તેના કારણેને બરોબર તપાસી તેને ત્યાગ કરવા ખ્યાલ રાખે આવશ્યક છે. તેના કારણે તમે જાણે For Private And Personal Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૯ છે. છતાં ભૂલી ગયા હો તે જણાવવામાં આવે છે. અઢાર પાપસ્થાનકે. જેવા કે, ક્રોધ, માન, માયા, લેભાદિક છે તે અત્યંત શેક, સંતાપ વિગેરે ઉત્પન્ન કરે છે. માટે તેઓને ત્યાગ કરવા, દુન્યવી પદાર્થો ઉપરની મમતાને ત્યાગ કરે જ પડશે. લાભાલાભને દેખી બહાર, જાહેરમાં ત્યાગ કરશે તેથી ચાલશે નહિ. આતરિક જે ઘર ઘાલીને બેઠા છે. તેને પણ ત્યાગ કરશે ત્યારે જ મમતાને ત્યાગ થતાં સમતા હાજર થશે. અને સમતા જ્યારે બરોબર આવીને હાજર થશે ત્યારે અનંત સુખના સ્વામી થવાની યેગ્યતા પ્રાપ્ત થશે. બહારથી ધમપણાને આડંબર, ઘમંડ કરશે તેથી કષા તમારી હાંસી કરશે. “કઈ એક વક્તા, જાહેરમાં ધર્મનું ભાષણ કરતે અને સભાને ગજાવી કહે કે, અરે સભ્ય ? કોધ, માન, માયા, અને લાભને ત્યાગ કર જ જરૂરી છે. કારણ કે, તેઓએ સઘળા હિતની હાનિ કરી છે ધર્મના મર્મને તે દુષ્ટો સમજવા દેતા નથી. અને ધર્મક્રિયાઓ કરતાં તેઓ પુનઃ પુનઃ વિદને ઉત્પન્ન કરવા પૂર્વક હાંસીપાત્ર બનાવે છે. તે તે રાક્ષસે કરતાં પણ ઘણા ખરાબ છે. રાક્ષ કેઈક લાયે હેરાન, પરેશાન કરે છે. અને ક્રોધાદિક તે પાસે રહેલા હોવાથી વારે વારે દગો દઈને દરરોજ હેરાન, પરેશાન કરવામાં ખામી રાખતા નથી. અને બીજા ની પરંપર માં પણ હાજર થાય છે. તેવામાં, એક સભ્ય સાંભળી રહેલ છે તેણે કહ્યું કે, તમે ભાષણ કરતા For Private And Personal Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૦ ખારા કરવાપૂર્વક હાથના ચાળા કરે છે તે શેભાસ્પદ નથી. આટલું જ સાંભળતાં વક્તાને બાર ખાંડી મીજાજ વધે. અને કોંધાતુર બની પુછનારને ભરસભામાં ઉતારી પાડ્યો. અને કહ્યું કે, તમારે કોઈપણ બલવાને અધિકાર નથી. હવે પછી ચેડા કાઢશે તે આ સભામાંથી બહાર કાઢવામાં આવશે. સાંભળનાર સભ્ય પણ કહ્યું કે, મને બહાર કાઢવાને તેમને કોણે અધિકાર આપે છે ? તમારે અધિકાર ફક્ત ભાષણ કરવાનું છે. અમને બહાર કાઢવાનો નથી. અને ખરાની સાથે હાથની ચેષ્ટાઓ. કરવી તે ઉચિત નથી. આતો મને ઠીક લાગ્યું નહિ તેથી કહેવું પડેલ છે. તમે પોતે જ કોઇ વિગેરેના ત્યાગને ઉપદેશ આપે છે. અને તમને પ્રતિકુળતા ભાસતા બાર ખાંડી ક્રોધ કરે છે. તેથી તમે પિતે જ હાંસીપાત્ર બને છે. જાહેરમાં કોઇને ત્યાગ કરવાને ઉપદેશ આપવાની સાથે અન્તરમાં રહેલા કષાયોને દૂર કરવા તમારે ક્ષમાને ધારણ કરવી ઉચિત છે. ત્યારે આપેલે ઉપદેશ સફલ થાય છે. માટે માદિકને ધારણ કરશે. ત્યારે આફત, શેક, વિલેપાત વિગેરે થશે નહિ. અને મોક્ષમાર્ગ સરલ અને સુગમ બનશે ! તમે મેક્ષમાર્ગના અજાણ છે તે, આત્મજ્ઞાની સદગુરૂ પાસે જાઓ. તે સદ્ગુરૂ કષાને દુર કરવાને ઉપાય બતાવશે. આ મુજબ સદ્દગુરૂ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી ઓગણચાલીશમા પદની રચના કરતા કહે For Private And Personal Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૧ ( રાગ—ધીરાનેા ) જ્ઞાનીની સંગ સારી રે, સમજો મન નરનારી, જગમકલ્પ વલ્લી રે, જ્ઞાનીની સંગ નિર્ધારી. જ્ઞાની | પત્થર, પત્થર રત્ન ન હેાવ, યુગે યુગે નહિ દેવ; ઠામઠામ નહિ કલ્પવૃક્ષ જ્યું, ત્યું જ્ઞાની ગુરૂદેવ; પાપ પલકમાં કાપે રે, દેખાડે શિવપુર ખારી. જ્ઞાની॰ IIII ઘટમાં પરમાતમ દેખાડે, શાશ્વત સુખ ભંડાર, અનુભવજ્ઞાને સ્થિરતા આપે, ભય ચંચલતા વાર વાસના વિષ વારી રે, આપે પદ અણાહારી. જ્ઞાની॰ ||૩|| પાર્શ્વ મણિથી બહુ ચઢીઆતા, જ્ઞાની સદ્ગુરૂ સંત, અપે આતમરૂપ બરાબર, કરી મિથ્યાત્વને અંત; મિથ્યા ટેવ વારી રે, શુદ્ધ્ પદે ચિત્ત ઠારી. જ્ઞાની॰ ॥૪॥ મહાતીર્થ, મહાદેવ, મહેશ્વર, કરો જ્ઞાનીના સગ, આપેાઆપ સ્વરૂપે વર્તી, પામી અનુભવ રંગ; બુદ્ધિસાગર આધે રે, અન્તર ઘટ ઉજીયારી. જ્ઞાની પા For Private And Personal Use Only Page #565 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ શ્રી સદ્દગુરૂ સૂરીશ્વરજી ફરમાવતા કહે છે કે, અરે ભાગ્યશાલીઓ ! પુણ્યના ભેગે, માનવજીવન, આર્યક્ષેત્ર, ‘ઉત્તમકુલ, નિરોગી શરીર, પાંચેય ઈન્દ્રિયની પટુતા, ધન, દેલત વિગેરે સામગ્રી પ્રાપ્ત કરી છે. બીજાઓએ માનવ જીવન પ્રાપ્ત કરેલ છે. છતાં આર્યક્ષેત્ર, ઉત્તમ કુલાદિ પ્રાપ્ત કરેલ નથી. તેનું કારણ તમે સમજ્યા હશે ! કેટલાકને ખ્યાલ હોતો નથી. તે માટે સમ્યગ્રજ્ઞાની કહે છે કે, અનુકુલ સામગ્રી પુણ્યદયે પ્રાપ્ત થાય છે. અને પાદિયે માનવજીવન મળે પણ પ્રતિકુલ સાધને મળે છે. એટલે જ પાપોદયવાળાને પુણ્યના કાર્યો કરવાની આવશ્યકતા છે. વલે પાત, શાક, ચિન્તા કરવાથી પુણ્ય બંધાતું નથી. અને બંધાશે પણ નહિ. દાન, પરોપકાર વિગેરે કરી શકે નહિ તે બનવા જોગ છે. કારણ કે નિરોગી શરીર નથી. તેમજ ઈન્દ્રિયની અનુકુળતા નથી. પણ મનમાં સંતાપાદિ નિવારી, મૈત્રીભાવના, પ્રમેદભાવના વિગેરે સુંદર ભાવના ભાવે તે પુણ્યબંધ થાય. પછી દરેક બાબતમાં જીવનપર્યત અનુકુલતા રહેશે. પ્રતિકુલતાની બેડી દૂર ભાગશે. હવે સર્વસાધન સામગ્રી મેગે મળેલ, સાંસારિક સુખનો કે ઉપયોગ કરશે? જે સદુપગ કરશે તે તે પ્રાપ્ત થએલ સામગ્રી ફલવતી બની, સદ્ગતિ આપશે. અને દુરૂપયોગ કરશો તે તેજ સામગ્રી દુર્ગતિનું ભાજન બનાવશે. એટલું જ નહિ પણ આત્માની તાકાતને દબાવી દેશે. માટે તેને દુરૂપયોગ, કદાપિ કરશે નહિ. સદુપગ કે કલ્યાણકર નિવડે છે. અને દુરૂપયેગ For Private And Personal Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૩ કે અનર્થ ઉત્પન્ન કરે છે. તે બાબતમાં ઘણી સાવધની રાખવી જોઈએ. આપણે જૈનશાસનમાં મળેલી સાધન સામગ્રીને જે સદુપયોગ થાય તે તેને “ઉપકરણ” કહેવાય છે. અને દુરૂપયોગ થાય તેને “અધિકરણ” કહેવાય છે. આત્માને નિર્મલ કરનાર, આગળ વધારનાર ઉપકરણ છે. અને અધઃ પતન કરનાર, પાડનાર અધિકરણ છે. તેને ખ્યાલ રાખ જોઈએ. સાધનસામગ્રી મેળવ્યા પછી ક્યા માર્ગે હું વાપરૂં છું તેને બરાબર વિચાર અને વિવેક કરવાની અગત્યતા છે. પુન્યને મનુષ્યભવ મળે. પણ માણસાઈ ટળી જાય તે એ માનવજીવન આત્મા માટે પાપરૂપ અધિકરણ બને અને જે માનવતાની તથા આત્મજ્ઞાનની તિ ઝગમગે તે માનવજીવન પવિત્ર બનવાની સાથે પુણ્યરૂપે થાય. એટલે ઉપકરણ બને. આર્યવરૂપે ગણત્રીમાં આવ્યા બાદ જે અનાચાર, હિંસા, અસત્ય, ચેરી, જારી વિગેરે જે અનીતિ છે. તેની શ્રદ્ધાને પણ અભાવ હોય તે તે આર્યત્વ પાપરૂપે બને. અને પાપાચારને ત્યાગ કરવાપૂર્વક વ્રત નિયમાદિને આદર હોય તે તે આર્યવ, પુણ્યરૂપે બને. અને આત્મા નિર્મલતા ધારણ કરે. તથા ઉત્પન્ન થએલ આત્મા, ઉત્તરોત્તર આત્મજ્ઞાન પામી સંસારની આસક્તિને ત્યાગ કરતે આગળ વધતું રહે છે. ઉત્તમકુલની પ્રાપ્તિ થતાં વ્રત નિયમ વિગેરેની રીતસર આરાધના હોય તે, સ્વકુલની સાર્થકતા કરવાની સાથે સ્વજીવનની પણ સફલતા કરવા સમર્થ બને. એટલે તે ઉત્તમકુલ, અધિકરણ, પાપરૂપ બને For Private And Personal Use Only Page #567 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૪ નહિ. “નરેગી શરીર પ્રાપ્ત થયા પછી કામગ, વિષયાસક્તિમાં આસક્ત બનાય તે, શારીરિક શક્તિની હાનિ અને આત્માનું જ્ઞાન અલ્પ થાય. તેથી તે તંદુરસ્ત અધિકરણ, પાપરૂપે બને. માટે ખાસ ઉપયોગ રાખવાની જરૂર છે જ. નીરોગી શરીરદ્વારા પોપકાર, ધર્મક્રિયા, અનાસક્તતા વિગેરેની આરાધના કરવામાં આવે છે, તે શરીર પુણ્યબંધનું કારણ બનતું હોવાથી ઉપકરણરૂપે થાય. પાંચ ઈન્દ્રિયે પિકી, સ્પર્શ ઈન્દ્રિયેના આઠ વિષયમાં મેહઘેલા બનાય નહિ. તેમજ, રસના, જીભ ઈન્દ્રિયની સ્વાદવૃત્તિને મર્યાદિત કરાય નહિ. એટલે જેવું તેવું ખવાય તે તે બે ઈન્દ્રિયે અધિકરણ પાપના બંધરૂપે થાય. તથા પ્રાણ, નાશિક, ચક્ષુઓના તથા શ્રોત્ર કહેતાં કાનના વિષયને વશ રાખવામાં આવે નહિ તે, તે સઘળી ઈન્દ્રિ દ્વારા ભવની પરંપરાને વધારવા પૂર્વક અત્યંત કષ્ટને ભોગવવાની વેળા આવી લાગે. તેથી તે ઈન્દ્રિય ઉપકરણ ન બનતાં, અધિકરણ બને. અને પરાધીનતામાં અધિકાધિક ફસાઈ જવાય. માટે તેણીઓને કન્જામાં રાખવાની જરૂર છે. પુદયે ધન, વૈભવ પ્રાપ્ત થયા પછી સાત ક્ષેત્રોમાં વાપરવામાં આવે નહિ. અને તેને સંગ્રહ કરવામાં આવે તે, તે ધન, વૈભવ પાપબંધનું કારણ બને. એટલે પાપાધિકરણ થાય. સંક્ષેપમાં કહીએ તે માનવભવ વિગેરે જે સાધન સામગ્રી પ્રાપ્ત થએલ છે. તે પૃદય માટે છે. તે સાધન સામગ્રી દ્વારા, આત્મવિકાસ થાય. તથા પરોપ For Private And Personal Use Only Page #568 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૫ CC કારાદિક ધર્મક્રિયા સધાય. તે મુજબ વન રાખવું જોઈ એ. દીવાળીના દિવસે ગાતમ સ્વામીની લબ્ધિ હો, ધન્નાશાલિભદ્રની માફક ઋદ્ધિ હશે. બાહુબલીજીનુ અલ હન્ત, ચન્ના શેઠની માફક સાભાગ્ય હશે. આ પ્રમાણે લખેા છે. તે પુણ્યાય વિના કેવી રીતે પ્રાપ્ત થશે. ગૌતમસ્વામિની લબ્ધિ મેળવીને શું કરશે ? ગગનવિહારી બની, અષ્ટાપદ તીર્થની યાત્રા કરશે ! કે, સુરેપ વિગેરે દેશોની યાત્રા કરશે ! કદાચ ધન્નાશાલીભદ્રની માફક તમેને ઋદ્ધિ મળે તો તેમાં આસક્ત બનશેા ! કે, તેના ત્યાગ કરી સંયમની આરાધના કરશે ! તથા બાહુબલીજીની માફક ખેલને પ્રાપ્ત કરશે। ત્યારે, યુદ્ધ કરશેા ! કે, સ સંપત્તિના ત્યાગ કરવાપૂર્વક માન માયાને ત્યાગ કરી સયમની રીતસર આરાધના કરશે ! તેમજ ક્યવન્ના શેઠનું સૌભાગ્ય માગીને ભોગિવલાસમાં ર’ગીલા બનશે ! કે, તેના ત્યાગ કરી આત્મવિકાસને સાધવા માટે પ્રયાસ કરશે ! તે તા કહા ? જો આ સઘળી વસ્તુ મળ્યા પછી દુન્યવી સાધનાને મેળવા ખાતર મહેનત કરશે! તે પુણ્યને ક્ષય થવા પૂક સંસારમાં પરિભ્રમણ કરવાને વખત આવશે. પરંતુ તેમની સાહ્યબી અધુના મળવી અશકય છે. છતાં કદાચ મળો જાય એમ માને! તે, વ્રતધારી બની, સર્વ સાધન સામગ્રીની મમતાનેા ત્યાગ કરવાની અભિલાષા રાખશે તાજ આગળ એક પગલું પણ ભરી શકશેા. પરંતુ તમારી અભિલાષા, લબ્ધિ, ઋદ્ધિ, મલ, બુદ્ધિ, સૌભાગ્યને પ્રાપ્ત For Private And Personal Use Only Page #569 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરી સાચવવા માટે ઘણા આરંભે કરવાની હોય છે, તે લબ્ધિ વિગેરે રહિત બનવું તે હિતકર છે. અને સુખકારક છે. આ મુજબ આત્મજ્ઞાની સદ્ગુરૂ વિના કોણ તમને સમજાવશે ! સદ્દગુરૂની શીખામણ વિનાના માનવીઓ કેવા કેવા ધંધા અને ધમાલ કરે છે. તે તમે નિરીક્ષણ કરી રહેલા છે માટે આત્મોન્નતિ કરવી હોય તે આત્મજ્ઞાની ગીતાર્થ, દ્રવ્ય ક્ષેત્રાદિકના જ્ઞાતા એવા ગુરૂમહારાજની સંગતિ કરે. તે સંગતિ ઘણી સારી છે. એટલે સદૂગુરૂની સંગતિ પાપકર્મોને ત્યાગ કરવાને ઉપદેશ આપીને, માનવજીવનને ઉજજવલ બનાવશે. કવેલડી, કલ્પવૃક્ષ અને પારસમણિ કરતાં સદ્દગુરૂને મહિમા અપરંપાર છે. કલ્પવૃક્ષ વિગેરેની તમે માગણી કરશે અગર પાર્શ્વમણિને લેહ સાથે સ્પર્શ કરાવશે ત્યારે જ, અનુક્રમે માગણી પૂર્વક માગશો તેટલું જ આપશે. અને લેહ જેટલું હશે તેટલું સોનું બનાવશે. તે પ્રાપ્ત થએલ વસ્તુ પુણ્યદય હશે તેજ ટકશે. નહિતર શોક, સંતાપ વિગેરે કરાવીને ખસી જશે. પરંતુ ગુરૂ તે ઉપદેશ દ્વારા અન્તરાત્મા બનાવી પરમાત્મપદની લાયકાતવાળા બનાવશે. એટલે આધિ, વ્યાધિની વિડંબનાઓ ટળી જવાની. સમતિને ધારણ કરી, દ્રઢ શ્રદ્ધા, રાખી, સમ્યગ્રજ્ઞાનીની સોબત કરો. અને તેમના ઉપદેશામૃતનું પાન કરે. ઉપદેશામૃતનું પાન કરવાથી તે વૃથા જશે નહિ. પણ સત્તામાં જે લબ્ધિ, ત્રાદ્ધિ, બલ, બુદ્ધિ, સૌભાગ્ય રહેલું છે. તે હસ્તગત કરવા માટે પ્રયાસ કરાશે. તેની માગણી પણ કરવી પડશે નહિ. For Private And Personal Use Only Page #570 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૭ અને કલ્પવૃક્ષ કે પાર્શ્વ મણિ કે ચિન્તામણી શોધવા ખાતર અન્યત્ર પરિભ્રમણ કરવું પડશે નહિ. પેાતાની પાસે જે હાય તેના ત્યાગ કરી ખીજે સ્થલે કાણ ભટકે? માટે અરે નર નારીએ ! સારી રીતે સમજી સદ્ગુરૂને શરણે જઈ તેમની ઉપદેશામૃત વાણીરૂપી પાણીનું પાન કરી નવજીવન પ્રાપ્ત કરે. તમારા આચાર, વિચાર અને ઉચ્ચાર એવા સુધરશે કે, સદાય સુખશાતામાં ઝીલશે અને દુષ્ટ આચાર, વિચાર અને ઉચ્ચારને હઠાવવાની તાકાત આવશે. અને સમ અનશેા. તથા જે વિકારાની પરાધીનતા, એશીયાળી રહેલી છે. તે ખસવા લાગશે. મહાન્ સદ્ગુરૂની વાણી વિકલ થતી નથી, તે। પછી તેમના કથન મુજબ વન, આચરણ વૃથા જશે ? કદાપિ નિષ્ફલ થતું નથી, પરંતુ આવા સદ્ગુરૂની ઓળખાણુ ખરેખર થાય ત્યારે જ ઉપરોક્ત લાભ મળી શકે. વને વને ચંદનના વૃક્ષ હોતા નથી. દરેક ખાણામાં રત્ન હોતા નથી. તે મુજબ સભ્યજ્ઞાની ગીતા સદ્ગુરૂ દરેક સ્થલે હાતા નથી. માટે તેમની શોધ કરી તેમના વચનામૃતનું પાન કરી. તમે કહેશો કે, તે કેવી રીતે પરખાય ? જેઆને અહંકાર, મમત્ત્વના ત્યાગ કરી આત્મતત્ત્વમાં પૂર્ણ પ્રેમ છે અને જીનેશ્વરની આજ્ઞાનું જેઆ શકય પાલન કરી રહેલા છે અને કચન, કામિની, કુટુંબ, કંપનીના જેઓએ ત્યાગ કર્યો છે. તે સદ્ગુરૂ કહેવાય. તેમની પાસે જઈને આત્મદ્ધારની વાતે પુ. તેજ સદ્ગુરૂદેવ મેાક્ષની ખારી દેખાડશે. અને સુગમ, સરલ ફર For Private And Personal Use Only Page #571 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૮ રાજમાર્ગ પણ દર્શાવશે. અને થએલા કટીભવના પાપને પલકમાં કાપશે, તેથી શાશ્વત સત્યસુખ ભંડાર એવા પરમાત્મપદની ઓળખાણ થતાં, તેમાં પ્રીતિ જાગશે. થુલીભદ્ર મહામુનિવર્ય, કેશા વેશ્યાની ચિત્રશાલામાં ચાતુર્માસ રહેલા છે. તે પિતે યુવાનીમાં છે. વેશ્યા રાગવાળી છે. ષડ્રરસને આહાર કરી રહેલા છે. તથા માસાની ઋતુ છે. છતાં કોશા વેશ્યાના રૂપરંગમાં હાવભાવ, લટકા, ચટકામાં આસક્ત બન્યા નહિ. અને કેશાને વૈરાગી, સંગી બનાવી આત્મધર્મની ઓળખાણ કરાવવા પૂર્વક તેણીની અભિલાષા મુજબ વ્રત આપ્યા. આ ભવન અને પરભવના અનાચારના ચોગે કશા જે પાપ કરવા લાગી હતી તેઓને, પાપોને કાપ્યા દૂર કરાવ્યા. અને આત્મધર્મની અધિકારી બનાવી, પિતાના સશુરૂ પાસે આવ્યા. સદ્દગુરૂએ દુષ્કરકારક, દુષ્કરકારક કહીને પ્રશંસા કરી. જે આવા સદ્દગુરૂ હોય તે કરડે ભવના પાપને કાપી મોક્ષમાર્ગે સ્થાપે છે. અને ભય, ખેદ, શ્રેષને ત્યાગ કરાવી અનુભવજ્ઞાન આપે છે. અને ઉત્તરોત્તર અનુક્રમે અણુહારી પદના અધિકારી બનવામાં પુનઃ પુનઃ પ્રેરણા આપે છે. ખરેખર આત્મધર્મની આરાધનામાં વિષયકષાયની જે જે વાસના, સંસ્કારો હોય છે તે ખસતા જાય છે. તેથી સદ્ગુરૂની સંગતિ દ્વારા જે સંસ્કાર અને વાસના રહેલી છે. તે ભલે પછી કરોડો ભવેની હોય, તે પણ તેને ટાળવાની શકિત જાગે છે. અને ટાળવા માટે સમર્થ બનાયા છે. અમૃતનું પાન કરી ખારા પાણીને કોણ પીવે? કઈ For Private And Personal Use Only Page #572 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯ પશુ નહિ. સત્યસુખ અમૃત સમાન છે. અને વિષય વિચારા અને વિકાર ખારા પાણી જેવા છે. આ મુજબ ગુરૂગમદ્વારા, તેમજ પોતાના વિવેકદ્વારા ખરા ખ્યાલ આવવે જોઈએ. સાચી સમજણ સિવાય અમૃત સમાન સત્યસુખ સમજાશે નહિ. સંસારમાં જે જે વિષય વિકારોનું સુખ રહેલ છે. તે સુખ નથી. પરંતુ સુખાભાસ છે. સુખાભાસ, સત્યસુખ આપી શકે જ નહિ, સુખાભાસ તે પણ, આધિ, વ્યાધિ, વિડંબનાથી ભરેલું છે. મિશ્રિત છે. પુત્ર, પૈસા, પરિવાર વિગેરે પ્રાપ્ત થયા પછી તેઓને રક્ષણ કરવાની ચિન્તા આવીને વળગે છે. વ્યાધિ થાય અગર નુકશાન કે ઇષ્ટ પરિવારાદિકને વિચાગ થાય ત્યારે વિડંબનાના પાર રહેતા નથી. અને તેમાં અનિષ્ટ આવીને મળે તે જોઈ લે ? કેવા હાલ, હવાલ અને છે. આવા સુખાભાસમાં કાણુ આસકત અને ? જેને સારાસારની સમજણુ નથી તેજ. સમજણવાળા તે સદ્ગુરૂના વચનામૃતનું પાન કરી તેવા સુખમાં ફસાતા નથી. નિર્લેપ અની તેવા સસ્કારી અને વાસનાને ખસેડવા પ્રયત્ન કરે છે. અને મિથ્યાત્વના ત્યાગ કરવાપૂર્વક જાણવા લાયક આત્મિક ગુણ્ણાને જાણે છે. અને ત્યાગવા લાયક, અઢાર પાપસ્થાનકાનેા ત્યાગ કરવા માટે કોશીશ કરે છે. આ સઘળું કયારે બંને ? સદ્ગુરૂ ગીતાના ઉપદેશ, પ્રેમ રાખી સાંભળે ત્યારે જ. ઉપદેશ સાંભળ્યા પછી શકય ખલ કારવે નહિ તે, તેઓની સ'સ્કારવાસના જે વિષયાદિની અનાદિકાલથી ચોંટેલી છે. તે ટળવી For Private And Personal Use Only Page #573 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૦૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir અશકય છે, અને આત્માની એળખાણની રૂચિ થવી પણ અશકય છે. માટે મિથ્યાત્વને ત્યાગ કરી, સભ્યજ્ઞાન મેળવી, સચ્ચારિત્રદ્વારા શુદ્ધ આત્મપદે પાતાને સ્થાપન કરવા. તેની સમજણ સદગુરૂ સિવાય પડતી નથી. માટે તેમની સ'ગતિને મેળવવી જોઇએ. સદ્ગુરૂ આચાય બુદ્ધિસાગરસૂરીશ્વરજી ફરમાવે છે કે, આત્મસ્વરૂપની પ્રાપ્તિ અનુક્રમે ગુણસ્થાનકે આરૂઢ થયા વિના થશે નહિ. માટે પ્રથમ મિથ્યાત્વને! ત્યાગ કરવા પૂર્ણાંક સમિતિ દ્વારા સચ્ચારિત્રમાં આરૂઢ થશે। ત્યારે આત્મતત્ત્વ હાજર થશે. પછી અનુભવરંગી બની આપેાઆપ શુદ્ધ આત્મતત્ત્વમાં રમણતા કરશે. માટે હાલમાં અકામમાં આત્મા, રગીલેા બન્યા છે. તેની વાસનાને દુર કરી ઉજ્જવલ મનાવે. આત્મા ઉજવલ અન્યા પછી આપોઆપ પ્રકાશશે. પછી કદાપિ અર્થ કામના સ'સ્કારામાં રગીલા બનશે નહિ. અર્થકામના સસ્કાર અને વાસનાના ત્યાગ કર્યાં વિના આત્મા શુદ્ધ થતા નથી. અને સર્વથા શુદ્ધિ થયા સિવાય જન્મ, જરા અને મરણેાના ચગડાળે પુનઃ પુનઃ ચઢવું પડે છે. ધની આરાધના કરવી તે સાધન છે. અને આત્માને નિલ ખનાથવે તે સાધ્ય છે. માટે અકામમાં આસક્ત અને નહી. અથ અને કામના સારા અને વાસના ધની આરાધના કર્યા સિવાય અધિકરણ એટલે પાપસ્થાનકાને વધારી મૂકે છે. તેથી વિપત્તિના પાર આવતા નથી. અને ધર્મની આરાધનાનું સુંદર સાધન પ્રાપ્ત થવું દુષ્કર અને છે. For Private And Personal Use Only Page #574 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૧ અને સાધ્ય પ્રાપ્ત થવું પણ અશક્ય બને છે. જડ વસ્તુ એની આસક્તિનું આકર્ષણ, અર્થકામના અભિલાષીઓને ઘણું હોવાથી તે આકર્ષણ, જડ વસ્તુઓમાં આસક્ત બનાવે છે. તેથી વિદ્યમાન ધર્મસાધન હેતે પણ તેમાં બરાબર રસ લાગતો નથી. કેઈ એક નગરમાં વૃદ્ધ શ્રાવિકાની પાસે ઘણું ધન હતું. દીકરા પાંચ હતા. તે શ્રાવિકાને વિચાર થયે કે, દરરોજ જીનેશ્વરજીની પ્રતિમાની આગળ આંગીવાળી પૂજ, વંદના, સ્તુતિ વિગેરે કરીને જીવનને પવિત્ર બનાવું. આમ વિચારીને રત્નજડિત સેનાની આંગી બનાવી. પૂજારીને કહ્યું કે, દરરોજ પ્રતિમાને આ આંગીથી અલંકૃત કરવી. અને મારા આવ્યા પછી તેમજ ચિત્યવંદન કર્યા પછી ઉતારવી. પૂજારી તે પ્રમાણે વૃદ્ધ શ્રાવિકા ચિત્યવંદન વિગેરે કરીને ગયા પછી પખાળ, પૂજા કરે છે. એ અરસામાં એક શ્રાવકને અગત્યનું કામ હોવાથી સવારે વહેલા આવી પૂજારીને તેણે કહ્યું કે, મારે એ નિયમ છે કે મારી જાતે પ્રતિમાજીને પખાળ કરી અંગલુછણા કરવાપૂર્વક પૂજા, ચિત્યવંદન કરીને ભોજન કરવું. માટે આંગીને ઉતારી પખાળ કરૂ છું. પૂજારીએ કહ્યું. વૃદ્ધ શ્રાવિકાના આવ્યા પછી આંગી દરજ ઉતારવામાં આવે છે. માટે ઉતારશો નહિ. પણ શેઠે માન્યું નહિ. આંગી ઉતારી, સ્વચ્છ થાળમાં મૂકી, પ્રતિમાજીને પખાળ કરી, પૂજા, વંદના કરી ચાલતે થયે. પછી વૃદ્ધ શ્રાવિકા દેરાસરજી આવ્યા. આંગી ન દેખવાથી ઘણા ગુસ્સે થયા. પૂજારીને ધમધમાવીને For Private And Personal Use Only Page #575 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિ૦૨ કહ્યું કે, મારા આવ્યા પહેલાં આંગી કેણે ઉતારી ! પૂજારીએ કહ્યું કે સવારમાં અમુક શેઠ અત્રે આવીને આંગી ઉતારીને પૂજા વિગેરે કરી ગયા. ડોશીએ કહ્યું કે, તે ઉતારવા કેમ દીધી! મારા આવ્યા પહેલાં કોઈ આંગીને ઉતારી શકે નહિ. તે ઉતારનાર કોણ? આ મુજબ આ કોશના વચન બોલવાથી પૂજારીએ કહ્યું કે, તમે આંગીના દર્શન, પૂજા કરવા આવો. છે! કે, પ્રભુ જીનેશ્વરજીના ! જીનેશ્વરની દર્શન, પૂજા, સ્તુતિ કરવા આવતા હો તે આ સામે પ્રભુ બિરાજમાન છે. અને આંગીની પૂજા વિગેરે કરવા આવતા હો તે આ સુંદર થાળમાં મૂકેલી છે. તેના દર્શન વિગેરે કરે. શા માટે દેરાસરમાં આવીને આવું ફોધયુક્ત વચન બોલ્યા કરે છે ? અહિંઆ શાંત રહેવું જોઈએ. આ પ્રમાણે સાંભળી ડોશી શાંત બન્યા. અને પૂજારીએ આંગી ચઢાવ્યા પછી દેવાધિદેવના દર્શન વિગેરે કરીને પિતાને ઘેર ગયા. આ મુજબ સમજણ વિનાના માણસે પ્રભુના ગુણોને ભૂલી આંગીઓમાં જ પ્રેમ રાખે તે. પ્રભુના ગુણેને ગ્રહણ કરી આત્મિક વિકાસ સાધી શકવા ક્યારે સમર્થ બને ! માટે ચેતનના અથ બને ? શોભામાં મુગ્ધ બને નહિ. આંગી હોય કે ન હોય, દેવાધિદેવ તે બિરાજમાન છે. આમ વિચારી પ્રભુજીના દર્શન વિગેરે કરનાર શ્રાવક, પ્રીતિ, ભક્તિથી આત્મકલ્યાણ સાધી શકવા સમર્થ બને છે. માટે ગુણેના અથ બની આત્મતિ કરે. આ મુજબ સગુરૂ પ્રતિબોધે છે કે, શાશ્વતસંપત્તિ, સમૃદ્ધિ અને અનંતસુખ પ્રાપ્ત કરવાને જે માગે છે તે માર્ગે For Private And Personal Use Only Page #576 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir No3 જાઓ. તેથી ઘટમાં રહેલ આત્મા નિર્મલ બની ઉજ્વલ થશે. દેહ, ગેહ, વસ્ત્રાદિને નિર્મલ બનાવવાથી આત્મા નિમલ બનશે નહિ. ફકત પથરની નકાએ બેસી કોણ સાગરને તરી શકે છે? કેઈપણ નહિ. કદાચ તરી શકે તે શુદ્ધ નિર્મલ થએલ ચેતના દ્વારા સંસારસાગર તરી શકાય. માટે દેવાધિદેવના ગુણવડે આત્માને નિર્મલ બનાવે. આ મુજબ ઉપદેશ આપતાં ગુરૂદેવ ચાલીશમા કાવ્યમાં ફરમાવે છે કે (અવસર એર બેર નહિં આવે. આ રાગ) પ્રભુજી તુમ દર્શન સુખકારી, તુમ દર્શનથી આનંદ પ્રગટે, જગ જન મંગળકારી. પ્રભુજી ની તપજપ કિરિયા સંયમ સર્વે, તુમ દર્શનને માટે, દાનાિ પણ તુજ અર્થ છે, મળ નિજ ઘર વાટે. પ્રભુજી મેરા અનુભવ વિણ કથની સહુ ફિકી, દર્શન અનુભવયોગે, ક્ષાયિક ભાવે શુદ્ધસ્વભાવે, વહેં નિજગુણ ભેગે. પ્રભુજી દેશવિદેશે ઘરમાં વનમાં, દર્શન નહિં પામીજે, દર્શન દીઠે દૂર ન મુક્તિ, નિશ્ચયથી સમજજે. પ્રભુજી જા For Private And Personal Use Only Page #577 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૪ ચેતન દન સ્પર્શીન યાગે, આનંદ અમૃત દેવા, બુદ્ધિસાગર સાચા સાહિબ, કીજે ભાવે સેવા. પ્રભુજી ||પા યાગનિષ્ઠ આચાય બુદ્ધિસાગર સૂરીશ્વરજી, દેવાધિદેવ જીનેશ્વરના દન તથા ભાવપૂજા, સ્તવન કરીને કહે છે કે, પ્રભુજી તમારૂ દન પરમસુખકારક છે. તેમજ જગતના જન, પ્રાણીઓને પણ મંગળકારી હાવાથી, જે પ્રાણીઓ એકાગ્રતા પૂર્વક ભાવવડે દર્શન કરે છે, તેઓને આનંદ આવતા વિલંબ થતા નથી. એટણે દશન સાથે આનંદના આવિર્ભાવ થાય છે. હૈયામાં રહેલ શોક, ચંચલતા, વિષમવાદ, ભય, ખેદ અને દ્વેષ વિગેરે દૂર ભાગે છે. અને કાઈ વખત નહી આવેલ સત્યાનદના અનુભવ થાય છે. અરે પ્રભુજી ? ખાર પ્રકારના તપ, અનસન, ઉષ્ણેાદરી, વૃત્તિસક્ષેપ તથા રસના ત્યાગ, સલીનતા તથા પ્રાયશ્ચિત વિગેરે છે અને તેમાંથી જે જે તપસ્યા કરવામાં આવે છે તે તે સઘળી તમારા દન માટે છે. તથા જે જે દાન, શીયળ, ભાવના વિગેરે ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે. તે સઘળી પણ તમારા દન માટે છે. એવા તમારા દર્શન પામી જીવાત્મા અન્તરાત્મા બની, તમારા માર્ગે વળી પેાતાનું કલ્યાણ સાધવા માટે સમ અને છે. પરંતુ તે જીવાત્મા જો તમારૂં દર્શન પામે નહિ તે! જે લાભ મળી શકે એમ છે તેનાથી તે વાંચિત રહે છે. દન એટલે હું પ્રભા ? એળખાણ. તેવી ઓળખાણુના ચગે જ For Private And Personal Use Only આપના ગુણાની દર્શન કરનાર Page #578 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણાના સ્વામી બનવાપૂર્વક અધિક ગુણાનુરાગી બને છે. પછી જે જે તપસ્યા અગર સામાયિક, પ્રતિક્રમણ તથા પૌષધ આદિ યિાઓ કરે છે તે તે મગળકારક બને છે. એટલે પાપાને ગાળી આત્માને શુદ્ધિ અર્પણ કરે છે. આવા સુવિશુદ્ધ દનની કાણુ ઇચ્છા ન કરે ? જેઓને આધિ, વ્યાધિ, વિડ બનાએની પીડાએ ભાગવવી હાય તે આવી અભિલાષા રાખે નહિ. આત્માથી આ કષ્ટને સહન કરીને પણ સત્ય સુખદાતાર, પાપાને દૂર કરનાર, દન કરી જરૂર દરરોજ શુદ્ધિને પ્રાપ્ત કરી આનંદમાં મહાલે છે. જેમ જેમ શુદ્ધિમાં આગળ વધે છે. તેમ તેમ સાચી રીદ્ધિ, સમૃદ્ધિ, સિદ્ધિને આવવાને અવકાશ મળતા રહે છે. માટે અરે સુખના અથીએ ? સાંસારિક વિષયમાં તનતાડમાથાફોડ, કાવાઢાવા વિગેરે કરવા પૂર્વક શાને દુઃખી અનેા છે! સંતાપ પરિતાપાદિક શા માટે કરે છે? દર્શન કરવા માટે તમેને માનવજીવન, આ ક્ષેત્ર, ઉત્તમકુલ, ઈન્દ્રિયેાની અનુકુલતા, નિરોગી શરીર, અને આજીવિકાના સાધનરૂપ ધન વિગેરે જોઈ એ તે સાધનસામગ્રી પુણ્યદયે પ્રાપ્ત થએલ છે. તેા પછી શા માટે આળસ, પ્રમાદમાં અમૂલ્ય અવસરને ગુમાવે છે. મળેલેા વખત પાછા આવવે અશકય છે. તમેા માનતા હશે। કે દેશ વિદેશમાં ગમન કરવા પૂર્વક મોટા ધધા કરી ધન, દોલત મેળવીશું ત્યારે ઈચ્છા મુજબ સુખ મળશે. આ માન્યતા તમારી ભૂલભરેલી છે. મહાન ઉદ્યોગપતિઓએ વિવિધ ધધા કર્યો. કારખાના કાઢીને અબ્દો, કરોડપતિઓ For Private And Personal Use Only Page #579 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૬ અન્યા. પણ ચિન્તા વિનાનું સત્ય સુખ, તેએ! પ્રાપ્ત કરવા સમર્થ અન્યા નથી જ. હાય હાય કરતાં પરલાકે ગયા છે. તો તમેને ધનાદિક શું સત્ય સુખ આપશે ! ભલે આજીવિકાની પીડા રહેશે નહિ. પણ કર્મોની પીડાએ તે રહેવાનીજ. માટે ધનાક્રિની મમતાના ત્યાગ કરી પ્રભુદનમાં ચિત્તને ચાંટાડા. ગએલા, વીતી ગએલ ભવમાં પ્રભુના દર્શન ચેાગે પુણ્યાય જાગ્યે. અને પાપા દૂર ગયા. તેમજ કાંઈક આત્મનંત અન્યા ત્યારે માનવજીવન વિગેરે સાધનસામગ્રી મળેલ છે. આ બધું સ`સારમાં વિષયેાની આસક્તિથી મળેલ નથી. તે નક્કી માનજો. વિષયેામાં આસક્ત બનેલ ભલે ધનાત્ચ કરાડપતિએ તેઓ હાય પણ અન્તુ કેવા હેરાનપરેશાન બન્યા છે. તે તમેાએ નજરે પણ દેખ્યા હશે. અને દેખી રહ્યા છે. માટે સદ્ગુરૂ કહે છે કે, વિષયેા તે સુખનું વાસ્તવિક સાધન નથી. વાસ્તવિક સાધન જો કાઈ હોય તે, પ્રભુના દર્શન કરી તેમના ગુણેાને ગ્રહણ કરવાપૂર્ણાંક સંવેગી બનવું તેજ છે. માટે બહાર કથાં પરિભ્રમણ કરે છે. સદ્ગુણી અન્યા પછી પ્રાપ્ત કરેલી સપત્તિનું રક્ષણ થાય છે, અને તેને સદુપયોગ થતા જાય છે. દુર્ગાતા નારીની માફક કોઈ વેશ્યાએ એક દીકરીને જન્મ આપ્યા. પરંતુ પરભવના દુષ્કર્મ ના ચાગે જન્મ પામ્યા પછી દુ ધવાળી હાવાથી તેણીને રાજમાર્ગે રખડતી મૂકી. તેની દુગ ધથી કાણુ તેની સન્મુખ જીવે ? કઈ જોતું નથી. એ અરસામાં શ્રેણિક મહારાજા લશ્કર સાથે મહાપ્રભુ, For Private And Personal Use Only Page #580 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭ મહાવીર જીનેશ્વરના દર્શનાર્થે નિકળ્યા. વૈભારગિરિ તરફ ગમન કરી રહેલા છે. માર્ગે રહેલ દુર્ગધાને દેખી આગળ. આવેલ સૈનિકે નાક ઉપર કપડું ઢાંકી ચાલવા લાગ્યા. શ્રેણિકનૃપ, આ પુદ્ગલને સ્વભાવ છે. આમ વિચારી સારે ભાવ લાવી આગળ ચાલ્યા અને વિચાર કરે છે કે, આ પણ કર્મોદય છે. અન્યથા તરત જન્મેલી બાલિકામાં દુર્ગધ ક્યાંથી હાય ! કર્મ, બાલકોને પણ મુક્ત કરતું નથી. આમ વિચાર કરતા મહાવીર સ્વામીના વંદનાપૂર્વક દર્શન કરીને વચનામૃતનું પાન કરવા બેઠા. મહાવીરની અમૃતમયી દેશનાને સાંભળી રાજા પ્રભુને પુછે છે કે, સ્વામી ! રાજમાર્ગો રખડી રહેલી બાલિકા દુધવાળી શાથી બની ! સ્વામીએ કહ્યું કે, પહેલા ભવમાં તે રાજાની પુત્રી હતી. સંયમી મુનિરાજને દેખી દુગચ્છા કરતી. અને અરૂચિ ધારણ કરી સુપાત્રે. દાન દેતી. તેના કારણે દુર્ગંધવાળી વેશ્યાના પેટે અવતરી છે. હવે તેને તે કર્મને વિપાક પૂરો થયો છે. અને સુપાત્રે દાન દીધેલ હોવાથી હવે શરીરે દુર્ગધ રહેલ નથી. અને પુણ્યદયથી હે રાજન હવે તે તારી પત્ની થશે. અને અમારા દર્શનથી. અને તારા કહેલ પૂર્વભવના વૃતાંતને સાંભળી વૈરાગ્યવતી, સંવેગવાળી બની, અમારી પાસે દીક્ષા ગ્રહણ કરી આત્મવિકાસ સાધી દેવલેકે જશે. રમતગમ્મતમાં હાડ કરવાથી તું જ્યારે હારી જઈશ ત્યારે તારી પીઠ પર બેસી તને ઘડો. બનાવશે. ત્યારે માનજે કે, પેલી દુતા, દુધવાળી આ સ્ત્રી છે. આ મુજબ સાંભળી કમને સ્વભાવ અજબ છે. For Private And Personal Use Only Page #581 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૮ આશ્ચર્યકારક છે. આમ વિચારી વંદના કરવાપૂર્વક મહારાજા મહેલે ગયા. હવે તેણીની દુગંધનું જવાનુ થયા પછી, હવે તે આલિકા નિરોગી બનેલ હોવાથી તે માગે થઈ ને ગમન કરતી સંતાન વિનાની રબારણ આને લઈ પેાતાને ઘેર આવી. પોતાની પુત્રીની માફક સારસભાળ રાખી મેાટી કરી. નવજોબનમાં આવેલી દુતા, પુણ્યયેાગે ઉશી, મેનકા જેવી રૂપમાં દેખાવા લાગી. હવે તે! તેણીને દેખી યુવાનો મુખ્ય અને છે. વિધુરા પરણવા ચાહના રાખે છે. એવામાં કૌમુદી મહેાત્સવ હાવાથી સઘળા પ્રજાવળ તથા શ્રેણિક નૃપ અને અભયકુમાર પણ ઉદ્યાનમાં વિનેાદ્ય ખાતર આવેલ છે. તથા પેલી રખારણ પણ દુર્ગંતાને સાથે લઇ આ ઉદ્યાનમાં ફ્રી રહેલી છે. ચૌવનવાળી, ઉશીના સમાન રૂપવતી દુર્ગંતાને દેખી મહારાજા મુગ્ધ થયા. અને તેની સાથે પરણવાની અભિલાષા હૈાવાથી તેણીની પાછળ આવી રાજાએ પોતાની લાખેણી રત્નવીટીને નીચે લખડતા સાલ્લાના છેડા સાથે આંધી. અને કહ્યુ કે, મારી વીટી ખેાવાણી છે. માટે અરે અભયકુમાર ? વીટીને શેાધી લાવ ? અભયકુમાર મંત્રીએ સ સ્થલે તપાસ કરી. આવેલ માણસાની તપાસ કરતાં દુતાની પાસેથી તે વી’ટી નીકળી. અને અભયકુમારે તેણીને કહ્યું કે, તે' મહારાજાની વીટી કેમ લીધી છે! તેણીએ કહ્યું કે હું કાંઈ જાણતી નથી. કેણે મારા સાલ્લાના છેડાએ બાંધી હશે ? આ મુજબ સાંભળી બુદ્ધિના ભંડાર અભયકુમારે વિચાર્યું. કે મહારાજાએ તેણીના રૂપમાં મુગ્ધ બની, બાંધી હોવી જોઇએ. For Private And Personal Use Only Page #582 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૯ આમ વિચારી, મહારાજાને તેણીની સાથે લગ્ન કરવાની અભિલાષા જાણી, તેણીના પિતાની પાસે માગણી કરવા પૂર્ણાંક પોતાના પિતાની સાથે તેણીને પરણાવી પેાતાની ફરજ મજાવી. હવે દુતા પરણ્યા પછી મહારાણી મની. મહેારાજા સાથે ભેગ, વિલાસ કરવા લાગી. એકદા એવી રમત માંડી કે, જેમાં જે હારે તે ઘાટા બને. અને જીતેલ તેના ઉપર બેસે. આ મુજબ હાડ કરીને રમત કરતાં શ્રેણિક નૃપ હારી ગયા. રાણીના જય થયા. તેથી ઘેાડા પ્રમાણે અનેલ રાજાના ઉપર બેસી તેને ખેલવવા લાગી. રાજાને દેવાધિદેવ મહાવીરસ્વામીએ કહેલ વચન યાદીમાં આવેલ હાવાથી પૂર્વાવસ્થાની દુ ધાને એાળખી. તેમજ મહારાણીને મહાલતી દેખી હસવું આવ્યું. હસવું જાણી રાણીએ નીચે ઉતરીને કહ્યું કે, તમે કેમ હસ્યા ! તે વાત કહા ? અતિ આગ્રહ કરવાથી મહારાજાએ તેણીની માલ્યાવસ્થાને પ્રથમથી આરબીને કહેવાથી તે વૈરાગી બની, અને વિચાર, વિવેકદ્વારા સમજાયું કે, કમેોના મહિમા પણ જેવે તેવે નથી. રાજાને રક અનાવે છે. અને રકને પુણ્યાદયે મહારાજા મનાવે છે, પાપાચે મારી એવી અવસ્થા થઈ હશે. અને પુણ્યયાગે મહારાણી અની ભાગવિલાસ પૂર્વક મહારાજાને પ્રિયતમા બની છું. હવે ખરાબ દશા પ્રાપ્ત થાય નહિ અને ભવિષ્યમાં આત્મવિકાસ રીતસર સધાય, તે પ્રમાણે અધુના વન રાખુંઆ મુજબ ભાવના ભાવવા પૂર્વક ભાગવિલાસની આસક્તિ આછી કરી. દરરોજ શ્રીમહાવીર સ્વામીના દર્શન કરવાની For Private And Personal Use Only Page #583 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પn૦ રઢ લાગી. અને તેમના વચનામૃતનું પાન કરી પવિત્ર બની મહારાજાને નમ્રતા પૂર્વક કહ્યું કે, જે તમારી આજ્ઞા હોય તે પ્રભુ, વિભુ મહાવીરસ્વામીની પાસે દીક્ષા અંગીકાર કરી આત્મકલ્યાણ સાધી મનુષ્ય જન્મની સફલતા કરૂં. જેથી કરીને કયારે પણ દુઃખી અવસ્થા આવી લાગે નહિ. પ્રથમની દશા સાંભળી અને પ્રભુના દર્શન તથા વચનામૃતનું પાન કરી વિષયના સુખ ભોગવવાની ઈચ્છા થતી નથી. માટે દીક્ષા લેવાની આજ્ઞા આપે છે, તમારી સંગતિથી મહારાણું બની. તેની સાર્થકતા થાય. મહારાજાએ આજ્ઞા આપી અને મહોત્સવ કરી મહાવીર સ્વામી પાસે દીક્ષા અપાવી. દીક્ષા લીધા પછી સુંદર ચારિત્રનું પાલન કરી સ્વાત્માનું કલ્યાણ સાધ્યું. આ મુજબ પ્રભુના દર્શન તથા વચનામૃતનું પાન કરનાર પોતાનું શ્રેય: સાધવા સમર્થ અને છે. માટે સદ્ગુરૂ કહે છે કે, અરે પ્રભે ? તમારૂ દર્શન મહામંગલકારી છે. આવા મંગલકારી દર્શન કરનારનું પિતાનું સત્ય ઘર તે છે કે, જે ઘરમાં આવ્યા પછી બીજા ઘરમાં ભટકવું પડતું નથી. તથા જન્મ, જરા અને મરણની વિડંબના સર્વથા હોતી નથી. તે પછી આધિ, વ્યાધિ કયાંથી હાય! એવા શાશ્વતા, સાચા ઘરની વાટે વળાય છે. સમ્યગદર્શનના ગે સમ્યગજ્ઞાન અને ચારિત્રને સત્ય અનુભવ મળી રહે છે. માટે દેશ વિદેશ વિગેરેમાં પરિભ્રમણને ત્યાગ કરી તમારા સાચા દેશમાં રહેલા સત્યસુખદાયક ઘરને ઓળખી તેના માર્ગે વળવા માટે મનુષ્ય For Private And Personal Use Only Page #584 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પા જન્મ મળ્યો છે. આવા સત્ય ઘરની વાટે વળવાના દેવલાકમાં પણ ઉપાય મળવેા અશકય છે. કારણ કે ત્યાં સઘળા દેવાને સમ્યગ્દર્શનના લાભ મળતા નથી. કેટલાક રંગ, રાગ, નૃત્યાદિમાં રસિલા અનેલ હાવાથી તીર્થંકરોના પાંચ કલ્યાણકામાં સાચા ભાવથી આવી શકતા નથી. આવે છે ખરા. પણ મિત્રની પ્રેરણાથી કે કૌતુક જોવા ખાતર, સત્ય ભાવથી આવનાર દેવા આછા હાય છે. મનુષ્યભવમાં પણ સાચા ભાવથી દર્શન કરનાર કેટલા ? કેટલાક દેરાસરની શાભા, કારીગરી, શીલ્પાદિ જોવા ખાતર આવે છે, કેટલાક લાખેણી આંગી બનાવી હોય ત્યારે આવે છે. પરંતુ દન કરવાપૂર્વક સ્વામીના ગુણ્ણાના રસિકા કેટલા ? જે ભાગ્યશાળી દર્શનના લાભ મેળવી અનુભવને પામે છે. તે જ પોતાના સાચા ઘર તરફ વળે છે. સદ્ગુરૂ પ્રતિબંધે છે કે, જે મહા ભાગ્યશાલીએ સત્ય, મંગળકારી સભ્યગૂદર્શન પામે છે. તેનાથી મુક્તિ દૂર નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આવી મલતા ક્ષયે પશમસામાયિક, સમક્તિના સહકાર પામી ક્ષાયિક ભાવના અનુભવ આવી મળતાં, એક ભવમાં પણ શાશ્વત શુદ્ધિના યાગે અનંત સુખમાં નિરન્તર ઝીલ્યા કરે છે. પછી તેમને કના લેપ લાગતા નથી. અને અવતાર ધારણ કરવા પડતા નથી. માટે આવા અનંત સુખદાયક પેાતાના ઘર તરફ વળે. વાટે વળતા વિઘ્ના પણ આવશે. અવળા ઘાટા ઓળંગવા પડશે. પણ તેથી ભયભીત બનશે નહિ. શૂરવીર ખની For Private And Personal Use Only Page #585 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૧૨ આગળ વધતા રહેજે. જે કાયર બની પાછા હઠશે તો પિતાના સત્ય ઘર તરફ વળી શકશો નહિ. સાંસારિક રદ્ધિ અને સિદ્ધિ ખાતર તમે કાયર, આળસુ તથા ભયભીત બનતા નથી. તે મુજબ જેમાં અનંત સમૃદ્ધિ ભરપૂર રહેલી છે. એવા પિતાના ઘર તરફ સાહસ, પરાક્રમ તથા ધર્મ રાખીને વળવું જોઈએ. મુક્તિરૂપ પિતાના ઘરમાં આવી સત્યલહેર, મોજમજાને જરૂર મેળવશે. તેમાં શંકા કરશે નહિ. સંશયવાળાઓ કદાપિ યથેચ્છ લાભને પ્રાપ્ત કરી શકતા નથી. પાછા ને પાછા પડે છે. એક ઝવેરીને ચિન્તામણિ પ્રાપ્ત કરવાની અભિલાષા થઈ બીજે સ્થલે પરિભ્રમણ કરતાં કંટાળો આવે. તેથી પાછા વળવા લાગે અને શંકા કરવા લાગ્યું કે, શાસ્ત્રમાં કહ્યા મુજબ સશુરૂ કહે છે કે, ચિન્તામણિ હોય છે. અને મેળવી શકાય છે. પણ પરિભ્રમણ કરતાં મને મળ્યો નહિ. માટે હશે જ નહિ. હાય તો આટલે પરિશ્રમ કરતા કેમ ન મળે? આ મુજબ વિચારણા કરીને પાછો વળે છે. તે અરસામાં એક જાણકાર મળ્યો. તેણે કહ્યું કે, આમ હતાશ બનવાથી ચિન્તામણિ કદાપિ પ્રાપ્ત થાય નહિ. પરાક્રમ, સાહસ કરીને માર્ગમાં જે વિદને આવતા હોય તેમાંથી ભય પામ નહિ. અને અવળા ઘાટ આડા પડેલા છે તેઓને બલ, બુદ્ધિ વાપરી એળગી જવાય તે પછી ચિન્તામણિ મળી રહેશે. તેના વેગે ચિન્તાઓ તથા શેક For Private And Personal Use Only Page #586 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૩ સંતાપ વિગેરે ખસી જશે. આ મુજબ સાંભળી, ઝવેરી ઉત્સાહી બની, વિદનેને હઠાવી, આડા આવી પડેલા અવળા ઘાટને ઓળંગી આગળ વધ્યા. ત્યારે જળહળી રહેલ ચિન્તામણિ હાથમાં આવ્યું. અને સુખી છે. તે મુજબ પિતાને સત્યઘર તરફ વળતાં વિદનેને અને વિષયકષાયના અવળા પડેલા ઘાટને ઓળંગશે ત્યારે ચિન્તામણિ કરતાં પણ અત્યંત શુદ્ધ સુખને અર્પણ કરનાર પિતાનું શાશ્વતઘર પામશે. પછી દુન્યવી ચિન્તામણિ કે પાર્શ્વમણિ કે કલ્પવૃક્ષને શોધવાની ઈચ્છા પણ થશે નહિ. વિના પ્રયાસે ચિન્તા વિગેરે મૂલમાંથી નાશ પામશે નહિ. અદ્યાપિ તમે પિતાના ઘર તરફ વળ્યા નથી. અને વળ્યા છે તે અડધે માર્ગે આવી કાયર બન્યા છે. અગર વિને ઉપસ્થિત થતાં કંટાળો આવેલ છે. તથા શંકાઓ કરવાથી શક્તિ હોતે છતે પણ આગળ વધ્યા નહિ. તેથી ચિન્તાઓ, વ્યાધિઓ, વિડંબનાઓ આવીને વળગી છે. આગળ વધશે ત્યારે જ તે આપોઆપ ટળી જશે. માટે મુંઝવણને ત્યાગ કરવા પૂર્વક દુન્યવી પદાર્થોમાં જે મમત્વ છે તેને ત્યાગ કરે. તેથી જરૂર સ્વઘરને માર્ગ સરલ અને સુગમ થશે. માટે પ્રથમ પિતાના ઘર તરફ વળવા અને આગળ વધી સરલ અને સુગમ બનાવવા માટે મમત્વને ત્યાગ કરવાની જરૂર છે. દુન્યવી પદાર્થોના સોગની મમતાને ત્યાગ કરવા દ્વારા પ્રભુના સર્વથા નિર્મલ થએલ ચેતન, ગુણેમાં પ્રીતિ થાય છે. For Private And Personal Use Only Page #587 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પાઠ Acharya Shri Kailassagarsuri Gyanmandir અને તેના યેાગે ચેતનાના આવિર્ભાવ થાય છે. એટલે દર્શનના ચેાગે સ્પન થાય અને સ્પર્શનના ચેાગે પ્રભુના ગુણામાં એકાગ્રતા થાય છે. તે મીઠા મેવા છે. મીઠા મેવા સદાય મીઠાશ આપી શકે છે, તેની મીઠાશ કદાપિ ઓછી થતી નથી. ધારણા કરતાં અધિકાધિક મધુરતા અર્પણ કરે છે. સદ્દગુરૂ પ્રતિધે છે કે, સંસારમાં મીઠા મેવાની વૃત્તિ ખસી જશે. અને મહાર બજારમાં જવું પડશે નહિ. પરંતુ વિષય કષાયના ભયકર અને કારમા વિકારોમાં પડા નહિ ત્યારે જ તે વિચારશ અને વિકારોથી દૂર ખસાથે કારણ કે, તે વિચારો અને વિકારો વાઘરીવાડા છે. તથા કસાઇખાનું છે. કહેવાય છે કે, ઘા, મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય તથા શિયાળ મરવાની થાય ત્યારે કસાઇના ઘેર જાય. એક પાટલાઘા વગડામાં ભમી રહેલી છે. પણ તેને જોઇતી ખારાકી ન મળવાથી ગામમાં રહેલ વાઘરીવાડે ગઈ. સારી રીતે ખાવાનું મળશે . આમ ધારીને ગઈ તા ખરી. પણ, ખારાકી તા મળી નહિ. પણ ખુવારી થઈ. વાઘરીએ તેણીને પકડી બાંધી રાખી. દરરોજ હેરાન કરવા લાગ્યા. તે એક વાર ખાવામાં ફાવી ગઈ હતી. તેથી લાલચ લાગી અને ત્યાં ઘણુ જોખમ છે. તેને ખ્યાલ રહ્યો નહિ. હવે તે ઘણી પીડા પામવા લાગી. તે મુજબ એક શિયાળ તે ઘણી લુચ્ચી અને ઠગારી છે. માંસની લાલચે તે કસાઈના ઘરમાં પેઠી. તે વેલાયે કસાઈ નિદ્રાવશ હતા. તેથી ફાવટ For Private And Personal Use Only Page #588 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ આવી. પહેલા મજા પડેલ હેવાથી બીજી વાર રાત્રીમાં પિઠી. કસાઈને ખબર પડી છે કે, શિયાળ આવીને ખાઈ જાય છે. તેથી ભાજન ઉઘાડું રાખી છાને સંતાઈ રહેલે છે. તેવામાં તે શિયાળ પિંધુ પડેલ હોવાથી તેના ઘરમાં પેઠી. ભાજન દેખીને ઘણી ખુશી થઈને ખાવા જાય છે તેવામાં તેને પકડી ડુંગેરા વડે બરાબર ખરી કરી. પછી કસાઈના ઘરમાં પેસવાની ખેડ ભૂલી ગઈ. આ પ્રમાણે વિષય કષાના વિચાર અને વિકારમાં એક વાર ફાવી જવાશે. પણ તે ફાવટ સારી માનશે નહિ. કારણ કે, તેમાં ભારેભારે જોખમ ભરેલું છે. અને ઘણું ખુવારી થવાનું મહાન કારણ છે. માટે એકવાર ફાવી ગયા તેથી માની લેવું નહિ કે, પુનઃ પુનઃ ફાવી જઈશું. તે વિકારે તમારી વાટ જઈ રહેલા છે. કે, ક્યારે પુનઃ પુનઃ મૂઢ માણસો આપણા ફંદામાં ફસાય. અને જે તેમને ખુમારી આવી છે તેની ખુવારી કરીયે. અને ભયંકર અને કારમાં જોખમમાં ઘસડી લઈ જઈ એ. વિકારે તમને ફાવવા દે છે તેનું કારણ, તમે સમજ્યા નહિ હું તે, સમજણ સશુરૂ પાડે છે કે, તમને ફસાવી ખુવારી કરવા માટે જ તે તૈયાર હોય છે. શાણુ સમજે છે. બચી જાય છે. તેઓનાથી અલગ રહીને ચેતના ગુણથી યુક્ત આત્માને નિર્મલ કરી સ્વકલ્યાણ સાધવા સમર્થ બને છે. કેવલજ્ઞાની એવા પ્રભુના દર્શન, અને તેમને સ્પર્શ કરવા માટે ગુરૂવર્ય ફરમાવે છે કે, બુદ્ધિસાગર બનવું હોય તે કેવલ For Private And Personal Use Only Page #589 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૬ જ્ઞાની પ્રભુની આજ્ઞામાં અપઈ જાઓ. તેથી દર્શન, જ્ઞાન અને ચારિત્ર દ્વારા ચિત્તની પ્રસન્નતા, સ્થિરતા થશે. પછી કોઈ પ્રકારની સુખમાં ખામી રહેશે નહિ. અરે ! અજરામરને પ્રાપ્ત કરવા શક્તિમાન બનશો. - હવે સદ્દગુરૂ બુદ્ધિસાગરસૂરીશ્વરજી એકતાલીશમાં પદની રચના કરતાં ફરમાવે છે કે, અરે ભાગ્યશાલી ! તારું કેવું સ્વરૂપ છે! તેનું તને ભાન નથી. પરંતુ તારૂ સ્વરૂપ, સત્તાની અપેક્ષાએ સિદ્ધસમાન છે. આમ ફરમાવતાં કહે છે કે – ' (રાગ–અજપા જાપે સુરતા ચાલી) અલખ અગોચર નિર્ભયદેશી, સિદ્ધસમોવડ તું ભારી, અનુભવ અમૃત ભેગી હંસા, અકલગતિ વ તારી. અલખ૦ શા અસંખ્ય પ્રદેશ દ્રષ્ટિ દેકર, શ્વાસોશ્વાસે ઘટ જાગે, સ્થિરતા સમતા લીનતા પામી, દૂરે પરપરિણતિત્યાગે. અલખ૦ રા ભેદ જ્ઞાનથી ભાવ ભવિકા, આતમ રત્નત્રયી સ્વામી, અભેદ દ્રષ્ટિ અન્તર લક્ષી, થાઓ શિવપદ સુખ રામી. અલખ૦ ૩ ભાગ્યદશા પૂર જસ હવે, આતમ દયાને મન લાગે. બુદ્ધિસાગર ધન્ય નર જગ, પ્રણમ સંતિો દિલરામે. અલખ પાકા For Private And Personal Use Only Page #590 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાછ અરે આત્મજ્ઞાનના અર્થી તું ચિન્તા કર નહિ કે, મારૂ સત્ય સ્વરૂપ કેવું હશે ! પરંતુ તારૂ ખરૂ સ્વરૂપ દેહ, વાણી, સાત ધાતુ તથા માનસિક વૃત્તિએથી પર, નિરાળુ છે. એટલે અલખ છે. તેનાથી પરખાશે નહિ. અને પરખાતું નથી. અનુભવમાં આવતુ નથી. પરંતુ દેહ, ઇન્દ્રિયા તરફ અને માનસિક વૃત્તિએ તરફ લક્ષ્ય ન દેતાં આત્મગુણેામાં ધ્યાન રાખતાં જેમ જેમ સ્થિરતા, લીનતા થશે તેમ તેમ આત્મતત્ત્વના અનુભવ આવતા રહેશે દેહ, ઇન્દ્રિયા વિગેરે અધિકરણ અને છે. અને ઉપકરણ ખની સહકાર આપે છે. પરંતુ ઉપકરણ અને નહિ તેા અધિકરણ અનતા વિલંબ થતા નથી. તેથી સાત ભયે, ઉપસ્થિત થતાં ચંચલતા વધે છે. તેથી નિયદેશી, શુદ્ધસ્વરૂપી આત્માના અનુભવ આવતા નથી. પરંતુ દેહાદિકના સહારો લઇ, વૈરાગ્યપૂર્વક આત્મભાવના ભાવે તેા, નિભયદેશી મનાય. એવું તારૂ સ્વરૂપ છે. પરંતુ તારૂ સ્વરૂપ કયારે પરખાય કે, જ્યારે દાન, શીયળ, તપ અને ભાવનાના ચેાગે વ્રત, નિયમબદ્ધ બની તથા વીતરાગની પૂજા, આજ્ઞાની અરાબર આરાધના કરવા પૂર્વક તેમના ગુણાને ગ્રહણ કરી, આત્મિક ગુણા મેળવી, અનુભવ અમૃતના ભેાગી અને, ત્યારે જ આત્મતત્ત્વની પ્રીતિ જાગે. તેથી દુન્યવી પદાર્થો પર જે પ્રેમ છે તે શક્તિ મુજબ નષ્ટ થશે. એટલે હુ‘સની માક, સંસારમાં જે જે અસાર છે તેને ત્યાગ કરવા ચૂક આત્મતત્ત્વના સાર ગ્રહણ કરી સત્યહંસ બનશે. For Private And Personal Use Only Page #591 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૧૮ પછી અરે હંસા ? તારી અકળ ગતિ વર્તશે. આ સિવાય અનુભવ અમૃતસરસ જે રસ છે તે મળશે નહિ. અને. અકળગતિ પ્રાપ્ત થવી તે અશક્ય બનશે. તમારી અભિલાષા તે આત્મસ્વરૂપને મેળવવાની છે. માટે પ્રથમ દાન, શીયળ, તપસ્યા વિગેરેની આરાધના કરી જીનેશ્વરના. ગુણેને ગ્રહણ કરી યોગ્યતા મેળવવાની આવશ્યક્તા છે. દુન્યવી સગોમાં તથા વિગેમાં અટવાયાથી અને સ્વાર્થ, સ્વાદ તથા કંચન, કામિની, કુટુંબ અને કાયામાં. મુગ્ધ બનવાથી દાનાદિમાં તત્પર બનશે નહિ. તેમજ વીતરાગના ગુણોમાં પ્રેમ જાગશે નહિ. તે પછી આત્મવિકાસ કેવી રીતે સધાશે ? માટે સંસારની અસારતા. જાણી, તથા અનિત્યતા, અશરણતા વિગેરે રીતસર જાણ,. દાનાદિ સાધને છે તેમાં પરાયણ બને. તેથી દેહ, ગેહ, કંચન વિગેરેની મમતા ટળશે. આવી મમતાથી અહંકાર, અદેખાઈ હરિફાઈના કારમાં જોખમમાં ફસાઈ પડવું પડે છે. તેથી આત્મતવ રૂપ અમૃત જે પ્રાપ્ત કરવાનું છે તે ભૂલાઈ જવાય છે. પદાર્થોની મમતામાં મૂઢ બનવું અને આત્મઅનુભવરૂપી અમૃતને આસ્વાદ લે તે કદાપિ બનતું નથી. માટે સદગુરૂને ઉપદેશ સાંભળી, હૈયામાં ધારણ કરી, જીનેશ્વરે કહેલા માર્ગે ગમન કરે. પૂર્વ ભવનાં પુણ્યગે તમને દરેક બાબતમાં અનુકુલતા આવી. મળી છે. તેને દુરૂપયોગ કરે નહિ. એટલે મમતા, અહંકારને ત્યાગ કરી સદુપયોગ કરવા ઉપગ રાખે. For Private And Personal Use Only Page #592 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૯ એટલે દાન, શીયળ, તપ, ભાવના ભાવી સ્વપરનું હિત, કલ્યાણ સધાય તે મુજબ આચરણ રાખે. જે અનુકુલતા મળી છે. તે અનુક્રમે આત્મતત્વને પ્રાપ્ત કરવાપૂર્વક અન્ય પ્રાણીઓનું કલ્યાણ કરવા માટે જ મળી છે. વીતરાગના માગે ગમન કર્યા સિવાય જે બુદ્ધિ, શક્તિ પ્રાપ્ત થએલ છે તેની સફલતા થશે નહિ. આજ, આત્મશુદ્ધિને સરલ અને સુગમ માર્ગ છે. તમને વિપત્તિ, શક, સંતાપ વિગેરેથી પીડા થતી હોય, અને ભય લાગતું હોય તે, ઉપર કહેલા માર્ગે ગમન કરવા આળસ કરશે નહિ. સંસારમાં તે એવા એવા સંગે આવી મળશે કે, જેના આધારે મલીનતામાં વધારે થવાનો જ. કારણ કે નિમિત્તવાસી આત્મા છે. કદાચ ખરાબ, અનિષ્ટ, નિમિત્તે હાજર થાય, તે વખતે તેમને ખબર પડે કે, આત્મા મલીન થએલ છે. તે વેલાયે શુદ્ધિ કરવાનું ભૂલતા નહિ. એક ધાબણની માફક-રાજગૃહી નગરીમાં લુગડાં ધનાર, ચેખા કરનાર એક ધબી અને ધોબણ રહેતા હતા. તે વરે શુદ્ધ કરવામાં ઘણા હુંશીયાર હતા. તેથી શ્રેણિક રાજા અને તેમની રાણીએ પોતાના વસ્ત્રોને ધવા માટે તે ધબી-ધોબણને આપતા. તેઓએ તે વા,જે દિવસે સાફ કરીને રાખ્યા છે. તે દિવસે કૌમુદી મહોત્સવ હોવાથી સમગ્ર પ્રજા તથા રાજા ઉદ્યાનમાં ગયા. હવે એવું બન્યું કે, ધોબી, ધંબણને પણ ઉદ્યાનમાં મહાલવાની ઈચ્છા થએલ હોવાથી રાણીના વચ્ચે પહેરી ધમણ સજજ થઈ. લુગડાં પહેરી ઘણુ ખુશી થઈ. For Private And Personal Use Only Page #593 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ અને મેળામાં મહાલવા લાગી. ઉદ્યાનની મજાડને લીધા પછી રાજાએ પણ મેળામાં ફરતાં, રાણીના વસ્ત્રોને પહેરીને મહાલતી ધામણને દેખી, તેથી ક્રોધ ા થયે, પણ મેળામાં કાંઈ પણ મેલ્યા સિવાય જ્યારે વસ્ત્રો આપવા આવશે ત્યારે અરાખર શિક્ષા કરીશું. આમ વિચારી ગુપ્તતાએ તે વા ઉપર તાળની નિશાની કરી. ત્યારપછી ધામણને આ વાતની ખમર પડી. તેથી ભય પામી ફ્વાનુ મૂકી દઈ, જલ્દી પેાતાના ઘેર આવી. રાજાએ જે નિશાની કરેલી હતી તે દેખાય નહિ તે મુજબ વસ્ત્રોની શુદ્ધિ કરી, ખીજે દિવસે રાજાની પાસે તે વચ્ચે લાવી મૂકયા. રાજા નિશાની તપાસે છે. છતાં ન દેખવાથી શિક્ષા કરી શકયો નિહ. રાજાએ કહ્યું કે, અમારા કપડા તથા રાણીના કપડા તમારાથી પહેરાય નહિ. છતાં તું રાણીના વસ્ત્રો પહેરી મેળામાં મહાલતી હતી, તે વેલાયે મે' તબાળની નિશાની કરી હતી તે દેખાતી નથી. તેનું શું કારણ ! ધેમણે કહ્યું કે, મુગ્ધ અની કપડા પહેર્યો પછી તમારી ભીતિને લઇને જલ્દી ઘેર આવી નિશાનીની શુદ્ધિ કરવા પૂર્વક પુનઃ સઘળા કપડાની શુદ્ધિ કરી છે. આ મુજબ સાંભળી નૃપતિ ખુશી થયે. અને કહ્યુ કે, ખીજીવાર હવેથી પહેરવા નિહ. હવે મુગ્ધ બની પહેરીશ નહિ. આ મુજબ કહી પ્રણામ કરીને ધામણુ ઘેર ગઇ. આ મુજબ તમાને સ`સારની કાર્યવાહીમાં દુઃકર્મોની ભીતિ લાગતી હાય તેા, જરૂર તરત કમોદ્વારા આત્મા મલીન થયા હાવાથી આત્માની For Private And Personal Use Only Page #594 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર૧ શુદ્ધિ કરવા આળસ કરવી જોઈએ નહિ. જે શુદ્ધિ નહિ કરે છે તે દુષ્ટકર્મો જન્ય વિપત્તિ, વલોપાત વિગેરેની પિડાઓ ભેગવવી પડશે. હવે શુદ્ધિ કેટલી કરવી! તે કહેવામાં આવે છે. તે ત્રણ પ્રકારની છે. યોગશુદ્ધિ, કિયાશુદ્ધિ, અને ધ્યાનશુદ્ધિ. ગશુદ્ધિ એટલે મન, વચન અને કાયા દ્વારા જે દુષ્ટ વિચાર કર્યા હોય, તથા વચનના એગે કોઈને પ્રત્યે સંતાપ, પરિતાપ વિગેરે પીડા ઉપજાવી હેય, તથા કાયાથી અનાચારે સેવ્યા હોય, દુષ્ટ પ્રવૃત્તિ કરી હોય, તેઓની આત્મસાક્ષીએ તથા ગુરૂદેવની સાક્ષીએ માફી માગવી. મિચ્છામિ દુક્કડ દે. અને બીજીવાર તેવી વૃત્તિમાંથી પાછું ખસવું, પુનઃ તેવું કરવું નહિ તે યેગશુદ્ધિ કહેવાય. આ મુજબ નિન્દા, ગહ કરવાથી “ક્રિયાશુદ્ધિ થાય છે. ત્યારપછી ધ્યાનશુદ્ધિ આવીને હાજર થાય છે. એટલે આવતાં પાપે શેકાય છે. પુણ્યબંધની સાથે સંવર થાય છે. અને ઉદયમાં આવેલા કર્મોની નિર્જરા થતી જાય છે. માટે આત્મોન્નતિના અથઓએ પ્રથમ યોગશુદ્ધિ, કિયાશુદ્ધિ અને ધ્યાનશુદ્ધિ કરવામાં તત્પર બનવું. દાન, શીયળ, તપ, જપ વિગેરે કિયામાં ચગ, કિયા અને ધ્યાનશુદ્ધિની પણ જરૂર રહેવી જોઈએ, જરૂર રાખવી અગત્યની છે. તે સિવાય કરેલ દાનાદિધર્મ બરોબર ફલીભૂત બનતા નથી. સુપાત્રે દાન દેવામાં નિર્દોષ આહાર, પાણી, વસતી, વસ્ત્રો વિગેરેને ઉપગ રાખ. તેમજ સુપાત્રે દાન દેવામાં પાંચ દુષણને ત્યાગ કરે અને પાંચ ભૂષણને આદર કરે. પાંચ For Private And Personal Use Only Page #595 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર દૂષણ જેવાં કે, અનાદર, વિલંબ, વૈમુખ્ય, વિપ્રિયવચન અને પશ્ચાત્તાપ. દાન દાતારના આ પાંચ દુષણ શાસ્ત્રકારે કહેલા છે. તથા આનંદના અણિ, રોમાંચ, બહુમાન, પ્રિયવચન અને અનુમોદના આ પાંચ ભૂષણ કહ્યાં છે. આ મુજબ દાનશુદ્ધિ કરવા પૂર્વક દાતારની મમતા, અહંકાર વિગેરે ખસવા માંડે છે. તથા પુણ્યાનુબંધી પુણ્યબંધની સાથે નિર્જશ થાય છે. સુંદર સંસ્કાર પડે છે. તે પરલેકમાં સાથે આવતા હોવાથી ધર્મની આરાધનામાં સુગમતા થાય છે. તેથી મળેલ સાધનસામગ્રી દ્વારા સ્વપરનું હિતા સધાય છે. શીયળ કહેતાં બ્રહ્મચર્યની શુદ્ધિમાં શારીરિક શક્તિ, માનસિક અને આત્મિક શક્તિમાં વધારો થતો રહે છે. અને જ્ઞાનના ગે આત્મરમણતા થાય છે. બ્રહ્મચર્યના પાલન પછી જે આત્મરમણતા થાય નહિ તે, તે દ્રવ્યબ્રહ્મચર્ય કહેવાય. ભાવથી આત્મરમણતા પ્રાપ્ત છે. તે શીયળની શુદ્ધિથી વિષયના વિકારે દૂર ભાગતા જાય છે. તથા તપસ્યાની શુદ્ધિની પણ અગત્યતા છે જ. કારણ કે, તેના ગે મંચ ઈન્દ્રિયે કન્જામાં આવે છે. અને તે ઇન્દ્રિયે કwામાં આવ્યા પછી શીયળ, બ્રહ્મચર્યના પાલનમાં સુગમતા અને સરલતા. બની રહે છે. પાંચ ઇન્દ્રિયને વશ કર્યા સિવાય બ્રહ્મચર્યનું પાલન દુષ્કર છે. માટે તપની કર્તવ્યતા અવશ્ય રહેવી જોઈએ. તપસ્યા એવી હોવી જોઈએ કે, પાંચ ઈન્દ્રિયની તાકાત ઘવાય નહિ અને આર્તધ્યાન, વલેપાતાદિ થાય નહિ. તેને જ્ઞાર્નમહારાજા તપશુદ્ધિ કહે છે. અને તે શુદ્ધિમાં આગળ વધવા For Private And Personal Use Only Page #596 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ માટે ભાવનાની શુદ્ધિની પણ જરૂર છે. ભાવનાથી તે શુદ્ધિઓનુ રક્ષણ થાય છે, અને ક્રિયાની સિદ્ધિમાં અને ધ્યાનની શુદ્ધિમાં આગળ વધાય છે. ત્યારપછી તે ચેાશુદ્ધિ અને ક્રિયાના ચેાગે ધ્યાનશુદ્ધિમાં સ્થિરતા, લીનતા ઝામે છે. સાથે સાથે અસંખ્યપ્રદેશી આત્માના અનુભવ આવે છે. માટે આ મુજબ વર્તન કરી આત્મામાં અનુક્રમે દ્રષ્ટિ લગાવ. અને શ્વાસેાશ્વાસે ઘટમાં જાગ્રત રહે, પછી જીવેાના પાંચસે ને ત્રેસઠ ભેદો પૈકી કાઈ પ્રાણી પ્રત્યે રાગ, દ્વેષ, અદેખાઈ વિગેરે થશે નહિ. અરે ને ! યાગ, ક્રિયા અને ધ્યાનશુદ્ધિને સાચવી ઇર્યોપથિકી ક્રિયા કરવામાં આવે તા. ઘણાં પાપાના વિપાક નષ્ટ થાય છે. પુણ્યાનુબંધી પુણ્યની સાથે અતિમુક્ત મુનિની માફક ઘણી નિરા કરવાથી કર્મો નાશ પામે છે, અને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ હાજર થાય છે. અતિમુક્ત મુનિ, પેાલાસપુરના વિજય રાજા અને શ્રીદેવી મહારાણીના પ્રિયપુત્ર હતા. છ વર્ષોંના એવા તેમણે શ્રીગૌતમસ્વામીને ગૌચરીએ સંચરતા દેખ્યા. મનમાં આનંદ પૂર્વક આગ્રહ ભરી વિનંતિ કરી, પાતાના ઘેર લઈ ગયા, મનેાહર ભાવનાની સાથે ગેચરી વહેારાવી. પછી તેમની સાથે ચાલ્યા. અને પ્રભુ મહાવીરની પાસે આવી ઉપદેશ શ્રવણ કરી પ્રતિબેાધ પામી પેાતાના માષિતાને મધુર વાણીવડે કહેવા લાગ્યા કે, તમે મને દીક્ષા લેવાની અનુમતિ આપે. સંસારના સુખા મને પસદ નથી. તેનાથી ઉદ્ભવિગ્ન બનેલ છું. કાઈ કહેશે કે, આ છ વર્ષના For Private And Personal Use Only Page #597 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૨૪ હિને રાણી છે. પણ આ કળીયા તેમજ બાળકને આ વૈરાગ્ય અને સંવેગ આવે કયાંથી? ગતભવેના સંસ્કારના ગે વૈરાગ્ય વિગેરે જાગ્રત થાય છે. સુંદર નિમિત્તો મળવા જોઈએ. ગૌતમસ્વામી અને શ્રી મહાવીર સ્વામીની દેશનાએ મનહર નિમિત્ત પ્રાપ્ત થયું. તે પછી પવિત્ર બનેલ અતિમુક્ત વૈરાગ જાગે તેમાં આશ્ચર્ય શું ? શુભ સંસ્કારોથી શુદ્ધિ થાય છે. અને શુદ્ધિને વેગે પવિત્ર બનાય છે. પુત્રની વાત સાંભળી માતપિતા, રાજ રાણી કહે છે કે, તું હજી નાખે છે. અને દીક્ષા લેવી સહેલી છે. પણ પાળવી કઠીણ છે. લેહના ચણા ચાવવા અને વેળુના કળીયા ખાવા બરાબર છે. ટાઢ, તડકે વિગેરે દેખે નથી. તેમજ બાવીસ પરિસહે સહન કરવા પડશે. તથા તને શું એવું જ્ઞાન થયું છે કે, દીક્ષા લેવાની અનુમતિ માગે છે! અતિમુક્ત કહ્યું કે, દેવ ગુરૂની કૃપાએ એટલું જ્ઞાન થયું છે કે, અરે પુજે ? જે હું જાણું છું જ, તેજ હું જાણતો નથી. કેવી રીતે? હે વહાલા પુત્ર કહે. હે પુત્ર કહે છે કે, માતાપિતા જે હું જાણું છું કે, જન્મ પામેલાને જરૂર મરવાનું હોય છે. પરંતુ મરણ પામ્યા પછી કયે સ્થલે, ક્યારે અને કેવી રીતે ઉત્પન્ન થવાય છે. તે જાણતા નથી. તે પછી મરણ પામ્યા પહેલાં સંસારના સુખની આસક્તિને ત્યાગ કરવા પૂર્વક આત્મિક વિકાસ સાધવે અતિકલ્યાણકારક છે. ટાઢ, તડકે તથા બાવીસ પરિસહ તથા ઉપસર્ગોને ભય રાખવાથી કોઈ પણ સાધવા સમર્થ બનાતું નથી. અને For Private And Personal Use Only Page #598 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫. અનંત રદ્ધિ, સિદ્ધિ અને શુદ્ધિ મળી શકતી નથી. પરિસહો વિગેરેને સહન કર્યા સિવાય કેણે દુબેને નિવાર્યા છે. અને ઈષ્ટ લાભ, કેણે પ્રાપ્ત કર્યો છે ! તે તમે દર્શાવી શકશે? બતાવી શકશો નહિ જ. માતપિતા ! તમારે રાગ જે છે તે મહજન્ય છે. તેને નિવારી દીક્ષા લેવાની અનુમતિ આપ. દીક્ષા લીધા પછી એવું બલ ફેરવીશ કે પુનઃ જન્મ જરા મરણની વિડંબના મૂલમાંથી નાશ પામે. અને માતપિતાને પણ શેક સંતાપાદિ થાય છે તે થાય નહિ. અને મમતાના ઉદરે નવ માસ લગભગ ઉધે મસ્તકે અંધારી કોટડીમાં રહેવું પડે નહિ. તથા આ જીવે માતપિતાને અસહ્ય પીડા ઉપજાવવા પૂર્વક અસંખ્યાતી. વાર જન્મ ધારણ કર્યો. તેમજ ઘણી વાર ખંભાતી તાળા દેવરાવી સ્વજનવગે ઘણું સંકટમાં ફસાવ્યા છે. સંસારના સંબંધ ક્ષણવિનાશી હોઈ સ્થિર નથી. જ્ઞાનીઓ ફરમાવે છે કે, “નિત્યનિ , વિમવો નૈવ શાશ્વત, તમત. શર્તવ્યો સંગ્રહ:” માટે આધિ, વ્યાધિ, વિપત્તિ આવી લાગે નહિ તે પહેલાં, આત્મધર્મ સાધવા તત્પર થવું તે બુદ્ધિમત્તા છે. આ મુજબ પુત્રનું કથન સાંભળી, રાજા રાણી ઘણા ખુશી થયા. અને વિચાર કરવા લાગ્યા કે અમને આટલી ઉમ્મરે વૈરાગ્ય આવ્યે નહિ, અને અમે વિષયસુખમાં ફસાઈ પડ્યા. ધન્ય છે આ પુત્રને કે જે છે વર્ષને બાલકને આ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઉત્પન્ન થયે. હવે તેને આત્મકલ્યાણ સાધવામાં વિને ઉપસ્થિત કરવા For Private And Personal Use Only Page #599 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ નહિ. વિઘ્ન ઉભા કરવા તે અમારૂ કામ નથી. આમ વિચારી શ્રદ્ધાવાન માપિતાએ અનુમતિ આપી. મહેાત્સવ કરવા પૂર્ણાંક સાધર્મિક અધુએને અને અન્યજનાને ઉચિત દાન દઈ સાથે આવી શ્રીમહાવીરસ્વામીને વંદના કરી બે હાથ જોડી વિનંતિ કરી કે, અમારા જ્ઞાનગર્ભિત પુત્રને દીક્ષા આપેા. જેથી તેનું આત્મશ્રેય: સધાય, અને અમારી પણ પ્રભુ પથે સંચરવાની અભિલાષા થાય, વીતરાગ, તીર્થંકર શ્રીમહાવીરસ્વામીએ દીક્ષા અપણું કરી. અને સ્થવિર મુનિવર્યાંને યાગ, ક્રિયા અને ધ્યાન શુદ્ધિ માટે સાંખ્યા. રાજા રાણી આનંદ સાથે પોતાના મહેલમાં ગયા. અતિમુક્ત મુનિવર્યે ત્રણ વર્ષોમાં અગ્યાર અંગે, ઉપાંગા વિગેરેના અભ્યાસ કર્યો. એક દિવસ, સ્થવિરાની સાથે સ્થ‘ડિલે ગયા. માગે નાના ખાલકે, નાના તળાવડામાં નાની હાડીની રમત રમી રહ્યા છે. તે દેખીને આલસ્વભાવના ચેાગે તેમને પણ રમવાની ઇચ્છા થઈ. નાના પાતરાને તલાવમાં નાંખી કહેવા લાગ્યા કે, “ મારી હોડી તરે મારી હોડી તરે. ” આ મુજબ ખેલી રહ્યા છે. તે અરસામાં સ્થવિરે આવ્યા. ને ઠપકા આપવા લાગ્યા કે, અરે મહાનુભાવ ! તું આ શું કરે છે ! પાતરાને પાણીમાં નાંખી રમત કરે છે! શું તમને ખખર નથી ! કે પાણીની વિરાધનામાં છજીવકાયની વિરાધના થાય છે ! અગ્યાર અગાના અભ્યાસ તા કર્યાં છે ને? અને ઉપયેગ રાખ્યો નહિ, મા .મુજબ કહેતાં પ્રભુની પાસે આવ્યા અને કહ્યું For Private And Personal Use Only Page #600 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર૭ કે, આ મુનિવરે પાણીની વિરાધના કરી છે. માટે ઠપકો આપવા લાયક છે. પ્રભુએ કહ્યું કે, બાલસ્વભાવથી વિરાધના કરી છે તે બરાબર છે. છતાં આ મુનિની આશાતના કરે નહિ. હૈયામાં ઘણે પસ્તા કરવા પૂર્વક દેખો. કેવી ઈરિયાવહી ક્રિયા કરી રહેલ છે. ત્રણ શુદ્ધિ પૂર્વક કિયા કરી રહેલ છે. હાલમાં જ તેમને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થશે. આ મુજબ કહી રહેલ છે. તેવામાં જ્ઞાની અતિમુક્ત મુનિવર્યો “મટ્ટીમડા” વિગેરે બોલતા કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ કિયા કેવી શુદ્ધિપૂર્વક કરી તે તમોએ જાણ્યું ! માટે સર્વે ક્રિયાઓ શુદ્ધિ પૂર્વક કરાય તે મિક્ષ દુર નથી. તમારી પાસે જ રહેલ છે. તેમને આત્માને તે અનુભવ કયારે આવે કે, જ્યારે. ગ, કિયા અને ધ્યાન શુદ્ધિમાં તત્પર બનાય ત્યારે જ. માટે પરપદાર્થોની જે પરિણતિ છે, તેને દુર કરે. અને સ્થિરતા, લીનતા અને સમતાને રીતસર આદર કરો. મમતા અને સમતાના ભાનના ચોગે ભેદજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી મમતા ટળે છે. અને સમત્વ હાજર થાય છે. તે ભેદજ્ઞાન, સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના દ્વારા થતું હોવાથી, રત્નત્રયીના સ્વામી બનવાની શક્તિ જાગે છે. માટે ગુરૂ કહે છે કે, રત્નત્રયીના સ્વામી બન્યા પછી અન્તરાત્મા બનશે. અને આત્માના ગુણોના લક્ષી બનશે. આ મુજબ સ્થિરતા, લીનતા તથા સ્થિરતાને પામી તથા રત્નત્રયીના સ્વામી બની, શિવપદ, અનંતસુખના સ્વામી, શમી બને. ગુરૂ કહે છે કે, અનંત સુખના રામી For Private And Personal Use Only Page #601 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૨૮ ક્યારે બનાય કે, જ્યારે ભાગ્યદશા પૂરેપૂરી જાગી હોય, એટલે પુણ્યાનુબંધી પુણ્યના યોગે પહેલું સંઘયણ, વારષભનારાચ મળવા પૂર્વક રત્નત્રયીની આરાધના કરવા પૂર્વક, આત્મજ્ઞાન અને ધ્યાનમાં લગની લાગે ત્યારે જ, અનંત રીદ્ધિ, સિદ્ધિ અને શુદ્ધિ રૂપ સુખના રામી બનાય. સ્વામી થવાય. તેવા મહાભાગીઓને ધન્ય છે કે, જેઓએ સંસારના સંગે અને વિગોને તથા સંપત્તિ, વિપત્તિઓને સમગણી છે. સમત્વમાં સ્થિર થઈ, આત્માને ભાવ્યું છે. અને કૈવલ્ય પામી અનંત સુખના સ્વામી બન્યા છે. તેઓને સાચા દિલરાગથી તમે પ્રણામ કરે. અને તેમના ગુણેના રાગી બની, તેમના મોક્ષમાર્ગે સંચર. એવા ભાગ્યશાલી ધન્યને પણ પ્રણામ કરે. સદ્ગુરૂ કહે છે કે, અમે પણ પ્રણામ કરીએ છીએ કે, તેથી અનંતભવના ઉપાર્જન કરેલા ખરાબ સંસ્કાર અને વાસના ખસતી જાય છે. અને સાચા દિલના રાગે તે સંતેના માર્ગે ગમન કરાય છે. દુન્યવી માગે ગમન કરતા સુખાભાસ ખાતર ઘણા શ્રીમંતને પ્રણામ કર્યા, કાલાવાલા કર્યા. વારે વારે આજીજી કરી. છતાં સત્ય સુખને અનુભવ પ્રાપ્ત થયે નહિ. ઉલ્ટા હાંસીપાત્ર બન્યા. તથા ચારે ગતિમાં ટીચાયા. અને કુટાયા, હવે સરના વેગે અનંત સત્યને માર્ગ મળ્યો છે. તેથી આપણે મહાભાગ્યોદય જાગે. અને તેથી આત્મિકગુણેની રીતસર એળખાણ થઈ For Private And Personal Use Only Page #602 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૨૯ બેંતાલીશમા પદમાં સદ્ગુરૂ મહારાજ બુદ્ધિસાગરસૂરીશ્વરજી એવા એવા નિમિત્તો અને સગો પામી. આત્મા પિતાનું તત્વ ભૂલી જાય છેતેની યાદિ, મરણ કરાવવા માટે પુનઃ પુનઃ કાવ્યદ્વારા ફરમાવે છે. ( રાગ કલ્યાણ) તારો આતમરાય, મહાશય તારો આત્મરાય. કાદવમાં મણિ ખરડાય છે, સ્વચ્છ કરે ચિત્ત લાય, મ0 આતમહીરે ઝળકે છે, જે જે ઘટની માંય. મહાશય૦ ૧ાા સત્ય સનાતન સુખને દાતા, આપોઆપ સુહાય,મહાવ જેની શક્તિ પાર વિનાની, સાધનથી તે સધાય. મહાશય પર જગદીશ્વર જગનાથ જ્યો જગ, જ્ઞાન થકી પરખાયામ જેની સેવા અમૃતમેવા, જન્મ જરા દૂર જાય. મહાશય કયા ગુણપર્યાયને ધારક ભાજના સમયે સમયે થાય; મહા પરમાતમ તે નિશ્ચયનયથી, ધ્યાવે તે સુખ પાય, મહાશય ૪ વ્યવહારે શુદ્ધ વર્તે તદર્થે, ક્ષણ ક્ષણમાંહી સદાય; મહાર કારણે કાર્ય મહદય સિદ્ધિ, બુદ્ધિસાગર ગુણ ગાય. મહાશય પા For Private And Personal Use Only Page #603 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૩૦ “સદ્દગુરૂ મહારાજ કરૂણ લાવી ભવ્યજનેને ઉપદેશ આપે છે કે, હે મહાશય પુણ્યવંત! તમારા આત્મરાજાને તારે. તારો. પુણ્યયોગે પ્રાપ્ત થએલ સંપત્તિ, શક્તિને દુન્યવી વિલાસમાં તમો વિલાસી બનેલ હોવાથી તેમજ અન્ય શ્રીમતે પ્રત્યે અદેખાઈ, ઈર્ષા, વિરોધાદિક કરતા હોવાથી આત્મિકશક્તિ દબાતી રહી છે. અને રહેશે. તેથી જે સાધનસામગ્રી મળી છે તેની સાર્થકતા, સફલતા થશે નહિ. જે સામગ્રી પ્રાપ્ત થએલ છે તે, આત્માને ઉદ્ધાર કરવા મળી છે. તેના ઉપર કર્મોનું અધિક દબાણ લાવવા માટે મળી નથી. માટે ભેગે પગના વિલાસને નિયમિત બનાવે, તેથી આત્માની તાકાત ઉપર જે અધિક દબાણ આવે છે તે આવશે નહિ. અને માયા, મમતા, રાગદ્વેષ મહાદિયેગે પ્રથમનું જે કર્મોનું આવરણ, કહેતાં દબાણ આવેલ છે તે વ્રત, નિયમાદિ વડે ઓછું થશે. તેથી આત્માને તારવા સમર્થ બનશે. ભોગવિલાસ પણ કાદવ સમાન છે. તેમાં પડેલા મહામુલ્યવાન હીરાના ઉપર, તેને તેજ ઉપર, બહારથી આવરણ આવેલ છે. તેથી તે તેના સત્ય સ્વરૂપે જળહળતું નથી. તેની માફક આત્મા ઉપર ભવભવના ભેગેપભોગના વિલાસરૂપી કાદવનું આવરણ આવી રહેલ છે. અને આવી ગએલ છે. તેથી આત્માનું સત્ય સ્વરૂપ, તેજપ્રકાશિત નથી. તેથી જ વારેવારે વિપ્નો, વિપત્તિ, વિડંબના વિગેરે આવીને વળગ્યા છે. અને વળગશે. તમારી ઈચ્છા તે વિનાદિકને દૂર કર For Private And Personal Use Only Page #604 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાની હશે, અને હેવી જોઈએ. પરંતુ માયા મમતાના ગે કોધ, માન, માયા, લેભ, અદેખાઈ વિગેરે દોષો થતા હોવાથી તે કદાપિ ટળશે નહિ. બલકે તેમાં વધારો થત રહેશે. અને તેઓની પરંપરા વધતી રહેશે. અતએવ આત્માના ઉપર દબાણ વધવાથી તમારી અભિલાષા ફળીભૂત ક્યાંથી બનશે? કદાપિ નહિ બને. માટે સ્વયં વિચાર, વિવેક લાવી અગર સદ્દગુરૂનો સહારે લઈ જે તમે કાદવમાં આસક્ત બનેલ છે. તેની આસક્તિને ત્યાગ કરી, આવતા અને આવેલા આવરણને ચિત્તમાંથી સ્વચ્છ કરી, દૂર કરે. એટલે આત્મહીરાનું તેજ, શક્તિને આવિર્ભાવ થશે. તે તેજશક્તિ દ્વારા વિપત્તિ, વિડંબનાદિકને આવવાનું જોર ચાલશે નહિ. અરે આત્માનો ઉદ્ધાર થશે. આમને આમ કયાં સુધી કાદવમાં ફસાતું રહેવું છે ! અને અસહ્ય વેદનાઓની પીડામાં દુઃખી જીવન ગુજારવું છે! આ કાંઈ ઓછી પરાધીનતા, ઓશીયાળી નથી ? તમે કહેશો કે, અમારી પાસે સર્વ પ્રકારની સાધનસામગ્રી છે તેથી અમોને કેઈની પરાધીનતા તથા એશીયાળી નથી જ. ઠીક છે ! પણ તમારે ભોગપભેગના વિકાસમાં વ્યય થતી સાધનસામગ્રીને ખાડો પૂરા કરવા ખાતર, તમારા કરતાં અધિક શ્રીમતની, અધિકારીઓની પરવા રાખવી પડશે. તેમના કથન મુજબ વર્તન રાખવું પડશે જ. અને પ્રણામ, સલામ, નમ્રતા વગેરે કરવા પડશે જ. અને મદને ધારણ કરી પ્રણામ વિગેરે કરશો નહિ તે પડેલે ખાડે કેવી રીતે For Private And Personal Use Only Page #605 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર પૂરશે? આ કઈ પણ પ્રકારે ઓશીયાળી કહેવાય કે નહિ? તે તમે જ કહો. વળી તમે હુંશીયારી બતાવવા કહેશે કે, અમે ઉદ્યોગ કરી ખાડે પુરીશું. તેમાં પણ પરાધીનતા. તે રહેવાની જ. સાંભળો ! વેપાર, ઉદ્યોગ વિગેરે કરવા માટે મુડી હશે તે માલ ભરશો. તથા પ્રકારનો માલ ભરવા માટે મુડી નહિ હોય તે કરજ, દેવું કરવું પડશે. રૂપિયાને ધીરધાર, નમ્રતાદિ કર્યા સિવાય કયાંથી આપશે. આ એશીયાળી કે બીજું? અરે ભાઈએ ? સંસારમાં પરાધીનતા તથા સ્વછંદતા ઘણું ભરેલી છે. તેમાં સ્વતંત્રતા હિચ ક્યાંથી ! ભલે પછી સંસારને ગમેતેવી ઉપમા આપો. તેથી કાંઈ અનંતસુખ અને શુદ્ધિ મળશે નહિ. જ્યાં કામ, કોઈ, મદ, માન, માયા હોય, ત્યાં અનંતસુખ અને શુદ્ધિના બદલે અનંત દુઃખ, શેક સંતાપદ હોય છે જ. આવા સંસારને સુખદાયક કેમ કહેવાય? છતાં તેમાં તમે રાચીમાચી રહેલ હોવાથી પ્રભુની પાસે અગર ગુરૂની પાસે સંસારના સુખની માગણી કરી છે. તે અજબની વાત છે. જંગલમાં વસેલા એક ઋષિ, આત્મજ્ઞાન, ધ્યાન કરતા હતા. તેમની પાસે ઉંદર આવી નમન કરે છે. પૂર્વભવનો સંસ્કારી હોવાથી ધનમાં પણ આસક્ત બનેલ હતું. તેથી ઉંદર છે. અને મહાત્માને દેખી સંસ્કાર જાગ્રત થતાં, તે મહાત્માની પાસે આવી, આનંદપૂર્વક નીચે નમી વંદના કરે છે. તેથી આ મહાત્માને ઘણે આનંદ થાય છે. એક દિવસ મહાત્મા પ્રસન્ન થઈ ઉંદરને કહે છે કે, અરે ઉંદર? તારા For Private And Personal Use Only Page #606 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩૩ નમન, વંદનથી અમે પ્રસન્ન થયા છીએ. તું કહે તે, મનુષ્ય બનવાન અને સ્વર્ગમાં દેવ થવાનો ઉપાય બતાવું. શ્રીમંત શેઠ બનવું છે કે સૂર્ય, ચંદ્ર કે ભુવનપતિદેવ બનવું છે. ત્યાં ઘણો આનંદ આવશે. જે મનુષ્ય બનીશ તે ધર્મની આરાધનાના ઘણા સાધનો મળી આવશે. આ મુજબ ત્રાષિ મહાત્માની વાણી સાંભળી ઉંદરે કહ્યું કે, મહાત્મા મારે શ્રીમંત, દેવ વિગેરે બનવું નથી. પણ એક ઉંદરડી રૂડી રૂપાળી મળે તેવી આશીષ આપો. જે તે મળે તે ઘણે આનંદ આવશે. અને મરિ સંસાર સુખરૂપ બનશે. આ મુજબ સાંભળી મહાત્માએ કહ્યું કે, અલ્યા ઉંદર?માગણું ઉંદરડીની કરી. તેમાં આનંદ પડશે નહિ. અન્ય માગણી કર. તેનો ઉપાય બતાવું. નહિ. નહિ. મારે તો રૂડીરૂપાળી ઉંદરડી જોઈએ. મહાત્મા સમજી ગયા કે, અજ્ઞાની જીવાત્માનો એવો સ્વભાવ હોય છે. વાસના મુજબ આશીર્વાદ માગે. આ મુજબ સદ્ગુરૂ બુદ્ધિસાગરસૂરિ કહે છે કે, ઉંદર જેવી વાસનાવાળા મનુષ્ય, રૂડી, રૂપાળી, લટકાળી લલનામાં તથા તેના વિકાસમાં મગ્ન બનેલ હોવાથી તેમાં જ સુખ માની બેઠેલ હોય છે. અને પરિગ્રહ વધારી તેમાં જ રાચામાચી રહી પોતાના આત્માને સંસાર સાગરમાંથી તારતા નથી. તેનાથી પાર ઉતારતા નથી. તેથી કહેવામાં આવે છે કે, અરે મહાશયે આતમરાયને તારો. જે રૂપાળી લલનામાં આસક્ત બન્યા તે પરિગ્રહની જરૂર રહેવાની જ. અને પુત્રાદિક જે ઉત્પન્ન કર્યા હશે તેની સાર સંભાળ For Private And Personal Use Only Page #607 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩૪ પણ કરવી પડશે. અને તેમને કેળવવા અંદગાની વ્યતીત થવાની. આ મુજબ સાંસારિક વ્યવહાર હોવાથી ધર્મકિયાના યોગે આત્માને તારવાનો છે તે રહી જશે. માટે પત્ની, પુત્રાદિ પરિવારની મમતાને ત્યાગ કરી, આત્મતત્ત્વને અનુભવ કરવા ધર્મકિયામાં તત્પર બને. તેથી પત્ની, પુત્રાદિકને પણ ધર્મકિયા કરવાની રૂચિ જાગશે. અને મમતા, માયામાં ફસાઈ પડશે નહિ. અને પિતાના આત્માને તારવા માટે કેશીશ કરશે. એક દીપક અન્ય દીપક પ્રગટાવે છે. તેથી મિથ્યાત્વાંધકારમાં અથડાવું પડતું નથી. અવિરતિનો ત્યાગ કરી વ્રત નિયમાદિકને આદરે છે. માટે તમે જ્ઞાનદીપકને હૈયામાં પ્રગટાવે. બીજાઓને તેની અસર થશે. સંસ્કાર પડશે. આ કાંઈ ઓછો લાભ નથી. પિતે તરે અને પરને તારે આ ઘણે અપૂર્વ લાભ છે. અને સંપત્તિ છે. માટે વિષયકષાયના વિકારોનો ત્યાગ કરી આત્માને તારવા માટે પ્રયાસ કરે. જેથી સત્ય સનાતન સુખને દાતા, આત્મરાયા પરખાય. અને સ્વયમેવ સુખને અનુભવ, આસ્વાદ મળતું રહે. તે પણ મનપસંદ અને અલ્પ થાય એ નહીં જ. પરંતુ જ્યારે બહારની પ્રવૃત્તિમાં, જે પાંચ ઇન્દ્રિયે તથા માનસિક વૃત્તિ દેડ કરી રહેલ છે તેઓને અન્તર્મુખ બનાવે. ત્યારે જ આત્માને અનુભવ આવે. અને શાશ્વત સુખને લહાવે લેવાય. સર્વકાલના ઇન્દ્રાદિકના સુખ કરતાં અનંત ગુણો લાભ પ્રાપ્ત થાય. ઇન્દ્રાદિકના સુખે અને સાહ્યબી અન્તવાળી છે. અને અધુરી છે. માટે એવા સુખને પણ અભિલાષ For Private And Personal Use Only Page #608 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૩૫ જ્યારે જાય, ત્યારે આત્મરમણતાપૂર્વક અનુક્રમે લ્હા મળ રહે. આત્મા, સત્તાની અપેક્ષાએ નિત્ય સનાતન છે પણ પાંચ ઇન્દ્રિય અને માનસિક વૃત્તિઓની દેદેડથી અનિત્ય જે બન્યું છે. હવે નિત્ય, શાશ્વત, સનાતન બનાવ હોય તે, આત્મ નિરીક્ષણ પૂર્વક અઢાર દેને ટાળી, આત્મરમણતામાં લગની લગાવો. તેથી પેટ, પટારા અને પરિવારની ચિન્તા રહેશે નહિ અનંત મહાશયે સર્વ સંગને ત્યાગ કરી આત્મ રમણતામાં લગની લગાવી અનંતસુખના સ્વામી બન્યા છે. તમારે પણ અધિકાર છે અને અનંતસુખના સ્વામી બનશે. જો કે આ પાંચમાઆરામાં અનંતસુખના ભક્તા બનાશે નહિ. પણ આ ભવમાં તેના સાધનો દ્વારા તૈયારી કરી શકાશે. આ ભવની તૈયારી કરી હશે તે શ્રી મહાવિદેહ ક્ષેત્રોમાં પરિપૂર્ણ સાધનાના ગે મનવાંછિત સાધ્ય સધાશે માટે માયા, મમતા અને હું, મારૂને ત્યાગ કરી પ્રાપ્ત શક્તિને ફેરવે. જો કે, આ ભવમાં જગદીશ્વર, જગન્નાથ ને ઓળખવામાં તેમની પ્રતિમા, આગમશા વિદ્યમાન છે. તેને અક્ષરદેહે માનશે અને જીનેશ્વરની પ્રતિમા જીનેશ્વર છે. એમ માની વિષય કષાયોનો ત્યાગ કરી તેને બરાબર સમજી અંતઃકરણથી લગની લગાવશે ત્યારે યથાશક્તિ લાભ મળ રહેશે. અને ચિન્તા, રોગ, શોક, વલોપાત ટળતા જશે. અને બે ત્રણ ભવોમાં કેવલજ્ઞાન પામી, સર્વદુઃખને ક્ષય કરી, સિદ્ધિ પદને મેળવી, અનંત સુખના સ્વામી બનશે. જે, For Private And Personal Use Only Page #609 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ જગન્નાથની અનન્ય સેવા, ભક્તિ અને આજ્ઞા મુજબ વન કરતા રહે છે તેના જન્મ, જરા અને મરણના પણ સંકટ ટળતા જાય છે. અને મીઠા મેવા મળે છે. જે પરમાત્મા, ગુણપર્યાયાના ધારક છે. અને ભાજન છે, તેઓને સમયે સમયે તે ગુણેા અનત સુખ આપી રહેલ છે. એવા પરમાત્માને નિશ્ચયથી ધ્યાવે. તે જ અરે ભાગ્યશાલીએ તમાને અનંતસુખનો લ્હાવા જરૂર પ્રાપ્ત થશે. વ્યવહારમાં જ્યાંસુધી રહેલા છે ત્યાંસુધી તેને અનુસારે કાર્યો કરવા પડે છે. કરવા જોઇએ જ એમ નહિ, અવશ્ય ત્યાગ કરવા લાયક માયા મમતાના ત્યાગ કરી આત્મિક ગુણાને આવિર્ભાવ કરવા તેજ ખરૂ સુખ છે. કારણ કે, રાગ, દ્વેષ, મેાહ વિગેરે જે દુર્ગુણા છે. તેના ત્યાગ કર્યો સિવાય આત્મિક વિકાસ પણ સધાતા નથી. અને વ્યાવહારિક કાર્ચો કરતાં માયા, મમતા, રાગ, દ્વેષ, મહાર્દિક થવાના. તેઓને સારા ગુણવાળા માનતા નહિ. જયારે સારા માનવામાં નહિ આવે ત્યારે વ્યાવહારિક કાર્યો શુભ, સારા ખનશે. એવા શુભ બનેલ વ્યવહાર, આત્મજ્ઞાન, ધ્યાનમાં સારી રીતે સહકાર આપશે. અને રાગ, દ્વેષ અને માહના બંધના તુટવા માંડશે. સત્યરીત્યા સ્વાર્થ પણ કયારે સધાય કે, માયા મમતા, રાગ, દ્વેષ, મહાદિ જ્યારે ખસવા માંડે છે ત્યારે સધાય છે. સ્વાર્થીમાં વારે વારે વિઘ્ન ઉભા કરનાર, અને લાભની હાની કરનાર, જો કેાઈ હાય તે કામ, ક્રોધ, મદ, માન, For Private And Personal Use Only Page #610 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩૭ મત્સરાદિક છે. તેથી કયાંથી સ્વાર્થ સધાય ! ઉલટા તે દુર્ગણે, મન, વચન, કાયાને ખરાબ કરવા પૂર્વક દુર્ગતિમાં સપડાવે છે. તેથી કરેલા કાર્યો સદુગતિમાં સહારો આપવા સમર્થ થતાં નથી ભલે માયા, મમતા રાખો. પણ તેમાં કષા થાય નહિ તે મુજબ સાવધાની, ઉપગ રાખવાની જરૂર છે. તેથી તે સાધેલે સ્વાર્થ, પરમાર્થને સાધવામાં સાનુકલતા રીતસર કરી આપશે. અન્યથા તમે પરમાર્થ માટે ઘણું ઝંખના કરશે. દેરાસરમાં જઈ પ્રભુ પાસે વિનતિ કરશે તે પણ, પરમાર્થ કહેતાં આ ન્નતિ કરવી તે બનવી અશક્ય, દુષ્કર થશે. માટે વ્યવહારને પ્રભુના વચનાનુસારે શુદ્ધ બનાવો. એટલે પરમાર્થને સાધવાની એગ્યતા આવે. માટે સદ્ગુરૂ ફરમાવે છે કે, વ્યાવહારિક કાર્યો પણ તદર્થે એટલે આત્માના વિકાસ માટે કહેવા જોઈએ. તે પણ ક્ષણે ક્ષણે રાગ, દ્વેષ અને મેહાદિકના વિકારેને ઝપાટ લાગે નહિ તે મુજબ સાવધાન બનવું. કે જેથી સ્વાર્થની સાથે સાથે પરમાર્થ સાધવાની શક્તિ જાગે. કારણ શુદ્ધ હેય તે કાર્યની શુદ્ધિ થાય. જીનેશ્વરના વચનાનુસારે વ્યવહાર રાખવે તે શુભ કારણ છે. અને તે મુજબ આત્મ સાધના કરી આત્મવિકાસ સાધવે તે કાર્ય છે. તે વ્યવહાર, નિશ્ચયમાં સુગમતાયે સ્થાપન કરે છે. આત્મિકગુણોમાં રમણતા કરનારને વ્યવહારના કાર્યો કરવા પડે છે જ, ખાવું, પીવું, કાર્ય પ્રસંગે બીજે સ્થલે જવું, પાસે આવનારને શક્ય સલાહ, ઉપદેશ આપ. For Private And Personal Use Only Page #611 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૩૮ વિગેરે કરવા પડે છે. તે વ્યવહાર કહેવાય. તેજ પવહારે વિષય કષાયના વિકારો જે ઉત્પન્ન થાય નહિ તે, નિશ્ચયમાં આત્મિક વિકાસે આગળ વધાય છે નહિતર આત્મજ્ઞાની, ધ્યાનીને પટકી પાડી સંસારની ચારેય ગતિમાં વિવિધ પ્રકારે પરિભ્રમણ કરાવી મહાસંકટ, વિપત્તિઓમાં લાવી મુકે છે. પછી આત્માના સ્વરૂપની ઓળખાણ પાયે અશક્ય બને. એમાં કાંઈ આશ્ચર્ય કહેવાય નહિ. કોઈ આત્મજ્ઞાની એવી સલાહ અને દેશના આપે છે કે, નવકાર મંત્ર જાપ અગર તપ, નિયમ કરવાની જરૂર નથી. ફક્ત આત્મજ્ઞાન કરી આત્મધ્યાનમાં રહે. જાપ, તપાદિથી તે પુણ્ય વધે છે. તે સેનાની બેડીમાં બંધાવા જેવું છે. આ કથન તેમનું ઉચિત નથી. કારણ કે, અનાદિકાલથી રાગ, દ્વેષ અને મહાદિકથી લિપ્ત બનેલા જીવાત્માને તેમજ સારી કેળવણી લઈ વિજ્ઞાનમાં આગળ. વધેલને પણ તપ, જપાદિ ધાર્મિક ક્રિયા કર્યા સિવાય આત્મજ્ઞાન પ્રાપ્ત થવું જ અશક્ય છે. તે પછી આત્મધ્યાન થાય. ક્યાંથી? થાય નહિ. વ્રત, નિયમ, તપ, જપાદિ ક્રિયાઓ કરનાર પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. તેજ સત્ય સાધન છે. અને તે આધારે આત્મધ્યાનમાં અનુક્રમે આગળ વધવા સમર્થ બને છે. આવું પુણ્ય તે વળાવા જેવું છે. ઈષ્ટ્રનગર સુધી પહોંચાડીને વળી પાછા વળી જાય છે. તે મુજબ સ્વયં તે પુણ્ય સાથે આવે તે પણ બંધનકર્તા બનતું નથી, પરંતુ માર્ગે આવતા વિને નિવારે છે. એટલે તપ, For Private And Personal Use Only Page #612 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૩૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવાથી જે પુણ્ય ખંધાય છે. જપ, વ્રત નિયમાદિ ક્રિયા તે એડીરૂપ ખનતું નથી, પણ સાધક મની, ખાધકને હઠાવ!, સારી રીતે સહકાર આપે છે. પેટમાં અજીણુ થી થએલ વ્યાધિને હુંડાવવા જાણકાર સ્વયં દીવેલ પીએ છે. અગર વૈદ્ય કે ડૉકટર પ્રથમ દીવેલને ઉપયોગ કરવાનું અતાવે છે. તે દીવેલ પીધા પછી જામેલા મળની સાથે ને સાથે દિવેલ પણ પેટમાંથી નીકળી જાય છે, તે દ્વીવેલ ખાધ કરનાર ખનતું નથી. પરંતુ મળને કાઢવામાં સહારો આપે છે. તે મુજબ મેહ, મમતાના મલીનતારૂપી જે ખરાબ વિચાર, ઉચ્ચાર અને આચારા છે તેને દૂર કરવા પૂક તથાપ્રકારની સુખશાતા આપે છે. અને સદ્વિચાર વિગેરેમાં સ્થાપન કરે છે. અને તેના યેાગે અનુકુલતા મળવાથી આત્મજ્ઞાન પૂર્ણાંક આત્મધ્યાનમાં આરૂઢ થવાય છે. આવી ધાર્મિક ક્રિયાઓને એડીના ધનરૂપ કેમ કહેવાય ? કહેવાય નહિ. પ્રથમ સંઘયણ પણ પુણ્યના આધારે મળે છે. તેજ આધારે તનિયમાદિકની સારી રીતે આરાધના કરતાં આત્મજ્ઞાન પૂર્વક આત્મધ્યાનમાં લીનતા, સ્થિરતા થાય છે. અને શુકલધ્યાનમાં આરૂઢ થતાં કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવલજ્ઞાની પણ તપસ્યાનો ત્યાગ કરતા નથી. તે પશુ શુભ પુણ્યાનુબંધી પુણ્યની પ્રકૃતિ એક સમયે બાંધે, અને ખીજા સમયે શુભ વિપાકને ભાગવી, ત્રીજા સમયે ખેરવી નાંખે છે. માટે વ્રત, નિયમ, તપ, ક્રિયાને ત્યાગ કરવેા જોઇએ નહિ. અને તે પુણ્યને ખેડી સમાન કથન. For Private And Personal Use Only Page #613 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૦ કરનાર ઉપર વિશ્વાસ રાખવો નહિ. તે મુખે બોલે છે ખરા. પણ પુણ્યાનુબંધી ક્રિયાઓ કરતા હોય છે. ઉપદેશ દે, બહારગામ-નગરમાં પરિભ્રમણ કરી પ્રચાર કરે, તે પુણ્યના કારણે છે. તેથી પુણ્ય બંધાય છે. તે શું જાણતા નથી ! છતાં પુણ્યની ક્રિયાઓ કરવી નહિ એમ કહેવું તે કેવું કહેવાય? માટે કારણ દ્વારા મહોદય, પરમપદની પ્રાપ્તિ થાય છે. આમ સદ્ગુરૂ બુદ્ધિસાગરજી ફરમાવે છે કે, તેવા કારણ ગે મહોદય, પરમપદની પ્રાપ્તિ કરનારના ગુણગણને હું સ્તવું છું. ગુણેને ગાઉં છું. માટે સાધને, કારણેની ઉપેક્ષા કરે નહિ – હવે સદ્ગુરૂ આચાર્ય મહારાજ ભવ્યના આત્માને વિકાસ કરવા બેતાલીશમા પદની રચનામાં ફરમાવે છે કે, અકામ નિર્જરા અને પુગે માનવભવાદિ સામગ્રી પામી વિષયકષાયના વિકારોમાં તેને વેડફી નાંખે નહિ. પણ સકામ નિર્જરા સાથે ધર્મની કરણી કરે. જેથી તે મળેલી સામગ્રી વૃથા ગુમાવાય નહિ. પરંતુ સફલ થાય. માટે અરે માનવી તારૂં સ્વરૂપ વિચાર, આ ઉપર કાવ્ય રચે છે. (રાગ મરાઠી સાખી) મૂરખ જીવડા કાંઇ ન સમજો, પાપ કીધાં કંઈ ભારી; તપ જપ દાન ક્રિયાદિક છોડી, કીધાં તે ચોરી જારી; For Private And Personal Use Only Page #614 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ અખ ચેતા રે ચિત્તમાં ચતુર વિચારી, ઘેાડી આ દુનિયાદારી અબ ચેતારે. ॥૧॥ ફાઈ કાઇની સાથે ન આવે, તન ધન જુઠ કહાવે; નાહક મમતા તેમાં રાખી, નરક નિગેદે જાવે. અમાર કીધાં વાર અનતી સગપણુ, લાખ ચેારાશી ભટકી, તારૂ તેમાં વન્યુ શું ? ચેતન, લાલચમાંહિ લટકી. અમ ગ માયાના વિષ વૃક્ષા વાવે, આવે ફળ તે નારાં, પ્યાર કરતાં જગમાં પરગટ; થયાં જના દુઃખીયારાં. અમ ાજા આતમ તે પરમાતમ દેહે, છે પ્રીતિ તસ સાચી, આત્મ સમાવડ કાઇ નથી જગ, રહેજો તેહશુ` રાચી. અમ પ અલખ પન્થમાં અજબ તમાસા, કાઇ નાઇકા દાસા, બુદ્ધિસાગર અવસર પાકર, ધર આતમ વિશ્વાસા. અમ॰ ગા સદ્ગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરજી, સ’સારમાં પાપસ્થાનકામાં રાચીમાચી રહેલ મનુષ્યને શીખામણ આપતાં કહે છે કે, તારા પેાતાના આત્માના દોષોને દૂર કરવાનું ભૂલી, For Private And Personal Use Only Page #615 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૨ દેખાદેખીએ તેમજ અજ્ઞાનતાના યેગે જ્યાં મોટા પાપો રહેલા છે ત્યાં પ્રીતિ ધારણ કરી, મહાન અપરાધી બન્યું. અને તેના યોગે અત્યંત દુઃખનું ભાજન બને. અને સુખ માટે સગાં વહાલાં આગળ પિકાર પાડવામાં બાકી રાખી નહિ. સ્વજનવર્ગ તને સુખ આપવા તથા દુઃખ દૂર કરવા કેવી રીતે સમર્થ બનશે! પાપકર્મોથી પાછું હઠવું નથી અને સુખની ઈચ્છા રાખવી તે ફેગટ છે. પાપને, દુઃખ, વિપત્તિ વિગેરે સાથે ગાઢ મિત્રાચારી છે. સુખશાતા સાથે નથી જ. સુખશાતા મેળવવી હોય તે સદાચારી બનવું જોઈએ. તે સદાચાર તને સત્ય સુખ અર્પણ કરવા શક્તિમાન બનશે. તે દાન, શીયળ, તપ અને શુભ ભાવનાઓ ભાવી છે! કે, સુખની અભિલાષા રાખ્યા કરે છે. પરંતુ તે ધર્મના સાધન તરફ નજર પણ કરી નથી. તે પછી સુખની આશા રાખવી તે કદાપિ ફલીભૂત થશે નહિ. જેને? ચોરી કરવામાં અને જારી, વ્યભિચારી બનવામાં કેટલા સંકટ વિટંબનાઓ વેઠી ! તેની યાદિ કર. શરીરની તાકાત ગુમાવી. કેદખાનામાં ઘણું કષ્ટ સહન કરવું પડયું. કેઈન તારા ઉપર વિશ્વાસ રહ્યો નહિ. સગાંવહાલાં તથા મિત્રો પણ કરડી નજરે જોવા લાગ્યા. તેઓના ઘેર તું જાય તે પણ તેઓ તકેદારી, સાવધાની રાખવા લાગ્યા. અને કહેવા લાગ્યા કે, તું હવે પશુપંખી કરતાં નીચ બન્યું છે. અને બીજા પણ ઘણા મર્મભેદક મેંણાં મારવા લાગ્યા. આ સઘળું ભૂલી ગય લાગે છે. અદ્યાપિ આ સ્વચ્છંદતાને ત્યાગ કરતું નથી તે પછી For Private And Personal Use Only Page #616 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૩ સુખની અભિલાષા કયાંથી ફલવતી બનશે. હવે સુખની ઈચ્છા સફલ કરવી હોય તે આ બુરામાં બુરી કુટેવને દૂર કરી, સદ્ગુરૂ પાસે જઈને નમ્રતા વિનયપૂર્વક તેમની શીખામણ સાંભળી હૈયામાં ધારણ કરી મેક્ષગતિના સુપંથને માર્ગે નમન કર. સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની રીતસર આરાધના કરવી તે મેક્ષમાર્ગ જ્યવંત છે. આ માર્ગે આવ્યા વિના કદાપિ વિડંબના ટળશે નહિ. તથા ટળતી, પણ નથી. આ મેક્ષ માર્ગ જે અત્યંત સત્યસુખદાયક છે. તેને ત્યાગ કરી, કુમાર્ગ જે અત્યંત કષ્ટ આપનાર છે તેવા માર્ગે વળ્યો. તેનાથી તે તને બહુ નુકશાન થયું. હેરાન, પરેશાન બને. માટે અરે ચેતન ! ચેતી જા. અને મોક્ષપથે વળ. વિચાર, વિવેક કરવાની બુદ્ધિ તો છે જ. તેનો સદુપયોગ કર. અત્યાર સુધી તેને દુરૂપયોગ કર્યો, તેથી ઘણી ખુવારી થઈ છે. તેને ખ્યાલ કર. કોઈ એક સીમંતની પાસે ઘણું ધન હતું પણ સદ્વિચાર અને સદ્વિવેક હતું નહિ. તેથી માદક પદાર્થોમાં મગ્ન બનવાથી, સ્વારીને વિશ્વાસઘાતી બની, પરારીઓમાં લંપટ બને. પરનારીઓ પિસા, ઘરેણાં, આભૂષણની માગણી કરતી તે લાવીને તણીઓને અર્પણ કરતે. પિતીની પાસે જે દેલત હતી તે ખતમ થવા લાગી. ત્યારે ઘરઘરમાં ચોરી કરવા લાગ્યું. સગાંસંબંધી, મિત્રોને પણ છોડ્યા નહિ. તેથી તેઓએ કેદખાનામાં નખાવે. મુદત પૂરી થતાં બહાર આવ્યો. પણ આ કુટેવને ત્યાગ કર્યો નહિ. સગાંસંબંધી અને મિત્રો For Private And Personal Use Only Page #617 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૪ તેને પેાતાના ઘરમાં પેસવા દેતા નથી. કદાચ પ્રવેશ કરતે તે ધુત્કારી કાઢો મૂકે છે. એટલે ચારી કરવાની ફાવટ આવતી ન હોવાથી પેાતાની સ્ત્રીના ઘરેણાંને ચારવા લાગી ગયા. તેથી તેની સ્ત્રીએ ક’કાસ કરવા માંડ્યો, અને રડવા લાગી ત્યારે તેણીને માર મારી ઘરેણાને પુન: છીનવી લઇ નાઠો. ઘેાડા ખચેલા ઘરેણાને ગ્રહણ કરી સ્ત્રી પિયરમાં જવા માટે નીકળી. ત્યારે તેની પાછળ તે ઘરેણાને પણ છીનવી લેવા માટે નાઠો. માર્ગમાં પાણી લાવવાના બહાને તેણીને કુવામાં ધકેલીને પાડી. ભાગ્યચાગે કુવાના નીચે રહેલા કાંઠલા ઉપર તે પડી. તેથી ખચી ગઇ. પાણીમાં પડી નિહ. ભાઈસાહેબ તેણીએ મુકેલા ઘરેણાને લઇ પાતાના ઘેર આવ્યેા. તે પણ. વ્યભિચારમાં વેડફી નાખી, ભીખારી જેવા બન્યા. તેની સ્ત્રીને માગે જતા કાઈ એ કરૂણા લાવી બહાર કાઢી. અને સ્વપિતાના ઘેર ગઈ. પરંતુ ગંભીર અને શાણી હોવાથી સ્વપતિના દુરાચારની વાત કોઇને કહી નહી. અને પૂર્વકર્મીના દોષ દેતી શાંતિપૂર્ણાંક રહેવા લાગી. હવે આ ભાઇની ભીખારી દશા થઈ. ભૂખે મરવા લાગ્યા. ત્યારે આંખા ઉઘડી. અને પુનઃ પુનઃ પસ્તાવા કરવા લાગ્યો. અને કાંઇક મદદ મળે તે ઇચ્છાયે સાસરે ગયા. ત્યાં વપત્નીને દેખી. ઘણા ભયભીત બન્યા. અને વિચાર કરવા લાગ્યા કે, મારા દુરાચારની મીના કહી હશે તેા કાંઇ પણ મળશે નહિ. અને ધિક્કારીને તગડી મૂકશે. આવ્યા ન હાત તેા ઠીકથાત. તેવામાં તેણીએ, તેની સ્ત્રીએ કહ્યુ કે, તમે ગભરાશે For Private And Personal Use Only Page #618 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૫ નહિ. તમારા અનાચારની વાત કેઈને પણ કહી નથી. આ સાંભળી નિર્ભય બની પિતાની દુઃખી દશાની વાત સાસરાને કહી. સાસરાએ દયા આવવાથી શક્ય મદદ કરી. તેથી સ્ત્રીને સમજાવી સાથે લઈને પિતાના ઘેર આવ્યું. અને કહેવા લાગ્યું કે, હવેથી દુરાચારને ત્યાગ કરી સદાચાર પ્રાણાંતે પણ મૂકીશ નહિ. અને જાતમહેનત કરી આજીવિકાનું સાધન પ્રાપ્ત કરીશ. આ મુજબ શ્રવણ કરી તેની પત્ની ખુશી થઈ હવે આ ભાઈની, ભિખારીની જેવી દશાથી ઘણું દુઃખ પડવાથી, સમજણના ઘરમાં આવી સદાચારની આરાધના કરવાપૂર્વક જાતમહેનત કરવાથી દુઃખદ અવસ્થા નષ્ટ થઈ અને સુખી થયે. આ મુજબ દુરાચારનો ત્યાગ કરી સદાચારનું સેવન કરે ત્યારે દરેક માણસે સુખી બને છે. પૈસાવાળા દાન કરી શકે, પણ સાધારણ સ્થિતિવાળા દાન કરી શકે નહિ. તે પણ બ્રહ્મચર્ય, તપસ્યા અને ભાવનાના વેગે પુણ્ય બાંધી શકે. અને પુણ્યદયે સારી રીતે અનુકલતા આવી મળે. તેથી સદાચારને પાળવાની આવશ્યકતા છે. પરંતુ જે દુરાચારને ત્યાગ કરતા નથી. તે આ ભવમાં અને પરભવમાં અરે ભવોભવ મહાન દુઃખદ સ્થિતિમાં સપડાય છે. માટે સદાચારની આરાધના કરી સુખી થાઓ. આ પ્રમાણે સદૂગુરૂ ફરમાવે છે કે, અરે ચેતન ચેતી જા. સદ્વિચાર અને વિવેક લાવી ચિત્તમાં સુખી થવાની લગની લગાડી પંચાચારનું પાલન ૩૫ For Private And Personal Use Only Page #619 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર. બુદ્ધિ, શક્તિ વિગેરે ભાવેદ પ્રાપ્ત થએલ છે. તેને દુનિયાદારીમાં, એટલે ભેગવિલાસમાં તેમજ કોલ, માનાદિકમાં વેડફી નાંખ નહિ. તેઓને ત્યાગ કરી આત્મકલ્યાણ સાધી લે. સગાંવહાલાંના ભરણ, પિષણ ખાતર પણ કાવાદાવા, દગા, પ્રપંચ વિગેરે દુરાચારને સેવતો નહિ. તે સ્વજન વર્ગ તને કહેતા નથી કે, કપટ, પ્રપંચાદિક કરી ધન દેતાદિક લાવી અમારૂં ભરણપોષણ કરે. પરંતુ તેને અજ્ઞાનતાના ચગે ભ્રમણા થઈ છે. અત્યારે તારી પરિસ્થિતિ એવી છે કે, પરિગ્રહમાં બદ્ધ બની સમગ્ર સંસારની સંપત્તિને એકઠી કરી ઘરમાં ભરૂ. પરંતુ તારૂ ધાર્યું થતું હોય, ત્યારી મરજી મુજબ બનતું હોય તે, તું સર્વ પ્રાણુઓને હેરાન પરેશાન ક. સમૃદ્ધિ વાળ થાય. પણ માણસની ધારણા મુજબ બનતુ નથી. તે સારૂ થયું છે. કે, આરંભ, સમારંભ કરી પાપ ઓછું બાંધે છે. જ્યારે હારી ધારણા મુજબ બનશે ત્યારે માયા, મમતા, કામ, ક્રોધાદિક અલ્પ થવાના ગે સારા જગતની સમૃદ્ધિ એકઠી કરવાની ભાવના પણ જાગશે નહિ. અને આત્માની રીદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ અને શુદ્ધિને પ્રાપ્ત કરવાની તીચ્છા થશે. જેટલે અંશે ખેટ રહેલી છે તેટલે અંશે ખોટ ખસવાથી દે થશે નહિ. અને અનુક્રમે બલને ફેરવવાથી રીદ્ધિ વિગેરે હાજર થશે. પછી પરિવારનું ભરણપોષણ કરવાનું પણ રહેશે નહિ. અને આત્માના ગુણોને પૂર્ણ કરવાની તીવેછા થશે. માટે સર્વ જંજાલને ત્યાગ કરવાપૂર્વક For Private And Personal Use Only Page #620 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૭ આત્મિક ગુણો એકઠા કરવાનું ભૂલ નહિ. વળી ને કહેવામાં આવે છે કે, મમત્વ અને અહંકારના ગે સગાંવહાલાની ખાતર કપટકલા કેળવીને જે શદ્ધિ, સમૃદ્ધિ મેળવી છે. તે તે તારા ખપમાં આવશે નહિ. અને પાપના ભાગી તારે પિતાને બનવું પડશે. તેથી અસહ્ય વેદનાઓને ભેગવવાની વેલા ઉપસ્થિત થશે ત્યારે તે સઘળે સ્વજનવર્ગ દુઃખમાં ભાગ પડાવશે નહિ. કારણ કે, પાપ કરીને તું દુર્ગતિમાં ગએલ હોવાથી ત્યાં કઈ પણ આવી શકશે નહિ. માટે અને સંસારી જીવડા ! ચેતીને જે જે ખેડા, દે તું કરી રહેલ છે તેને ત્યાગ કરી, બીજી વાર તેવી ખેડ, અપરાધાદિ થાય નહિ તે માટે ઉપગ રાખ. તન, ધનાદિ મિથ્યા નથી. પણ ક્ષણ વિનાશી અને સ્વયંભંગુર છે. તેથી તેમાં સાચા સુખની અભિલાષા રાખવી તે વૃથા છે. જ્યાં સુધી તન, મન, ધનાદિ વિદ્યમાન છે ત્યાં સુધી આત્મહિત, શ્રેયઃ સાધવાનું છે. તે સાધી લે? શા માટે પાપને પિટલે બાંધી અને સાથે લઈ નરક નિગોદાદિ દુર્ગતિમાં જવાની તૈયારી કરે છે આરંભ, સમારંભ અને મેહમમતાને અગર રાગ, દ્વેષાદિનો ત્યાગ કર્યા વિના હેટા નરેન્દ્ર કે શ્રીમંત હોય તો પણ, નરક નિદાદિમાં પડી અસહ્ય યાતનાઓને ભેગવે છે. માટે સમજ. સંસારના સુખની આસક્તિના ગે પિતાના માટે અને પારકાની ખાતર વિવિધ પાપ કરી અનંતી વાર જન્મ ધારણ કર્યો, અને તેના ગે જન્મ, જરા, મરણના For Private And Personal Use Only Page #621 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૮ સંકટ, વિડંબના, અનંતવાર ભેગવી. તેમજ સ્વજનવર્ગના સંબંધ પણ અનંતીવાર કર્યા. તેથી અરે ચેતન? તને કેટલે લાભ થયે તે તે કહે ? લાલચમાં લટકાવાનું થયું પણ તેથી કાંઈ પણ વળ્યું નહિ. ચારે તરફ ગંદકીની ખાણે રહેલી છે. તેના કિનારે રમત, ગમ્મત કરતાં જે ઉપગ રાખીશ નહિ તે, તે ખામાં પડતાં મલીનતાથી અને ગંદકીથી લેપાઈ જવાને જ. તે વખતે મલીનતાને દૂર કરવાના સાધને મળશે નહિ. અને મળવાની શક્યતા. પણ છે જ નહિ. એટલે પિતાને જ યાતના ભોગવવી પડશે. માટે મલીનતા દૂર કરવાના ઉમદા સાધને આ મનુષ્ય ભવમાં મળેલ છે. તેનાથી આત્માની શુદ્ધિને લ્હાવે લઈ લે. કે, જેથી પરમપદ પામે ત્યાં સુધી શુદ્ધિના સાધને મળતા રહે. અને શુદ્ધિ કરવા પ્રયાસ થાય. અને કઈ ભાગ્યશાલી મલીનતાને ટાળવા માટે પુનઃ પુનઃ પ્રેરણા આપનાર પ્રાપ્ત થાય. એક જ ભવમાં જે મલીનતા પ્રાપ્ત થએલી છે. તે તરત જલ્દી ટળી શકશે નહિ. અનેક ભમાં સારા સાધનો દ્વારા અને સદ્ગરના ઉપદેશ દ્વારા ટળતી જશે. અને શુદ્ધિને આવિર્ભાવ થતો રહેશે. માટે સંવેગ, વૈરાગ્ય ધારણ કરી મલીનતા દુર કરવા તૈયાર થા. આત્મક્ષેત્રમાં માયા, મમતાના વિષવૃક્ષે વાવવાથી મધુરા, જીવન શુદ્ધિના ફલે કદાપિ મળશે નહિ. તે તે કષ્ટદાયી નીવડશે. અને અનેક માણસને નીવડ્યા છે. તેને ખ્યાલ કરે જોઈએ. એટલે આત્મક્ષેત્રમાં, ખરાબ, વિચાર, For Private And Personal Use Only Page #622 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૯ આચારના વિષવૃક્ષો જે વાવ્યા છે, તેઓને મૂલમાંથી નાશ કરવા કટ્ટીબદ્ધ બનવું. અને મીઠાં મધુરાં વૃક્ષેને વાવી આનંદદાયક ફલે મેળવવા. તેથી સુખશાતા રહેશે. કોને પણ આવવાને લાગ ફાવશે નહિ. અને જે ઉગેલા હોય તેઓને દૂર કર્યા સિવાય જીવન પર્યંત સુખ શાંતિ થવી અશક્ય છે. ખરાબ વિચાર, ઉચ્ચાર અને આચારના વિષવૃક્ષે એવા ફલેને આપે છે કે, આરંભે મીઠા લાગે છે. અને પરિણામે અત્યંત પરિતાપાદિ ઉત્પન્ન કરનાર થાય છે. માટે તેવા વૃષવૃક્ષોના ફલે મધુરા, રૂડા લાગે તો પણ, તેને સામું જોતા નહિ. તમારા આત્માને આરામ આપે હોય તે, રામ અને રમા, જે પારકાની હોય તેણીના તરફ બેટી નજરે જોશે નહિ. કામરાગથી જોશે તે વિષય વિષવૃક્ષના મૂલને પ્રાદુર્ભાવ થશે. અને રાગ, આસક્તિરૂપી પાણુનું સિંચન કરવામાં આવે છે તે વિષવૃક્ષ વધતાં એવા ફલે આપશે કે, પ્રારંભે રૂડા, મધુરા લાગશે. પરંતુ કિંપાકના ફલની માફક ભાવપ્રાણે તથા દશ દ્રવ્યપ્રાણોની તાકાત હરી લેશે માટે પરધન અને પરદારાને પથ્થર સમાન જાણવી. અગર તેને જોવામાં અંધ સમાન બનવું. ચક્ષુ કામી હોવાથી તેના બારણા બંધ કરવા કે, જેથી, ઉત્કટ રાગ જાગે નહિ. અને દોષને આવવાને અવકાશ મળે નહિ. તમે સારી રીતે જાણે છે કે, ઘરના દ્વારે બંધ કરવાથી કુતરા, કબૂતર, બીલાડા, અકરાદિને પિસવા માટે લાગ મળતું નથી. જે ઉઘાડા હોય For Private And Personal Use Only Page #623 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫૦ તે તેમને લાગ મળતાં અંદર પ્રવેશ કરીને ઘણું નુકશાન કરે છે. અને કરેલી રસોઈ વિગેરેની ખરાબી કરે છે. કારણ કે, તેને માલિક અન્ય રામા, રમા, અને આરામાદિકમાં ભટકતે હોય છે. તેથી નુકશાન કરનાર, ખરાબી કરનાર તેઓને મજા પડે છે. તે પ્રમાણે ચક્ષુના તથા કાનના બારણાને ઉઘાડા રાખવામાં આવે તે વિષયકષાયના વિકારોને આવવાને લાગ ફાવે છે. તે વિકારે તે એવા છે કે, કુતરા, કબુતરાદિક કરતાં અધિક ખરાબી કરી જીવનને ભ્રષ્ટ કરી અનંતભવના જન્મ, જરા અને મરણના આધિ, વ્યાધિ અને વિડંબનામાં ફસાવી શારીરિક, માનસિક અને આત્મિક શક્તિને હરી લે છે. આ કાંઈ ઓછી ખરાબી કહેવાય નહિ. માટે રમા, રામાના આરામમાં આસક્ત બનશે તે દુખીયારા બનશે. સુખની આશાને બદલે નિરાશાને પ્રગટ ભાવ થશે. અને પછી ઘણા મલિન બનવાથી વસ્ત્રોની માફક ધકાને માર ખાવે પડશે. તમને અનુભવ છે કે, ચીકાશથી ઘણું મેલાં થએલ વસ્ત્રો પાણી વડે સાફ થતાં નથી. તેને માટે ઉષ્ણ જલ, ખાર, અને માર પુનઃ પુનઃ પડે ત્યારે જ સાફ થાય છે. આ મુજબ ધકાને માર ખાવો પડે નહિ. તેથી સદ્દગુરૂની. વાણુરૂપી પાણીથી શુદ્ધ બનવા માટે પ્રથમથી પ્રયાસ કરવાની જરૂર છે. જેથી આ માર ખાવાને અવસર પ્રાપ્ત થાય તે પહેલા ચેતવાની અગત્યતા છે. પ્રથમથી જે ભાગ્યશાલી ચેત્યા છે. તેઓને વિષયકષાયના વિકારોને For Private And Personal Use Only Page #624 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ૧ માર ખાવો પડતો નથી. અને પ્રાયઃ પાપના બારણું બંધ કરીને સ્વપર કલ્યાણ સાધવા સમર્થ બને છે. માટે અરે મહાનુભાવો! તમારા દેહદેવલમાં વસેલા આત્માને, પરમાત્મા બનાવે. જ્યારે આશ્રવના બારણું બંધ કરશે ત્યારે જ અન્તરાત્મા બનવાની ગ્યતા પ્રાપ્ત થશે. અન્તરાત્મા બન્યા પછી પરમાત્માના પગથીએ ચઢતાં વાર લાગશે નહિ. આત્માને અન્તરાત્મા બનાવવા પૂર્વક, પરમાત્મામાં પ્રીતિ ધારણ કરવી તે સત્યપ્રેમ કહેવાય છે. તે સિવાયની પ્રીતિ, નશ્વર, ક્ષણભંગુર છે. માટે આત્મા જ, પરમાત્મા બનતો હોવાથી તેના સરખી ત્રણ જગતમાં કઈ પણ વસ્તુ છે જ નહિ. માટે તે આત્મિક ગુણેમાં રાચીમાચી રહે. અને અન્તરાત્મા બની પરમાત્મ સ્વરૂપને પામે. મેક્ષ માર્ગે ગમન કર્યા વિના આત્મા કદાપિ અન્તરાત્મા બનતું નથી. અને અન્તરાત્મા બન્યા પછી અનુક્રમે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યાય જ્ઞાન અને કૈવલ્ય જ્ઞાનના અજબ આશ્ચર્ય ઉપજાવે તેવા તમાસા દેખવામાં આવે છે. કેઈ વેલાયે સત્યસ્વરૂપે ન દેખેલી વસ્તુઓ સાક્ષાત દેખવામાં અને જાણવામાં આવે છે. પછી દુન્યવી તમાસા, નાટક, ચેટક, સિનેમાદિ જોવાનું મન થતું નથી. કારણ કે, તેથી આત્મધર્મ દેખવાનો ને જાણવાને છે. માટે અરે ભાગ્યશાળી ! દુન્યવી પદાર્થોને તમાસા વિગેરેને ત્યાગ કરી આત્મા ઉપર વિશ્વાસ ધારણ કરે. દુન્યવી તમાસા, નાટક, ચેટક વિગેરે ઘણા માનવીઓએ ભવોભવ પુનઃ પુનઃ દેખ્યા. પણ For Private And Personal Use Only Page #625 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫૨ તેઓનાથી આત્મા બ્રમણામાં પડયો. અસહ્ય પીડાઓ વેઠવી પડી. તેથી અન્તરાત્માના લહાવાને લેવાને સુઅવસર પ્રાપ્ત થયે નહિ. તેથી જ સગુરૂ બુદ્ધિસાગરસૂરીશ્વરજી કરૂણ લાવી કહે છે કે, મનુષ્યભવને સુઅવસર મળ્યો છે. માટે તે વખતને પામી દુન્યવી તમાસામાં મુગ્ધ બનતા નહિ. અને આત્મા ઉપર દઢ વિશ્વાસ રાખી તેને નિર્મલ કરવા માટે સઘળી શક્તિ, બુદ્ધિને વાપરે. જે જે! દુનિયાદારીમાં ફસાતા નહિ. દુન્યવી પદાર્થોએ ક્યા માણસોને સત્ય તમાસા દેખાડ્યા છે. તે કહે ! જે દેખાડ્યા છે. તેમાં રાગ, દ્વેષ, મોહના બંધને વડે જે બંધાય તેવા જ દેખાડ્યા છે. કેટલાક તે તમાસાને દેખી હસે છે. કોઈ રડે છે. કેઈ પુનઃ પિકા પાડે છે. આવા તમાસાઓને દેખવાથી તે સર્વસ્વ ગુમાવ્યું છે. માટે આત્મા ઉપર પ્રેમ ધારણ કરવા પૂર્વક દઢ વિશ્વાસ રાખે. તેથી સર્વસ્વનું રક્ષણ અને વર્ધન થશે. પછી તમાસાને જોવાની માનસિક વૃત્તિ જાગશે નહિ. આત્માના તમાસામાં તે વિલય પામશે. આ મુજબ ફરમાવી સગુરૂ સ્વયં અનુભવેલ, પિતાની વાત કહે છે. અને ૪૪મા પદના કાવ્યદ્વારા, જનસમુદાયને દર્શાવે છે. (રાગ–મરાઠી–સાખી) જોઈ જોઈને જોઈ મેં લીધુ, મનડું નિશ્ચય કીધું, દુનિયામાં સ્વારથનું સગપણ, કારજ કાંઈ ન સિધ્યું; For Private And Personal Use Only Page #626 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫૩ મેરો આતમ રે, સત્ય તુંહી એકીલા, તેહિ ગુરૂ તું હિચેલા. મરા આતમ રે આ સંસારે જડમાં રાચી, વિષયારસમાં માચી, ભૂલ્યા ભટક્યો અટક્યો લટક્યો, ગણ માયાને સાચી. શાધી શેધીને સાર જ કાઢયે, સૂત્ર સિદ્ધાંત વિચારી સત્ય સ્વરૂપી “તત્વમસિતું, નિરાકાર સુખકારી. મોરા૦ મનવાણી કાયાસે ન્યારા, ગુણ અનંતાધારા; પરમેશ્વર પરગટ પિતે તું, ટળતાં કર્મ વિકાર. મોરા૦ ૪ અદભુત ગી નિજ ગુણ ભેગી, કેવલજ્ઞાન પ્રકાશી; અન્તર ધનને રાજા તું છે, તુજમાં મક્કા કાશી. મોરા૦ પા સામગ્રી સહુ પાપે હંસા, જાવે અબ શું? ભુલી; બાજીગરની બાજી સમ જગ, અંતે ધુલકી ધુલી. મેરા દા ભરદરીયે તેં વહાણ હંકાયું, શિવપુર જાવા ધાર્યું; ભુ તે ભટકીશ ભવમાંડું, નક્કી નશીબ પર વાયું. મેરા. શા For Private And Personal Use Only Page #627 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫૪ આવ્યો અવસર ચૂક ન ચેતન, આપોઆપ તરેગા બુલ્સિાગર આત્મ ઉજાગર, ધ્યાને કાર્ય સોંગા. મોરા૦ ૮ સદ્દગુરૂગનિક આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીગૃહસ્થપણાની પિતાની વીતી ગએલ બીના કહે છે કે, અરે માન ! તમે સાંભળે ? મેં તે જોઈ લીધું. તમે પણ જોઈ રહેલા છે. પરંતુ મેં તે નિશ્ચય કર્યો કે દુનિયાના સગપણ, સગાંવહાલાં સ્વાર્થનાં છે. સ્વાર્થ સાધવા માટે જ પ્રાયઃ સંબંધ રાખે છે. સ્વાર્થ સર્યા પછી તે જ સગાંવહાલાં જે પ્રતિકુળતા થાય તે વિરોધી બને છે. તેથી સગાંવહાલાની મમતા રાખવાથી આત્મ પ્રગતિનું જે કાર્ય હતું તે સધાયું નહિ. અને પ્રાપ્ત થએલ સાધને પાપબંધરૂપ થયા. કેવી રીતે? તે તમે જાણે છે અને અનુભવ કરે છે. તમારા પુત્રાદિક પરિવારનું તમે ભરણપોષણ કર્યું. જે જે જોઈએ. તે તે અર્પણ કર્યું. કેઈ વેલાયે તેઓને મનપસંદ આપ્યું નહિ તો તેઓએ જ પ્રતિકુલ બની વિરોધાદિક પણ કર્યો હશે. તે તે તમને માલુમ હશે. પુત્રે ઘડીઆલ માગ્યું હેય અને જો તમે આપ્યું નહિ તે, કૃપણની પદવી આપશે. ઘડીઆળ તે શું ! બીજી કીંમતી વસ્તુઓને નહિ આપે તે નિંદા કરતે ઘરમાંથી નાસી જશે. અને અનેક ઉપાધિ ઉપસ્થિત કરશે. તે મુજબ દરેક સગાંવહાલાંની સ્થિતિ જાણવી અને જાણું પણ હશે. તે પછી આ For Private And Personal Use Only Page #628 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપપ સ્વજનવ સ્વાર્થી ખરા કે નહિ ! અરે સ્ત્રીને મનપસંદ ઘરેણું ઘડાવે નહિ. અગર વસ્ત્રાદિક અર્પણ કરે નહિ. તે તે કંકાસ કરશે. પ્રીતિ રાખશે નહિ. તમારી બહેન, ભાણેજને મનગમતું આપશે નહિ તે, કહેશે કે, આ ભાઈ કહેવાય, તથા ભાણેજ કહેશે કે આ મામે શેને ?" તથા તમારા મુનીમ, ગુમાસ્તાને મનમા પગાર આપશે નહિ તે, કહેશે કે, આ શેઠ છે કે શઠ? બરાબર નેકરી કરીયે છીએ છતાં તેમને કદર જ નથી. આમ કહીને બીજે સ્થળે જશે. તેમને ઉચે દરજે લાવવામાં આવ્યા હશે તે. ભૂલી જશે. માટે તેમની મમતાને ત્યાગ કરી આત્માના ગુણનું પોષણ કરે. અનંતકાલથી આ પ્રમાણે મમતા રાખવાથી સ્વીકાર્ય સાધવાનું હતું તે સાધ્ય બન્યું છે. માટે મારી માફક આત્માના વિકાસના જે માર્ગો રહેલા છે. તેને સ્વીકાર કરે. અમોએ પણ ગૃહસ્થપણામાં જુદા જુદા પ્રકારે સગાંવહાલાંની સ્થિતિને અનુભવ કરે છે. તેથી જ મેક્ષમાર્ગને પસંદ કર્યો. અને દરેક શાને અભ્યાસ. કરી અનુભવ મેળવ્યું કે અંતે આત્મા તે ગુરૂ અને ચેલે. છે. ગુરૂમહારાજ વિગેરેને ઉપદેશ સાંભળી આત્માની. ઓળખાણ થાય નહિ, અને માયા મમતા ખસે નહિ, તે ગુરૂદેવને ઉપદેશ, અને શાસ્ત્રાભ્યાસ, વ્યાખ્યાનાદિ યથાર્થ ફલવાન બને નહિ. ફક્ત પ્રસિદ્ધિ થાય. તેથી, સ્વકાર્ય કયાંથી સરે ! આમ સમજી અમોને આત્માના ગુણે તરફ પ્રીતિ, ભક્તિ જાગી. તેથી અમો સંયમી For Private And Personal Use Only Page #629 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બન્યા. અને આત્માની ઓળખાણ થતાં અનુભવ આવ્યું કે, ગુરૂદેવ, અને શાસ્ત્રાભ્યાસાદિક આત્મ ધર્મમાં પ્રગતિ કરવાના સુસાધનો છે. તે સાધનો દ્વારા અને માલુમ પડ્યું કે, આત્મા તે જ ગુરૂ અને ચેલો છે. તેથી બને એક રૂપ બન્યા. ચેલાને ગુરૂ બનતા ઘણે વખત જતો નથી. અને પરિશ્રમ કરે પડતું નથી. ફક્ત માયા, મમતાનો ત્યાગ કરી ગુરૂઆજ્ઞામાં અર્જાઈ જાય તે જ, તે બને. એટલે પાંચ ઈન્દ્રિયની જે પ્રવત્તિઓ છે. અને માનસિક વૃત્તિઓ છે. તેને સ્થિર કરી ગુરૂદેવમાં જે ગુણે રહેલા છે તેમાં લીન થાય તે જ ચેલાજી, ગુરૂ બને. આ સિવાય ગુરૂ બનવું દુષ્કર છે. અને અશક્ય પણ છે. માટે સદ્દગુરૂ કહે છે કે, તમારે ગુરૂ બનવું હોય, અને સાચી મહત્તા, પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો, ગુરૂના ગુણમાં અપઈ જાઓ. સંસારમાં તે ટીચાવાનું, ભટકાવાનું અને લટકાવાનું છે. સંસારમાં રાચીમાચી રહેવાથી તમારા પિતાના માટે શો લાભ લીધે ? તે દર્શાવે? વેઠ કરી ટીચાયા, ભટકાયા, પણ શેઠ બન્યા નહિ. અને આત્મકલ્યાણ સાધ્યું નહિ. માટે આસક્તિને ત્યાગ કરવા પૂર્વક સંસારના સ્વરૂપને વિચારો. સંસારમાં તે શંકા પડતા સ્નેહીને પણ મારી નાંખવાના ઘાટ ઘડવા માટે ઘણા માણસે તૈયાર હોય છે. સાંભળે ચંપા નગરીના નરેશને ધર્મશેષ નામે મંત્રી હતો. -રાજયની સઘળી સુવ્યવસ્થા કરી રાજા, પ્રજાને તે મંત્રી રાજ For Private And Personal Use Only Page #630 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫૭ રાખતા. રાજાની શકાઓને દુર કરી નિઃશંસય બનાવી સ્થિર કરતા. પરંતુ પાતાની શકાને દુર કરી માનસિક વૃત્તિને સ્થિર કરતા નહિ. આ મ`ત્રીને ઘણી સ્ત્રીએ હતી. તે સ્રીએ તે નગરમાં રહેનારા સુજાત શેઠના રૂપને દેખી ઘણી ખુશી થતી. અને તેના સુંદર વેષને પહેરી હાવભાવ કરતી. હાવાથી મત્રીને શકા થઈ. કે, આ સ્ત્રીએ શેઠના રૂપ, રગમાં મુગ્ધ બની છે. માટે શેઠને મારી નાંખવા ઉપાય. કરૂં. ઉપાય તા ઘણા કર્યો પણ શેઠ વ્રતધારી હાવાથી લાગ ફાવ્યો નહિ. છેવટે થાકીને રાજાને ભ્રમણામાં નાંખવા કુડ, કપટ ભરેલા લેખ રાજાને બતાવ્યો. અને કહ્યુ` કે, આ ગુપ્ત લખેલા પત્ર મારા હાથમાં આવ્યા છે. અને લખનાર સુજાત શેઠ છે. તેમાં શ્રી ચંદ્રુધ્વજ રાજા જે તમારા મિત્ર છે. તેના ઉપર લખે છે કે, તને ચંપાપુરીના રાજાને મારી રાજ્ય અપાવું. માટે લશ્કર લઇને જલ્દી અહિંઆ આવ.. રાજ્ય લેવાનેા હાલમાં સારે લાગ છે. આવું આવું ઘણુ લખેલ છે. તમે તેને સારા પ્રમાણિક માને છે. પણ તેના કારસ્થાન ખરાખર જાણતા નથી. માટે ઉપાય નિહ કરે તે રાજ્ય ગુમાવવાના અવસર આવશે. આથી રાજા ક્રોધાતુર ખની શેઠને મારી નાંખવા સમર્થ ન હેાવાથી પેાતાનો બીજો મિત્ર જે ચંદ્રશેખર નામે રાજા છે. તેના ઉપર મારી નાંખવાના કાગળ લખી, સુજાતશેઠને મેાકલ્યા. આ રાજા ગુણાનુરાગી અને વિચાર વિવેકવાળા હતા. શેઠ ચંદ્રશેખર નૃપને પત્ર આપ્યા. તે વાંચી, વિચાર કરી, વાતચિત જાણી, તેને નિર્દોષ For Private And Personal Use Only Page #631 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫૮ માની, વિવેકપૂર્વક સમજો કે, આ શેઠના કેઈ વિધીએ કપટ ભલે પત્ર લખી, રાજાને ભ્રમણામાં નાખી, તે ચપેશદ્વારા મારી નખાવવા ઘાટ ઘડેલે લાગે છે. માટે સારૂ થયું કે, વાતચિત કરવા પૂર્વક તલસ્પર્શી વિચાર કર્યો. નહિતર આ નિર્દોષ શેઠ માર્યા જાત, ગુણાનુરાગી રાજાએ ગુણવાન શેઠને પિતાની કન્યા પરણાવી મોટે મહેલ અર્પણ કરી પોતાના રાજ્યમાં રાખ્યા. આ મુજબ સંસારમાં ફક્ત શંકા આવતાં સત્તાના ઘેનમાં બીજાનું કાસળ કઢાવા વિલંબ થતું નથી. તમે સારી રીતે પ્રમાણિક બનશે તે પણ આવી આવી વિડંબના તે આવવાની જ. એક પ્રકારે કે, બીજા પ્રકારે. જ્યાં સુધી માયામમતા રહેલી છે. ત્યાં સુધી તે તે વળગવાની જ. પરંતુ તે પુણ્યયોગે નાશ પામશે. માટે પુણ્યાનુબંધી પુણ્યની જરૂર છે જ. કારણ કે અદ્યાપિ આત્માએ આઠમા ગુણસ્થાને આરૂઢ થઈને શ્રેણી માંડી નથી. માટે સારા અને અનુકુલ સાધને મળ્યા હોય તે ધાર્મિક કાર્યો કરવામાં આળસ કરવી નહિ. સંસારના સગમાં અતિ આસક્તિ રાખવાથી જ શરીર પણ વ્યાધિગ્રસ્ત બને છે. માટે સમ્યગૂજ્ઞાન મેળવી અનાસક્ત રહેવું. હવે સુજાતશેઠ રાજકન્યા પરણ્યા પછી તેમાં અત્યંત રાગી અન્યા. તેથી તેમના શરીરે વ્યાધિ હાજર થઈ ત્યારે સમજણ રાજપુત્રીએ વિચાર કર્યો. કે મારા રાગથી અને વિષયાસક્તિથી પતિદેવ વ્યાધિગ્રસ્ત બન્યા છે. જ્યાં સુધી તેમની પાસે રહીશ ત્યાંસુધી વિષયાશક્તિ ટળશે નહિ. અને તે દ્વારા For Private And Personal Use Only Page #632 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫૯ ઉત્પન્ન થયેલ વ્યાધિ પણ ખસશે નહિ. માટે હું દીક્ષા ગ્રહણ કરી આત્મકલ્યાણ સાધી લઉં. આ મુજબ વિચાર કરી પતિની આજ્ઞા માગી દીક્ષા ગ્રહણ કરી. સારી રીતે ચારિત્ર, સંયમની આરાધના કરી દેવો કે દેવી તરીકે ઉત્પન્ન થઈ. શેઠ પણ આમ તે ગુણ હતા. તેથી તે સ્ત્રીને રાગ ખસવાથી અનુક્રમે નિરોગી બન્યા. અને વિચાર, વિવેક લાવી આત્મહિત કરવામાં તત્પર બન્યા. તેઓ પુનઃ પુનઃ ભાવના ભાવે છે કે, પુણ્યદયે રક્ષણ થયું. ચશિ અને મંત્રીનું કાંઈ પણ ચાલ્યું નહિ. વળી રાજકન્યામાં ફસાવાનું થયું. શરીર વ્યાધિગ્રસ્ત બન્યું. સારૂ થયું કે, તેણીએ દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું. વ્યાધિથી મરણ પામેલ હોત તે સ્વહિત સાધી શકાત નહિ. માટે હું પણ દીક્ષા ગ્રહણ કરવાપૂર્વક સંયમની સારી રીતે આરાધના કરી, પ્રાપ્ત થએલ સાધન સામગ્રીની સફલતા કરૂં. અન્યથા પુનઃ બીજી વિડંબના આવી ઉપસ્થિત થશે. સંસારમાં જુદા જુદા પ્રકારે વિને, વિડંબના, વિપત્તિને આવવાને વિલંબ થત નથી. પરંતુ ચપેશ તથા ધર્મઘોષનું મારા ઉપર શંકા દ્વારા જે કલંક આવેલ છે. તે ખસે તે જલ્દી દીક્ષા લઈને સંયમની સારી રીતે આરાધના કરૂં. આ મુજબ ભાવના ભાવે છે. તેવામાં પિતાના પતિના રાગથી દેવી બનેલી રાજકન્યા શેઠ પાસે આવીને કહેવા લાગી કે, તમે આજ્ઞા આપી. મેં રૂડી રીતે સંયમની આરાધના કરી, દેવલેકે દેવી તરીકે થઈ છું. માટે હવે સર્વથા રાગને ત્યાગ કરી સંયમની રૂડી રીતે આરા For Private And Personal Use Only Page #633 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬૦ ધના કરે. શેઠે કહ્યું. ભાવના પૂરેપૂરી છે. પણ જે કલંક છે. તે ઉતર્યા પછી તરત દીક્ષા લઈ શકીશ. આ મુજબ સાંભળી દેવીએ શેઠને વિમાનમાં બેસારી ચંપાનગરીમાં તેના ઘેર લાવી મૂક્યા. અને રાજાને સત્ય બને જણાવી કલંક ઉતાર્યું. પસ્તાવો કરી રાજાએ માફી માગી. મંત્રીને દેશપાર કર્યો. શેઠે દેવીના ગયા પછી દીક્ષા લીધી. અને આત્મકલ્યાણ સાધ્યું. કહે હવે જે આત્મહિત સાધ્યું ન હત તે, અને સંસારમાં આળસથી પડી રહ્યા હતા તે, ભટકવાનું, ચીકણાં કર્મો બાંધી ભભવ ટીચાવાનું થાત. માટે સદ્દગુરૂ સમજાવે છે કે સંસારના સુખમાં આસક્ત બને નહિ. અને આત્મહિત સધાય તે માટે શક્ય તેટલી સંયમની આરાધના કરે. સદૂગુરૂ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી હવે પિતાના અનુભવની વાત કહે છે કે, સંયમની રીતસર આરાધના કરવા પૂર્વક શા ભણીને હૈયામાં વિચારી સાર કર્યો કે, સર્વ કિયાએ આત્માને ઓળખી તેને વિકાસ કરવા માટે જ છે. અને સર્વથા, સર્વદા અને સર્વત્ર ઘાતી અને અઘાતી કર્મોને દૂર કરી આજ આત્મા નિરાકારી બનેલ છે અને તેથી અનંત સુખકારી બને છે. એવો આત્મા તું પિતે જ છે. માટે એક ઘડી પણ પ્રમાદ, કરવો નહિ. તમે પણ સંયમની રૂડી રીતે આરાધના કરવા પૂર્વક શાસ્ત્રોને સાંભળી તેનું રહસ્ય હૈયામાં ધારણ કરીને આત્માને ઓળખી તેને વિકાસ સાધશે તે આત્માને નિરાકાર, અનંતસુખના સ્વામી બનાવશે. માટે પ્રમાદ કરે For Private And Personal Use Only Page #634 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નહિ. જ્યારે સર્વ કર્મો દુર ખસે છે. ત્યારે જ આત્મા અનંતગુણોને આધાર બને છે. તે જ સમયે આત્મા તેજ, પરમાત્મારૂપે પ્રગટ થાય છે. ત્યારે માનસિક વૃત્તિ, વાણું અને કાયાની પ્રવૃત્તિથી ન્યારે બને છે. માટે તમે મન, વાણી અને કાયાથી જુદા આત્માને વિચાર કરે. અને પુનઃ પુનઃ ભાવનાથી ભાવિત કરે. આ મુજબ સમ્યગ્નજ્ઞાની બની તથા કિયામાં લયલીન થઈ, શાંત, ઉપશાંત પૂર્વક સમત્વ ગવાળો આત્માને તમે બનાવશે ત્યારે આત્મા સર્વથા નિર્મલતા ધારણ કરશે. પરમાત્માને પ્રાદુર્ભાવ થશે. એટલે ઘાતીયા કર્મોને ખસેડવાથી કૈવલ્યજ્ઞાનના સ્વામી બનશે. અને અદ્દભૂત વેગી, નિજગુણ ભેગી કહેવાશે. પછી જ અઘાતિક કર્મોને ટાળવા માટે શક્તિને પ્રાપ્ત કરી પરમપદને પામશે. જેથી, જન્મ, જરા, મરણાદિ રહેશે નહિ. અને અન્તરનું સત્ય ધન પામી, કેવલી બની, મહાન સામ્રાજ્ય પામી અનન્ય રાજા કહેવાશે. માટે તમારે સત્ય સામ્રાજ્યને મેળવી સત્ય સમૃદ્ધિવાળા બનવું હેય તે, સંસારની મેહજાલને દૂર કરવા જાગ્રત થાઓ. તે મેહજોલે તમને કામ, ક્રોધ, મદ, લેભાદિકે બરોબર ફસાવ્યા છે. તેની તપાસ કરી શક્તિને ફેરવી તેને દૂર હઠાવે. દુર કરવાની તમારામાં તાકાત તે છે જ. પરંતુ તમે જાગ્રત થયા નથી. તેથી અણગમતી ઈચ્છાઓને પણ હઠાવી શક્યા નથી, અતએ કહેવું પડે છે કે, મહાદિકના પૅનમાં પડી રહેલા એવા તમે હવે ક્યારે જાગ્રત થશે ? જે. For Private And Personal Use Only Page #635 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬૨ જાગ્રત થશો નહિ અને તેનાથી ઉત્પન્ન થએલ વિપત્તિ, વિડંબનાઓને ટાળી શકશે નહિ તે પુનઃ પુનઃ કહેવામાં આવે છે. જાગ્રત થાઓ. જાગ્રત થાઓ. અને રાગ, દ્વેષાદિકના જે બંધને છે. તેઓને બેલ વાપરી ફગાવી દે. સંસારમાં તમે જે, વિપત્તિ વિને કરનાર અને નુકશાન કરનારાઓને ઓળખી તેઓને દૂર કરવા, સઘળી શક્તિને વાપરો ને! તે મુજબ કષાય, વિષયના વિકારે વિગેરે વિન કરનાર છે. દરેક ભવમાં હાજર થાય છે. તેમ બરોબર જાણીને તેઓને ક્યારે હઠાવશે ! તેમાં વળી મદ, માન, અહંકારે તે ઘણી હાની કરી છે. પ્રાપ્ત કરેલી સિદ્ધિ અને સમૃદ્ધિની ખુવારી કરી હલકી, નીચ સ્થિતિમાં સ્થાપન કર્યા છે એક સંન્યાસીની માફક–એક બ્રાહ્મણે વૈરાગ્યથી સંન્યાસી ધર્મ અંગીકાર કર્યો. ચાર વેદ અને અઢાર પુરાણને પણ અભ્યાસ કર્યો હતો. તેથી જનસમુદાય તેને મહાજ્ઞાની કહેતા. અને ભાગવતાદિ સાંભળવાથી ઘણું માણસે તેના ભક્ત બન્યા. એક ભકતે આવીને કહ્યું કે, મારે ઘેર શુભ પ્રસંગ છે માટે તમે પધારી અને લાભ આપે. સંન્યાસીએ કહ્યું કે, બ્રાહ્નણે બનાવેલ રસઈ દ્વારા ખાન, પાન કરૂ છું. બીજાના હાથની રસોઈ મારે ક૯પતી નથી. ભકતે કહ્યું, કે તે માટે અમે સારી રીતે સગવડ કરીશું. માટે જરૂર પધારી લાભ આપે. અન્ય બ્રાહ્મણે પણ જમવા આવવાના છે. એટલે બ્રાહ્મણીયા રઈ પણ બનશે. સંન્યાસીજી આનંદપૂર્વક તેને ઘેર ગયા. સારી રીતે લાભ આપે. For Private And Personal Use Only Page #636 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૬૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યારપછી કાશી જવા માટે નિકળ્યા. ઉનાળાના તાપથી અને માલ, મીઠાઇ ખાધેલી હાવાથી ઘણી તરસ લાગી. જે ભકતા સાથે આવેલા હતા તેમની પાસે શુદ્ધ બ્રાહ્મણીયા પાણી માંગ્યું. તે માટે તપાસ કરી પણ તેવું પાણી મળ્યુ નહિ. તેથી નિરાશ બની પાછા વળે છે. તેવામાં ચમાર, હરિજન માર્ગોમાં મળ્યો, તેની પાસે પાણીથી ભરેલા ઘડા હતા. તેને હરિજન જાણી, તેની પાસેથી પાણી લઈને આવી, સંન્યાસીને પાણી પાયું. તરસ છીપ્યા પછી પુછ્યું કે, આ શીતળ પાણી કાની પાસેથી લાવ્યા ! એક હરિજન પાસેથી. અરે ભલાભાઇ! હરિ કહેતાં કૃષ્ણ, તેના ભક્ત ભુંગીયા, ચમાર પણ હાય છે! શું તેની પાસેથી પાણી લાવ્યા! અરેરે આ મારી કાયા વટલાણી. હું જાતે બ્રાહ્મણ, તે ચમાર, ચ'ડાળનુ પાણી કદાપિ પીઉં નિહ. આ મુજબ મદ કરવાથી નીચ ગોત્રનું કર્મ બંધાણું, ત્યાં જ આયુષ્યના ક્ષય થવાની ચમારના ઘેર ઉત્પન્ન થયા. દેખા મદની હલકાઈ ? પછી જ્યારે ચમારના ઘેર મેટા થયા ત્યારે સારા નિમિત્તો પામી પૂજન્મ સ્મરણ થયું અને ઘણા પસ્તાવા કરવા લાગ્યા. સન્યાસી બનીને મદ કરવા જોઇતા ન હતા છતાં મદ, અભિમાન, અહંકાર કર્યો તેથી નીચ ાતિમાં અવતરવાનું થયું. માટે હવે મને ત્યાગ કરવા જરૂરને છે. આવી ભાવના ભાવવા લાગ્યા. જાતિ મરણના યોગે જ્ઞાનના પ્રકાશ થયા. અને વિચાર કરે છે કે, નગરની પ્રજાને પણ મદ, માન, કામ, ક્રોધ, લેાભાદિકના ત્યાગ કરવા માટે ઉપ For Private And Personal Use Only Page #637 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ દેશ આપુ, પરંતુ તેના ઉપદેશ કેાણ સાંભળે ? છતાં દરરાજ ઉપદેશ આપવાની ઈચ્છા હૈાવાથી ભાવના ભાવે છે. હવે ભાવના કેવી ફૂલીભૂત અને છે. તે સાવધાન થઇને સાંભળે. તે નગરને! રાજા, પ્રજાને જાગ્રત રાખવા પહેારે પહારે ચમારા પાસે ઢાલ વગડાવે છે કે, તમે જાગતા રહે. નિન્દા વશવતી અનેા નહિ, આ મુજબ સન્યાસીના આત્મા, મદને લઇ ચમાર બન્યા છે તેના પિતાના વારા આવ્યે. તે વેલાએ અગત્યનું કામ હાવાથી ઢોલ વગાડવાનુ સ્વપુત્રને સાંપી તે બીજે સ્થલે ગયે. આ પુત્રને આનંદનો પાર રહ્યો નહિ. આજે રાત્રે એવા ઢોલ વગાડું' કે, પ્રજા, દ્રવ્ય અને ભાવથી જાગ્રત થાય. રાત્રીના પ્રથમ પહેારે ઢોલ વગાડતાં કહેવા લાગ્યા કે, “ આજ્ઞાથાં પશ્યતે રોજ, ધર્મળા વયને, આવુ ક્ષયં ન જ્ઞાનતિ, તસ્માન્તાઢિ ગાર્વાદ ” આ મુજા ખેલતા કેટલાક ધીજના જાગીને વિચાર કરવા લાગ્યા કે, આજે કોઈ જ્ઞાની પુરૂષ આપણને ચેતવવા ઢોલ વગાડીને જગાડે છે. ધન્ય છે તેને આ મુજબ કહીને પાછા નિદ્રાવશ અન્યા. પરંતુ નગરના નૃપને ઘણા પસ્તાવા થયા. સાંસારિક સુખની આશામાં રાજ્ય, તન, ધનનુ` સારી રીતે ભરણપેાષણ કર્યું. છતાં સુખની અભિલાષા પુરી ન થઇ. અધુરી જ રહી. ઉલ્ટું કર્મ વડે અંધાવાનું થયું. આમ વિચાર કરતાં એક પહાર વ્યતીત થયા. બીજા પહેારે તેણે ઢોલ વગાડીને કહ્યુ કે, "जन्म दुःखं जरादुःखं, जायादुःखं पुनः पुनः । अन्तकाले महादुःखं, तस्माज्जागृहि जागृहि આ મુજબ શ્ર્લોકના • For Private And Personal Use Only Page #638 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ વિચાર કરતાં રાજાને સ'સારના સુખમાં અભિલાષા એછી થઇ. જે નિદ્રાવશવી રહ્યા તેને આ શ્લોકના અર્થ કચાંથી માલુમ પડે. અનાસક્ત એવા આ નૃપતિને ઘણા આનંદ આવ્યે. ઉપરાક્ત Àાકના વિચારમાં ત્રીજો પહેાર વીતી ગયા. જ્યારે આનંદ આવે છે, ત્યારે ચારે રાત્રીપહેારામાં નિદ્રાવશવ અનાતુ નથી, તે તમેાને માલુમ હશે. રાત્રીમાં લગ્ન પ્રસંગે જાગતા રહેવાય છે ને ? અગર ધનસપત્તિનો લાભ મળતા હાય છે ત્યારે નિદ્રા નાસી જાય છે ને ? આ મુજબ આત્મિક જ્ઞાનમાં રસ પડે તે નિદ્રા આવતી નથી. બીજો પહેાર વિચારમાંને વિચારમાં રાજાએ ગાળ્યા. ત્રીજા પહેારે તેણે, ઢાલ બજાવનારે ત્રીજા લૈાકમાં કહ્યું કે, જામજોધો, હોમોૌ, વૃદ્ધે તિષ્ઠતિ તારા, જ્ઞાન પરનાપટ્ટાવાય-તમન્નાનૃત્તિ ત્તવૃત્તિ ” આ પ્રમાણે તેના વિચારચેાગે ખરા ચાર કયા કયા છે. તેને વિવેક જાગ્યા અને તેને દૂર કરવા હૈયામાં ભાવના જાગી. બીજાઓને કચાંથી વિચાર સરખા પણ આવે ? ત્રીજે પહેાર ભાવનાને ભાવતાં રાજાએ વ્યતીત કર્યાં. વળી ચાથા પહેારે ટેંક સાંભળ્યે "ऐश्वर्य स्वप्न संकाशं, यौवनं तु कुसुमोपमम्, क्षणिकं चल માયુષ્યમ, તસ્માનાવૃત્તિ જ્ઞાનૃત્તિ. આ મુજબ ચારે શ્લોકાના વિચાર, ભાવનાદિ ભાવતાં સૂર્યોદયે નૃપતિ જ્ઞાનને પામ્યા તે ચમારના ઘેર જઇને ઢાલ બજાવનાર તેના પુત્રને મલ્યા. નમ્રતા, સરલતા ધારણ કરી તેને પુછ્યું કે, આ ચમારના ઘેર અવતરી તમે આવું જ્ઞાન કયાંથી પ્રાપ્ત કર્યું ! For Private And Personal Use Only Page #639 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર .. સન્યાસીના જીવે કહ્યું કે, આ ઘરમાં જ્ઞાન કયાંધી મલે ! પણ પ્રથમ ભવમાં હું સન્યાસી હતા. તે જ ભવમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, પણ જાતિ, કુલના મદ, અભિમાનથી આયુષ્ય પૂર્ણ થયા પછી ચમારનો પુત્ર અન્યા. અને નિમિત્ત પામી પ્રથમ ભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી વૈરાગ્ય ચાગે તમાને તથા પ્રજાઓને જાગ્રત કરવા ઢાલ વગાડવા સાથે એક એક પહેારે આ મુજબ શ્ર્લાકે એલ્યે. તે અરસામાં તમે જાગ્રત રહ્યા. અના ચેાગે અનાસક્ત અની મને શેાધતા આવ્યા. અને વિવેકી બની સસારમાં સાર નથી તે સમજ્યા. માટે સઘળી સામગ્રી પામી મદ, માનાદિનો ત્યાગ કરવાપૂર્વક આત્મજ્ઞાનમાં સદાય જાગ્રત રહેવું. પ્રમાદ કરવા નહિ. આ મુજબ ઉપદેશ આપી તે ચમારના પુત્રે સર્વ સ ંચેાગેાનો ત્યાગ કરી આત્મજ્ઞાન, ધ્યાને આરૂઢ બની આત્મહિત સાધ્યું. માટે અરે ભાગ્યશાલી હંસા ? સમગ્ર સાધના પામી આત્મહિતને ભૂલતા નહિ. સૉંસારમાં કામ– ક્રોધાદિકથી સ્વાર્થ પણ સધાતા નથી, તેા પછી પરમાર્થ, જે આત્મધ્યાન છે. તે કાંથી સધાય ? સધાય નહિ. માટે મેહ, મમતા, અહંકારની જાલમાં પડીને આત્મજ્ઞાન, ધ્યાનને ભૂલતા નહિ. સંસારી માયા, આસક્તિ બાજીગરની માજી જેવી છે. દેખાડે સાકર, અને હાય કાંકરા. દેખાડે ખાંડ, પણ હાય ધૂળ. તેથી તેવી મેહ બાજીગરની નજ૨'ધીમાં ફસાતા નહિ. જાગ્રત રહી, સમ્યગજ્ઞાન, દર્શન For Private And Personal Use Only તેથી તેના મારી પાસે Page #640 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬૭ અને ચારિત્રનું શક્ય પાલન કરવા પૂર્વક આત્માને નિર્મલ કરે. કાયારૂપી નૌકા, ભદરિયે તમે હંકારી છે. તે શા માટે ? તેની માલુમ તો હશે જ. શિવપુરીમાં અનંત સમૃદ્ધિને મેળવવા માટે. પણ, જે તે નૌકા ખરાબે ચઢી ગઈ તે, ભાગીને ભુક્કા થશે. અને સંસાર સાગરમાં પાટીઆ માટે ભટકવું પડશે. જે કઈ પણ આલંબન પ્રાપ્ત નહિ થાય તે ભાગ્ય પરવાર્યું એમ સમજજે. અને સઘળે પ્રયાસ ધૂલમાં મળશે. માટે અવસર પામી કાયારૂપી નૌકા દ્વારા ખરાબે ન ચઢતા સારા સારા આલંબન પામી શિવપુરીમાં જાઓ. સદ્દગુરૂ બુદ્ધિસાગરજી ફરમાવે છે કે, ઉમદા અવસર પામી આત્મજ્ઞાન, ધ્યાન કરવાનું ભૂલે નહિ. દેવ ગુરૂવર્યોનું આલંબન મેળવી તેને સફલ કરે. તેમના ગુણેને ગ્રહણ કરવાથી આપોઆપ તરશે. દેવ ગુરૂવર્યોનું આલંબન, સંસાર સાગરની પાર જવામાં મહાન નૌકા સમાન છે. પછી સાધ્ય તમારે પિતે મેળવવાનું છે. સાધનો, સહકાર આપવા સમર્થ છે. પછી તમારી શક્તિ હોય તે મુજબ ઈષ્ટ સ્થલે પહોંચાય. જે બરોબર બલ ફેરવાય નહિ તે ઈષ્ટ સ્થળે પહોંચતા વિલંબ થાય. તેમાં આશ્ચર્ય નથી. માટે ઈષ્ટ સ્થલે કહેતાં, કેવલ્યજ્ઞાન પામી. સિદ્ધ થવું હોય, અને સર્વદા, સર્વથા અનંત સુખને. અનુભવ લે હોય તે, દેવ, ગુરૂનું આલંબન મેળવી. આળસ કરે નહિ. કેટલાક આલંબન ગ્રહણ કરીને પ્રમાદ, આળસ, વિતંડાવાદ કરે તે પાછા વળે. એટલે ઈષ્ટ સ્થલે For Private And Personal Use Only Page #641 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬૮ પહોંચી શકે નહિ. માટે અવસર પામી આળસ કરે નહિ. આત્માના ગુણના મેગે આપોઆપ તરશે. અને આધિ, વ્યાધિ વિગેરેનું કષ્ટ સ્વયં દૂર ભાગશે. - હવે સદ્દગુરૂ આચાર્ય, બુદ્ધિસાગર સુરીશ્વરજી કરૂણા લાવી, તૃપ્તિ કેવા પ્રકારે થાય તેને ઉપાય પીસ્તાલીશમા પદની રચના કરતાં કહે છે કે, (રાગ –આશાવરી) ચેતન આપ સ્વભાવ વિચારો, આપ સ્વભાવે ક્ષાયિક તૃપ્તિ; આ ભદધિ આર, ચેતન આપ સ્વભાવ. વિચારો નાશ જ્ઞાનામૃતનું પાન કરીને, પરિણતિકું નિવારી; શુદ્ધ ચરણ ભેજનથી તૃપ્તિ, થાશે શિવ સુખકારી. ચેતન રા આત્મ ગુણથી તૃપ્તિ સાચી, જ્ઞાનીજન એમ ભાખે; આત્મધ્યાન કરે જે કઈ તે ઘટ અન્તર ચાખે. ચેતન ૩ પુદ્ગલથી પુદ્ગલને તૃપ્તિ, આતમ આપ સ્વભાવે; અનુભવ મેગે સ્થિરતા સંગે, તૃપ્તિ જન કેઈ પાવે. ચેતન For Private And Personal Use Only Page #642 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૯ સ્વમસરિખી મિથ્યા તૃપ્તિ, સંસારે જન જાણેા; ભાન્તિ નિવારક જ્ઞાની ઘટમાં, તૃપ્તિ વાત પીછાના. ચેતન॰ I॥૫॥ મધુ સાકર ધૃતથી જે તૃપ્તિ, જ્ઞાની મન તે ખાટી, આતમ શુદ્ધ સ્વભાવે રમતાં, તૃપ્તિ છે જગ મેટી. ચેતન॰ IIII ઇન્દ્રાદિક પણ વિષય વિકારે, તૃપ્તિ કદીય ન પાવે; આપ સ્વભાવે ધ્યાનદશામાં, તૃપ્તિ સહેજે થાવે. ચેતન॰ IIII આતમ ધ્યાની નિસ્પૃહ યાગી, મમતા સગ નિવારી; ભિક્ષુક સુખિયા જગમાંસાચા, તસ જા` અલિહારી. ચેતન॰ III નિર્ભય નિજ દેશે છે તૃપ્તિ, યુ વદતિ જીનવાણી; બુદ્ધિસાગર અવસર પાકર, તૃપ્તિ લહેા ગુણખાણી. ચેતન॰ || સદ્ગુર બુદ્ધિસાગરસૂરીશ્વરજી ફરમાવે છે કે, સંસારના સુખની તૃપ્તિ ખાતર કેટલાક ખાહ્યાત્મા મહાપ્રયાસ કરે છે. તેઓ એમ સમજે છે કે, ભાગ, વિષયવિલાસેાની ભૂખ, મનપસંદ ભેગાપભાગ, ભાગવવાથી શાંત થાય છે. માટે કાઈ ખી રીતે તેના સાધના કાવાદાવા, For Private And Personal Use Only Page #643 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૭૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir દગા, પ્રપંચ કરીને પણ મેળવવા. તેથી તેની ખીજ અભિલાષા થશે નહિ, પરંતુ તે ખાદ્યાત્માઓને માલુમ પડતી નથી કે, ભૂખ ભાગશે નહિ. અને પુનઃ પુનઃ હાજર થઈને વધવાની. કદાપિ તૃપ્તિ થઈ નથી. અને થશે પણ. નહિ. જો ભાગે પભોગ વિલાસેની ભૂખ, ભાગી હાત, અને તૃપ્તિ થઈ હાત તે, ચક્રવર્તી, જે છ ભરતખ’ડના સમ્રાટો પાસે નવનિધિએ હતા. તથા ચૌદ રત્નોના સ્વામી હતા. છન્તુ કરોડ ગ્રામેના અધિપતિ તથા મંત્રીશ મુગટ અદ્ધ રાજાએ તેમની આજ્ઞા મુજખ વવર્તી હતા. એક લાખને ખાણું હજાર સ્ત્રીએ હતી. તેમાં પટ્ટરાણીએ તેમજ મનોહર મહારાણીઓ હતી. અને કલ્યાણભાજનનો ખારાક હતા. વિગેરે ભાગે પભાગના વિલાસાનો પાર હતેા નહિ.. છતાં તેમને તૃપ્તિ થઈ નહિ. અસતુષ્ટ અની પરલાકે ગયા. આઠ ચક્રવર્તીએ જ્યારે તે વિલાસાને લીંટ, વિષ્ઠાની માફક ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરવાપૂર્વક સયમની સારી રીતે આરાધના કરી તથા આત્મિકજ્ઞાન, ધ્યાને આરૂઢ અન્યા ત્યારે જ તૃપ્તિ થઈ. પુનઃ ઇચ્છા, આશા થઈ ન હાવાથી કેવલજ્ઞાન પામી પરમપદના, સત્ય સામ્રાજ્યના સ્વામી, સાદિ અનતભાગે અન્યા. જો કે ભરત ચક્રવર્તીએ દીક્ષા લીધી નથી. પણ વૈરાગ્ય, સવેગ, આત્મજ્ઞાનાદિ ચેગે આરીસા ભુવનમાં અનિત્યાદિ ભાવના ભાવતાં, સમત્વ દ્વારા કેવલજ્ઞાની થયા. અને બે ચક્રવર્તીએ પણ. વિષય વિલાસાને ત્યાગ કરવા પૂર્વક દીક્ષા ગ્રહણ કરી રૂડી For Private And Personal Use Only Page #644 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૭૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir રીતે આરાધના કરી દેવલાકે સિધાવ્યા. ત્યારે બે ચક્રવર્તીએ ભાગિવલાસામાં મગ્ન બનવાથી તેનો ત્યાગ કરવા સમ બન્યા નહિ. તેથી નરકગતિમાં ગયા. માટે ભાગે પભાગના વિષયા મનપસંદ પ્રાપ્ત થશે. તા પણ સત્ય તૃપ્તિ કદાપિ થશે નિહ. તેથી સદ્ગુરૂ તમેને ભવાદિષ, સંસાર સાગરની પરિભ્રમણાનો ત્યાગ કરવા માટે જ કહે છે કે, ગીતા, આત્મજ્ઞાનીના ઉપદેશને અમલમાં મૂકી અગર આપેાઆપ સદ્વિચાર અને સિદ્વિવેક લાવી પોતાના મૂલ સ્વભાવને આળખા. આળખી તેમાં જ મગ્ન બનો. અગર આળખવાના સત્ય સાધનોને કષ્ટ સહન કરીને મેળવા. તે સાધના મેળવી આત્મસ્વભાવ જે મૂલ તત્વ છે. તેમાં રમણતા કરશે ત્યારે સાચી તૃપ્તિ જરૂર થશે. પછી વિષયવિલાસાની મહા દુઃખદાયીની ભૂખ સ્વમેવ ભાગી જશે. અને સત્યાનંદની ઊર્મિઓ ઉભરાતી રહેશે. તે ક્ષાયિક તૃમિના ચાગે સ’સારસાગરથી પાર ઉતરશેા. ભવાદિષથી પાર જવા માટે પ્રથમ જ્ઞાનામૃતનું પાન કર. તે જ્ઞાનામૃતના ચેાગે જ સંસારસાગર જલ્દી તરવા શક્તિમાન બનશે. જ્ઞાનામૃતથી જ પુગલની જે પરિણિત છે. વિચાર, અધ્યવસાય છે. તે નિવારી શકાય છે, અને જ્ઞાનામૃતના ભાજનથી પરમતૃપ્તિ જે સત્ય છે તે પેાતાની મેળે હાજર થાય છે. આ સિવાયની જે તૃપ્તિ છે તે ક્ષણવિનાશી હાવાથી ઘડી એ ઘડીમાં નાશ પામે છે. પુનઃ પુનઃ તેની ભૂખ આવી વળગે છે. માટે સમ્યગજ્ઞાન જે અમૃત For Private And Personal Use Only Page #645 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭૨ સમાન છે તેનું પાન કરે. તેથી જ પરંપરિણતિને નિવારવા સમર્થ બનશે. સ્નેહરાગ, કામરાગ અને દૃષ્ટિરાગથી પર પદાર્થોમાં અનંતકાળથી રાચામાચી રહ્યા. અએવ સ્વતત્ત્વ ઉપર પ્રેમ જાગે નહી. તે કેવી રીતે? તે કહેવાય છે. સાંભળે? માતપિતા પુત્રાદિક વિગેરેના સ્નેહરાગથી તેમજ પત્નીના કામરાગથી તેમજ એકાંતે અન્ય ધર્મના દષ્ટિરાગથી સમ્યજ્ઞાનરૂપી અમૃતનું પાન કરી શકાયું નહિ. તેથી આત્માને મૂલ સ્વભાવ કે છે તેના પ્રત્યે આદરભાવ જાગ્યો નહિ. તેથી આત્મધર્મ અને તેના સાઘને તરફ નજર પડી નહિ. અને એકાંતમાં જ ફસાઈ પડ્યા. માટે સમ્યગૂજ્ઞાનપૂર્વક શુદ્ધ આત્મરમણનું અમૃત સમાન જે ભજન છે તેનાથી સત્ય તૃપ્તિ થવાની અને થશે. પરંતુ ક્ષણિક તૃપ્તિમાં આસક્ત બનશે નહિ ત્યારે, અને સમ્યજ્ઞાનામૃતનું પાન કરશે ત્યારે જ અનુક્રમે તે આત્મરમણતા અનંતસુખને આપનાર બનશે. અને શિવસુખ જે સત્ય છે. તેને કરનાર બનશે. પરંતુ તમે તે પપદ આવી પડેલી વિપત્તિઓ અને વિડંબનાઓ ટાળવા માટે મોટા પાપ કરે છે. તેમ જ તેને કપટ, પ્રપંચાદિક કરીને હઠાવવા પ્રયત્ન કરે છે. તેથી તે વિપત્તિ વિગેરે ખસતી નથી. ઉલ્ટી વધે છે. પણ તે વેળાએ બાબર સમજી તેણુએ, કયા કારણે આવી. તેનું રીતસર નિરીક્ષણ કરી તે તે કારણેને દૂર કરશે ત્યારે તે ખસવાની જ. અને આત્મજ્ઞાન, ધ્યાન દ્વારા સાચા સુખને પ્રાપ્ત કરવાની તમન્ના, For Private And Personal Use Only Page #646 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭૩ શ્રદ્ધા થવાની. અને શ્રદ્ધાના ગે આત્મજ્ઞાનાદિમાં પ્રેમ જાગવાને. પ્રેમની દ્રઢતાથી જે તૃપ્તિ થશે તે સત્ય તૃપ્તિ છે. માટે આળપંપાલનો ત્યાગ કરી જ્ઞાનામૃત પીઓ. આ મુજબ સમ્યજ્ઞાની અન્તરાત્મા, પુનઃ પુનઃ ભાખે છે, ઉપદેશ આપી પોતાની ફરજ બજાવે છે કે, જે કઈ પરભાવ, વિભાવ દશાને ત્યાગ કરી, દેને નિવારી આત્મધ્યાનમાં આસક્ત બને છે તે જ મહાભાગ્યશાલી ઘટ અતરમાં સાચા સુખને ચાખે છે. અને અનુપમ, અનન્ય. તૃપ્તિને અનુભવ કરે છે. પુદ્ગલેની તૃપ્તિથી આત્મતૃપ્તિ કદાપિ થતી નથી. પણ શરીરાદિકની થાય છે. આત્મધ્યાનાદિકથી આત્માને તૃપ્તિ થાય છે. માટે આત્મિક તૃપ્તિ માટે પણ પ્રયાસ કરવાની જરૂર છે જ. સ્વપ્ન સરખી સાંસારિક તૃપ્તિમાં મુઝાએ નહિ. પરંતુ ભ્રાન્તિ નિવાર્યા. સિવાય આત્મિક અનુભવની તૃપ્તિને ચાખશો નહિ. અને બ્રમણામાં દુધ, સાકર, મધુ વિગેરેની મીઠાશમાં આસક્ત બનશે તે કદાપિ તૃપ્તિ થશે નહિ. કહે? અત્યાર સુધી મધુરા રસમાં આસક્ત બન્યા તેથી કેટલી તૃપ્તિ થઈt કહેવું પડશે કે, તે તૃપ્તિ અધુરી જ રહી. હવે સાચી આશા, તૃષ્ણાને પ્રાપ્ત કરવી હોય તે, આ અવસર અત્યત્તમ છે. તેની આશાએ અને તૃષ્ણાએ ગામેગામ પરિભ્રમણ કર્યું, ધન, દેલત વિગેરે સાધન સામગ્રી મેળવી. આવક વધારવા મોટી ચાલી, મકાનો બંધાવ્યા. કારખાના, મીલે તૈયાર કરાવી. તથા વિવિધ ધંધા કર્યા. અને તે દ્વારા For Private And Personal Use Only Page #647 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭૪ તૃષ્ણા શાંત થશે આમ વિચાર કરી મહાત્ શ્રીમંત તરીકે પ્રસિદ્ધ થયા. અને તૃષ્ણાને શાંત કરવા ઘણા વિલાસા કર્યા. છતાં પણ તૃષ્ણા અધુરી જ રહી. પૂર્ણ કરવાની આશા તેા છે જ. પરંતુ દુન્યવી સાધન સામગ્ર વડે પુરી થશે નિહ. એ જરૂર માનજો. એકદા ભેાજરાજા રાત્રીના માર વાગે જાગી ગએલ હાવાથી વિચાર કરવા લાગ્યું કે, મારા તાબામાં હાથી, ઘેાડાએ, ઝવેરાત, સેાના વિગેરેના ભંડાર ભરપુર છે. તથા મનપસ વિનેતા છે. તેમજ સ્નેહી બાંધવા, નોકર ચાકર, વિગેરે પણ છે. છતાં સંકલ્પ, વિકલ્પા ટળતા નથી. વિદ્વતા પણ રીતસર છે. છતા સત્ય સતોષ કેમ નથી આવતા. આમ વિચાર કરી રહેલ છે. તે વેળાયે એક બ્રાહ્મણ પંડિત દુઃખી હાવાથી છેવટે છૂપી રીતે રાજાના મહેલમાં પેઠા. અને લેાજ નૃપના કહેલા વચના સાંભળી ઉપદેશ આપવાની ઇચ્છા રોકી શકો નહિ. અને કહ્યુ કે, હું ભાજ નૃપતિ ? એ આંખા મીચાયા પછી કાંઇ પણ સાથે આવશે નહિ. તારૂ દુ:ખ કાપનાર તથા સંકલ્પ, વિકલ્પોને હઠાવનાર, તથા પરલોકે આશા, તૃષ્ણાને પૂરી કરી સત્ય તૃપ્તિના દાતાર કાઇ છે જ નહિ. માટે ચેતી જા. જે સાધન સામગ્રી મળી છે. તે દ્વારા સમ્યજ્ઞાનપૂર્વક આત્માને ઓળખવા પ્રયાસ કર. આ મુજબ વૈરાગી, બ્રાહ્મણ પડિતના ઉપદેશ સાંભળી તેને પોતાની પાસે બેલાવી, પૂછવા માંડયું કે, રાજાના, એટલે મારા મહેલમાં રાત્રીની વેળાએ પ્રવેશ For Private And Personal Use Only Page #648 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭૫ કરતા તમને ભય લાગે નહિ? મહારાજા! આજીવિકાની પીડાઓને દુર કરવા ઘણા ઉપાયો કર્યા. એક શેઠના ઘરમાં પેઠે તે વેળાએ, એક પૈસાની ભૂલ ખાતર પિતાના પુત્રને તેણે તમારો લગાવ્યું. તે દેખી વિચાર કર્યો કે, રાત્રીના બાર વાગ્યા સુધી ચોપડાને તપાસતે, અને પૈસાની ભૂલ દેખી તમાચો મારવા પૂર્વક તેને અફસોસ કરતે જાણી, મને અનુકંપ થવાથી તમારા મહેલમાં પઠે. આ મુજબ અનુકંપા, દયા આવવાથી કેઈના ઘરમાંથી ચોરી કરવા સમર્થ બને નહિ. તેથી ભીતિને નિવારી, તમારી પાસે રહેલ ધન, દોલતની ચોરી કરવા તમારા મહેલમાં પેઠે. તેટલામાં તમારા વિચારો જાણ્યા. મને ઉપદેશ આપવાની ઈચ્છા થઈ કે, આટલી સમૃદ્ધિ હેતે છતે સાંસારિક વિકલ્પ અને વિચારે ખસ્યા નહિ. માટે ચેતાવું. આમ સમજી, તમેને ઉપદેશ દીધે. ભેજ નૃપ આમ તે સજજન હોવાથી તેના હૈયામાં તે ઉપદેશની અસર થઈ. અને દાનાદિ ધર્મ કરવાની ભાવના જાગ્રત થઈ. બ્રાહ્મણને યથરછ દાન કરીને આત્મ નિરીક્ષણ કરવા પૂર્વક આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા તૈયાર બન્યા. આ પ્રમાણે અરે મહાનુભાવે? તમે પણ સત્તા, સંપત્તિ, સાહ્યબી વિગેરે મળી હશે. તથાપિ, તેના વિચારો કર્યા કરશે તે પણ સાચે સંતોષ પ્રાપ્ત થશે નહિ. અને આત્મજ્ઞાન, ધ્યાનાદિકથી વંચિત રહેશો. માટે સદ્દગુરૂના ઉમદા ઉપદેશને હૈયામાં ધારણ કરી, મમતાને નિવારી, સમતાને લાવવા પૂર્વક નિસ્પૃહ બને. પછી આત્મજ્ઞાની, ધ્યાની For Private And Personal Use Only Page #649 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭૬ અનતા વિલંબ થશે નહિ, જગતમાં જે નિસ્પૃહી, આત્મજ્ઞાની તથા ધ્યાની ભીક્ષા માગી આનંદમાં રહે છે. તે જ સાચા સુખના ભક્તા બને છે. નહી કે, ઈન્દ્ર, ઉપેદ્ર, નરેન્દ્ર કે શ્રીમાને જ્યાં સુધી સ્પૃહા છેત્યાં સુધી સ ંતાય . પ્રાપ્ત થતા નથી જ. અને નિર્ભય દેશે પહોંચાતું પણ નથી. જ્યાં જોઇએ ત્યાં પ્રાણીએ ભયભીત થએલા માલુમ પડે છે. જ્યારે આશા, તૃષ્ણા અને તેના ચેાગે થતા વિચાશને સભ્યજ્ઞાન પામી નિવારશે ત્યારે સત્ય તૃપ્તિ, સતાષને અનુભવ કરવા શક્તિમાન નશે. માટે સદ્ગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કહે છે કે આમ વ ન કરીને સત્ય સંતોષ, તૃપ્તિને પ્રાપ્ત કરો. જીનેશ્વર ભગવાન્ પણ કરૂણા લાવી વર્તે છે કે, નિસ્પૃહી બનીને સતષ મેળવેા. તમારામાં સાચા સાષ મેળવવાની શક્તિ ગુપ્ત રહેલી છે તેને પ્રગટ કરી સદ્ગુણાની ખાણ, ખજાનાને મેળવે. હવે સંતાષ જે સગુણાને ખજાના છે તે દૃષ્ટિગાચર થતા નથી. પર’તુ અનુભવાય છે. આવેા અનુભવ વિલા, વિરક્ત મહાભાગ્યશાલીએ પ્રાપ્ત કરે છે. તેના ઉપર સદ્ગુરૂ મહારાજ, છેતાલીશમા પદની રચના કરતાં ફરમાવે છે કે ( રાગ આશાવરી) જ્ઞાની વિરલા કેાઈ જગતમાં, જ્ઞાની વિરલા કાઇ; વંદું વિચારી જોઇ. For Private And Personal Use Only જગતમાં॰ ॥૧॥ Page #650 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહ૭ કોઈ ભાષાજ્ઞાનથી રે, ધરતા મન અહંકાર; ભાષા કારણે જ્ઞાનનું રે, નાવે ભાષા પાર. જગતમાં રામ વાદવિવારે માનતા રે, કોઈકે સાચું જ્ઞાન, પર પરિણતિ પિષ્યા થકી રે, વાઘે ઉલટું માન. રાવ ક્ષય કરી રે, અરે આતમભાન, પૂરણ ઃિ જેહથી રે, જાણો સત્ય તે જ્ઞાન. જગતમાં મકા આતમ ભવ જ્ઞાનથી રે, નાએ ભવભય ફેર, બુદ્ધિસાગર પામતારે, જ્ઞાની પૂણ્નન્દ. જગતમાં પા સરૂ આચાર્ય મહારાજ ફરમાવે છે કે જગતમાં સમ્યગજ્ઞાની વિરલા હોય છે. સમ્યગૃજ્ઞાની એટલે સ્વાદુવાદ અનેકાંતવાદ, અપેક્ષાને આધાર લઈને દુન્યવી વાદનું સમન્વય કરનાર જ્ઞાની, વિરલા દેખાય છે. બુદ્ધના અનુયાયીઓ પિતાને જ્ઞાની કહેવરાવે છે. તેથી જગતને સર્વ પ્રાણને અને આત્માને પણ એકાંતે ક્ષણિક માને છે. વેદાંતી આત્માને નિત્ય માની વાદવિવાદે કરે છે. તે પછી ધાર્મિક ક્રિયાઓ કરવાની જરૂર રહેતી નથી. એટલે તેઓ એકાંતવાદી હવાથી, સમ્યગૃજ્ઞાની નથી. જૈનો, અનેકાંત માર્ગને સ્વીકાર કરતા હોવાથી સ્વાદુવાદી છે. જે, સ્વાદુ૩૭ For Private And Personal Use Only Page #651 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૭૮ વાદને સ્વીકાર કરવા પૂર્વક વાદ કરે છે. તે જેને કહેવાય છે. અત એવ વાદમાં તત્વજ્ઞાન પામી તેઓ આત્મિક ગુણામાં રમણતા કરવા સમર્થ બને છે. એટલે વિષમવાદ રહેતો નથી. આત્માને, દ્રવ્યની અપેક્ષાએ નિત્ય માનવાથી અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય માનવાથી દરેક વાદેને સમન્વય કરતા હોવાથી વિષમવાદ થતું નથી. તેથી રાગ, શ્રેષ, અને મેહમમતાના વિકારે ખસતા, સર્વ પ્રાણીઓ ઉપર મૈત્રીભાવને સાચે લાભ મેળવવા ભાગ્યશાળી બને છે. અને અન્તરાત્મા બની, આત્માના ગુણેમાં રમણતા કરે છે. એવા અનેકાંતવાદ-સ્વાદુવાદમાં પ્રેમ ધારણ કરીને શક્ય વર્તન કરનાર વિરલા હોય છે. આ સિવાય વાદવિવાદ કરનારા ઘણા પિતાને જ્ઞાની કહેવરાવનાર મળી આવશે. આ મુજબ સદ્ગુરૂ કહે છે કે, અમે તપાસ કરીને કહીએ છીએ કે, સમન્વય કરનાર જ્ઞાનીઓ વિરલા હોય છે. જે સ્વાદુવાદને આધાર લઈ દુન્યવી વાદોને સમન્વય કરનાર જ્ઞાની હોય તો, ઝગડા, રગડા, કુસંપ વિગેરેને આવવાને માર્ગ મળે નહિ. અનેકાંતવાદ તે સત્યવાદ છે. તે દ્વારા માનસિક મલીનતાને ત્યાગ થવા પૂર્વક, આત્મા સ્થિરતા ધારણ કરે છે. અને જે સુખશાતાની ઈચ્છા હોય છે. અને આત્માની ઓળખાણ કરવાની અભિલાષા વર્તે છે તે અનુક્રમે પૂર્ણ થાય છે. પરંતુ કેટલાક, દુનિયાની ભાષાઓને ભણે પિતાને જ્ઞાની કહેવડાવે છે. અગર મગરૂર બને છે. કેટલાક, ન્યાય, વ્યાકરણ, છંદ, For Private And Personal Use Only Page #652 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭૦ તિષનું જ્ઞાન પ્રાપ્ત કરી, પિતાને પ્રજ્ઞાવાન માને છે. અને બીજાઓને હઠાવવા અથાગ પ્રયાસ કરતા દેખાય છે કેટલાક કુરાન શરીફ વિગેરે ભણી પિતાને પાક, પવિત્ર માને છે અને બીજાઓને કાફર માની કુલાય છે. આ મુજબ વિવિધ ભાષાઓ ભણવાપૂર્વક શાસ્ત્રોને અભ્યાસ કરે છે. છતાં તેઓને અહંકાર, અભિમાન ટળતો નથી. ટળે પણ ક્યાંથી? એકાંતને પકડી, ક્યા જ્ઞાની પંડિત અહંકારાદિને હઠાવ્ય છે તે તે કહે ? કોઈએ પણ નહિ. ઘી કેળવણી તથા વિવિધ ભાષાઓ, તે તે કારણ છે. ભાષાઓને પાર નથી. તે ભાષાઓ દ્વારા ધર્મ મર્મ સમજાય, અને આત્મજ્ઞાન, દયાનપૂર્વક પર પરિણતિને ત્યાગ થાય, રાગ, દ્વેષ, મેહ, અદેખાઈ વિગેરે ખસતા જાય તે જ, તે ભાષાઓ અને શાસ્ત્રાદિક સત્ય સાધન તરીકે કહેવાય. અન્યથા અહંકાર-મમતાદિકને ઉત્પન્ન કરે. વિવાદે કરવાથી સત્ય તત્વની ઓળખાણ થતી નથી. અને રાગ, દ્વેષ વિગેરે ઓછા થતા નથી. વાદવિવાદમાં સત્ય જ્ઞાન કેઈ માનતું હોય તે, તે મટી ભીંત સરખી ભૂલ કરી બેસે છે. પરંતુ અપેક્ષા રાખી, સમન્વય પૂર્વક વાદ કરે છે, તે તત્વ પ્રાપ્ત કરી શકે છે. નહિતર પર પરિ. તિનું પિષણ થવાથી ઉલટું અભિમાન વધે છે. શાસ્ત્રકારો કહે છે કે, ભાષાએ ભણીને તથા શાસ્ત્રોને અભ્યાસ કરીને જે, માનસિક વિકાર અને દુષ્ટ વિચારો મટે નહિ તે, કરેલે પ્રયત્ન સાર્થકતા ધારણ કરે નહિ. કેઈ કાચને રત્ન For Private And Personal Use Only Page #653 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૦ કહે તેથી, તે કાચ રત્ન બનતું નથી, અંતે, કાચ તે કાચ રહે છે. કારણ કે, રાગ, દ્વેષાદિકથી આત્મજ્ઞાન, ધ્યાન થાય નહિ. અને સમાધિના દશ પ્રકારે છે તે પામે નહિ. માટે સદ્દગુરૂ કર લાવી પદ દ્વારા ઉપદેશ આપે છે કે, વિવિધ ભાષાઓ ભણી તથા શાસ્ત્રોને શ્રદ્ધા સહિત અભ્યાસ, મનન, નિદિધ્યાસન કરવાપૂર્વક આત્મજ્ઞાન, ધ્યાનનો લ્હાવા મળે એવું ભણે. અને અભ્યાસાદિ કરે. સત્ય ભણતર અને જ્ઞાન ક્યારે કહેવાય કે, જ્યારે, અહંકાર, મમતા, વિગેરે ટળતા જ, વૈવિધાદિ મટે ત્યારે, અને સત્ય શાંતિનો અનુવ ઓવે ત્યારે જ આત્માના અનુ વળી અને અજ્ઞાનતા વિ નાશ પામવાથી ભભરના ફ રહેતા નથી. એટલે આધિ, વ્યાધિ, ઉપાધિની વિનાઓને ઉત્પન્ન કરનાર જન્મ, જરા, મરણના ફેરા દર લાગે છે. અને આત્મા પોતાના સત્ય રથાને થિર રહીને અનંતી મજ માણે છે. નહિતર ચાર ગતિના ચક્રાવામાં રસપડાઈ અનંત કોને ભોગવે છે. માટે કટો અને યાતનાઓને દૂર કરવી હોય તો આત્મજ્ઞાન, ધ્યાન થાય તેવું ભણે. નિન્દવોની માફક ભણે નહિ. જમાલી મુનિએ ચૌદ પૂન અભ્યાસ કર્યો. તે અભ્યાસ વિવાદો કરવાથી સફલ થયે નહિ. અને સર્વજ્ઞ વહાવીર સ્વામીના કેવલજ્ઞાનમાં ભૂલ કાઢવા લાગ્યા. તેથી ઘણા જન્મ, જરા અને મરણના ફંદામાં ફસાઈ પડવાનું થયું. માટે જ્ઞાન એવું પ્રાપ્ત કરવું જોઈએ. કે જે જ્ઞાન એકાંતવાદને દૂર કરે. એકાંતે જ્ઞાનવાદમાં માન્યતા For Private And Personal Use Only Page #654 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૧ ધરાવનારને પણ, ક્રિયાઓ શૂલ હોય કે દમ હાય, અગર બહાર દેખાતી હેય કે, અદેખાતી હોય તે પણ કરવી પડે છે જ. માટે એકાંતમાં માનનાર તત્વને પામી શકતા નથી. એક ગામમાં ચાર વેપારીએ એ વિચાર કર્યો કે, આ ગામમાં કરણી થતી નથી. બહાર પરદેશમાં જઈએ. ત્યાં વ્યાપારના ગે મનમાની કમાણી થશે. તેથી આજીવિકા માટે અને પરિવારના ભરણપણ માટે ચિંતા થશે નહિ. આમ વિચારી પરદેશ જવા માટે સાધન સામગ્રીને ગ્રહણ કરીને નિકળ્યા. તેવામાં એક લેઢાના ખાણ દેખી. તેમાંથી લેહને ગ્રહણ કરી પોતપોતાના ગાડામાં ભરી આગળ ચાલવા માંડ્યું. આગળ ચાલતા કેટલાક ગાઉ ગયા પછી રૂમની ખાણ દેખી. તેમાંથી ત્રણ વેપારી લેહને કાઢી નાંખી ગાડામાં રૂપને ભવ્યું. પરંતુ એકાએ રૂપાને લીધું નહિ. ત્યારે ત્રણ વેપારીએ કહ્યું કે, અલ્યા ? ગાડામાંથી લે ને દર કરી રૂપાને ભર? ત્યારે તે કહેવા લાગે કે, ભલે રૂપાની કિંમત લેઢા કરતા અધિક હોય તો પણ, તે લેઢાને દુર કરીશ નહિ. જે પકડ્યું તે કેમ કાઢી નંખાય. તમારા જે હું શ્રદ્ધા વિહીન નથી. માટે કાઢી નાંખીશ નહિ. આ લેવાની કિમત, કોઈક વખતે રૂપાના કરતાં પણ વધારે ઉપજશે. તમે જાણે છે કે રૂપાને તથા સોનાને કાપનાર લે છે. તેથી તેની કિંમત ભવિષ્યમાં અધિક થવાની જ. તે ત્રણ વેપારીએ કહ્યું કે, ભલે રૂપાને અને સેનાને કાપનાર લેહુ છે. તથાપિ તેની કિંમત થતી For Private And Personal Use Only Page #655 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૨ હશે તેટલી જ થશે. રૂપા સોનાની સરખી તેની કિંમત થશે નહિ. માટે આ કદાગ્રહ, એકાંતને ત્યાગ કરી ઘણા કિંમતી રૂપાને ભર. પણ આ કદાગ્રહી શેનો માને ? તે માનતું ન હોવાથી તેને કહેવાનું મૂકી દઈને બધા આગળ ચાલ્યા. વળી સેનાની ખાણ દેખે. એટલે રૂપાને ત્યાગ કરવા પૂર્વક સુવર્ણ ભર્યું. પિલા કદાગ્રહીને કહ્યું કે, આ સેનાની ખાણમાંથી લોઢાનો ત્યાગ કરીને તેનાથી ગાડાને ભરપુર કર. છતાં તેણે માન્યું નહિ. વળી આગળ વધતાં રત્નોની ખાણું આવી. તેથી સોનાને દૂર કરી રત્નો લીધા. પેલાએ તે જે પડ્યું તે છેડાય કેમ! આમ એકાંતનો. આશ્રય કરી રને લીધા નહિં. અને લેહની કિંમત વધારે થશે આમ ધારણા રાખી ચારે વેપારી પિતાના વતનમાં આવ્યા. ત્રણ જણ તો રોના રાધારે સુખી થયા. પેલા. કદાગ્રહીની ધારણા સફલ ન થવાથી જીવનપર્યત દુઃખી થશે. આ મુજબ સંસારના વિષયના વિલા ખાતર, વિવિધ ભાષાઓ ભણે તથા શાસ્ત્રોનો અભ્યાસ કરી પંડિત, જ્ઞાની તરીકે પ્રસિદ્ધ થાય તે પણ, સમ્યગજ્ઞાન પામે નહિ. વાદવિવાદ કરતા રાગ, દેવ મહાદિને વધારી દુર્ગતિના મહેમાન બને, તેમાં આશ્ચર્ય શું! માટે જગતના સર્વ પદાર્થોનું જ્ઞાન મેળવી, આત્મજ્ઞાનને પણ પ્રાપ્ત કરવું જોઈએ. આમ ગુરૂમહારાજ ફરમાવે છે કે, આત્મજ્ઞાનના અનુભવથી સંસારથી પાર ઉતરાશે. ભવભવની વિડંબના ટળી. જશે. સમ્યગાનના ગે વિષયકષાયના વિચારો અને વિકારો For Private And Personal Use Only Page #656 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૩ નાશ પામતા, જ્ઞાની બની પૂર્ણાનંદને અનુભવ સર્વથા, સર્વદા આવશે. સાચી શાંતિ માટે ભટકતા ભાગ્યશાલી ભવ્યને, તે પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપવા સદ્દગુરૂ સુડતાલીશ ૪૭ મા પદની રચના કરે છે. (રાગ ધન્યાશ્રી). શાન્તિ સદા સુખદાયી, જગતમાં શાનિત સદા સુખદાયી, સેવા ચિત્તમાં ધ્યાયી. જગતમાં 11 ભવ જાળે ભટકતાં રે, શાન્તિ હાય ન લેશ, મન ચંચળતા ત્યાં હુવે રે, ઉલટ વાધે કલેશ. જગતમાં પરા સત્તા ધન વૃદ્ધિ થકીરે, હાય ઉપાધિ જેર, ચિત્ત સ્થિરતા નહિ ભરે, પ્રગટે દિલમાં તેર. જગતમાં 3 દુનિયાની ખટપટથકી રે, ખટપટિયું મન થાય. મન ભટકે બાધમાં રે, બહિરાતમાં પદ પાય જગતમાં લેશ વિકલ્પ ન ઉપજે રે, અન્તર વર્તે ધ્યાન, ઉપાધિ અળગી હુવે રે, હવે શાંતિ ભાન. જગતમાં પા For Private And Personal Use Only Page #657 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૪ ખારા જળના પાનથી રે, કદી ન વૃદ્ધિ થાય, ધૂમાડા બાયક ભરે રે, હાથ કશું નહિ આય. જગતમાં દા માયા મમતા મથી રે, કદી ન શાન્તિ હોય, શક્તિ વતે આભમાં રે, નિશ્ચયથી અવાય. જગતમાં વા આતમ ધ્યાને આતમા રે, શાનિતથી ભરપૂર, બુદ્ધિસાગર શાતિમાં રે, રહેવું સદા મગરૂર. જગતમાં તા. સદ્દગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી કહે છે કે, અરે ! જગતમાં શાંતિ સદા સુખદાયક છે. તેને માટે દરરોજ ચિન્તા કર્યા કરે છે કે, શાન્તિ ક્યારે પ્રાપ્ત થશે! તે પણ આવેલી ખસી જાય નહિ, ઓછી, ૨૫કાળની નહિ. પણ પર્વદા સ્થાયી રહે એવી, આવી અભિલાષા તમારી છે. તે અમે ઉપાય દર્શાવીએ તે ચિત્તમાં ધારી રાખે. અને બરોબર ધ્યાન રાખો. અને રાખશો ત્યારે શાન્તિને અનુભવ આવશે. અને ચિન્તા દુર ભાગશે. સત્યશાંતિની ઈચ્છા તો છે જ. પણ ભવજંત શાન્તિ મળશે, આમ આશા રાખી તેમાં જ દાણ કરો છે, પણ સંસારની જંજાળમાં કદાપિ શાંતિને લાભ મળશે નહિ. કદાચિત મનગમતે લાભ મળશે તે પણ ક્ષણભર. તે અશાંતિ પણ, દુઃખ મિશ્રિત હોવાથી તેમ For Private And Personal Use Only Page #658 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૮૫ જે સુખશાતિ ચાહો છે તેનો લેશ પણ લાભ મળશે નહિ. તેથી જ માનસિક ચંચળતા વધે છે. તેના પગે કલેશને વધારો થાય છે. માટે સંસારમાં સાચી શાન્તિની આશા રાખવી તે અજ્ઞાનતા, બ્રમણા છે. તો સત્તા, ધન, મીદ્વારા શાન્તિ મળી રહેશે, આમ ધારણા રાખે છે તે બરાબર છે નહિ. તેને મળવશે તો પણ, સત્ય શાંતિને અનુભવ આવશે જ નહિ. કારણ કે, સંગે મળેલ તે શાંતિ સ્વાભાવિક જડ છે. ચેતનરૂપે નથી. આવી સ્વભાવે મળેલ તે શાંતિ ક્યારે પસી જશે તેની ખબર પડશે નહિ. તેણીને પુનઃ પુનઃ પ્રાપ્ત કરવા, અધિકાધિક પ્રયાસ કરના પૂર્વક, શારીરિક શક્તિને તથા માનસિક શક્તિને વ્યય કરો તો પણ, તે આવવી અશક્ય બનશે. કે એક ગામમાં ધનાઢ્ય અને સત્તાવાન અધિકારી છે. તે રેલીમાં ફરવા માટે સહેલગાહે નિકળેલ છે. માગે ચાલતા તેને બીડી પીવાની તલપ થઈ. ખીસામાંથી બીડી અને થાકને કાઢતાં એક સોનામહેર નીચે પડી ગઈ. તે સ્થલે ઘી ધૂળ હતી. તેની અંદર સોનામહોર પસી ગએલ હોવાથી તેને તેણે શોધવા માંડી. શેતાં, હાથમાં આવી નડુિં ત્યારે, એક દીવાસળી વડે પ્રકાશ કર્યો તો પણ, હાધમાં આવી નહિં. ઘણી દીવાસળીઓ દ્વારા પ્રકાશ કરે છે. પણ તેઓને પ્રકાશ ક્ષણ વિનાશી લેવાથી અંધકાર થાય છે. લવિનાશી પ્રકાશે સત્ય વસ્તુ કયાંથી પ્રાપ્ત થાય ! છતાં મુગ્ધ માનવીએ, ક્ષણવિનાશી પ્રકાશમાં, For Private And Personal Use Only Page #659 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૬ ગુમાવેલ વસ્તુઓને શેાધવા મહેનત કરી રહેલ હાય છે. આ પ્રમાણે તે ગુમાવેલ સેાનામહેારને મેળવવા મહેનત કરી રહ્યો છે, મહેનત કરતાં દીવાસળીની આખી પેટી ખલાસ કરી. છતાં સેાનામહાર જડી નહિ. ત્યારે તે અક્સાસ કરે છે. તેવામાં એક સંબધી મળ્યો. તેણે કહ્યું કે, શું શેાધે છે! તેણે અનેલી સઘળી વાત તેને કહેવાથી તે પણ દીવાસળીનો પ્રકાશ કરી શેાધવા લાગ્યા. પણ સોનામહાર તા હાથમાં આવી નહિ. પરંતુ પેટીમાંથી સરી પડેલી એ ચાર દીવાસળીઓ પ્રાપ્ત થઈ. છતાં તેણે પણ શોધવાના પ્રયાસ કર્યો. છતાં મળી નહિ. ત્યારે છેવટે કટાળી ચાલતા થયો. આ મુજબ જે જે સ્વજને મળ્યા તેઓએ પણ ઘણા પ્રયાસ કર્યો. પણ તે સોનારાહાર ન મળવાથી તેઓ ચાલ્યા ગયા. તે અરસામાં એક બુદ્ધિમાન સંબંધી મળ્યો. તેણે કહ્યું કે, આ મુજબ શોધતાં સઘળી જીંદગાની વ્યતીત થશે તે પણ, સાનામહાર મળવી છે. માટે સર્ચલાઇટને લાવી શોધ કરો. સલાઇટના પ્રકાશથી પડી ગએલ સોનામહાર હસ્તગત થઈ. આ મુજબ રાગ, દ્વેષ, મેહાર્દિક ધૂલીમાં ક્રમાએલ એવું આત્મવરૂપ કયારે પ્રકાશશે ? કે જ્યારે સમ્યગ્રજ્ઞાનના પ્રકાશ થશે ત્યારે જ પ્રકાશશે. માટે ભવજ જાળમાં ભૂલી ગએલ અને દબાણમાં આવેલ આત્મતત્ત્વને સ્વાધીન કરવા સદ્ગુરૂગમઢારા • પ્રબળ શક્તિ ફારવવાની જરૂર છે. સગાવહાલાં તે શેાધી આપશે નહિ જ. વયમેવ પ્રયત્ન અશક્ય જ For Private And Personal Use Only Page #660 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૮૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવે। પડશે. ભવજ જાળમાં પડવાથીજ સત્ય પ્રકાશ મળશે.. આવી ધારણાથી તમને સાચી સુખશાંતિ મળવી દુર્લભ છે. તમેાએ સુખશાંતિ પ્રાપ્ત કરવા અતિ પ્રયાસ કર્યા. છતાં ઉલટા કલેશ થયા. તે તમે જાણેા છે. અને કટાળા પણ આવેલ હશે. અને મનની ચંચળતા પણ અધિક થઈ હશે. માનસિક ચંચલતા વધતાં, લેશ માત્ર પણ શાંતિ પ્રાપ્ત થાય નહિ. અને તેથી કલેશમાં વધારો થાય. મનની ચંચળતા વાંદરા જેવી છે. પછી કાઈ તેને મંદિરાનું પાન કરાવે અને નિસ્સરણી ઉપર ચઢાવે તે, તે અધિકાધિક તોફાન મચાવે. તેવી પરિસ્થિતિ ભવજાળની છે. છતાં તે જાળમાંથી ખસવા માટે જવા પ્રયાસ કરતા નથી. તમે ધારતા હશે! કે, વૃદ્ધપણામાં આત્મતત્ત્વને એળખવા અને પ્રાપ્ત કરવા પ્રયાસ કરીશું. આ વિચાર પણ ખરાખર નથી. કારણ કે, શક્તિ અને શાણપણ હાતે છતે પણ, યુવાનીમાં કાંઈ પણ પ્રયાસ કર્યો નહિ. તા પછી વૃદ્ધાવસ્થામાં તે શક્તિ ઓછી થઈ હશે જ. તેથી તે આત્મતત્ત્વો મેળવી શકશે। નહિ. આશા અધુરી જ રહેશે. અને કલેશ, કંકાસ ટળશે નહિ. જેમ વાંદરા વૃદ્ધ થાય તે પણ, ગુલાંટે! માર્યા કરે. અને પોતાની જાતે કષ્ટ ઉત્પન્ન કરે. તે મુજબ ઘણી ગુલાંટા મારશે તે પણુ, કષ્ટ થવાનું, માટે ચેતે. અને ભવજ જાળમાંથી ખસવા ઉપાય કરે. તમે જાણે! છે કે, ધન અને ધર્મ, શક્તિશાલી યુવાનીમાં મેળવી શકાય છે. વૃદ્ધ બન્યા પછી ધન અને ધર્મ For Private And Personal Use Only Page #661 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેિળવવા દુષ્કર બને છે. આ મુજબ સમજતા છતાં પણ, સત્તા, ધન, સાહ્યબીમાં શાંતિ મેળવવાની ઇરછા અને આશામાં રાચીમાચી રહેલ છે. તે જાણપણું કહેવાય નહિ. ધન, સાહ્યબીના વિદ્યમાન પણામાં પણ ચિન્તા હોય છે. તેથી નિશ્ચિત બનાતું જ નથી. તેની ખટપટમાં મનડું ખટપટિયું બને છે. એટલે તેની સારસંભાળમાં માનસિક વૃત્તિ થિરતા ક્યાંથી ધારણ કરે ? તેથી ધર્મધ્યાનમાં મન લાગતું ન હોવાથી બાહ્યમાં ભટકે છે. તેથી આત્મા તરફ લક્ષ રહેતું નથી. બાહ્યત્મા કે ને કહેવાય ? જેની માનસિક વૃત્તિઓ નિરન્તર બાહ્ય, દુન્યવી પદાર્થોમાં ભ્રમણ કરે છે. અન્તરાત્માની મનોવૃત્તિ બાહ્યમાં હોય ખરી, પણ સદા ભટકે નહિ; નિલેપતા હોવાથી તેમાં ચિટી રહે નહિ. તેથી બાહ્ય પદાર્થોનો સહારો લઈ, આમ તરણ તારણ કેમ બને તેની તેને લગની લાગેલી હાય છે. તેથી જે આતમજ્ઞાનીએ છે તેમને આત્માના ધ્યાનમાં લગની લાગેલ હોવાથી સાંસારિક સંકલ્પ વિક વધતા નથી. સમી ગયા હોય છે. તેઓ સારી રીતે સમજે છે કે, આત્મિકજ્ઞાન, દયાનમાં તે ધુમાડા જેવા છે. ધુમાડો આવવાથી રિથરતા ખસવા માંડે છે. તેમ દુન્યવી વિક અને સંક૯પે આત્મધ્યાનમાં રિથરતા કરવામાં વારે વારે વિદનો ઉપસ્થિત કરતા હોવાથી, ધુમાડા જેવા તેમને જ્ઞાનીઓ કહે છે. આવા ધુમાડાના બાચકા ભરતા, કાંઈ હાથમાં આવતું નથી. એટલે આત્મારૂપી હારે હાથમાં For Private And Personal Use Only Page #662 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૯ આવતો નથી. અને જે તાકાત હોય છે. તે ગુમાવાય છે. તેથી સદ્ગુરુ કહે છે કે, માયા મમતાના યોગે, ઉત્પન્ન. થતાં સંકલ્પ, વિકલપને ત્યાગ કરી સ્થિર થાઓ. સ્થિરતાના વેગથી, આત્મજ્ઞાનપૂર્વક આત્મધ્યાન થતાં, હીરે હસ્તગત થાય છે દુન્યવી હીરાને તે કઈ ચેર પણ ચરી જશે. બલવાન માણસ તમાચો મારી લઈ જશે. અગર પ્રમાદથી ગુમાવી બેસશે. પરંતુ આત્મહીરાને કોઈ ચોરી જનાર તેમજ લઈ જનાર છે જ નહિ. પણ જે માદ આવશે તો જ તે ગુમાવી બેસશે. માટે આ. સત્યહી હાથમાં આવ્યા પછી, તેનો અનુભવ આવ્યા. પછી, છેદ કરે જ નહિ. કે જેથી, ભવોભવની ભાવટ ભાગી જાય. સગુરૂ સિવાય કોઈની એશીયાળી, પરાધીનતા, રહે નાંહે. કારણ કે, ગુરૂ આત્માનું રક્ષણ કરવા માટે વારે વારે પ્રેરણા આપતા હોવાથી, તેમની પ્રેરણાની તે જરૂર રહેવાની જ. તેથી આત્મહીરો ગુમાવી બેસાતે. નથી. સંસારના સગાંવહાલાની પ્રેરણામાં પ્રેમ રાખશે તે, પરાધીનતા અગર યાતના, દીનતા અને હીનતા કદાપિ ટળવાની નહિ જ. તે નક્કી માનજો. “માને કે, એક ભાગ્યશાલીને, આત્મિકજ્ઞાન પૂર્વક આત્મધ્યાન કરીને રાગ, દ્વેષ, મહાદિકે દબાવી રાખેલ આત્મહીરાને, સ્વાધીનતામાં લાવવાની ઈચ્છા થઈ છે. તેથી માયા, મમતા, અહંકારાદિને ખસેડવા પ્રયાસ કરી રહેલ છે. એટલે વ્રત નિયમને ધારણ કરેલ છે. ત્યારે સ્વજનવર્ગ, તેને કહે છે કે, આ For Private And Personal Use Only Page #663 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬૦ વિત નિયમે તારા સુખમાં વિદને કરતા હોવાથી તેને ત્યાગ કર. સુખ તે, સંસારના વિષયે ભેગવવામાં છે. માટે કષ્ટજનક વ્રત, નિયમને તું ત્યાગ કર, જ્યારે સંસારના સુખને અનુભવ લેતાં ભેગાવળી કર્મો ખસી જશે ત્યારે જ, આત્માને અનુભવ સ્વયં આવતું રહે છે. માટે હાજર રહેલી સાધન સામગ્રીને શા માટે ત્યાગ કરે છે ! ત્યારે વ્રત નિયમને ધારણ કરનાર તે મહાશય કહે છે કે, તમારૂ આ કથન બરાબર નથી. કારણ કે સમયે કર્મો ખરેસે છે ખરા, પણ નવીન દશગણું બંધાય, સે ગણું બંધાય, તે તે કર્મો શાથી નષ્ટ થાય! વિષય સુખ ભગવતો જાય અને નવા દશ, સો, હજાર ગણા કર્મો બાંધતે જાય, તેને અનંત કાલ વીતી જાય તો પણ પાર પમાત નથી. પાર પમાતે હોય તે તે ફક્ત વ્રત નિયમ પૂર્વક, સંયમની રીતસર આરાધના કરવાથી. અને તેથી આત્મધ્યાન કરવાથી જ તે કર્મો ખસે છે. અને આત્માની ઓળખાણ થાય છે. માટે હે સગાંવહાલાંઓ ! તમારૂ કથન સંસારમાં પરિભ્રમણ કરાવનારૂ છે. માટે આ પ્રમાણે બોલે નહિ. તમને પણ તે અનંત સંસારમાં ટચાવશે. આવા વિચારે જ સત્ય સ્વાધીનતાને પ્રાપ્ત કરવામાં દુશ્મનની ગરજ સારે છે. હવે કદાપિ આવી ણ કરશે નહિ. આ ભાગ્યશાલી તે સમજણે હતો. તેથી તેમની પ્રેરણામાં પ્રેમ રાખે નહિ. અને આત્મહીરાને સ્વાધીન કરવા હાદિકની સાથે યુદ્ધ કરવા લાગ્યું. પણ For Private And Personal Use Only Page #664 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પી Acharya Shri Kailassagarsuri Gyanmandir જે સમ્યગ્રજ્ઞાની હોય નહિ, તેની સગાંવહાલાં શી દશા કરે ! તે તે તમા સમજો. દુ:ખમય, દુઃખજનક અને દુઃખની સંસાર પરપરામાં ફસાવી નાંખે ને ? માટે આ કષ્ટદાયક સંસારના સ`ગી, સગાંવહાલાંના વચના પર પ્રીતિ ધારણ કરતા નહિ. કોઈ પણ સંસાર સ`ગી એમ કહેશે નહિં કે, વિષય કષાયના વિચારો અને વિકારા દુઃખદાયક છે. એ તેા આત્મજ્ઞાની, સંયમી હશે તે જ કહેશે, માટે સસારના સ્વાર્થી, સગાંવહાલાંના હૅત અને પ્રેમ આત્મજ્ઞાન, ધ્યાનમાં આડખીલી કરનાર હાઈને, તેને સાચા માના નહિ. સ્વાર્થ વિનાના સગાંવહાલાં વિરલા હોય છે. તે તે આત્માની સાથે લાગેલા કર્મોને દૂર કરવા પુનઃ પુનઃ પ્રેરણા આપ્યા કરે છે. તે સગાં કાણુ હોય ? સદ્ગુરૂ, આત્મજ્ઞાની સૂરીશ્વર હાય તે. માટે તેમના ઉપદેશ માની, સચમની આરાધના કરવામાં તત્પર થવું. સંયમની આરાધના કરતાં કે!ઈ પ્રકારની દુન્યવી ઇચ્છાઓ, આશાઓ રાખતા નહિ. ફક્ત આત્માને લાગેલા કર્મજન્ય સંસ્કારને દૂર કરવાની ભાવના રાખશેા. અતએવ તે સસ્કારા ખસતાની સાથે વાસના પણ ખસવા માંડશે. પછી વિકલ્પ, સકલ્પે જરૂર ટળી જવાના જ. તેથી સ`સાર સુખની મીઠાશમાંથી સ્નેહ ઉતરી જશે. તે સુખા, ખારા, અને અસત્ય ભાસશે. પછી આત્મિક રમણતામાં નિશ્ચય, સત્ય સુખનેા અનુભવ સ્વયમેવ હાજર થશે. સ’સારના વ્યાવહારિક કાર્યો કરતાં પણ, જે આત્મિક અનુભવ આવેલ હશે તે કદાપિ ભૂલાશે For Private And Personal Use Only Page #665 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૯૨ નહિ. વારે વારે મરણના યોગે આત્મ તરફ દ્રષ્ટિ રહેશે. સંસારના કાર્યો પિકી, પાણી ભરવાને ગએલી સરખી સરખી સહેલીઓ, કુવામાં દેરડાને ગાળે નાંખી ઘડાઓ કુવામાં નાંખે છે. છતાં દેરડાને છેડે હાથમાં જ રાખે છે. અને નજર તે ઘડાઓ ઉપર રાખે છે. રખેને, માહમાંહી ટીચાઈને તે ઘડા ભાગી જાય નહિ. તેથી ભરેલા ઘડાઓને કુવામાંથી બહાર કાઢી, મસ્તક ઉપર સ્થાપન કરે છે. અને પિતાના ઘર તરફ ચાલતાં તથા વાતે કરવા પૂર્વક હસી હસીને તાલીઓ દેતાં પણું, તેઓની નજર તે ઘડા તરફ જ હોય છે. તે નજરના ગે, અખંડ પાણીથી ભરેલે ઘડા, ઘરમાં લાવીને તેઓ આનંદને માણે છે. જે નજર ચૂકી જાય છે, કરેલી મહેનત વૃથા જાય ! આમ બરાબર જાણતા હોવાથી, દ્રષ્ટિને વિપર્યાસ થતો નથી. તથા તમ સંસારમાં દેખે છે કે નટ્ટ, પિતાની આજીવિકા ખાતર, ચૌટામાં, ખુલ્લા મેદાનમાં, વાંસ ઉપર દેરડા બાંધી, તથા હાથમાં તલવાર ગ્રહણ કરવા પૂર્વક અને મસ્તકે ઉપરા ઉપરી બેડાં ચઢાવી, તે દેરડા ઉપર વિવિધ નૃત્ય કરે છે. ભેગા થયેલ લેકે વાહવાહના વાક્યો બોલી શોરબકેર કરે છે. છતાં તેની નજર પોતાના પગ તરફ જ હોય છે. લોકોની વાહવાહ તરફ હોતી નથી. તેથી જનસમુદાયને ખુશ કરી પાછે. નીચે ઉતરે છે. તે પ્રમાણે, વ્યવહારના કાર્યો કરતાં, આત્મજ્ઞાનીની દ્રષ્ટિ આત્મિક ગુણમાં જ હોય છે. રાગ, For Private And Personal Use Only Page #666 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૯૩ દ્વેષ, મહાદિના ત્યાગ વડે સત્યશાંતિ પ્રાપ્ત કરી આનંદમાં ઝીલ્યા કરે છે. તેથી જ, ભલે, સંસાર દુઃખદાયક હોય તે પણ, તેને સુખદાયક, સુખ જનક માની સુખની પરંપરાને વધારી, મુક્તિને મેળવે છે. તેથી સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી કહે છે કે, અરે ભાગ્યશાલીએ ? આવી સાચી શાંતિને પ્રાપ્ત કરી મગરૂર બને. હું પણ તેથી મગરૂર બનેલ છું. જે આત્મા તરફ નજર રાખશે નહિ તે, સંસારમાં વિને, વિડંબનાઓનો ટેટ નથી. પુનઃ પુનઃ તેઓના ગે ખલના થશે. અરે ટીચાવાનું થશે. પછી આગળ વધી શકાશે નહિ. કોઈ પણ પ્રકારે મન, વચન અને કાયાના વિકારેને વશ કરી, સાચા સંયમની સારી રીતે આરાધના કરી, મેહાદિકના ફંદામાં વશ બનેલા આત્માને મુક્ત કરે. તે ભુક્તિ, યુક્તિ કરેલી સફલવતી બનશે. અને આનંદની ઉર્મીઓ ઉભરાશે. સુખશાંતિની અભિલાષા છે ને ? જે અભિલાષા હોય તે, દુન્યવી રંગરાગમાં જે પ્રેમ છે તેને ત્યાગ કરી, તે પ્રેમને આત્માના ગુણોમાં બરાબર ધારણ કરે. તેથી કર્મોનું જોર ચાલશે નહિ. પિતાની મેળે તે કર્મો ખસવા માંડશે. અડતાલીશમા પદની રચના કરતાં, સદ્ગુરૂ, ગનિષ્ટ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી ફરમાવે છે કે, અરે ભાગ્યશાલીએ ? તમે પ્રીતિને ક્યાં ધારણ કરશે ? સંસારના સ્વજન વર્ગમાં પ્રીતિને ધારણ કરશે તે, સત્યલાભ, સત્યશાંતિ પ્રાપ્ત થવી અશક્ય છે. ૩૮ For Private And Personal Use Only Page #667 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૯૪ (ધન્યાશ્રી–રાગ) કોઈ ન કરશે પ્રીત, ચતુર નર કોઈન કરશે પ્રીત; પ્રીત વસે ત્યાં ભીત, ચતુર નર કેઈન કરશે પ્રીત. ચતુર નર૦ શા પ્રીતિ ભવ દુઃખ મૂલ છે રે, પ્રીતિનું ફળ શેક, પ્રીતિ કરતાં પ્રાણીને રે, વાધે રોગ વિગ. ચતુર પ્રારા સ્વારથમાં અંધા બની રે, પ્રીત કરે નરનાર, યપુદગલની લાલચે રે, વૃદ્ધિ કરે સંસાર. ચતુર૦ ૩. સ્વારથની જે પ્રીતડી રે, તેનો અંતે નાશ, અનુભવીએ દાખવ્યું રે, ધર તેનો વિશ્વાસ, ચતુ૨૦ I૪ મૂરખ સાથે પ્રીતડી રે, કરતાં નિશદિન દુઃખ, પંડિત સાથે પ્રીતડીર, કરતાં નિશદિન સુખ. - ચતુર પાપા આતમ તે પરમાતમાં રે, પ્રીતિ છે તસ સાચ, મણિસમ આતમ પ્રીતડી રે, પરપ્રીતિ ક્યું કાચ, ચતુર દા For Private And Personal Use Only Page #668 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫ ધર્મ સનેહને સાચવી રે, કરીએ સજજન સંગ ચોગ્યજનો લહી યોગ્યતા રે, પામે અનુભવરંગ. ચતુર ||કી અનુભવ રંગ મઇડ ક્યું રે, આતમ માંહિ સહાય, બુદ્ધિસાગર હંસ યુંરે, ચંચુ વિરલા પાય. ચતુર૦ ૮. સશુરૂ કહે છે કે, પ્રીતિ, સારી અને ખેતી પણ છે. સ્વાથ, અને ધર્મ વિનાની પ્રીતિ, જે સગાંવહાલાં કે મિત્રની કરવામાં આવે છે. તેમજ રાખવામાં આવે છે. તે અસત્ય છે. અને નિસ્પૃહ, ધમ જનેની પ્રીતિ સત્ય, સાચી છે. માટે ધર્મ વિનાના સ્વાર્થીઓની સાથે પ્રીતિને ધારણ કરી હોય તે તેઓનો વિશ્વાસ રાખશો નહિ. કારણ કે, સ્વાર્થ ન સરતાં, તેઓ દગે દેતાં, વિચાર અને વિલંબ કરશે નહિ. તેઓનાથી અલગ રહેવા તમારી જેટલી બુદ્ધિ હોય તેને વાપરશો. કારણ કે, તમે ચતુર, સમજણું છે. ચતુર અને હુંશીયાર ગણાતા પણ, તેઓના બહારના દેખાવ અને રૂવાબે, તેઓની બલવાની ચાલાકી દેખી જાણીને, પરિચય કર્યા સિવાય ફસાઈ પડાય છે. તે ઢોંગીઓ, તમે તેના સપાટામાં આવ્યા પછી એટલે સ્વાર્થ સાધવે હશે તે સાધી લેશે. સ્વાર્થ સધાશે નહિ તે ધક્કો મારી કાઢી મૂકશે. તેથી ગુરૂ મહારાજ કહે છે કે, એવાની સાથે સોબત કરવી તે આત્મવંચના કરવા For Private And Personal Use Only Page #669 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાન છે. તેથી ચતુરતાની સાર્થકતા સધાતી નથી. અને હાંસીપાત્ર બનાય છે. તેથી ખુવારી થવી તે પણ શક્ય છે. ધમજનેની પ્રીતિ કે સબત કરવી તે સાધકતા છે. તે, બુદ્ધિને અર્પણ કરવા પૂર્વક, ભૂલેને સુધારી મોક્ષ માર્ગે ચઢાવે છે. કારણ કે તે નિસ્પૃહ છે. વસ્તુતઃ આત્મજ્ઞાની ગુરૂમહારાજ તથા સમ્યગ જ્ઞાની ધર્મોના મર્મને જાણનાર સિવાય, અન્યને ઉપર અને સંગ સંબંધે પ્રાપ્ત થએલા પદાર્થો ઉપર, પ્રીતિ કરવી તે ભવની પરંપરાને વધારી મુકનાર છે. ભવની પરંપરાનું મૂલ જે કઈ હોય તે, તે દુન્યવી વસ્તુઓમાં અત્યંત પ્રીતિને ધારણ કરવી તે છે. કારણ કે, જે જે વસ્તુઓ ઔદયિક ભાવે મળી છે તેને વિગ તેની સાથે જ રહે છે. અને તેઓને વિગ થતાં તેના ઉપર ઘણી પ્રીતિ હોવાથી શોકાદિ થવાના જ. અને તેથી ધર્મને પ્રેમ એ છે થશે. માટે શક, સંતાપ વિગેરેનું કારણ પણ પ્રેમ છે. શેક, સંતાપ તથા આધિ, વ્યાધિ અને વિડંબનાઓ, દુઃખદાયી લાગતી હોય તે, દુન્યવી સંગે મળેલી વસ્તુઓ ઉપરથી પ્રેમને અલ્પ કરી, આત્મિક વિકાસના સાધનમાં પ્રીતિને ધારણ કરે. કે જેથી, તે શક વિગેરે ઓછા થાય. અને ધાર્મિક કિયામાં અલ્પાશે મને વૃત્તિ ધારણ કર્યા પછી, કઈક સુખશાતા થાય. પરંતુ સંસારમાં આપણે જોઈએ છીએ કે, સગાંસંબંધીઓમાં, કેઈક પ્રેમવાળાને વિયેગ થતાં કે, મરણ પામતાં તે ઘરના માણસે હાયપીટ કરે છે. તથા For Private And Personal Use Only Page #670 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭ દેરાસર, ઉપાશ્રયે આવવું પણ બંધ કરે છે. તેમાં વળી મરણ પામનારની વહુ તે, ઘરના ખૂણામાં છ મહિના લગભગ ોંધાઈ રહે છે. અને સવારે સાંજરે છેડે વાળી વિલાપ કર્યા કરે છે. અરે ! તેનાથી ઘરની બહાર પણ દિવસે તે નીકળાય જ નહિ. તેથી રાત્રીએ ઝાડે ફરવા નીકળે છે. જે શક સંતાપને નિવારી દેરાસર, અગર ઉપાશ્રયે જાય તે સગાં તેની ટીકા, નિન્દા કરવામાં બાકી રાખે નહિ. અને કહે કે, દેખ તે ખરા. પહાડ જેવો તેણીને પતિ મરણ પામે, ફાટી પડ્યો છતાં આને બહાર ભટકવાનું પસંદ પડે છે. આવી આવી ટીકાઓ કરી અલ્પ થએલ શેકમાં વધારે કરી પાછા કુલાય છે. અમે કેવા પ્રેમવાળા છીએ કે, ઉપાશ્રયે, વ્યાખ્યાન સાંભળવા પણ જતાં નથી. આ વહુને કાંઈ શેક સંતાપ છે? તે બીચારીને જીવ જાણતું હોય કે, ધાર્મિક સ્થળે જવાથી આ દુઃખમાંથી મુક્ત થવાને સહારે મળે. અને વિપત્તિની વેદના ઓછી થાય. પણ સગાંવહાલાં તે દુઃખ અલ્પ થવા દેતા ન હોવાથી, તેણીને દુઃખને પાર રહેતો નથી. આવા વિવિધ કારણે પ્રેમ ધારણ કરવાથી આવીને વળગે છે. માટે સશુરૂ કહે છે કે, સંસારિક સંગોમાં પ્રેમ ધારણ કરે નહિ. તેમાં જે આસકત બન્યા તે પરિણામે પરિતાપ અને પસ્તાવાનો અંત આવ શક્ય બનશે. સ્વાર્થે અંધ બનેલ સગાંવહાલાં પણ અજ્ઞાનતાના યે, જ્યારે સ્વાર્થ સધાતું નથી ત્યારે, માનવતાને ત્યાગ કરી, પ્રાયઃ દાનવતા ધારણ કરે છે. એટલે સાંસારિક વિષયમાં For Private And Personal Use Only Page #671 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૯૮ રક્ત બનેલ માનવી ધર્મને ભૂલી ધનાદિકને ચાહે છે. માન, સન્માનમાં અધિક પ્રેમ ધરાવતા હોવાથી, પ્રતિકુલ બનીને વૈરવિધ વિગેરે કરી બેસે છે. સંત, આત્મજ્ઞાનીઓનો ત્યાગ કરવા પૂર્વક, સંપત્તિવાળાની સેવા સારી રીતે કરે છે. અને ધનાદિકને પ્રાપ્ત કરી વૈરાગ્યને ભૂલી, વિલાસોમાં મગ્ન બની મહાલતા ફરે છે. અને સમતાના બદલે મમતામાં મગ્ન બને તે, તમેને શો સહારે આપશે! તેને વિચાર કરવાની જરૂર છે. ધર્મની આરાધનાના ગે, પુણ્યનો બંધ થતાં ધનાદિક પાછળ પુરુષાર્થ કરતાં તે આવી મળે છે. તેથી સત્કાર, સન્માનાદિકની પણ ઈચ્છા રહેતી નથી. આવી ધર્મની આરાધનાને ભૂલી, ધન માટે દેડ કરનારા જ્યારે ઈચ્છા મુજબ ધન પ્રાપ્ત થાય નહી ત્યારે, વૈરવિરોધાદિક કરી, સ્વજન ઉપર પણ દ્વેષ કરી, સંબંધને ભૂલી કંકાસ, ઝગડે કરવા પૂર્વક કુસંપ કરી ભારે કર્મોને બાંધે છે. આવાઓને આત્મજ્ઞાની સંતને ઉપદેશ પણ ક્યાંથી પસંદ પડે ! પડે નહિ. અને જ્યાં ત્યાં ભટકયા કરે છે. છતાં યથેચ્છ ધનાદિની આશા અધુરી રહેલ હવાથી, અધર્મ, અનાચારને માર્ગ લે છે. તેના યોગે તન, મન, ધન, આબરૂને ગુમાવી, અંધ જેવા બની પોકારો કરવામાં બાકી રાખતા નથી. આવા પરિવારમાં કોણ પ્રેમ રાખે ? આવા પરિવારની સાથે પુદ્ગલેની લાલચે પ્રેમને ધારણ કરનારા સંસારની વૃદ્ધિ કરનાર બને છે. એટલે રાગ, દ્વેષ, મેહને વધારી, મહાસંકટમાં સપડાયા For Private And Personal Use Only Page #672 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૯૯ છે. તે વખતે તેમને સહકાર આપનાર મળ અશક્ય હોય છે. માટે પ્રથમ મુનિવર્યોને ઉપદેશ સાંભળી, હૈયામાં ધારણ કરવાપૂર્વક પરિવારમાં અને પદાર્થોમાં પ્રેમને ધારણ કરતાં વિવેક કરવો. આમ અનુભવી સમ્યગ્રજ્ઞાનીએ દાખવ્યું છે. ફરમાવેલ છે. વિચાર અને વિવેક વિનાના, અને અવસરને નહિ જાણનારા મૂર્ખ કહેવાય છે. કારણ કે, તેઓને પિતાના આત્માનું પણ ભાન હેતું નથી. તેથી કરીને સંસારમાં એવું કરી બેસે છે કે, પોતે પણ સંસાર સાગરમાં ડુબે અને તેના પર પ્રીતિને ધારણ કરનારાને પણ ડુબાડે. એવા જને ઉપર પ્રેમ રાખવાથી પગલે પગલે દુઃખ અને વિડંબના આવી વળગે છે. એક ગામમાં એક ખેડૂત, ખેતી કરીને પિતાની આજીવિકા ચલાવતો હોવાથી, તેની સ્થિતિ શ્રીમંતની અપેક્ષાએ સામાન્ય હતી. ઘરમાં તેની બાયડીને ઘરચોળા તથા રેશમી વસ્ત્રો પહેરવાને અને સેનાના દાગીના પહેરવાને શોખ હતો. તેથી તે કહેતી કે, મારા માટે ઘરાળા, રેશમી વર લાવે. આ વસ્ત્રો પહેરવા મને પસંદ નથી જ એને ? આપણું પાડોશમાં જ રહેલ શેઠાણે દરરોજ રેશમી વસ્ત્રો અને સેનાના દાગીના પહેરી લહેર કરે છે. શું મને તેણીના જેવી ઈચ્છા થતી નહિ હોય? માટે હું કહું તે મુજબ પહેરવા માટે લાવે. તે સિવાય હું ઘરનું કંઈ પણ કામ કરવાની નથી. આ મુજબ સાંભળી તેણીને પતિ કહેવા લાગ્યું. અરે તે તો શ્રીમતિ અને સારી For Private And Personal Use Only Page #673 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૦ આવકવાળા છે. તેથી તેમને પાલવે. આપણી પાસે ધન, અને આવક તેમના જેવી નથી. માટે સ્થિતિ હોય તે મુજબ વર્તન રાખવું જોઈએ. તે જ આનંદમાં જીવન ગુજારી શકાય. બીજાના બંગલા દેખી આપણું ઘર પાડી શકાય નહિ. સુતરાઉ, જાડાવસ્ત્રો પહેરવાથી આબરૂ જતી નથી. અને જશે પણ નહિ. માટે લહેર માણવાની ઈચ્છાને ત્યાગ કરી, જે સ્થિતિ છે તે મુજબ સંતોષને ધારણ કરવા પૂર્વક, જાતમહેનત કરી ઘરના કામ કરવા જોઈએ. તેમાં આનંદ સમાએલ છે. આ મુજબ તેના પતિનું વચન સાંભળી, બાઈસાહેબ, રીસાઈને છણકા કરવા લાગી. રસંઈ પણ બરાબર કરતી નથી. અને દરરોજ કંકાસ કરીને કંટાળો આપે છે. આથી ખેડૂત પસ્તાવો કરે છે કે, આવું માણસ કયાં મારે પનારે પડ્યું, દરરોજ કંકાસ થત હેવાથી તે કંટાળીને પિતાના મામાના ગામમાં ગયે. તેના ઘેર જઈને પિતાની આ૫ વીતિને કહેવા લાગ્યું કે, એ મામા ? ઘરમાં બાયડી, ઘરચોળા, સેનાના દાગીના પહેરવા માટે દરરોજ માગણી કર્યા કરે છે પણ તે હું ક્યાંથી લાવી આપું ! પેટનું ભરણપોષણ પણ પરાણે થાય છે. આ તે પેલી કહેવત જેવું બન્યું. કહેવત છે કે, “ધણ ધાગા પહેરે અને બાયડીને ઘરળાદિ જોઈએ તેના મામાએ કહ્યું કે, અરે ભાણીયા ? સંસારમાં ઘણે ઠેકાણે આવું બન્યા કરે છે. આવું બનતું ન હોય તે પ્રભુનું ભજન, સ્તવન વિગેરે કઈ કરે નહિ. જેને, મારા For Private And Personal Use Only Page #674 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૧ ઘરમાં તારી બાયડીના જેવી નારી હતી. દરેક શેઠાઓના વસ્ત્રો, દાગીનાઓ દેખી મારી પાસે તે પણ તેવું પહેરવાની માગણી કરતી. જ્યારે લાવી આપતે નહિ ત્યારે, છણકા કરવા પૂર્વક કજીએ કરી કંટાળે આપતી. તેથી હું પણ હારી માફક પસ્તાવો કરતે. પરંતુ સારું થયું કે, તેણીને રેગ થવાથી મરણ પામી. અને આ બધામાંથી મુક્ત બન્યા. હવે પ્રભુભજન, સ્મરણ સારી રીતે થાય છે. અને ભક્તોને ટેળામાં જઈ રીતસર ભક્તિ કરું છું. હવે લોકો પણ મને ભક્ત કહે છે. અને જમવા માટે દરેક માણસે આમંત્રણ આપી, સારી રીતે સરભરા સહિત જમાડે છે. અને જેના ઘેર જમવા જાઉં છું તેના ઘરના પરિવારને પણ સારી રીતે પ્રતિબંધ આપું છું. તેથી કજીઓ કરતી બાયડી શાંત બને છે. અને કંકાસાદિ કરતી નથી. લેકે મારા ઉપર ઘણે પ્રેમ અને ભક્તિભાવ દર્શાવે છે. માટે તને પણ કઈ ભક્તના ઘેર જમવા લઈ જઈશ. આ મુજબ તેના મામાનું કહેવું સાંભળી ભાણુઆએ કહ્યું કે, મામા ? ચાલોને મારા ઘેર. અને તેને પ્રતિબોધ આપી શાંત કરશે તે, મારા ઉપર ઘણે ઉપકાર કર્યો કહેવાશે. મા ભાણીયાના ઘેર ગયે. અને તેણીને ઉપદેશ આપવા લાગ્યું. પરંતુ આ બાયડી ઘરેણાં ગાંઠાની શોખીન હતી. તેની મને ક્યાંથી? તેણે રૂપાળી હવાથી આ ભગત, તેના વચનને સ્વીકાર કરીને હાં હાં કરવા લાગ્યું. અને ભજનબજન ભૂલી પ્રભુ ભક્તિમાં ભંગ થએલ હોવાથી, તેને એકાંતે કહેવા લાગે For Private And Personal Use Only Page #675 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૨ કે, તારી ઈચ્છા અહિંયા પૂર્ણ થશે નહિ. અને હું તારી ઈચ્છા અને આશાઓ પૂર્ણ કરીશ. માટે મારી સાથે ચાલ. અને નાતરૂ કરી ઘર માંડ. આ વચને પસંદ પડવાથી. ભક્તની સાથે તે સ્ત્રી નાશી ગઈ અને તેની સાથે નાતર કરવા પૂર્વક ઘર માંડ્યું. અને ભાણીયાભાઈ મુખ ફાડીને બેસી રહ્યા. આવા ભક્તની સાથે પ્રીતિ કરનાર મૂર્ખ કહે વાય છે. આ માણસ, સુખ ક્યાં સુધી મેળવી શકે ? મામે પણ, સંસારીના જેવી વાસનામાં ફસાઈ પડી, પ્રભુ ભજન ભૂલી, વિષયાગ, ઉપભેગ કરવા લાગ્યા. તેથી પિતાનું કર્તવ્ય જે ઉપદેશ આપવાનું હતું. તે બજાવ્યું નહિ. તેથી તે પણ મૂરખ જેવો કહેવાય ને ! આ મુજબ, સંસારમાં સગાંવહાલાં ઉપર પ્રીતિ રાખનારને, જુદા જુદા પ્રકારે પણ વિને, વિપત્તિ આવી લાગે છે. માટે આવા પ્રેમનો ત્યાગ કરી. આત્મિક ગુણેમાં પ્રેમને ધારણ કરીને શણ બને. તેથી કોઈ પ્રકારની ચિતા હશે તે તે ખસવા માંડશે. અને માનસિક વૃત્તિઓ સ્થિર થતાં સુખશાતાને અનુભવ આવ્યા કરશે, પછી સમ્યગૃજ્ઞાન, દર્શન અને ચારિત્રમાં દઢતા થતાં, પરમાત્મા બનવાની યોગ્યતા પ્રાપ્ત થશે. આત્મા તે પરમાત્મા, એકદમ કે અકસમાત્ બનતું નથી. પરમાત્મરૂપ બનવા માટે, પ્રથમ પુલને પ્રેમ દૂર કરવાપૂર્વક સ્વાર્થના સગાંસંબંધી ઉપરથી પ્રીતિનો. ત્યાગ કરવાની આવશ્યક્તા છે. તથા અહંકાર, મમતાથી ઉત્પન્ન થએલ, વિષયકષાયને વિલાસનો જ્યારે ત્યાગ થશે. For Private And Personal Use Only Page #676 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૩ ત્યારે આત્માના ગુણોને આવવાને અવકાશ મળશે. માટે આત્માને અનંતસુખ, સમૃદ્ધિના સ્વામી બનાવ હોય તે, અને અનંત, આધિ, વ્યાધિ અને વિડંબનામાંથી મુક્ત કરવો હોય તે, પુદ્ગલેને ત્યાગ કરવાપૂર્વક સગાંવહાલાના નેહને નિવારી, તથા સંયમની રીતસર આરાધના કરીને, સાચા સુખના સ્વામી બને. આત્મા તથા તેના ગુણોમાં પ્રેમ ધારણ કરે તે સાચો પ્રેમ છે. અને આત્મગુણેની ઓળખાણ કરાવનાર ગુરૂવર્ય ઉપર પણ પ્રેમ ધારણ કરે તે પણ સાચો પ્રેમ છે. આ ધારણ કરેલે પ્રેમ, મણિરત્નના સરખા હોવાથી અસત્ય બનશે નહિ. સદાય ઝળહળતું રહેશે. વિડંબના આવશે તે પણ ખસી જશે. અને પિતાની થએલ ભૂલને સુધારવા માટે પ્રયાસ થશે. માટે ઈમીટેશન તથા કલચરના મણિ, મોતી જેવા સંબંધને સત્ય નશે, અગર કદાચ તમે અજ્ઞાનતાને યેગે સાચા માનશે તે પણ તે કદાપિ સાચા થવાના જ નહિ. કાચ તે, કદાપિ મણિ, મેતી બનતા નથી. અને બનશે. પણ નહિ. માટે સાચાની બત કરો. માટે સદ્ગુરૂ કહે. છે કે, આત્મસનેહ સાચવી, આત્મજ્ઞાની સજજનને સંગ કરો. તે સ્નેહ, સંસાર સાગરમાંથી સત્ય વસ્તુઓ દર્શાવી. તેની ઓળખાણ કરાવશે. પછી મજીઠને રંગ લાગશે. તે રંગના ચગે, દુનિયાદારીમાં કદાચ રહેશે. તે પણ, તે દ્રઢ. થએલે રંગ કદાપિ ખસશે નહિ. પરકમાં પણ સાથે ને સાથે રહેશે. દુન્યવી રંગ તે સત્યાનંદમાં ભંગ પાડશે. For Private And Personal Use Only Page #677 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૪ -આ રંગ, પિતાની માફક પિતાની યેગ્યતા મુજબ રહેવાને. માટે લાયકાત પ્રાપ્ત કરવા વિવેકને ધારણ કરવાની જરૂર છે. તે સિવાય રંગ બરાબર લાગશે નહિ. માટે સદ્ગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કહે છે કે, હંસની ચંચની માફક વિવેક કરો. પાણી અને દુધને જુદા પાડીને, દુધ સમાન આત્મિક ગુણોનું પાન કરે. તેથી સત્યશાંતિ, સુષ્ટિ અને પુષ્ટિને પ્રાપ્ત કરવા પૂર્વક આનંદમાં ઝીલ્યા કરશો. આમ ને આમ ચોરાશી લાખ યોનીઓના ચકકરમાં ક્યાં સુધી પરિભ્રમણ કરશે ! સમજણા થશે ત્યારે ચક્કરમાં પડશે નહિ. અને અમરપદના કારણેની સમજણ પડશે. આ અમરપદને પ્રાપ્ત કરવા સદ્દગુરૂ ગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી, ઓગણપચાસમા પદની રચના કરતાં ફરમાવે છે. અમરપદ પરખી લેજો રે, પરખ્યાથી સુખ થાય, અમર, કેઈક રાચ્ચા માનમાં રે, કેઇક રાખ્યા દામ, પરભવ જાતાં પ્રાણીને રે, કોઈ ન આવે કામ. અમર૦ ૫૧ ગાડી વાડી વાડીમાં રે, છ ભૂલ્યા ભાન, વિટાના કીડા પરે રે, પર વસ્તુ ગુલતાન. અમર તેરા દુઃખ સંતતિ દાવાનલે રે, કદિ ન શાંતિ થાય, નિજ પદ જાણે જે નરારે, સાચી શાતિ તે પાય, અમર૦ કી For Private And Personal Use Only Page #678 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૫ મનવચ કાયા ચેાગની રે, નિવૃતિ જબ થાય, અધ્યાતમ સુખ સંપજે રે, જન્મ મરણુ દુઃખ જાય, અમર॰ ||૪| સમતા સ્થિરતા સંપજે રે, અનુભવ જાગે જન્મ્યાત, વર્તે નિજપર ભિન્નતા રે, થાય ભવન ઉદ્યોત. અમર૦ |પો વિષયવાસના પરિહરી રે, કરતા આતમ ધ્યાન, અજર અમરપદ ભાગવે રે, ચેતન ગુણની ખાણુ, અમર શો જ્ઞાની સદ્દગુરૂ સંગતે હૈ, હવે આત્મ પ્રકાશ, બુદ્ધિસાગર કીજીએ રે, સંતની સંગત ખાસ. અમર ગીગા સદ્ગુરૂ સૂરીશ્વરજી, ઉપપદશે છે કે, દેવત્તુભ, દશ દૃષ્ટાંતે, મહામાંઘેરા મનુષ્યભવમાં, અમરપદ પ્રાપ્ત કરવા માટેના સાધના તમે ધારે તે મળી શકે એમ છે. માટે રીતસર ખખ્ખર ન હેાય તે સદ્ગુરૂદ્વારા પરખી લેજો.. અને નિરન્તર જીજ્ઞાસાપૂર્વક પુછશે કે, અમરપદ શાથી પ્રાપ્ત થાય ! પછી તેમના કથન મુજબ ખલ વાપરી વન રાખશે! તે, સાચાસુખના મેળાપ થશે. સુખાભાસમાં સુખની ભ્રમણાને ત્યાગ કરશો ત્યારે જ, સત્યસુખને મેળાપ થશે. આ સિવાય સત્યસુખના મેળાપ થવા અશકય. For Private And Personal Use Only Page #679 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. કેટલાક સુખની ખાતર પાપાર કરવા પૂર્વક પિસાએને પ્રાપ્ત કરી અભિમાનમાં રાચામાચી રહેલ હોય છે. પરંતુ તેઓનું અભિમાન ટકી શકતું નથી ત્યારે, દુઃખને ધારણ કરી કલ્પાંત કરે છે. આવા કપાતને હઠાવવા, પુનઃ દામ મેળવવામાં દડદડ કરી રહેલા હોય છે. તેઓ સ્વભાન ભૂલી આમ સમજે છે કે દમડા, પૈસાઓ હશે તે જ અભિમાન કાયમ રહેશે. જનસમુદાય, પગે પડતે આવશે. અને આજીજી કરીને તેઓ અનુયાયી કે મિત્ર બનશે. આમ ધારણા રાખી પાછા દમડાઓને મેળવી તેમાં આસક્ત બને છે. પરંતુ તેને ખબર નથી કે, અહંકાર, અભિમાનને જ્યારે ત્યાગ થાય ત્યારે દમડા, લક્ષ્મી પુણ્યદયે રહી શકે છે. અને તેને ભગવટો કરી શકાય છે. અન્યથા, કૌર, દુર્યોધન, તથા પ્રતિવાસુદેવ–રાવણ મહારાજા વિગેરેએ, માન અને અભિમાન, અહંકારના યોગે, સગાંવહાલાં અને મિત્રોની સમજાવટ હેતે છતે પણ માન્યું નહિ. તેથી પિતે નાશ, મરણ પામવા પૂર્વક તેના પક્ષમાં રહેલા ભીષ્મ, દેણાચાર્યું કર્ણ વિગેરેને પણ મરણના જોખમમાં ફસાવ્યા. અને સાથે સાથે ભાઈઓને પણ નાશ પમાડ્યા. રાવણે તે રાક્ષસ દેશમાં ઉત્પન્ન થએલ, વિદ્યાધરને પણ નાશ કરાવ્યું. અને પરલેકે ગમન કરતાં તે દમડા, રાજ્ય, સંપત્તિમાંથી સાથે કાંઈ આવ્યું નહિ. વળી કેટલાકેએ ગાડી, વાડી અને લાડીમાં ભાન ભૂલી તેમાં જ, જિંદગાની પર્યત આસક્ત બની, વિષ્ટાના કીડાની માફક For Private And Personal Use Only Page #680 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૭ ગુલતાન બની, અમરપદની અગર તેના સાધનો તરફ નજર પણ નાંખી નહિ. જે જે સુંદર પરપદાર્થો દેખ્યા તેઓને સ્વાધીન કરવા મોટા યુદ્ધો, કંકાસ, ઝગડાઓ કરવામાં ખામી રાખી નહિ. અને પાપસ્થાનકેને સેવી દુર્ગતિના ભાજન બન્યા. પણ, તે વસ્તુઓએ તે, સ્વાધીનતાના બદલે પરાધીનતાની કષ્ટદાયી બેડીમાં જ સપડાવ્યા. અતએવ વિડંબના, વિપત્તિ, વેદના વિગેરેની સંતતિ, પરંપરા વધી. આવી, દુઃખદાયક પરંપરામાં સત્યશાંતિ કયાંથી પ્રાપ્ત થાય ! નંદ નૃપે, પ્રજાઓની પાસેથી બળજબરીથી અગર કાવાદાવા, પ્રપંચ કરીને સેનાની નવ ડુંગરીઓ બનાવી. અને લાડી, વાડી, ગાડીમાં ગુલતાન બન્યા. પરંતુ સાથે કાંઈ પણ લઈ ગયા નહિ. સોનાની નવે ડુંગરીઓ ઉપર પાણી ફરી વળ્યું. અને પીળી માટી બની ગઈ. આ મુજબ સુખાભાસમાં ભૂલા પડી અમરપદને પ્રાપ્ત કરવાની સાધન સામગ્રી મેળવી શક્યા નહિ. તે અરે માનવગણ? તે પદાર્થોમાં તથા અહંકાર, અભિમાનાદિમાં આસક્ત બનશે તે, અમરપદની જે અભિલાષા છે તે ફલવતી બનશે નહિ. ઉલટી દુઃખની પરંપરામાં ફસાઈ પડવું પડશે. માટે તેઓને સાધન બનાવી, અનાસક્ત બને. અને અમરપદને પ્રાપ્ત કરવાને જે માર્ગ છે, તે તરફ સંચરે. તમે જે જે વસ્તુ મેળવી છે, તે તે ક્ષણિક દુઃખોને પ્રતિકાર કરશે. પણ સર્વથા દુઃખ પરંપરાને ટાળવા સમર્થ બને એમ નથી જ. પુનઃ વિપત્તિ વિગેરે આવીને વળગશે. કારણ કે For Private And Personal Use Only Page #681 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૮ તેઓના ઉપરને રાગ, મીઠાશ ગએલ નથી. તેથી, તેઓને આવવાને અવકાશ મળી રહે છે. ક્ષણિક પ્રતિકાર થાય અને પુનઃ આધિ, વ્યાધિ વિગેરે ઉપસ્થિત થાય, આવી આવી વસ્તુઓમાં તમે, જે સુખ માની બેઠા છે તે સુખ નથી. પણ દુઃખનું આમંત્રણ છે. સુખાભાસ છે. માટે તેમાં સુખની જે માન્યતા છે તેને ત્યાગ કરશે. હવે સદ્ગુરૂ સૂરીશ્વરજી કહે છે કે, સાચા સુખને મેળવવાને ઉપાય તમને દર્શાવાય છે. તે સાવધાન થઈને સાંભળે? મન વચન અને કાયાના જે બત્રીશ દે છે તેઓને ત્યાગ કરવા અને સમત્વને પ્રાપ્ત કરવા લગની લગાડવી. તે સિવાય અનાદિકાલના જે દે છે. તે ટળવા અશક્ય છે. એવી આ બત્રીશએ, માનસિક, વાચિક, અને આત્મિક શક્તિને દબાવી છે. તેથી તેઓને ટાળ્યા સિવાય સ્થિરતા. અને સમતા આવી શકશે નહિ. માટે દુષ્ટ યોગોની જ્યારે નિવૃત્તિ થશે ત્યારે, આત્મતત્ત્વની ઓળખાણ જરૂર થશેતે યોગે બે પ્રકારના છે. શુભ અને અશુભ. પ્રથમ અશુભ. ગેના આધારે, અશુભ સંકલ્પ, વિક થાય છે. તેને સમ્યજ્ઞાનવડે નિવારી શુભ વિચાર કરવા. અને શુભ વિચારોને પણ દૂર કર્યા વિના સમત્વને લાભ મળત. નથી. તે શુભાશુભ યેગે, અનિત્ય, અશરણાદિ ભાવનાએને ભાવવાથી સત્ય આત્મિક સુખ સંપજે છે. તેના રીતસર અભ્યાસના ગે અનુક્રમે સમતા હાજર થાય છે ત્યારે, જન્મ, જરા અને મરણના દુઃખ દૂર ભાગે છે. તે For Private And Personal Use Only Page #682 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૯ એવા ભાગે છે કે, પુનઃ આવતા જ નથી. જ્યારે સ્થિરતા, અને સમતા આવી વસે છે ત્યારે, અનુભવ યેગે આત્મ તનો પ્રકાશ જાગે છે. એટલે અનાદિકાલીન અજ્ઞાન, અંધકાર, મિથ્યાત્વાદિ રહી શકતા નથી. દેવકના સુખે તુચ્છ ભાસે છે. અર્થાત્ તેવા સુખને પણ મેળવવાની ઈચ્છા થતી નથી. દેવકના અગર મનુષ્યલેકના સુખ, ઔદયિક ભાવે મળેલા હોવાથી તેઓને વિગ રહેલે છે જ, એવા વિગવાળા સુખને આત્માને અનુભવ કરનાર કદાપિ ચાહતા નથી. તેથી તેમના દુન્યવી સુખના વિકલ્પોને ત્યાગ થએલ હેવાથી, રાગ, દ્વેષ, મહાદિકથી, જે બધી તાકાત દબાએલ છે. તેનો આવિર્ભાવ થાય છે. એટલે આત્મિક પ્રકાશ, અનુભવત ઝળહળે છે. કારણ કે, તે પ્રકાશમાં આત્મિક ગુણોની તથા તેનાથી પર પુગલેની ભિન્નતા ભાસે છે. તેથી પરપુગેલેમાં નિર્લેપ રહી, આત્મધર્મમાં ગુલતાન રહે છે. આત્મિક ગુણમાં એવી તાકાત છે કે તે અનંત પુદ્ગલેની શક્તિને હઠાવે છે. અને આત્મામાં સ્થિરતા કરાવે છે. ખાય, પીવે, વિગેરે ક્રિયાઓ કરે તો પણ તે સુખ પુગલજન્ય હેવાથી તેઓ વિષયસુખમાં લેપાતા નથી ત્યારે, આત્મ યેતના પ્રકાશ કે અનુભવ વિના મનુષ્ય, ક્રિયાઓ તે કરે, તે ક્રિયાના ગે, સાંસારિક વિષયે સારામાં સારા પ્રાપ્ત થાય, તેની ઇચ્છા રાખતા હોવાથી, તેમને આત્મપ્રકાશને લાભ ક્યાંથી મળે? તે લાભ મળતો ન હોવાથી સુખાભાસમાં ૩૯ For Private And Personal Use Only Page #683 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧૦ લિત બને છે. અને સુખાભાસમાં વિવિધ ભ્રમણાના વેગે, પ્રતિકુલતા જ્યારે ભાસે છે ત્યારે, માણસે અત્યંત ક્રોધાતુર બની જે અકર્તવ્ય હોય તે કરી બેસે છે. તથા કઈ વખતે, સગાંવહાલાં તથા પિતાની સ્ત્રી ઉપર પણ કારમે કેર વર્તાવવા ચૂકતા નથી. એક ભ્રમિત શંકાશીલ માણસની માફક-એક પુરૂષની સ્ત્રી માંદી, રેગગ્રસ્ત, હતી. વૈદે કહ્યું કે, મોસંબીને રસ અને દુધ તેણીને આપો. પરંતુ તે ગામમાં મોસંબી મળતી ન હોવાથી, દુર, દશ, બાર ગાઉ ઉપર રહેલા, એક શહેરમાં જઈને, ચાર પાંચ ગણી કિંમત આપીને મસંબી લાવી અને તેના પતિએ તેણીને આપી. પછી પિતે પિતાની દુકાને ગયા. તેવામાં તેને પુત્ર છાનીમાની બે મોસંબી લઈને નાસી ગયે. હાથમાં લઈને એક શેરીમાં ફરતા એવા તેના હાથમાંથી એક ગુંડા જેવા માણસે તે મોસંબીને પડાવી લઈને તે બજારમાં આવે. તેવામાં મેસંબી લાવનાર પુરૂષે તેને પુછ્યું કે, અરે? આ મોસંબી તું કયાંથી લાવ્ય! તેણે કહ્યું કે, તારી સ્ત્રી ઉપર મને ઘણે પ્રેમ હતું. તેથી તેને હું સુખશાતા પુછવા ગમે ત્યારે તેણે આગ્રહ કરી પ્રીતિથી આ બે મોસંબી મને આપી. આ મુજબ કહીને તે ગયે. તેણીના પતિએ બરોબર તપાસ કરી નહિ અને ભ્રમિત બનવા પૂર્વક, શંકાશીલ બને. અને કલ્પના કરી વિચાર કરવા લાગ્યું કે, મારી સ્ત્રી વ્યભિચારી બની લાગે છે. અન્યથા પેલાના હાથમાં For Private And Personal Use Only Page #684 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧૧ માસીએ આવે કયાંથી ? દશ ખાર ગાઉ દૂર જઈને મોટી કિંમત આપીને લાવ્યેા. છતાં પાતે વાપરી નહિ. અને પ્રેમીને આપી. આવા વિચારો કરવાથી ઘણા કાપાતુર અન્ય. અને પેાતાના ઘેર આવી તપાસ કર્યા વિના પાસે પડેલા છરાવડે તેણી ઉપર ઘા કર્યો. ઘા વાગતાં જ, તે શ્રી મરણ પામી. એ વેલાયે, તેના દીકરા મેસબીએ લઇને નાસી ગયા હતા તે, રૂદન કરતા આવીને કહેવા લાગ્યા કે, ખાપાજી ! પેલે! માણસ મારી પાસેથી માસ બીએ પડાવી લઈ ચાલ્યા ગયા છે. આ મુજબ સાંભળતા તેણીના પતિને દુઃખનો પાર રહ્યો નહિ. સ્મૃતિ બની, ધરણી પર ઢળી પડ્યો. મૂર્છા ઉતર્યા પછી વિલાપ કરવા લાગ્યા કે, તપાસ કર્યા વિના, તે ગુંડાના વચન ઉપર વિશ્વાસ રાખી તેણીને છરાના ઘા મારી મે' મરણ પમાડી છે. ધિક્કાર થાએ મને ? સગાંવહાલાંમાં હલકો પડ્યો. આ મુજબ સસારે આવી વિવિધ અનેક ઘટનાઓ બનતી હાવાથી ખરી શાંતિ તેમાં કયાંથી મળે ? આવી ઘટના, ભ્રમણાના ચેાગે બનતી હાવાથી મન, વચન અને કાયાની પ્રવૃત્તિને તું વિચાર. વિવેક વડે તે પ્રવૃત્તિને વશ કરી અધ્યાત્મનું જ્ઞાન મેળવવું તે અગત્યનું છે. તેથી અજ્ઞાનતાનું જોર ચાલતું નથી. અને તેનું જેર ખસવા માંડે છે. અજ્ઞાનતા ખસતાં મેહ, મમતા, કામક્રોધાદિક પણ ભાગતા જાય છે. અને સાથે સાથે અધ્યાત્મ સુખને અનુભવ આવા રહે છે ત્યારે, ખરી શાંતિ પ્રાપ્ત થાય છે. આ સિવાય અનેક For Private And Personal Use Only Page #685 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧૨ નિમિત્તે પામી, દુઃખદાયી એવા કર્મો કરી બેસાય છે. માટે સત્ય સુખશાતાનો લ્હાવે મેળવવું હોય તે, વિષય વાસનાને ત્યાગ કરવાપૂર્વક, માનસિક, વાચિક અને કાયિકની દુષ્ટવૃત્તિ અને પ્રવૃત્તિને કબજે કરી, આત્મગુણેમાં પ્રીતિ ધારણ કરે. તેથી જ અનુક્રમે આગળ વધતાં, ચેતનની જે શુદ્ધ ખાણ, ભંડાર છે એવા અજર અમરપદમાં સ્થિર થવાશે. તેમજ બીજીવાર, જન્મ, જરા અને મરણજન્ય આધિ, વ્યાધિ, ઉપાધિની વિડંબના મૂલમાંથી નાશ પામશે. આ મુજબ અજરઅમરપદનું જ્ઞાન, સશુરૂ પાસેજ મળશે. બીજે સ્થલે તે પ્રાપ્ત થવું અશક્ય છે. માટે ખાસ પ્રકાશની જરૂર છે. અને પ્રકાશ સદાય રહેવાવાળે, પણ વિવિધ વિપત્તિઓ અને વિડંબનારૂપી વાયરાઓથી ન બુઝાય એ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે, સંસારસુખની મીઠાશ ટળતી જાય છે. અને આત્મતત્ત્વની પ્રાપ્તિ સ્વયં, પેતાની મેળે હાજર થાય છે. પછી દુઃખદાયી ચિન્તાઓ રહી શકતી નથી. માટે આત્મપ્રકાશ પ્રાપ્ત કરવા અહંકાર, મમતાનો ત્યાગ કરે અગત્યને છે. અનાદિકાલથી અહંકાર, મમતાના ગે, આત્મા ગાફલ બન્યા હોવાથી, તેને ઉપદેશ સદ્દગુરૂ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પચાસમા પદની રચના કરતાં કહે છે કે, (ચેતાવું ચેતી લેજે રે. –રાગ) ગાફલ ગર્વ કરીને રે, મનમાં મોટાઇથી ફુલ્યો; પ્રભુ ભજ્યા વિણ પાપકર્મથી, ભવસાગરમાં ડૂલ્યો ગાલ૦ ૧ાા For Private And Personal Use Only Page #686 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩ દગા પ્રપંચે પાપ કરીને, લક્ષ્મી ભેગી, કીધી, પરભવનું પસ્તાનું થાતાં, ખાશે કોઈક અદ્ધિ. ગાફલા છે હું પંચાતી ડાહ્યો ડમરો, હું નૃપતિ અધિકારી; હું હું કરતા શ્વાસ ખસ્યાથી, ગતિ પકડશે ન્યારી, ગાફલ૦ હુંમાં માયા, હુંમાં જાયા, હુંના જગપડછાયા; હુંને મારું મુકી દેતાં, સંત સુખ બહુ પાયા. ગાફલ૦ ૫૪ કોટી કલ્પના કરો માનવી, કેઈન આવે સાથે, બુદ્ધિસાગર ચેત્યા તે નર, જેને સદગુરૂ માથે. ગાફલ૦ યા સદ્ગુરૂ મહારાજ, સંક્ષેપમાં આત્મપ્રકાશને પ્રાપ્ત કરવા ફરમાવે છે કે, “ગાફલ ગર્વ કરીને મનમાં મોટાઈથી કુ." ગાફલ કહેતાં વિધ્ય, કષાના વિકારેમાં આસક્ત બનેલ. આ બાહ્યાત્મા, પુર્યોદયે, સારા સંગે અને શુભવિષયના વિકાર મળતાં મનમાં કુલાય છે. અહ? કેવી મજા આવે છે. હવે પછી કજા આવનાની જ નથી. તથા સારી સાધન સામગ્રી કદાપિ ખસવાની જ નથી. અને મોજમજામાં, ભેગવિલાસમાં ખામી પડવાની જ નથી. માટે મોજમજા માણી લેવા દે. આવા આવા For Private And Personal Use Only Page #687 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧૪ વિચાર કરીને તું મનમાં કુલાય છે. પરંતુ આ ગાફલ, મૂર્ખને માલુમ નથી કે, પાદિય જાગતાં આ સર્વ વસ્તુને ક્ષણવારમાં ખસતાં વિલંબ થશે નહિ. માટે તેમાં આસક્ત બનવું અને ફુલાવું તે ફેગટ છે. તેથી તે બાહ્યાત્મા, મનગમતી વસ્તુઓ મળતાં મારા જેવો જગતમાં કોઈ નથી. આ મુજબ વિચારે કરી ભવની ભ્રમણામાં પડી પિતાનું ભાન ભૂલે છે. અને મળેલી મોટાઈને મહાલે છે. તેથી અહંકાર, અને મમતા ઘણા જોરમાં આવી ભવસાગરમાં પટકી પાડે છે. સંસારસાગરમાં પડ્યા પછી, પ્રભુભજન, તેમના ગુણનું ગ્રહણાદિ ભૂલાય છે. અને પિટ, પરિવાર વિગેરે માટે પાપ કર્મોને કરવા પૂર્વક કષાયરૂપી સંસારસાગરથી પાર ઉતરાતું નથી. અને પાછા મોટાઈને ફાંકે રાખે છે. કે, અમારા જેવા મહાન કેણ છે! એક બાજુ વિષય કષાયમાં લંપટ બની મહત્તાને ફાંકો રાખે તે તે, ગાફલ જ કહેવાયને ? સાચી મેટાઈ કેવા પ્રકારે મળે. તેની સમજણ સગુરૂ સમજાવે છે કે, વિષય કષાયના વિચારો તથા વિકારેને ત્યાગ કરી, પરમાત્માના ગુણેમાં બરાબર લગની લગાવે ત્યારે, મેટાઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા, આશા, હશે નહિ તે પણ મહત્તા મળવાની જ. અને જે મહત્તા, મળેલી છે તે કદાપિ ખસવાની નહિ. માટે દશા પ્રપંચે કરે નહિ. તેથી દુનિયાએ તમને મહાન માન્યા છે તે સ્થિતિ સદાય રહેશે નહિ. છતાં સંસારના બધા લેકે, કદાચ તમને મહાન તરીકે માની, For Private And Personal Use Only Page #688 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧૫ જ નહિ તે જ તેને સે લવા. કવાયત પ્રશંસા કરશે તે પણ, અન્યાયથી ભેગી કરેલી લક્ષ્મી, પરભવમાં જતાં એટલે પરભવમાં પસ્તાનું થતાં પહેલાં જે ભાગ્યશાલી હશે તે જ ભાગ્યાનુસારે ભોગવશે. જે ભાગ્ય હશે નહિ તે પુત્ર, પત્ની પરિવારાદિક આંખો ચોળતા રહેશે. અને બીજાએ તેને ભોગવટો કરશે. માટે અજ્ઞાનતાને ત્યાગ કરી, કષાયાદિકને નિવારે. કષાયના ત્યાગમાં દબાએલી મુક્તિને પ્રાદુર્ભાવ છે. માટે ભાગ્યાનુસારે તમને વિભવ મળેલ છે. તેથી અમે ડાહ્યા, ડમર, છીએ અને દુન્યવી પંચાતમાં પ્રવીણ છીએ. અને સંસારની આંટીઘુટી એક ક્ષણમાં કે એક ઘડીમાં ઉકેલવા સમર્થ છીએ. આમ માનવું તે અજ્ઞાનતા સાબીત કરે છે. પ્રવીણતા, આંટીઘુંટીની ઉકેલતા, જ્યાં સુધી આત્મજ્ઞાન, ધ્યાન કરવા પૂર્વક કષાયને ત્યાગ કર્યો નથી. ત્યાં સુધી અણઉકેલ રહેવાની જ. ભલે પછી તમે માણસને અથવા બીજા કારીગરોને બોલાવશે અને પિતે પણ સાથે ને સાથે તેણીને ઉકેલવા દિવસો, માસ, વર્ષો સુધી મહેનત કરવા પૂર્વક બુદ્ધિ બલ વાપરશે તે પણ, તે ઉકેલાશે નહિ. માટે ડાહ્યા, ડમરા તે કહેવાય છે. તેને સદુપયોગ કરવા વિષય કક્ષાના વિચાર અને વિકારને હઠાવવા કટ્ટીબદ્ધ બને. અન્યથા આ આંટીઘુટી એવી છે કે, બીજી હજારેને ઉપસ્થિત કરવા પૂર્વક ચારે નરકાદિ ગતિમાં રખડાવશે. અને અહંકાર, મમત્વના અગમ્ય ગર્તામાં પટકી પાડશે. તેના ખાડામાં પડ્યા પછી, અનંત કાલે પણ તેમાંથી બહાર નીકળવાને For Private And Personal Use Only Page #689 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ માળ દુઃશકય અનશે. તેથી તમા જ્યારે સદ્ગુરૂના શરણને સ્વીકારશે ત્યારે જ નીકળવાને મા, આત્મજ્ઞાન, ધ્યાન થતાં મળી આવશે. સદ્ગુરૂ ઉદિશે છે કે, હું પણામાં ઉત્પન્ન થવાયું, કહેતા જન્મ ધારણ કરવા પડ્યો. તેથી સંસારની માયા, મમતા ખસી નહિ. અને તેના યાગે સુખના પડછાયામાં, તે સુખને પ્રાપ્ત કરવા જીવન પર્યંત બુદ્ધિ, અલાદિ વેડફી નાંખ્યું. છતાં, સુખની અભિલાષા અધુરી રહી. તેને પૂર્ણ કરવા જીવનભર પ્રયાસ કર્યો પણ, તેના પાર પામ્યા નહિ. એટલે હું, હું, એમ શ્વાસોશ્વાસ ખસવાથી ન્યારી ગતિને પકડી. માટે દુર્ગતિમાં પડાય નહિ તે માટે, “હું અને મારૂં” જે સયાગો મળ્યા છે. તેના ત્યાગ કરશે ત્યારે, તમેા સુખની ઈચ્છા પૂરી કરવા સમર્થ બનશે.. એક ધનાઢ્ય શ્રીમંત શેઠની પાસે ઘણા વૈભવ તથા પુત્રાદિક પરિવાર હતા. અને શરીર પણ નીરાગી હતું. તેથી શરીરને, હું પોતે જ છું. એમ માનતા આ મુજબ માન્યતાના યેાગે તેની ખાવાપીવા વગેરેમાં ખરાખર સાર સભાળ રાખતા. દરરાજ વૈદ્યરાજની કે દાક્તરની પાસે જઈ, તેમની સૂચના મુજબ તપાસ કરાવવામાં ખામી રાખતા નથી, ધાર્મિક ક્રિયા તા, શરીરની સાર સંભાળમાં કયાંથી સુઝે ? પુત્રાદિ પિરવારને પણ મારા પોતાના જ છે. આમ માની આનંદમાં રહેતા. પરંતુ જ્યારે અણચિન્તવી જરા રાક્ષસી હાજર થઈ ત્યારે તેણીને દૂર કરવા શક્તિમાન્ For Private And Personal Use Only Page #690 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧૭ થયા નહિ. ત્યારે ઘણે વલેપાત કરવા પૂર્વક, તે જરા, વૃદ્ધાવસ્થાને હઠાવવા અને ચાલી ગએલ યુવાની પુનઃ પ્રાપ્ત કરવા વારે વારે પ્રયાસ કરવામાં ખામી રાખી નહિ. છતાં વ્યતીત થએલ જુવાની, પાછી આવી નહિ ત્યારે, રસાયણ વિગેરેનો ઉપયોગ કરવાથી, ઘણું ગર પી થવાથી, અધિક પીડા થઈ. તે પણ, યુવાન બનવાની અભિલાષાને ત્યાગ કરી શકતા નથી. “ લોહી અ૯૫ હોય અને રસાયણાદિ વાપરે તે જરૂર ફૂટી નીકળે તેમાં નવાઈ નથી.” આ શ્રેમાનને યુવાની તે આવી નહિ. પરંતુ તે ગરમી, આંખે લાગતા અંધ બન્યા હોવાથી, અધિક શેક, સંતાપાદિ કરવા લાગ્યા. યુવાનીમાં ધન સાથે ધર્મની આરાધના કરી હતી તે, શેકાદિ કરવાનો વખત આવત નહિ. અને આત્મ સ્વરૂપની ઓળખાણના યોગે આન્તર ચક્ષુઓની પ્રાપ્તિ થાત. પણ બાહ્ય પદાર્થોમાં આસક્તને તે કયાંથી સુઝે? હવે તે પૂરેપૂરી પરાધીનતા, ઓશીયાળી આવી ઉપસ્થિત થઈ. અંધ બનેલ હેવાથી દરેક કામમાં, જવા આવવામાં, ખાન પાનાદિમાં, પુત્રાદિ પરિવારને આજીજી, કાલાવાલા કરવા પડે છે. તેઓ પણ દરેક બાબતમાં પિોકારે પાડતા હોવાથી, કંટાળી ગયા. સંભાળે ખરા. પણ ગણકારતા નથી. છતાં તેઓના ઉપર મહ મુકાતું નથી. પુત્રે કહે છે કે, બાપાજી તમારી પાસે જે સોનામહોરે, હિરાઓ વિગેરે મિક્ત છે જેને તમે છાની રાખી છે. તે અમને દેખાડે તે જ, For Private And Personal Use Only Page #691 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧૮ તમારા કથન મુજબ અમે વર્તન રાખીશું. અને ત્યારપછી તમારે આજીજી, કાલાવાલા કરવા પડશે નહિ. તમારી મરજી મુજબ જે જોઈશે તે હાજર કરીશું. પણ આ અંધ બનેલ હોવા છતાં તે વસ્તુને દેખાડતું નથી. અને કહે છે કે, જે તમને તે દેખાડું તે, તે મિક્તને સ્વાધીન કરી મારા સન્મુખ પણ તમે દે નહિ. અત્યારે, આજીજી કરતાં જે કામ કરે છે તે પણ કરશો નહિ. માટે હું દેખાડીશ નહિ. મારા મરણ પછી તમારું જ છેને ? શોધી લેજો. આ મુજબ કહેવાથી પુત્રો કહેવા લાગ્યા કે, અમે તેને સ્વાધીન કરીશું નહિ તેની ખાત્રી રાખે. અને તે સ્થાન અમોને જણાવો કે જેથી અમે ને સંતોષ રહે પણ અંધ બતાવે શેને? છેવટે પુત્રોએ તે જગ્યા શોધી કાઢી. અને મિલક્ત કબજે કરી. પણ પિતાના હાથે અપાઈ નહિ. આ કેવી હાંધતા? આંખે અંધ. હૈયામાં પણ અંધ. પુત્રાદિને નહિ આપનાર એવા તેઓ સાત પુણ્ય ક્ષેત્રમાં કયાંથી આપે ? છેવટે આસક્તિના ગે દુર્ગતિમાં પડે. માટે સદૂગુરૂ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી કરૂણા લાવીને જાગ્રત કરે છે કે, હું અને મારૂનો ત્યાગ કરી, જે કલ્પના તમે કરો છો તે ભલે કરોડો કલ્પના કરશો તે પણું, તે કદાપિ સાથે આવશે નહિ. માટે જીવતા છે ત્યાં સુધીમાં પપકાર વિગેરેમાં તથા યક્ષેત્રમાં વાવે. તમારી ભાવના પ્રમાણે તેની સફલ થશે. અન્યથા પાપબંધ થએલ છે તે સાથે આવશે. માટે ચેતી, માયા મમતાને For Private And Personal Use Only Page #692 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ નિવારી આત્મતત્ત્વના લ્હાવા લેવા તત્પર અનેા. જેના માથે સદ્ગુરૂ રહેલા છે. તે ચેત્યા છે. અને ચેતરશે. હવે સદ્ગુરૂ આચાર્ય મહારાજ બુદ્ધિસાગરસૂરીશ્વરજી, વિષ્ણુકૃષ્ણે પાસક ભક્તોને ઉદ્દેશી આત્મદર્શન કરાવવા માટે, આત્માને શ્રી કૃષ્ણની ઉપમા આપી, આત્મામાં લીનતા, સ્થિરતા કરવા માટે એકાવનમા પદની રચના કરતાં ફરમાવે છે કે, (હવે મને હિર નામશું નેહ લાગ્યા. એ—રાગ ) ૨મો રંગે કૃષ્ણજી, (ચેતનજી) રંગમાં રે રાચી, સમજીને વાત આતા સાચી રે. ૨૫૦ ||૧|| અસંખ્ય પ્રદેશા આય ક્ષેત્રમાં, સુમતિ ચાદાના જાયા, વિવેકનંદના તનુજ સાહાયા, સમતા ત્રજ દેશે આયા રે. સ્થિરતા, રમણતા રાધાને લક્ષ્મી, તેહના પ્રેમમાં ર’ગાયા, ધારણા દ્વારિકામાં વાસ કર્યાં રૂડા, ચરણ વસુદેવ રાયા રે. રમો॰ III) રશ્મા || ભાવ દયા દેવકીના રે છેરૂ, આકાશ ઉપમાથી કાળા, અનુભવ દ્રષ્ટિ મારલીના નાદે, રમજા૦ ॥૪॥ લય લાગી લટકાળા રે. For Private And Personal Use Only Page #693 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२० સાત નયના વાક્યોની મટકી, વેચે મહિયારણ સારી, ક્ષયોપશમ જ્ઞાનવૃત્તિ આહીરણ, આત્મજ્ઞાન દધિ ધારી રે. રમજો પા ભેદજ્ઞાન દ્રષ્ટિ લકુટીથી ભાગી, તવામૃત દહીં ચાખ્યું, ગીર્વાણીના ધારી ગિરધારી, જ્ઞાનીએ ભાવથી એ ભાખ્યું રે. રમજો દા આતમ ધ્યાન રાસ રમાડીને, આનંદ વૃત્તિઓને આપે, રાગ દ્વેષાદિક મોટા જે રાક્ષસ, તેને મૂળમાંથી કાપે રે. રમજે શા નિશ્ચય વિષ્ણુ વ્યવહારે કૃષ્ણ, અવતારી જીવ પોતે, આતમ કૃષ્ણ ને આતમ વિષ્ણુ, બીજે શીદને તું ગાતે રે. રમજે૮ અધ્યાતમથી કૃણ છે આતમ, ઔદયિક જલધિ નિવાસી, પરભાવ નાગરાજ જીતીને ઉપર, પિઢયા છે વિષ્ણુ વિલાસી રે. રમવ આલા નિજગુણકર્તા પરગુણહર્તા, આતમ કૃષ્ણ કહેવાયો, સમજ્યા વિણ તાણુતાણ કરીને, અન્તર ભેદ કે ન પાયો રે. રમ૦ ૧ For Private And Personal Use Only Page #694 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૨ આતમ કૃષ્ણને ભાવેને ગાવે, લેજો માનવ ભવ કહાવે, બુદ્ધિસાગર હરિ આતમ રાયા, અન્તર દ્રષ્ટિથી ધ્યા રે. રમજે૧૧ “ રમ રંગે કૃષ્ણજી એટલે હે ચેતનછ? સાચા રંગમાં રે રાચી, સમજીને વાત આત. સાચી. ' અરે ચેતનજી તું કૃષ્ણ છે એટલે રાગ, દ્વેષ મેહ, મમતા, અદેખાઈ વિગેરે દુર્ગણે છે તેઓને, દર કરવા તારામાં તાકાત છે. જ્યારે તે દુર્ગુણેને તું ત્યાગ કરીશ ત્યારે, સત્ય કૃષ્ણ બનીશ. અરે ચેતન? નામ તે. ઘણું સુંદર છે. તેની સફલતા કરવા માટે ઉપાય કર્યો છે. ભરતક્ષેત્રમાં ત્રણ ખંડના સ્વામી કૃષ્ણ મહારાજાએ, ગુણાનુરાગી. બની, અઢાર હજાર મુનિરાજોને ભાવ પૂર્વક વંદના કરી, ક્ષાયિક સમક્તિ પૂર્વક તીર્થકર નામ કર્મ બાંધી, ભવિષ્યમાં પરમપદ પામશે. તારૂ નામ પણ કૃષ્ણ તે છે. તે પછી તે ક ગુણ લીધે? તે કહે. દુન્યવી રંગમાં રાચામાચી રહેવાથી કર્મની વર્ગણાઓનો બંધ થશે. અને સંસારમાં પરિભ્રમણને પાર આવશે નહિ. ક્યાંસુધી રખડપટ્ટી કરવી, છે! પરિભ્રમણ કરતાં અનંતકાલ વ્યતીત થયે. માટે હે આત્મન, કૃષ્ણની માફક પ્રથમ ગુણોને ગ્રહણ કર. અને પિતાના આત્માને ગુણવાન બનાવ. શ્રીકૃષ્ણમાં પણ આત્મા રહેલે છે. તેથી આત્માની કૃષ્ણ તરીકે કલ્પના કરીને For Private And Personal Use Only Page #695 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૨૨ સદ્દગુરૂએ ઉપદેશ આપે છે. અરે આત્મન્ ? તારું ક્ષેત્ર, અસંખ્ય પ્રદેશ રૂપ આર્યક્ષેત્ર છે. તું અનાર્ય ક્ષેત્રમાં નથી. કારણ કે, તને પિતાને અસંખ્ય પ્રદેશમાં રહેલા આત્માની ઓળખાણ કરવાની અભિલાષા વર્તે છે. માટે તે પ્રદેશમાં રહેલ આત્મિક ગુણેમાં રાચીમાચી રહે. તેથી અનુક્રમે દુખ દાવાનલ શાંત થશે. અને પરમ સંતોષની પ્રાપ્તિ થશે. ભલે કૃષ્ણ મહારાજ ત્રણ ખંડને સ્વામી હોઈ, તેમણે તેની સારસંભાળ રાખી. અને ભક્તજનેની ભીડ ભાગી. પરંતુ તારે તે તારી પિતાની જુદી જુદી ભીડ ભાગવાની છે. માટે બીજે સ્થલે રાચીમાચી ન રહેતાં, આર્યક્ષેત્ર રૂપી આત્માના અસંખ્ય પ્રદેશની સાર સંભાળ રાખવાની હોવાથી, અન્યત્ર આસક્ત બનવાનું તને પાલવે એમ નથી જ. જે સાર સંભાળ રાખીશ નહી તે, આન્તરિક શત્રુઓ, તારી અભિલાષાઓમાં ક્ષણે ક્ષણે, ઘડી બે ઘડીએ, વિદને ઉપસ્થિત કરશે. અને વિડંબનાઓમાં ફસાવી નાંખશે માટે દુનિયાદારીમાંથી વૃત્તિઓને દૂર કરી, આત્માના પ્રદેશની સંભાળ રાખવી અગત્યની છે. દુનિયાદારીમાં પરિભ્રમણ કરતી વૃત્તિઓ, અનેક વિકારોને હાજર કરી, આત્મક્ષેત્રમાં રહેલી અનંત દ્ધિ, સિદ્ધિને તથા શુદ્ધિને લૂંટી લેવા પૂર્વક તને પાગલ જે બનાવશે. માટે ક્ષણે ક્ષણે ઉપયોગ રાખી. આત્મનિરીક્ષણ કરવું જોઈએ. તું કાંઈ જે તે નથી. કલ્પવૃક્ષ, કામધેનુ, પાર્શ્વમણિ વિગેરે જે મહિમાવાળી વસ્તુઓ છે. તેનાથી તારે મહિમા અતિશય, For Private And Personal Use Only Page #696 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શક્તિ વિગેરેથી અધિક છે. તથા હે આત્મન તને સહકાર આપનાર અને સંભાળ રાખનાર સુમતિ રૂપી પાલક માતા છે. કૃષ્ણ મહારાજને તે યશોદા માતા પાલનાર હતા. પરંતુ તે માતા શત્રુઓને હઠાવનાર ન હતી. પરાજ્ય કરનાર તે સુમતિમાતા હતી. અએવ તેના આધારે તે વિરોધીઓને પરાસ્ત કરવા સમર્થ બન્યા. આવી સુમતિ માતા તારી પાસેથી દૂર નથી જ. પરંતુ જે તું એને આદર કરે, સન્માનસત્કાર કરે છે, તે શત્રુઓ, વિરોધીઓને પરાસ્ત કરે. અને સ્વસંપત્તિનું રક્ષણ કરવા સમર્થ બને. માટે તે સુમતિમાતા, તારી આધિ, વ્યાધિ અને ઉપાધિને પણ દૂર ખસેડશે. આવી માતા ભાગ્યશાલી હોય તેને મળે છે. માટે તે માતાને અનાદર કરીશ નહિ. તેથી કર્મોજન્ય અહંકાર, આસક્તિ સ્વયમેવ ટળી જશે. અને સદ્વિચાર અને વિવેકરૂપી નંદ, આનંદને સુજાત કહેવાઈશ. શ્રીકૃષ્ણ તો નંદના પાલક પિતાના સુજાત, સુજાયા તરીકે પ્રસિદ્ધ થયા. પરંતુ નંદના સત્ય પુત્ર હતા નહિ. તેથી ગોકુલને ત્યાગ કરી, મથુરામાં આવ્યા. અને સ્વપિતા અને દેવકી માતાને કંસ રાજાએ નજરકેદમાં રાખેલા હોવાથી આ પરાધીનતામાંથી મુક્ત કરાવ્યા. ખરેખર, સાચા પુત્ર તે,મેહ, રાગ, દ્વેષ રૂપી કંસ, કર્મ રાજાના બંધનમાં પરાધીન બનેલ એવા ક્ષમા, અને વિવેકરૂપી માત, પિતાને મુક્ત કરાવે છે. માટે હે ચેતનજી ? તારી માતા અને વિવેક જે મહાદિકના બંધનમાં રહેલા છે. તેઓને આત્મજ્ઞાન, ધ્યાનના ગે For Private And Personal Use Only Page #697 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૨૪ સમત્વ દ્વારા મુક્ત કરાવ. તે જ તારી બલીહારી. વિષય કષાયાદિને ત્યાગ કરી, આત્મજ્ઞાન અને ધ્યાનના ગે, સમતા રૂપી વ્રજ દેશમાં આવ. અન્યત્ર પરિભ્રમણ કરીશ નહિ. બીજે પરિભ્રમણ કરવાથી તે, માયા અને અહંકારરૂપી માત પિતાએ, ચારે ગતિમાં રખડપટ્ટી કરાવી. માટે સમતા રૂપી વ્રજ દેશમાં આવી, તારી તથા તારા માત પિતાની પરાધીનતાનો ત્યાગ કરાવ. આ, શક્તિ, તારામાં છે. આત્મજ્ઞાન, ધ્યાન કરીશ ત્યારે ખરેખરી ખબર પડશે. માટે કૃષ્ણની માફક, વ્રજ દેશમાં આત્મજ્ઞાનની વાંસળી બજાવ. એટલે તેથી સમતારૂપ વ્રજમાં સુખને પ્રાપ્ત કરીશ. ત્યારપછી સ્થિરતા અને રમણતા રૂપી રાધામાં અને લક્ષ્મીમાં પ્રેમ થશે. આ પ્રીતિ જેને વરેલી છે. તેને વિગ થશે નહિ. અને સ્થિરતા અને રમણતાના ગે. સાચી શોભાના સ્વામી થવાશે. કૃષ્ણ મહારાજને જગતના માણસેએ ભાસ્પદ બનાવ્યા. અને પૂજ્યા. છતાં તેમને યુદ્ધ કરવા પડ્યા છે. અરે ચેતન તારે દુન્યવી શત્રુઓને પરાજ્ય કરવા ખાતર લડાઈઓ કરવી પડશે નહિ અન્તરના શત્રુઓ સાથે તે યુદ્ધ કરવું પડશે જ. જ્યારે આતરિક શત્રુઓને પરાજ્ય કરવા તત્પર બનીશ ત્યારે માતા પિતાને ઘણો આનંદ આવશે. અને તે સાચા માતપિતા પણ આન્તરિક શત્રુઓને પરાજ્ય કરવામાં ઘણે સહારો આપશે. તે સહકાર એ હશે કે, સાંસારિક માતપિતા કે સંબંધીઓ કે મિત્રોએ નહિ આપે હોય For Private And Personal Use Only Page #698 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ હશે. માટે ધારણા રૂપી દ્વારિકામાં નિવાસ કરવાની ખાસ આવશ્યકતા છે. ધારણા સિવાય દુન્યવી સંસ્કારના યોગે વળગેલી વાસનાને ત્યાગ કે દુશક્ય બને. અને માનસિક વૃત્તિ એવા એવા નિમિત્તો પામી ચંચલતાને ધારણ કરે. માટે ધૈર્યને ધારણ કરવા પૂર્વક ધારણમાં અત્યંત પ્રીતિ જવી. તે દ્વારિકા નગરીમાં ધારણા રાખવાથી, કૃષ્ણ મહારાજ યાદવોને પૂજ્ય બન્યા. અને બલદેવ તે અત્યંત પ્રેમથી સાથે ને સાથે રહ્યા. તેથી તેમનામાં ખેલશક્તિ અતિશય તે હતી. તેમાં ઘણું વધારે થયે. અને પ્રતિવાસુદેવ જરાસંઘને જીતી, પતે વાસુદેવ થયા. સં૫, પ્રેમના ગે પુણ્ય વધવાથી જરાસંઘનું ચક્ર કૃષ્ણ મહારાજની પાસે હાજર થયું. અને તે ચકવડે જરાસંઘનું મસ્તક કપાયું. માટે કૃષ્ણરૂપી આત્માએ ચરણ, ચારિત્રરૂપી સ્વપિતાની સાથે તથા મેટા બંધુ બલભદ્ર સાથે અત્યંત પ્રીતિને લગાવી મુર રાક્ષસ રૂપી મેહને મારવા કટ્ટીબદ્ધ બન્યા. આ સઘળે સ્વજનવર્ગ, તારા આત્મામાં સત્તામાં રહેલ છે. માટે હે આત્મન ! તારે નિર્ભય બની, શક્તિને ફેરવી, મિથ્યાત્વમેહનીય, અવિરતિ અને ક્રોધાદિ જે કષાય છે તેને હઠાવવા માટે ઘણે પ્રયાસ કરવો પડશે નહિ. ફકત સાચા સ્વજનવર્ગને ઓળખી, તેના પ્રત્યે પ્રેમ ધારણ કરે તે તારા હાથની વાત છે. શ્રદ્ધા ધારણ કરવાથી તે હાજર થવાના જ. તે હાજર થતાં ઉત્સાહ, આનંદ આપવા, તે સમર્થ હોવાથી પાછળ ૪૦ For Private And Personal Use Only Page #699 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૬ હઠાવવાનો વખત આવશે જ નહિ. હવે વિલંબ કર નહિ. જેમ મોહ, સેતાન વિગેરેને મારવા અને મુર રાક્ષસને મારવા કૃષ્ણ મહારાજાએ આળસ કરી નહિ. તે મુજબ હે ચેતનજી ! તું પણ તારી સ્વશક્તિ, સંપત્તિને સ્વાધીન કરવા આળસ કર નહિ. ભાવદયા એટલે, આત્મા અને દિકાલથી રાગ, દ્વેષ, મહાદિકની પરાધીનતામાં ફસાયે છે. આ ફસામણીમાં તેણે સ્વશક્તિને ગુમાવેલ છે. તેના યોગે જન્મ, જરા અને મરણજન્ય, આધિ, વ્યાધિ અને વિડંબનાઓને અસહ્ય સંકટમાં પડી અતિ પીડા પામી રહેલે છે. તેને તે ફસામણીમાંથી મુક્ત કરાવે તે ભાવદયા કહેવાય. પ્રાણીઓની દ્રવ્યદયાથી, ભાવદયા અનંતગુણી હિત કરનારી છે. એટલે દ્રવ્યદયા કરવા પૂર્વક ભાવદયામાં તત્પર થવું તે શ્રેયસ્કર હેઈને, આત્મા શ્વસ્વરૂપમાં રમણુતા કરી, અનંતાનંદમાં ઝીલે. આવી ભાવદયાના હે ચેતનજી ! તમે છેરૂ, પુત્ર છે. કૃષ્ણ, દેવકીજીના સાચા પુત્ર હતા. તેની માફક સાચી માતા ભાવદયા છે. માટે તેણીને ભૂલતા નહિ અને ભૂલશે નહિ તે જ, તમે સ્વાધીન બનશો. અન્યથા સાચી માતા સિવાય, છોરૂ, છોકરો અરહો પરહો અથડાય છે. તેથી તેનું બરાબર પાલન પિષણ થઈ શકતું નથી. તેથી તે પ્રમાણે ચારેય ગતિમાં અથડાવાનું થશે કૃષ્ણ મહારાજ શ્યામ, કાળા હતા. તેની માફક તમે અધુના આકાશની માફક શ્યામ છે. એટલે ભાવદયા લાવી, વાદળાની સ્પામતાને દુર હઠાવી, ધર્મધ્યાનના ગે શુકલ, ધેળા For Private And Personal Use Only Page #700 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ' Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૨૭ અનેા. આમ તેા આકાશ વસ્તુતઃ નિર્દેલ છે. પરંતુ કાળા વાદળાના સંચાગ થવાથી શ્યામ દેખાય છે. પરંતુ જ્યારે તે વાદળાએ ખસી જાય છે. ત્યારે તે આકાશ નિલ અને છે. તેની માફક, અરે ચેતનજી ! તમેા પણ ધાતિયા કર્મીના ખસવાથી નિલ બનશે. આકાશ તો પુનઃ વાદળા આવવાથી પુનઃ શ્યામની માફક દેખાશે, પરંતુ તમે! જ્યારે ક રૂપી વાદળાંને ખસેડશે ત્યારે, તે વાદળા પુનઃ આવશે નહિ. અને નિલતા, શ્યામ બનશે નિહ. પછી પરમપદ, સિદ્ધસ્થાનમાં સાદિ અન ત ભાગે સ્થિર થશે. માટે હાલમાં સમતા, માયાના ત્યાગ કરવા પૂર્વક સમતાને ધારણ કરવા રૂપ અનુભવ મેરલી વગાડે. અનુભવ મેરલી વગાડવાની સત્તામાં તમારી તાકાત છે. જ્યારે સમત્વમાં આવશે ત્યારે, તે તાકાત પ્રગટ થશે. અને અનુભવ મેારલીમાં લીનતાને ધારણ કરી, નિર્મલ થવાની ચાગ્યતા હાજર થશે. માટે નજરને આત્મા તરફ વાળેા. પછી સત્ય, લટકાળા, અનુભવ મેારલીના તાનમાં લય લાગશે. ત્યારપછી સ'સારની આળપ'પાળમાં જે લગની છે. તે રહેશે નહિ. અને કૃષ્ણની માફક સાચા લટકાળા બનશે. સંસારની સમૃદ્ધિ દ્વારા લટકાળા બની લહેર કરવી તે સત્ય લહેર નથી. તેમજ તેથી વિલાસામાં લટકી રહેવાનુ થશે. અને વિકાસને પામશે નહિ. અને વિનાશને આમત્રણ આપવા જેવું ખનશે. માટે અનુભવ મેરલીમાં લય લગાડી સત્ય લટકાળા અનેા. For Private And Personal Use Only Page #701 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬૨૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યારે આવા મનશે! ત્યારે આત્મિક વિલાસામાં સત્ય લહેરીના અનુભવ આવશે. હવે અનુભવ લહેરીએ, મહીયારણ બનીને સાત નયાના વાકયોરૂપી દહીથી ભરેલી મટકીને માથે લઈ દહી વેચ્યુ. અને દહીને સ્વાદ લગાડીને કહ્યું કે, નયાભાસને પકડી રાખેા નહિ. પણુ સાત નયા રૂપી અનેકાંતને અનુભવ લે. એકાંતના આગ્રહી બનશે તેા અગડાને, કલેશ, કજીઆના આરો આવશે નહિ. અને આત્માન્નતિ સધાશે નહિ. સંસારમાં એકાંત જે, નયાભાસ છે તેને પકડી રાખનાર આત્મવિકાસ સાધી શકવા સમર્થ બનતા નથી. આવી ઉમદા મહીયારણના આદર કરો. કે જેથી, વિષમતા રહે નહી, અને સમતાને આવવાને અવકાશ મળે. આહીરણુ કાણુ ! તેને સદ્ગુરૂ સમજાવે છે કે, ક્ષયેાપશમજન્ય જ્ઞાનવૃત્તિની લહેર કા કે, અનુભવ. આ આહીરણુ, આત્મજ્ઞાનરૂપ દુધને જમાવી દહીના સ્વાદ ચખાડે છે. આ દહી ચેતનને થએલ ગની ગરમીને દુર કરે છે. અને શાંતિ અર્પણ કરે છે. એટલે દુન્યવી વિષયના રવાદમાંથી મનવૃત્તિ દૂર જાય છે. અને અનુભવની લહેરીમાં લગની લાગે છે, સ’સારમાં રહેલી રબારણા ભલે દહી વેચે. અગર ધાંચણા ભલે વેચે, પરંતુ તેથી ગની ગરમી, ખુમારી ખસતી નથી. અને જઠરાગ્નિ બરાબર હોય તા, અધિક દહીને ખાશે તાપણુ નિદ્રા, આળસ આવશે. તેમજ તેથી ખાદીના ઉપદ્રવ થવાના પણ સસ્તંભવ છે. પણ સાત નાદ્વારા મળેલ, અનુભવ રૂપી For Private And Personal Use Only Page #702 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દહી તે એવું છે કે, જેમ જેમ અધિકાધિક ખાશે તેમ તેમ નિદ્રા પણ ઓછી થશે. સઘળા ઉપદ્રવે નાશ પામશે. માટે દુન્યવી દહીમાંથી પ્રીતિને દુર કરી, આત્મજ્ઞાનરૂપી અનુભવમાં ચિત્તને ચટાડે. હવે અનુભવની લહેરી આવતાં આત્મજ્ઞાનીએ શું કર્યું ! તે દર્શાવતાં સદ્ગુરૂ ઉપદિશે છે કે, જડ, ચેતન તથા સંગ સંબંધે મળેલ સાધન સામગ્રીના અને સ્વરૂપ સંબધે રહેલા આત્મિક ગુણોની બરોબર સમજણના વેગે, ભેદદષ્ટિ, વિવેક રૂપ તૃતીય લેચન ઉત્પન્ન થયું. તે દ્વારા, તે રૂપી લાકડી વડે દહીની મટકીને તોડી, તેમાંથી તત્ત્વજ્ઞાનનો આસ્વાદ લેવા માંડ્યો. એટલે સંગ સંબંધે પ્રાપ્ત થએલ પદાર્થોમાંથી વૃત્તિઓને હઠાવી, આત્માના ગુણમાં, તત્ત્વજ્ઞાનમાં લગની લગાડી લહેર કરવા લાગ્યા. આવી લહેરી કયારે આવી વસે કે, જ્યારે ગીવણીના ગીરધારી બની, તેમાં પ્રેમ લગાડે ત્યારે જ. ગીર્વાણ એટલે પ્રાકૃત, સંસ્કૃતની ભાષાને રીતસર ભણી, આગમને અભ્યાસ સારી રીતે થાય છે ત્યારે, ગીર્વાણીના ધારી બનાય છે. આ મુજબ સમગ્રજ્ઞાનીએ ભાખ્યું છે. કૃષ્ણ મહારાજા તે, મેટી કેટીશિલા ઉપાડી, ગિરિધારી બન્યા. અને ગાયનું રક્ષણ કર્યું. તમે ધારશે તે ગીર્વાણને ધારણ કરવા પૂર્વક, પાંચ ઈન્દ્રિ કે જે, કોઇ કામાદિમાં સપડાઈ છે. તેઓને હઠાવી જનેશ્વરભાષિત ગુણાનુરાગ, સદ્વર્તનમાં તેને જેડી રક્ષણ કરી શકશે. માટે સત્ય ગીર્વાણીના ધારક બની, આત્મધ્યાનને For Private And Personal Use Only Page #703 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩૦ રાસ રમાડે. અને આત્મધ્યાનમાં પાંચ ઇન્દ્રિય અને માનસિક વૃત્તિઓને લયલીન કરશે ત્યારે, સત્ય આન'દની ખુમારી આવતી રહેશે. કૃષ્ણે તેા ગેપીએને રાસ રમાડી આનંદ માણ્યા, પણ તેના તેવા આનદ કાયમ રહ્યો નહિ. તેમજ રહેતા પણ નથી. કારણ કે, મુર રાક્ષસને તથા કંસને પરાસ્ત કરવા યુદ્ધ કરવા પડ્યા છે. તેમાં સત્ય આનદ કયાંથી હાય ? પણ ગીર્વાણીના ધારક ? ચેતનછ ? તમે તે પાંચ ઇન્દ્રિયાના તેવીસ વિષયે અને તેના દ્વારા ઉત્પન્ન થએલ અસેાને બાવન વિકારોને શુભાશુભ વૃત્તિએને આત્મજ્ઞાન, ધ્યાનમાં લીનતા કરાવી, ાસ રમાડ્યો કે, તેને રસ અને રંગ હઠ્યો નહિ. અને હઠશે પણ નહિ. માટે સત્યરાસના રસરંગમાં લયલીન અને. એટલે મોટા રાક્ષસે, અહંકાર, મમકાર, માહાદિક જે ઘાતિક કમેર્મો છે તેઓને પરાસ્ત કરવા સમર્થ બનશે. અને અનુક્રમે મૂલમાંથી તેને પરાસ્ત કરી, તમારી સ્વસપત્તિ જે, શાશ્ર્વતી રહેલી છે તેના સ્વામી બનશે. તેમાં અજાયબી નથી. પરંતુ જ્યારે તમે હું ચેતનજી ! આત્મધ્યાનમાં લીનતા કરશો ત્યારે, આન્તરિક રાક્ષસને દૂર કરી શકશે. માટે કર્મોને કાઢનાર સાચા કૃષ્ણ અને કૃષ્ણ તે આત્મા છે. તેનુ ધ્યાન કરી, તેમાં લગની લગાડે. સદ્ગુરૂ કહે છે કે, નિશ્ચયનયથી આત્મા વિષ્ણુ છે, અને વ્યવહારે કૃષ્ણે કહેવાય છે. કેવી રીતે ? સાંભળે ? આત્મા, મેાહમદિરાના અને અહંકાર, મમતાના જે તાકાના છે તેના અવિષ્કારાને હઠાવી, તે જન્ય ક્રિયાઓના For Private And Personal Use Only Page #704 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩૧ ત્યાગ કરી, આત્મતત્વમાં સ્થિરતા ધારણ કરે છે ત્યારે, કૈવલ્યજ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે. તે વેળાએ તેમનું જ્ઞાન, લોકાલેલકમાં વ્યાપ્ત બને છે. અને દ્રવ્ય, ભાવથી સર્વ પદાર્થોને જાણે અને દેખે છે. જ્ઞાન અને ગુણજ્ઞાનવાન, જુદા નથી. અભેદ ભાવે રહેલ છે. તે અક્ષેપાએ આત્મા વિષ્ણુ કહેવાય અને આઠેય કર્મોની વણાઓ જે અનંતી રહેલી છે. તેણીઓને કાપવા માંડેલ હોવાથી વ્યવહારે આત્માનું નિરીક્ષણ કરવા પૂર્વક, કર્મોને પરાસ્ત કરવા તત્પર થવું તે અગત્યનું કર્તવ્ય છે. હે ચેતન! તું અન્યત્ર કયાં આથડે છે? બાવળીયામાં કયાં બાથ લગાવે છે! ત્યાં તે કંટકો ભેંકાશે. કદાચ સાવધાની રાખીશ તે ફલ તરીકે તેના પઈડા મળશે. તે બાવળીયાના ફલ તરીકે પઈડા તે, બકરા, બકરીઓ ખાય. તે તે પશુ કહેવાય છે. શું તારે પશુ બનવું છે? માટે આવા પુદ્ગલજન્ય પદાર્થોમાં આસક્તિને ત્યાગ કરી, આત્મિક ગુણનું અમૃતપાન, ભજન કરવું જોઈએ. આ પ્રમાણે આત્મા તે કૃષ્ણ છે. અને ઔદયિક ભાવ રૂપી જલધિમાં નિવાસી છતાં, પરભાવ રૂપી નાગરાજને દમન કરવા પૂર્વક, તેને પરાજય કરીને ક્ષયે પશમ ભાવમાં પિઢ છે. ત્યારપછી ક્ષાયિક ભાવમાં લીનતા ધારણ કરીને વિષ્ણુ રૂપે વિલાસી બને છે. અને ક્ષાયિક ભાવમાં વિલાસી બનશે. આ મુજબ બને છે ત્યારે, નિજ ગુણકર્તા અને પરગુણહર્તા બને છે. બનેલ છે. અને બનશે. તેથી આત્માને કૃષ્ણ તરીકે કહેલ છે. માટે For Private And Personal Use Only Page #705 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજે કૃષ્ણની શોધ કયાં કરશે ! તમો જાતે જ કૃષ્ણ છે. આત્માની ઓળખાણ થતાં, સત્ય કૃષ્ણની ઓળખાણ થાય છે. પછી તાણીતાણ રહેશે નહિ. બરોબર સમજણના અભાવે, અન્તરના ભેદને પામ્યા નહિ. અને પામશો પણ નહિ. કેઈ બ્રહ્માના ભક્તો, કહે છે કે જગતમાં બ્રહ્મા મહાન છે. તેમને પરમેશ્વર માની, તેમની વંદના, પૂજન કરે. ત્યારે કઈ કહે છે કે, શંકરજી મહાન છે. માટે તેમને જ પ્રભુ તરીકે માની, વંદના, પૂજના અને ધ્યાનાદિક કરવું. કેઈ કહે છે કે, શ્રી કૃષ્ણ મહારાજ મહાન છે. આમ તાણીતાણમાં આન્તરિક ભેદ જાણ જોઈએ તે જાણ્યું નથી. અને આત્માની ઓળખાણ થવી જોઈએ તેનાથી બનશીબ રહ્યા. અને આવા પ્રકારની તાણીતાણ કરીને, આત્મિક ગુણોને પ્રાપ્ત કરવા શક્તિમાન બન્યા નહિ. માટે અરે કૃષ્ણના ભક્ત ? આત્મા તે કૃષ્ણ તથા વિષ્ણુ પણ છે. આવા આત્માનું ધ્યાન ધરે. અને તેનું ગાન કરે. જ્ઞાન, ધ્યાન અને ગાન કરવાથી માનવ જન્મને સાચે હા મળશે. બાહ્ય જગતમાં જે વૃત્તિઓ પરિભ્રમણ કરી રહેલ છે. તે વૃત્તિઓ અન્તરમાં સ્થિર કરો, બુદ્ધિસાગર આતમરાજ બનીને, કમને હરિને, હરિ પોતે જાતે અનશે. કારણ કે સર્વશક્તિ આત્મામાં રહેલ છે. તેણીને આવિર્ભાવ કરી સત્યાનંદને લ્હાવે લે. હવે એક ભકતે, સદ્ગુરૂ સમીપે આવી નમ્રતાપૂર્વક વિનતિ કરીકે, ગુરૂમહારાજ ? આ મારા આત્માને ઉદ્ધાર For Private And Personal Use Only Page #706 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ६33 કરે. અને આત્મિક ગુણોમાં લયલીન થાઉ એ ઉપાય બતાવે. આ સાંભળી ગુરૂ સૂરીશ્વરજી બાવનમા પદની રચના કરતાં ફરમાવે છે કે (હવે મને હરિ નામશું નેહ લાગે. એ–રાગ) હવે હું સમજ્યો જિનવર નામ એક સાચું, સાચુ જિન નામ બીજું કાચું રે, હવે, માતપિતા ભાઇ દીકરાને દીકરી, લલના કુટુંબ નહિ મારું, મારું મારું કરી મમતાથી હાર્યો, જાયું હવે સહુ ન્યારું રે. હવે મેલા જન્મીને જાણ્યું ન તત્ત્વ સ્વરૂપ મેં, ફેગટ ફંદમાં હું ફૂલ્ય, લક્ષ્મી સત્તાની ઘેને ઘેરાયે, ભણતર ભણીને હું તે ભૂલ્યો છે. હવે આ કાયા મન વાણીથી ન્યારે હું આતમ, અલખ સ્વરૂપી સહાય, ધ્યાન ધરીને જોયું સ્વરૂપ તે, આનંદ અતિશય પાયો રે. હવે મેરા ભેદ ગુરૂએ મને ભેદ બતાવીને, વિષય વાસનાથી વાર્યો, બુદ્ધિસાગર ધન્ય ધન્ય ગુરૂજી, આપ તર્યા ને મને તાર્યો રે. હવે, I૪ For Private And Personal Use Only Page #707 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩૪ સદ્ગુરૂ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની સમીપે આવી. આત્મિકગુણેની જે ભક્તને ઓળખાણ થઈ છે તે સ્તુતિ કરે છે કે, હે ગુરૂમહારાજ ! તમે જીનેશ્વરના ગુણે દર્શાવ્યા તેથી મારા જીવને સમજણ પડી કે, રાગ દ્વેષ, મહાદિકને સર્વથા, સર્વદા અને સર્વત્ર જીતે તે જિન થાય. અને તે અઢાર દોષને જીત્યા પછી, જિન થવાય. તેમાં પ્રથમ અહંકાર અને મમકારને મુકવો જોઈએ જ. ત્યારપછી તેઓ. દ્વારા ઉત્પન્ન થએલ દે, દૂર ખસવા માંડે છે. આ મુજબ સમજણ આવવાથી જીનેશ્વરનું નામ સાચું છે એમ મેં માન્યું. કારણ કે જીનેશ્વરના નામ, ગુણોથી નિષ્પન્ન છે. કોઈ નામ પાડે તેથી જિન થવાનું નથી. “હા.” ગુણ. તેવા મેળવે તે હરકેઈ વ્યક્તિ જિન થાય. તેથી જનેશ્વરમાં પ્રીતિ, ભક્તિ, શ્રદ્ધા દઢ થઈ. અને આ નામને જાપ કરવાથી, છેડા પણ તેમના ગુણ ગ્રહણ કરવાથી મહ. મમતા ખસવા લાગી. તેના યોગે, ચિન્તાનો દાહ અને તેને તાપ ખસવા લાગ્યા. અને શાંતિને લાભ મળે. તેથી તે નામ સત્ય માનીને તેના ઉપર પ્રેમ વધારવાથી તે નામને જપવા લાગે. અએવ જગતમાં સંગ સંબંધે જે પ્રાપ્ત થયું તેનું નામ અને વિષયજન્ય સુખ કાચુ લાગ્યું. એટલે તેઓ પ્રતિ જે મમત્વ હતું તે ખસ્યું. અને આત્માથી ન્યારૂ ભાસ્યું. માત, પિતા, ભાઈ, દીકરા અને દીકરી તથા લલના વિગેરે જે પરિવારમાં મારાપણું માની મારું મારું કરતે. હતું અને તેમના પિષણાદિક ખાતર પાપથાનકે સેવતો For Private And Personal Use Only Page #708 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩૫ હતો. છતાં સત્ય સુખશાતા મળતી ન હોવાથી, આત્મધનજ્ઞાન ધ્યાન ધર્મને હારી બેઠે. તેથી વારે વારે વિને આવી પડતાં ઠક્કર વાગવા માંડી. તેથી હે સદ્ગુરૂદેવ ? સમજણપૂર્વક તમારી પાસે આવીને મેં સુખશાતાને ઉપાય પૂછો અને કરૂણ લાવી, આપે સપાય દર્શાવ્યું તેથી, જીને શ્વરનું નામ સત્ય લાગ્યું. અને આ સિવાય બીજુ કાચું, ક્ષણ વિનાશી લાગ્યું. જન્મીને જે જાણવાનું હતું તે જાણ્યું નહિ. અને દેખાદેખીએ પણ ફેગટ ફદમાં કુલ્ય. પણ સત્યફલ મળ્યું નહિ. છતાં પણ તેમાં ફસાઈ પડ્યો. એક હાથીની માફક-એક હાથીને તરસ લાગવાથી જલ ભરેલા સરોવરની શોધ કરવા લાગ્યા. સરોવર તે મળ્યું નહિ. પણ, નાનું તળાવ નજરે દેખી તે ખુશી થયે. પણ આ તળાવમાં કેટલું પાણી છે અને કેટલે કાદળ, કચરો છે તેની તપાસ કર્યા વિના તૃષાને શાંત કરવા તેમાં ઝુકાવ્યું. આ તળાવમાં પાણી અલ્પ હતું. અને કાદવ, કચરે ઘણે હતા. તેથી ડુ પાણી પીધું. પણ તેવામાં તે કાદવમાં ફસાઈ પડ્યો. તૃષા બરાબર શાંત થઈ નહિ અને ફસામણીનું સંકટ આવી લાગ્યું. નીકળવા માટે ઘણે પ્રયાસ કરે છે. પણ નીકળી શકાતું નથી. સૂર્યના તાપથી પાણી સુકાતુ જાય છે. અને કાદવ ગાઢ, કઠણ થતા જાય છે. હવે બહાર નીકળતું નથી તેમ જ પરિવારની મમતા મુકાતી. નથી. બે ગણું સંકટ આવી લાગ્યું અને બહાર નીકળવાને એક માર્ગ રહ્યો નહિ. આ મુજબ વલેપાત કરતાં અને For Private And Personal Use Only Page #709 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩ સુઝાતા, ઘણા માસે વીતી ગયા ત્યારે વરસાદ વચ્ચે, અને તળાવ જલથી ભરપુર થયું. અને કાદવ, કચરા તળીએ બેઠા ત્યારે, જોર કરવાથી બહાર નીકળી શકાયું. તે પ્રમાણે હું સદ્ગુરૂદેવ ! વખત વીતતા તમારા ઉપદેશના વરસાદ આવવાથી હૈયાના કાદવ પાતળા થયા. અને મહાર નીકળ્યો. તેથી કાંઇક શાંતિના અનુભવ પ્રાપ્ત થયા. અને જે વિષકષાયના ફંદામાં ફસાઈ હું ફુલ્યા કરતા હતા. તેના પસ્તાવેા કરવા લાગ્યા. તથા પૂર્વાપાતમાં અને મેં જાતે કાવાદાવા, કુડ, કપટ કરવા પૂર્વક પ્રાપ્ત કરેલી લક્ષ્મીના ઘેનમાં ઘેરાઇ, તથા તેની સભાળમાં, રક્ષણ કરવામાં હું જે ભણ્યા તે ભૂલ્યા. જેની સંભાળ કરવાની હતી તેની ચાદિ પણ કરી નહિ. તેથી આટલી ઉમ્મરમાં પણ આત્મિક ગુણાને પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો નહિ. હવે મારા ભાગ્યેાદય ચેાગે તમારી વાણી શ્રવણ કરવાને વખત મળ્યો. અને તે વાણી, ઉપદેશને હૈયામાં ધારણ કરવાપૂર્ણાંક દુન્યવી સમધીઓનાં સયોગામાં તથા લક્ષ્મી સત્તામાં જે આસક્તિ હતી તેના ત્યાગ કર્યાં. અને નિરાસક્ત બનીને આત્મા તરફ લક્ષ દીધું. ધ્યાન, ધારણામાં ચિત્તને ચાંટાડયું. ત્યારેજ આત્મતત્ત્વ, સ્વરૂપના કાંઇક અનુભવ આવ્યો. અને અનુભવના સાચા અતિશય અનંદ પ્રાપ્ત કર્યાં. તે પણ ભવાભવ ન ખસે એવા. સંસારને જે આનંદ આવ્યા હતા તે, ઠગારા અને ક્ષણભ`ગુર ભાસ્યા. અને સત્યાસત્યની સમજણ પડી. આ સઘળા પ્રતાપ હે ગુરૂદેવ ! તમારા છે. For Private And Personal Use Only Page #710 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 839 મારા ઉપર કરૂણા કરીને આપે મને જડ, ચેતનના ભેદને. સાચે ઉપદેશ દીધે તેથી, ભેદ પાડનાર તમે મને સાચે કલ્યાણકર ભેદ બતાવ્યું. તેથી વિષયના વિકારેમાં હું સુખ માની બેઠા હતા તેઓનાથી વાર્યો. અને સત્યસુખની સમજણ આપી. આ કાંઈ જે તે ઉપકાર નથી. હવે તેવી વિષય વાસનાને દુર કરવામાં આત્મજ્ઞાન, ધ્યાનના યેગે સમર્થ બનેલ છું. હવેથી તેવી વાસના પણ ખસવા લાગી છે. માતપિતાદિ સગાંવહાલાં આ ઉપકાર કરવાને શક્તિવાળા નથી. સમજણ આપે તે, લક્ષ્મી, સત્તા વિગેરેની આપે. પણ આત્મિક, સત્યસત્તારૂપી લક્ષ્મીની સમજણ આપી શકતા નથી. તેથી હે સદ્ગુરૂદેવ? તમે તર્યા. અને ભવસાગરમાંથી મને તાર્યો. સંસારની ચકકીમાં પરિભ્રમણે ચગદાને હતું તેમાંથી ઉદ્ધર્યો. તથા સંસારની. સાઈડીમાં, કાટમાં પુનઃ પુનઃ સરા દેખી તે સાઈડીમાંથી ખેંચી કાઢ્યો. સંસારના વિવિધ સંતાપે બળી રહ્યો હતે. તેમાંથી બચાવ્યા. જન્મ, જરા અને મરણના ફેરાઓને અલ્પ કર્યો. તમારે આ એ છે ઉપકાર નથી. માટે તમે જ સત્ય માતપિતા વિગેરે સત્ય સનેહી છે. તમારે ઉપકાર કદાપિ ભૂલીશ નહિ. વારેવારે મરણ કરી તમારા ગુણોનું કીર્તન કરીશ. આ મુજબ સ્તુતિ કરીને નિરાસક્ત બની આત્મા તરફ તે ભાગ્યશાલી નજર રાખવા લાગ્યું. તે પ્રમાણે અરે ભાગ્યવાને ! તમે પણ સંસારની સાઈડી, ચકકી, સંતાપના ચગડોળે ચઢેલા હોવાથી અસહ્ય વેદના, For Private And Personal Use Only Page #711 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંતાપ, વિડંબના, વિપત્તિને ભોગવી રહ્યા છે. તેમાંથી મુક્ત થવા માટે જગતની જૂઠી બાજીમાં રમણતા કરે નહિ. અને પિતાને અને પરને ઉદ્ધાર કરવા વિચારણ અને વિવેક કરવા બેઘડી પણ વખતને કાઢે. આના ઉપર ઉપદેશ આપતાં સદ્ગુરૂ ગનિષ્ઠ આચાર્ય મહારાજ ત્રેિપનમા પદની રચના કરતાં ફરમાવે છે કે (રાગ–કાન્હરે) ક્યાંથી આવ્યો કયાં જાઈશ ભાઇ, જેને તપાસી તારી સગાઈ. કયાં III કાયા માયા કાચી કે સાચી, રંગમાં રાચી રહ્યો છું માચી. કયાં મારા ફૂલી ફેગટ શું ફાંફાં મારે, ફોગટ જન્મ શું માનવ હારે. ક્યાં II કંચન કામિની મારાં માની, નાહક મુઝે કરી નાદાની. કયાં પાકા મરણ સમય તું ખાલી જશે, ત્યારે મૂરખ તું પસ્તાશે. કયાં આપા ચાલ્યા સહુ જન નિજ નિજ વાટે, ચેત ચતુર તું ચેતન માટે. ક્યાંક દા મધુ બિંદુ સમ સુખ સંસારે, તૃપ્તિ ન વળશે તેથી ક્યારે. કયાં છો For Private And Personal Use Only Page #712 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૯ માહ માયા જગની છે મેટી, ક્ષણમાં વિનાશી દુઃખકર ખેાટી. કર્યો ગળ કાં॰ ॥૯॥ કાં॰ ॥૧૦॥ સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી, ભવ્ય પ્રાણીઓને ફરમાવે છે કે, અરે ભાઈ સસારના માગે જાય છે. અને પાછા ઘરમાં આવ્યા કરે છે. પણ તું કર્યાથી આવ્યા ! અને કયાં જઈશ ! તેની તપાસ કરી ! પહેલી ગતિમાંથી આવ્યા. ને બીજી ગતિમાં જવું પડશે. આ ગતિમાં અમરપટ લઇને આવ્યા નથી ભલે પછી જવા આવવાની દોડધામ કરે. પરંતુ જેવાં કર્મો કર્યાં હશે તે મુજબ, અન્યગતિના આયુષ્ય બંધના ચેાગે તે જ ગતિમાં ગમન કરવું પડશે. જો આયુષ્ય અધ, નરકગિતના અગર તિય ચગતિને પડ્યો હશે તે, મનુષ્યગતિમાં મનુષ્ય તરીકે અને દેવ ગતિમાં દેવ તરીકે થવાશે નહિ. માટે તારી કાર્યવાહી તપાસ. તે જે જે સબધા આંધી સગાઈ કરી છે તેની પણ તપાસ કર. પ્રથમ સગાઈ સબંધ કાયા સાથે છે. તે તારી થઈ છે ! હારી થવા મુજબ તેની શક્તિ રહી છે ! તે તે નજરે દેખતાં નરમ પડી જાય છે. ચાલવામાં પણ લાકડીના સહારો લેવા પૂર્ણાંક ચાલે છે, લેટપટ ખટપટ ઝટપટ ત્યાગી, આત્મસ્વરૂપના થા તુ... રાગી. Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય શુદ્ધ પરમાત્મ સ્વરૂપ, બુદ્ધિસાગર સુખ ચિહ્નરૂપ. For Private And Personal Use Only Page #713 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪૦. વ્યાધિ ઉત્પન્ન થતાં પથારીવશ બને છે. અજીર્ણ થતા તાવ, ઉલટી, ચુંક વિગેરેથી પીડા પામે છે. અને પમાડે. છે. આવી કાચી કાયામાં તું માચી રહેલ છે. તે સાચી છે કે કાચી! તેને ઉત્તર આપ? તું કહીશ કે, તે કાયા કાચકુંભ તથા કાચી માટીના ઘડા સમાન કાચી છે. ભૂલથી નાશ પામતા વિલંબ થતું નથી. તથા વીજળીના. ચમકારાની માફક ચમત્કાર દેખાડી વિલય પામે છે. તથા સંધ્યારંગની માફક મનહરતા દેખાડી તેને રંગ બદલાઈ જાય છે. તે પછી અરે ભાઈ? આવા ચમત્કારમાં અને ક્ષણભંગુર રંગમાં શું રાચી રહેલ છે ! કદાચ પુણ્યાગે જેટલું આયુષ્ય હશે તે મુજબ ટકશે. પછી આયુષ્ય ખતમ થતાં ક્ષણવારમાં નાશ પામશે. આયુષ્ય દરમ્યાન, વિવિધ વિપત્તિઓ, વિદને અને વિડંબના પણ વળગવાની. માટે આવી કાયાની માયા ઉતારવા જેવી છે. છતાં રૂપવતી કાયામાં મમતા રાખી, તેની ઘણી સારવાર કરવા પૂર્વક, ફૂલીને ફેગટ ફરે છે અને માને છે કે, આ કાયાથી જ કલ્યાણ થશે. તેથી જન્મ, જરા, મરણના સંકટો આવશે નહિ. આમ ધારણું કરીને કાયાની સંભાળમાં ફાંફા મારે છે. પણ જ્યારે, જે વેળાએ અને જે પ્રકારે, આ ગબડી પડશે ત્યારે, તને માલુમ પડશે નહિ. માટે આવા ફેગટ ફાંફા મારી, અમુલ્ય માનવ ભવને શા માટે વૃથા ગુમાવે છે ! અમુલ્ય, કામઘટ, કલપતરૂના કરતાં અતિશય લાભ આપનાર, આત્મજ્ઞાન, ધ્યાનમાં પ્રેમને લગાવ. ધર્મ For Private And Personal Use Only Page #714 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪૩ ધ્યાનમાં ચિત્તવૃત્તિને ચાંટાડવાથી, સત્ય સુખને આવવાને મા મળશે. અન્યથા તેા આધિ, વ્યાધિ વિગેરે વિપત્તિએમાં તે કાયા ફસાવી નાખશે. સનતકુમાર ચક્રવર્તીને પણ વ્યાધિઓએ ઘેરી લેતાં વિલંબ કર્ચી નહિ. તે! પછી તારા શે હિંસાખ ? માટે જાગ્રત થા. તે ફક્ત કાયામાં જ માયા, મમતા ધારણ કરી નથી. પરંતુ કંચન, કામિની, કુટુંબ, કંપની વિગેરેમાં માયા, મમતાને, સ સંકટાને, સ વિપત્તિઓને હઠાવનાર માની, જીંદગાની પત વેઠ કરી. પણ સત્યસુખને લેશ પણ પ્રાપ્ત થયા નહિ. તે। પછી તે, આગળ સત્ય સુખ શાંતિ આપશે એવી આશા રાખવી નિરક છે. માટે સદ્ગુરૂ બુદ્ધિસાગરસૂરીશ્વરજી કહે છે કે, કંચન, કામિની, કુટુ ખાદિને પોતાના માની, નાદાની કરવાપૂર્વક નાહક શાને મુંઝાય છે! અને મારૂં મારૂં કરીને શા માટે વેઠ કરે છે ! તારૂ હાય ! તે તારી પાસે રહેવું જોઇએ. પણ તે સદાય અને પરભવમાં નિરન્તર સાથે રહેતુ નથી. તેથી તારે માનવું જોઇએ કે, આ, સચેાગે મળેલ સ સબધા અને સાગે! વખત આવે ખસી જનાર છે. વિયેાગવાળા છે. માટે અરે નાદાન ! મારૂ મારૂ' કરીને નાદાની કર નહિ. અને મુંઝાય નહિ. જ્યારે તું મરણ પામશે ત્યારે સર્વેના ત્યાગ કરી ખાલી હાથે પરભવે જવુ પડશે. સાથે આવશે કરેલા શુભાશુભ કર્મોના સકારા અને વાસનાએ. જ્યારે ખાલી હાથે જવાનુ થશે ત્યારે, ઘણા પસ્તાવા થશે. કારણ કે, કંચન, ૪૧ For Private And Personal Use Only Page #715 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪૨ કામિની, અને કુટુંબના પિષણમાં આત્મસ્વરૂપનો ખ્યાલ રહ્યો નહિ. અને કરેલી મહામહેનત માથે પડી. ફલાવતી અની નહી. માટે સદ્દગુરૂની શીખામણ માની, વ્યવહારિક કાર્યો કરતાં આત્મિકધર્મને ભૂલ નહિ. દરેક માનવ, દાનવ અને દેવે પણ કરેલા કર્મો મુજબ તિપિતાની વાટે, માર્ગે અંતે ચાલ્યા ગયા છે. અને જશે. રાજા, રંક, શંકર કે કિંકર, શેઠ શઠ, જે કઈ ઉત્પન્ન થયા છે. તે સર્વેને ખાલી હાથે ગમન કરવું પડે છે. માટે છે ચતુર ચેતન ? જલ્દી ચેતી જા. અને પુણ્યની કમાણુ તથા તેના સંસ્કાર સાથે લેતે જા. એટલે વિપત્તિ વિગેરે આવશે નહિ. તારે પણ એક દિવસ એવો આવશે કે, જ્યારે જ નહોતે. માટે જે સુકૃત કરવું હોય તે કરી લે. અન્યથા પ્રાણો છૂટશે ત્યારે ઘણે પસ્તાવો થશે. પસ્તા થાય નહિ તે માટે, હે ચેતન ? પ્રથમથી જ ચેતીને ચાલ. મધુ બિન્દુ સરખા સાંસારિક વૈષયિક સુખમાં મસ્ત બનવું જોઈએ નહિ. તેથી જે સત્ય સુખ છે તે કદાપિ પ્રાપ્ત થશે નહિ. અપૂર્ણ જ રહેશે. સાંસારિક સુખમાં શાંતિ મળશે તે ભ્રમણું કદાપિ ટળશે નહિ. અને સગાંવહાલાને પણ દગા, વિશ્વાસઘાત, છેતરપિંડી કરવાને પણ વિચાર જાગશે. એક પિતા પુત્રની માફક–એક બાપ દીકરે પિસા કમાવવા ખાતર મુસાફરી કરી રહ્યા છે. તેવામાં રસ્તામાં એક આકડાનું વન આવ્યું. તે દેખી દીકરાએ કહ્યું કે, બાપા, આક, For Private And Personal Use Only Page #716 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪૩ આકડાના બદલે આક બેલેલ હોવાથી અને તેને પિતા, વાઘ સમજેલ હવાથી, તે ભયભીત બન્યું. અને હાય ! આ વાઘ મારી નાંખશે. માટે કાંઈક બચવાને ઉપાય કરું. આમ વિચારી તેને પિતા, પુત્રને કહે છે કે, અરે દીકરા! તું પાછળ છે તે હવે આગળ થા. કારણ કે, આ વિકરાળ વાઘ માર્યા વિના રહેશે નહિ. તને મારશે તે પારકી દીકરી રાંડશે. વિધવા બનશે. અને મને મારે તે તારી મા સંડે. માટે તું આગળ થા. આ પ્રમાણે સાંભળી તેને પુત્ર હસવા લાગ્યા. અને મનમાં વિચાર કરે છે કે, મારા પિતાને સ્વપ્રાણે સાથે સંપત્તિ બચાવવા કેટલી તમન્ના છે ! કે પિતાના પિતા તરીકે થઈને મારા પ્રાણોને નષ્ટ કરવા માટે કે ઘાટ મારા પ્રત્યે ઘડ્યો. અરે હાય ! સંસારમાં સ્વાર્થ ખાતર કેવા ઘાટ ઘડાય છે. આ મુજબ વિચાર કરી રહેલ છે. તેવામાં, પેલે વાઘ પણ બીજે સ્થલે જાતે રહ્યું. ત્યારે, તેના પિતાએ કહ્યું કે, અરે દીકરા હવે કાંઈ બાધ જેવું નથી. હું આગળ જાઉ છું. તું પાછળ આવ. આમ કહીને પિતાએ આગળ ચાલવા માંડ્યું. સદ્ગુરૂ દેવ કહે છે કે, અરે નાદાન ! શરીર માટે તેમજ માયા મમતામાં મગ્ન બની નાદાની કરે નહિ. અને આત્મહિતકર જે જે હોય તે સાધી લે. વિષયસુખે પણ મધુ બિન્દુના સરખા છે. હાથીથી ભયભીત બનેલા મુસાફરે પ્રાણે બચાવવા ખાતર ગોઝારા કૂવામાં પડતું મુકાયું. પરંતુ તે કુવામાં ઉગેલા વડની વડવાઈ તેના હાથમાં For Private And Personal Use Only Page #717 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪૪ રહ્યો. પાછળ પડેલા આવી. તેને પકડીને અદ્ધર લટકી હાથીએ કુવામાં ન પડતાં, વડના થડને સુંઢ ભરાવી હલાવવા માડયુ. તેથી વડની ઉપર રહેલા મધપુડામાંથી મધના બિન્દુએ તેના મુખમાં પડવા લાગ્યા. તે બિન્દુએની મીઠાશમાં તે પથિક એવા મગ્ન બન્યો કે, નીચે રહેલા અજગરને દેખતા નથી. તથા વૃક્ષના મૂલને કાળા અને ધાળા એ ઉદરા કાપી રહેલ છે. અને વિક્લા હાથી આ વડને પાડી નાંખશે અને અજગરના મુખમાં પડી મરણ પામવું પડશે. તથા મધમાંખા તીક્ષ્ણ ચટકા મારે છે તેની તેને બિન્દુના સ્વાદમાં માલુમ પડતી નથી. આવી પરિસ્થિતિ આવી લાગી છે. તેવામાં એક વિદ્યાધરે કરૂણા લાવી કહ્યું કે, અરે મુગ્ધ ? આવી વિડંબના આવી લાગી છે છતાં તેએની મીઠાશમાં કયાં મસ્તાન અનેલ છે ! આ મીઠાશમાં તે મધુરો માર ખાઈને અજગરના મુખમાં મરણ પામીશ ! જો તારી અભિલાષા હાય તે। આવી પરિસ્થિતિમાંથી તને ઉચકી લઈ વિમાનમાં આરૂઢ કરૂ. આ મુજબ શ્રવણુ કરી મુસાફર વિદ્યાધરને કહેવા લાગ્યા કે, તમારા વિમાનમાં આરૂઢ થવાની ભાવના તે વર્તે છે. પણ કયારે આવું કે, આ મધપુડા ખલાસ થાય ત્યારે આવું. માટે જ્યારે ખાલી થાય ત્યારે આવજો. અત્યારે તા આ મીઠાશ આવી રહેલી છે તેના સ્વાદ ચાખી લેવા દો. આ પ્રમાણે સાંભળી, વિદ્યાધર તેની હાંસી કરતા ચાલ્યા ગયા. કહેા અરે ચેતન ? આથી શી દશા થાય ? મરણ પામે For Private And Personal Use Only Page #718 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪૫ કે મીઠાશ દરરાજ માણે ? તને માલુમ પડી હશે કે હાથી રૂપી કાળ પાછળ પડેલ છે. આયુષ્યરૂપ વડની વડવાઈ છે. અને તે ઝાડના વિષયા રૂપી મધપુડામાંથી બિન્દુઓ પડી રહેલા છે. વડ ક`પતા હૈાવાથી તેના મુખમાં મધની મીઠાશ આવે છે પણ એ ઉદરા મૂલને કાપી રહેલા છે તેની તરફ નજર પણ કરતા નથી, અને માખીઓ ચટકા મારી રહેલ છે તે, વિષયવિકારાની મીઠાશમાં ભૂલી જાય છે. પિરવારમાં કોઈ સામું આલે છે, મેણા મારે છે, અપમાનાદિ કરે છે. છતાં કટાળા આવતા નથી. તે અચએ કહેવાયને ? મૂલરૂપી આયુષ્ય ખતમ થતાં, કુવામાં પડી મરણ પામીને ચારે ગતિમાં ટીચાવાનું થશે. માટે હું ભવ્ય ચેતનજી ? જગતની એટલે વિષયકષાયના વિકારોની તને મોટી માયા લાગી છે. પણ તે તે ખાટી છે. દગો દઈ રખડાવશે. કારણ કે તે ક્ષણિવનાશી છે. તેમાં વિશ્વાસ રાખવા જેવા નથી, માટે જે લપ વળગી છે તેને ત્યાગ કરવા પૂર્વક લટપટ, ખટપટને, ઝટપટ દુર કરી, તેને ત્યાગી બની, આત્મસ્વરૂપના પ્રાદુર્ભાવ થાય તે મુજબ આત્મિકગુણાના રાગી થા. તેથી આત્મામાં અનાદિકાલથી સત્તામાં રહેલ અનંત શુદ્ધિની સાથે અનંત સુખ, સમૃદ્ધિના અનુભવમાં અનંતકાલ પંત તું ઝીલશે. કદાપિ તેને અંત આવશે નિહ. અતએવ સદ્ગુરૂ ઉપદ્ઘિશે છે કે, આ પ્રમાણે વન કરવાથી હું ચેતન ? તુ અનુક્રમે સત્ય, શુદ્ધ, પરમાત્મસ્વરૂપ, બુદ્ધિસાગર જે કેવલજ્ઞાન પામી, સુખચિદ્રૂપ For Private And Personal Use Only Page #719 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બનીશ. ત્યાર પછી બીજીવાર જન્મમરણના અનંત દુઃખ રહેશે નહિ. હવે સદ્ગુરૂ ગિનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી ચેપનમા પદની રચના કરતાં, જેન શ્રાવકને આત્મતત્ત્વની ઓળખાણ કરાવવા પ્રથમ કર્તવ્ય કરવાને ઉપદેશ આપતાં કહે છે કે – (ઓધવજી સંદેશે કહેજે શ્યામને એ–રાગ) શ્રદ્ધાળુ ગંભીર શ્રાવક સુજાણ છે, જીવદયાળુ ઘટમાં સત્ય વિવેક, નવતત્ત્વાદિક સમજે ગુરૂગમ જ્ઞાનથી, જન ધર્મની સાચી મનમાં ટેકજે. શ્રદ્ધાળુ / નવર દેવ ગ્રહ્યાથી તેહ સનાથ છે, અનાથ નહી કહેવાતે શ્રાવક પુત્રજે, કરે કમાણી ન્યાયથકી સંસારમાં, સંતે ચલાવે છે ઘરનું સૂત્ર. શ્રદ્ધાળુ મારા મુનિની પાસે વ્રત ઉચ્ચરતે ભાવથી, લીધાં તેવાં વ્રત પાળે ગુણવાનજો, સાધર્મીને દેખી મન હરખાય છે, ભક્તિથી કરતે તેનું બહુ માનજે. શ્રદ્ધાળુવારા For Private And Personal Use Only Page #720 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪૭ શ્રદ્ધાળુ ॥૪॥ સત્ય મનારથ મુનિ તનેા દીલમાં કરે, કારાગ્રહ સમ જાણે આ સંસારજો, જલપ કજવત્ ન્યારા અન્તરથી રહે, સંકટ પડતાં ધરે ધીરજ નિર્ધારજો. સદ્દગુરૂ મુનિને ખમાસમણ દે ભાવથી, ગુરૂ સાક્ષીએ કરતા પ્રત્યાખ્યાનો, પ્રતિક્રમણ સામાયિક સમજીને કરે, ધર્માંકમાં નિશદિન રહે ગુલતાનજો. શ્રદ્ધાળુ॰ |||| નિન્દા લવરી ચાડી ચુગલી નહિં કરે, પ્રિય સાચથી ખેલે રૂડા ખેલો, ચારી જારી પાપ કરે નહિં સ્વપ્નમાં, જૈનધમ ના વધતા તેથી તેાલજો. જિન પ્રતિમાને પૂજે જે અહુમાનથી, જિનની આણાએ સમજે જે ધર્માંજો, દાન દિયે મુનિવરને જે મહુમાનથી, એવા શ્રાવક પામે શાશ્વત શ એ. શ્રદ્વાળુ lll તન મન ધનથી જૈન ધર્મ વૃદ્ધિકરે, ગુરૂ આણાએ ધ કરે સુખકારો, બુદ્ધિસાગર શ્રાવક એવા પાકશે, ત્યારે થારો જૈન ધર્મ ઉદ્દારો. For Private And Personal Use Only શ્રદ્વાળુ ॥ શ્રાળુ lll Page #721 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદ્દગુરૂ આચાર્ય ભગવાન કહે છે કે, જૈન, શ્રાવક કેવા હોય ! જે વિચાર અને વિવેકપૂર્વક, વીતરાગ જીનેશ્વરજીને વચનેમાં પૂર્ણ શ્રદ્ધાવાન હય, શ્રદ્ધાવાળા હવાથી બાર વતની આરાધના કરવામાં શક્ય તત્પર હોય, તે શ્રદ્ધાવાન શ્રાવક કહેવાય. સંસારના વ્યાવહારિક કાર્યોમાં, સદ્વિચાર અને વિવેકી હોવાથી તે મેહમુગ્ધ બનતા નથી. તે કારણે તેમનામાં ગંભીરતા વસેલી હોવાથી ગંભીર હોય છે. કેઈન દેશે સાંભળી, જાહેરમાં મુકે નહિ. પણ દેલવાળાને ખાનગીમાં શીખામણ આપી સન્માર્ગે, ક્ષમાર્ગે વાળે. તથા પિતાના જે જે ગુણો હેય, દાન, શીયળ, તપાદિક તેમજ પરોપકાર, સહકાર વિગેરે કર્યો હોય, તે તે જાહેરમાં પ્રસિદ્ધ કરે નહિ. કઈ પ્રતિકુલ બની અપમાનાદિક કરે તે પણ, સહન કરનાર હેય. તથા શ્રીમતની શોભા દેખી, સાહ્યબી, વૈભવને દેખી ખુશી થનાર હોય, તથા પુણ્ય ક્રિયાઓની પ્રશંસા, અનુદના વિગેરે કરનાર હોય. તે ગંભીર શ્રાવક કહેવાય. આવા શ્રાવક, જીનેશ્વર કથિત આગમ વિગેરેને ભાવથી સાંભળી સમ્યગ્રાન, સુજાણ બનેલ હોય છે. તેથી તે શ્રાવક જીવદયાળુ હોય છે. કેઈ પણ પ્રાણીઓને દુઃખી કરવાની ભાવના તેમને હોતી નથી સર્વે પ્રાણીઓ પર મૈત્રીભાવના, કરૂણભાવના ભાવીને તથા વૈરને વસરાવી આત્માસાધનામાં પ્રેમવાનું હોય છે. તેથી ઘટમાં સદ્વિચારના ગે, જડ, ચેતનની વહેંચણી કરવા પૂર્વક, વૈષયિક સુખ For Private And Personal Use Only Page #722 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪૯ વિલાસના વિલાસી કયાંથી બને ! કારણ કે, સદ્ગુરૂના શ્રીમુખદ્વારા તેમણે નવતત્વાદિ સાંભળેલ હોય છે. અને સાંભળતા હોય છે. તેથી સુદેવ, સુગુરૂ, સુધર્મમાં સાચી ટેક, શ્રદ્ધા હોય છે. વિપત્તિ, વિદ, વિડંબનાદિ આવી વળગે તે પણ, જે ટેક છે તેને ત્યાગ કરે નહિ. પણ ધૈર્ય ધારણ કરી, સહિષ્ણુ બને. ગભરામણ ધારણ કરી ટેકને ત્યાગ કરે નહિ તે શ્રાવક કહેવાય. અને તે શ્રાવક પાંચમા ગુણસ્થાનકને ઉજજવલ કરવા પૂર્વક, આત્મવિકાસમાં આગળ વધવા ગ્યતા મેળવે છે. આવા શ્રાવક, જીનેશ્વરને ભાવપૂર્વક ગ્રહણ કર્યા હોવાથી સનાથ બને છે. જેને માથે સત્ય જીનેશ્વરનાથ છે. તેને કઈ પ્રકારની ખામી રહેતી નથી. નાથ કેને કહેવાય ! જે કદાપિ પ્રાપ્ત થએલ ન હોય તેને અર્પણ કરી નિશ્ચિત બનાવે અને અર્પણ કરેલનું રક્ષણ કરી વિવિધ વિપત્તિઓની વેદના દૂર કરે તે નાથ કહેવાય. અર્થાત્ ગ ક્ષેમ કરે તે નાથ. એવા જિનેશ્વરદેવને પામી જે સનાથ બનેલ છે તે સનાથ કહેવાય છે. જગતમાં સાંસારિક પદાર્થો, વસ્તુઓ જેની પાસે હોય નહી તેને આપનાર ઘણા મળી આવે. પણ આધિ, વ્યાધિ અને ઉપાધિને હઠાવનાર કેણ હેય છે? જીનેશ્વર સિવાય કંઈ હોતું નથી. કારણ કે, જીનેશ્વર પ્રભુની સેવા, ભક્તિ અને આજ્ઞાના પાલનથી એવી વસ્તુઓ મળી આવે છે, તેને કદાપિ નાશ થાય નહિ એવી અદ્ધિ, સિદ્ધિ અને શુદ્ધિ હાજર થાય છે. માટે તેઓ સાચા For Private And Personal Use Only Page #723 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૫૦ સનાથ છે. તેમની આજ્ઞાપાલનમાં દરેક વિશ્વના માનવાક્રિકને ચેગોમતા સ્વયમેવ હાજર થાય છે. આ સિવાય સહારે આપનાર તેા મળી આવશે. પણ તે શકવા સમર્થ બનશે નહિ. રક્ષણ કરી એક શ્રીમંતની માફક—એક મનેાહર નગરમાં ઘણા વેપાર ચાલત! હાવાથી, મારવાડી વાણીયા કમાણી કરવા આન્યા. માલ ભર્યો વિના વ્યાપાર થાય નહિ તેથી, પેાતાની મુડીવડે જુદા જુદા પ્રકારના માલ ભર્યાં. તથા વધારે લાભ થાય તે ખાતર ઉધાર લઇને માલ ભર્યો અને કહ્યું કે, એક મહિનામાં તેના નાણા ભરી આપીશ. તે પણ વ્યાજ સાથે. આ મુજબ ખીજાને કહીશ તે પણ મને વધારે નાણું મળશે. આ પ્રમાણે વિચારીને કાઈ ધનાઢ્ય પાસેથી રૂપૈયા લાવીને પણ અતિ માલ ભર્યાં તેા ખરા. પરંતુ જે માલ ભર્યો છે તેના ભાવમાં મંદી આવી. ભાવ વધશે એ આશાએ એક મહિના સુધી માલ વેચી શકયો નહિ એક મહિના વ્યતીત થયા પછી લેણદારે રૂપૈયા માગ્યા. મારવાડી વાણીયાએ કહ્યું કે, હાલમાં મઢી છે તેથી માલ વેચી શકયો નથી. માટે રાહત ખમે. તમારા નાણા વ્યાજ સાથે જરૂર પાછા આપીશ. પરતુ આ પરદેશી વાણીયા હોવાથી તેનામાં લેણદારને વિશ્વાસ આવ્યે નહિ. ને તકાદો કર્યાં. તેથી પેાતાની આંત રાખવા અન્ય પરોપકારી ધનાઢચની પાસે જઈ પેાતાની વિગત કહેવા પૂર્વક એ લાખ રૂપૈયાની માગણી કરી, તેણે કહ્યું કે, કઈં પણ ગીરે For Private And Personal Use Only Page #724 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૫૧ મુક્યા સિવાય અમે રૂપિયા ધીરતા નથી. માટે તમારી પાસે જે હોય તે ગીરે મુકે. મારવાડીએ મુછને એક વાળ તેડી આપે. તેની પરીક્ષા કરવા ખાતર શેઠે કહ્યું કે, તે વાંકે છે. તેણે કહ્યું કે, વાંકે હે પણ માંકે હે. શેઠને તેના વચન પર વિશ્વાસ બેસવાથી બે લાખ રૂપિયા ગણું આપ્યા. તે લઈને ઉતાવળ કરનાર લેણદારને વ્યાજ સહિત ચુકવી આપ્યા. પછી બે દિવસમાં, ભરેલા માલને બે ત્રણ ગણે ભાવ વધ્યો. તેથી ચિન્તા ગઈ. અને તે શેઠને પણ વ્યાજ સાથે રૂપિયા ભરી દીધા. અને આ વેપારી પણ શ્રીમંત બને. વેપાર અધિકાધિક કરવાથી મળેલા રૂપિયાનું રક્ષણ કરવાની ચિન્તા વધી. હવે. આ મિલ્કત કયે સ્થલે મુકવી. આવી અનેક બાબતની ચિન્તા વધતાં શરીરે વ્યાધિ થઈ. દવા તે ઘણી કરી પણ, દરદ નાશ પામ્યું નહિ. તેથી અધિક વલેપાત કરવા લાગે. પણ ચિંતા અને વ્યાધિ દૂર હઠે એ કઈ એ. ઉપાય બતાવ્યું નહિ. અંતે જૈનોપાશ્રયે જઈને ગુરૂદેવની પાસે આવીને પિતાને વ્યાધિ જાય તેને ઉપાય પુછો. ગુરૂદેવે ઉપદેશ આપ્યું કે, અરે ભાગ્યશાલી! દુન્યવી સોગ અને નિમિત્તથી મળતા નાણાઓથી તથા શ્રીમંતાઈ અગર સ્વજન વર્ગના સહકારથી ચિન્તા, વ્યાધિ. વિગેરે જાય છે તે મહેટી ભૂલ છે. નાણા વિગેરે ચિન્તા, વ્યાધિઓને દૂર કરવા સમર્થ છે નહિ જ. તેમાં નિરન્તર સુખશાતાની આશા રાખવી તે વૃથા છે. માટે જીનેશ્વર-- For Private And Personal Use Only Page #725 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર દેવની આજ્ઞાપૂર્વક, સેવા, ભક્તિ, પૂજા, ભાવના કરીશ તેથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાશે. અને ચિન્તા, વ્યાધિ દુર થશે. અને આત્મજ્ઞાન, ધ્યાન કરવાથી બીજીવાર આવીને તે બહુ દુઃખ આપશે નહિ. વ્યાધિ આવશે ખરી પણ તેનું જોર ચાલશે નહિ. આ મુજબ સાંભળી જીનેશ્વરને પિતાના નાથ બનાવી, વ્યવહારના કાર્યો કરવાથી ચિન્તા અને વ્યાધિ ટળી ગઈ. અને ન્યાય, પ્રમાણિક્તા પૂર્વક વર્તન રાખવાથી સુખી થયે. આ મુજબ શ્રાવક, સંસારમાં ધ કરતાં નીતિને ત્યાગ કરે નહિ. અને તે ઘરસૂત્ર ચલાવે તથા અણઘડ આત્માને ઘાટ ઘડવા ગુરૂ પાસે જઈને વ્રત, નિયમ, પ્રત્યાખ્યાન કરી આત્માના ગુણને અજવાળે. નિર્મલ કરે. આ મુજબ વર્તન કરવાથી મેહમસ્તકે કુઠાર પડે છે. તેથી તે મેહ ભાગને જાય છે. લીધેલા વ્રતમાં, નિયમમાં વિદને આવે તે હિંમત હારે નહિ. પરંતુ આત્મબલથી હઠાવી તેનું રીતસર પાલન કરે, તથા સ્વપરનો ઉદ્ધાર કરવા માટે સાધમિક બંધુઓને શક્ય તેટલે સહકાર આપે. એટલે સીદાતાના સંકટમાં ભક્તિભાવથી તન, મન, ધન દ્વારા મદદ કરવા અહેનિશ પ્રવૃત્તિ કરે. તેથી તે શ્રાવક, સમાનધાર્મિક અંધુઓને ધાર્મિક ક્રિયાઓમાં ઉલાસ વધે. શુભ કિયાએ કિરતા પાછા હઠે નહિ. આ ઘણે લ્હાવે છે. ધન આપવાની તાકાત હોય તે કાયા દ્વારા તેમનું જે કાર્ય હોય તે કરે. અગર આશ્વાસન આપી ધર્મમાં સ્થિર કરે. અને ધર્મની આરાધના કરનારની અનુમોદના કરવા પૂર્વક પ્રશંસા કરી For Private And Personal Use Only Page #726 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬પ૩ પ્રમાદમાં ઝીલે. આવા શ્રાવક, પ્રભાવક કહેવાય. એટલે સ્વપરને ઉદ્ધાર કરી જૈનશાસનને પ્રભાવ સર્વત્ર ફેલાવે.. તેથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. માટે સ્વપરને ઉદ્ધાર કરવા પાછા હઠવું નહિ. તથા સમ્યગજ્ઞાનપૂર્વક વ્રતનું પાલન કરતે તે પ્રભાવક શ્રાવક, મુનિ ધર્મને પાલવાની ઈચ્છા દરરોજ રાખે. ગૃહસ્થપણાને દુઃખમય, દુઃખજનક, અને દુઃખ પરંપરા રૂપ માનતે, તથા કારાગ્રહ તરીકે જાણો, તેમાંથી કદા મુક્ત બનું! આ મુજબ વિચારણા કરવાપૂર્વક લાગ મળતાં તેમાંથી ખસી જાય. પછી સંયમની રીતસર આરાધના કરી આત્મતત્વજ્ઞાની બને. તથા સાંસારિક સંબંધમાં ફસાય નહિ. પાણીમાં પંકજની માફક નિર્લેપ રહે. પરિષહ, ઉપસર્ગો આવે ત્યારે ધીરજ રાખી તેને સહન કરી, આત્મધ્યાનમાં સ્થિરતા રાખે. પરંતુ ભયભીત બને નહિ. જીભ, છ રસને સ્વાદ લે છે છતાં નિર્લેપ રહે. છે. તે મુજબ વ્યવહારના કાર્યો કરતાં તેમાં લેપાયમાન થાય નહિ. ન્યાયસંપન્ન વિભવવાનું બની, શિષ્ટાચારનું પાલન કરવા પૂર્વક, પાપભીરુતા તથા ભવભરૂતા દિલમાંથી દુર ખસેડે નહિ. તથા સશુરૂ પાસે જઈ ખમાસમણ દઈ તેમના ઉપદેશ વાણીરૂપી પાણીમાં સદા ઝીલી નિર્મલ બને. પાંચ ઈન્દ્રિયે અને માનસિક વૃત્તિઓને કન્જામાં કરી, આત્મતત્વનું નિરીક્ષણ કરે. તથા. દશ મનના, દશ વચનના, અને બાર કાયાના જે બત્રીશ દે છે. તેઓને તપાસવા દરરેજ સામાયિક કરે. અગર પ્રતિક્રમણ કરી થએલા For Private And Personal Use Only Page #727 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેને, પાપને દુર કરવા પ્રયાસ કરે. અગર ભાવના રાખે કે, ક્યારે આ પાપ દુર ટળશે. દરરોજ પ્રભુપૂજા કરી પ્રભુના ગુણને ગ્રહણ કરી ગુણવાન બનતા રહે. અને દરેક પદાર્થોમાંથી ગુણેને ગ્રહણ કરવાનું ચૂકે નહિ. દરરોજ ધર્મક્રિયામાં ગુલતાન, મગ્ન રહે. પરંતુ ધાર્મિક ક્રિયાઓ કરી રહ્યા પછી નિન્દા, નિદ્રા, ચાડી, ચુગલી, લવરી કરે નહિ. કારણ કે, તેનાથી જે ધાર્મિક ક્રિયાઓ કરેલી હોય છે તે ફલવતી બનતી નથી. એટલે તેના ફલને નિન્દા, વિકથા વિગેરે નષ્ટ કરે છે. અને તેથી અપ્રામાણિક બની હાંસીપાત્ર બનાય. માટે સાવધાન બની કાર્યો કરવા. જેથી પુણ્યબંધ ટળે નહિ. સત્ય સુખશાતાને પ્રાપ્ત કરવા ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. તેમાં આશાતનાના કારણે મળી રહે તે સુખશાતા ક્યાંથી પ્રાપ્ત થાય? માટે પ્રિય હિતકર અને પષ્યવાણને શ્રાવક વધે. કટુક વચનેની કડવાશ કેમેય કરીને ખસતી નથી. તેણીને, વાણીને બેલતા ઘણો વિચાર કરવો કે, જેને બેલવાથી વૈરવિરોધાદિ થાય નહિ. અને સંપ, સંપત્તિ, શક્તિનું રક્ષણ થાય. તથા નિન્દા તે અતિ ખરાબ છે. તેનાથી પાપ જ બંધાય છે. કરેલ પરોપકારાદિના બદલે અપકાર, કડવાશ થાય. એક કવિ કહે છે કે, માતા નાના દીકરાનું મેલું ઠીબડા વડે દુર કરે પણ નિન્દા કરનાર તે મોટા અને છેટાનું જીભ વડે દુર કરે છે. એટલે તેમની જીભ ખરાબ બની દુધવાળી બને છે. સોપારી, પાન, તથા સ્વાદિષ્ટ ભેજન ખાવામાં આવે છે, પણ તે દુર્ગધ For Private And Personal Use Only Page #728 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૫૫ ટળે નહિ. માટે પરની નિન્દા કરે નહિ. નિન્દા કરવાની ટેવ ટળતી હોય નિહ તા પોતાના દાષાની નિન્દા કરી કે જેથી ધ્રુષા ધીમે ધીમે પણ ખસતા જાય. ચાડી, ચુગલી કરવાથી તેા, માણસાઇ પણ નાશ પામે છે. અને ચાડીયા તરીકે જાહેર થવાય છે. તેમ જ ચારી, જારીની ટેવ પડી હાય તેને જરૂર દુર કરવી. જેથી નિર્ભય તરીકે જીવનપત માણસાઈ અને ધાર્મિકતા, ધાર્યો લાભ આપી શકે કાછડી ટ્યાના તેમ જ ચારી કરનારના કાઈ વિશ્વાસ રાખે નહિ. ભલે પછી શ્રીમત, શાહુકાર તરીકે પ્રસિદ્ધિ પામેલ હાય. ચારી, જારી કરનારને સ્વપ્નમાં પણ શાંતિ રહેતી નથી, માટે શ્રાવક પોતાના માનવભવને સફલ, સાક કરવા માટે ઉપરક્ત દોષાને દૂર કરવા પ્રમલ પુરૂષાર્થ કરે તે જ સ્વધર્મને જાળવી શકે, જેમતેમ વર્તન કરવાથી માનવતા પણ રહેતી નથી. માટે જૈન ધર્મોના પ્રભાવ, મહિમા, (તાલ) વધારવા હાય તેા, નિન્દા, ચાડી, ચુગલી, ચારી, જારી નિવારવી. આવા વિવિધ દોષોના ત્યાગ કરનાર શ્રાવક કહેવાય છે. અને પોતાના જીવનની પણ તે શુદ્ધિ કરે છે. શ્રાવક, પાતાના જીવને જીન બનાવવા તથા જીવને શિવ બનાવવા શ્રી જીનેશ્વરજીની દરરોજ પૂજા, સેવા, ભક્તિ, સ્તુતિ કરવા પૂર્વક તેમની આજ્ઞાનુ પરિવાલન કરવા સ્વપુરૂષા ને કારવે. અને જીનેશ્વરે કહેલ, દાન, શીયળ, તપ, ભાવનાઓને ભાવી, સ્વપરના ઉદ્ધાર કરે. તેથી જૈન ધર્મના મહિમા વધે. તથા મુનિવર્યંને, For Private And Personal Use Only Page #729 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ સુપાત્રોને, દાન દઇ, યૌવનાવસ્થામાં નિયમેને ધારણ કરી, પેાતાની સંપત્તિ અને શક્તિની સફલતા કરે. ભેગાપભાગમાં તથા અનડમાં શક્તિને વેડફી નાંખે નહિ. આવા શ્રાવકા, સયમની સારી રીતે આરાધના કરી, અનુક્રમે ગુણસ્થાને આરૂઢ થતાં કેવલજ્ઞાન પામી શાશ્વત સુખને પામે છે. જન્મ, જરા અને મરણના દુઃખા નિવારે છે. માટે તમારી પાસે જે સમૃદ્ધિ, મલ, બુદ્ધિ વિગેરે હાય તેના ઉપયાગ શાશ્વત સુખાર્થે વાપરો. તેથી તન, મન અને ધન વૃથા જશે નહિ. અને જૈનધર્મની વૃદ્ધિ થશે. સભ્યાની સદ્ગુરૂના ઉપદેશ દ્વારા આ મુજબ કરવામાં ભૂલા થશે નહિં. કષાયાદિકની ભયંકર થપ્પડા ખવાશે નિહ.. આમ સદ્ગુરૂ આચાય બુદ્ધિસાગરસૂરીશ્વરજી કહે છે કે, આવા જૈનો, શ્રાવકા પાકશે. ઉત્પન્ન થશે ત્યારે, પોતાના અને જૈનધમ ના ફેલાવા થશે. જૈનધમ ના વિશ્વમાં પ્રચાર કચારે થાય કે, મુડીવાદની મમતા મુકી, સમ્યગજ્ઞાનવાદ સહિત આત્મવાદમાં લગની લગાડો ત્યારે જ, “મુદન શેઠે તથા બલબુદ્ધિના નિધાન અભયકુમારે તથા અન્ય આત્માથી રાજાઆએ જ્યારે મૂડીવાદ વિગેરેની મમતા મુકીને સમત્વવાદ રૂપી સર્વોદયને સ્વીકાર કર્યાં ત્યારે, વિશ્વમાં જૈનધર્મના ઘણા પ્રચાર થયે હતેા. તે મુજબ તમે પશુ થયા છે ! ન થયા છે તે તે મુજબ થવા શકય પ્રયત્ન કરશે. આવે પ્રયાસ કરવાથી સર્વ સંકટોથી મુક્ત થવાય છે. તમારામાં બુદ્ધિબલ હાય તા આત્મતત્ત્વની વિચારણા કરશે. શારી For Private And Personal Use Only Page #730 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬પ૭ રિક શક્તિ સંપન્ન હો તે, વ્રત, નિયમાદિને ધારણ કરજે. અને વિદ્વતા હોય તે, વાણી દ્વારા હિત, મિત અને પથ્ય વચને બેલી પ્રિય બનજે. અને પપકાર કરીને સીદાતા, નિરાધારને ઉદ્ધાર કરી ધર્મમાં જોડાશે. બંગલા મળ્યા છે તે મેજમજા, વિષયાદિ સુખ માટે મળ્યા નથી. પણ સ્વપરને સહારા આપવા માટે મલ્યા છે. બલ, બુદ્ધિ મલી છે. તે, અને પીડાઓ ઉત્પન્ન કરવા પ્રાપ્ત થઈ નથી. પણ સ્વપરનું રક્ષણ કરવા મળી છે. જે સંપત્તિ, સાહ્યબી વૈભવાદિક પ્રાપ્ત થએલ છે તેમાં આસક્ત બનવા ખાતર તે વસ્તુ મળી નથી. પરંતુ ધર્મની આરાધના કરવા માટે તે વસ્તુઓ આવી મલી છે. તથા પરોપકારને લ્હાવે લેવા માટે મળી છે. સંક્ષેપમાં કહીએ તે તે સર્વ બાબતમાં અનુકલતા મલી છે, તેના યોગે, અન્યોને અનુકલતા કરી આપવામાં કટીબદ્ધ બનશે. સુષ કિ બહુના. ૪૨ For Private And Personal Use Only Page #731 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ૧૦૮ ગ્રન્થ પ્રણેતા, વિશ્વ વિરલ દિવ્ય વિભૂતિ, સ્વ. યોગનિષ્ટ, અધ્યાત્મજ્ઞાન દિવાકર, કર્મયોગી, શાસ્ત્ર વિશારદ, પૂજ્યપાદ જનાચાર્ય સદગુરૂદેવ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજનું પચાસ વર્ષ પર લખાએલું ભવિષ્યવાણી ક્રાન્તદર્શન : લેખક : રામકુમાર યાજ્ઞિક હળવદકર આર્યાવર્તને આરે, પિતાની નવ નમેષ શાલિની પ્રતિભાને બળે સહસ્ત્ર કિરણી આભા ઉતારનાર, પૂ. આચાર્યશ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ એટલે. જેને સમાજનું નહીં, પણ સમસ્ત ગુજરાતનું ગૌરવ ગણી શકાય. પુ. આચાર્યશ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ એટલે કૃતનિશ્રિત મતિજ્ઞાનની સાકાર પ્રતિમા અને કાન્ત દર્શનનાં પ્રકાંડ પંડિત. કર્મવેગ જેવા અષ્ટોત્તરશત. (૧૦૮) ગ્રન્થ રનેનાં સબળ સર્જક. અષ્ટાંગ યોગનાં સાધક. અને પ્રભાવશાલી વક્તા. ઉપદેશક. આવું વિવિધલક્ષી પાંડિત્ય કદાચ ગુજરાતે જોયું હશે આટલી સર્જન શક્તિ એણે પ્રીછી હશે. પણ પુજયશ્રીનું સાહિત્યજ મહાન નહેતું. એમનું શ્રમણ જીવન તે એથીએ અધિક મહાન હતું. For Private And Personal Use Only Page #732 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન તરફ જોવાની એમની, દ્રષ્ટિ, જૈનત્વનાં સાચા સંસ્કારોથી પરિભાજિત છતાં, એમની પોતાની જ કહેવાય એવી આગવી અને લાક્ષણિક હતી. જીવનનાં સમગ્ર પાસાઓને વિચાર કરતી એમની શાસ્ત્રીય વિવિધ વિષય મિની બુદ્ધિએ જીવનનું સમગ્ર સ્વસ્થ અને અશેષ દર્શન કરવાનો પ્રયત્ન કર્યો. જીવન મંગળતાના સાતત્ય માટે, આત્મસિદ્ધિને આદર્શનીય વારાણસીએ પહોંચવા માટે જ્ઞાન અને કિયાના સમન્વયની અનિવાર્યતા (જ્ઞાન રિયાભ્યાં મોક્ષ) એ પ્રજ્ઞ પુરૂષ પારખી, જ્ઞાન, અને યિાના, વિચાર, અને આચારનાં એ અદ્ભૂત મંગળ સામંજસ્યમાંથી એમને સાંપડી. સંખ્યાતાએ એકાદને પ્રાપ્ત થતી. “કાન્ત દષ્ટિ” પછી તે પૂ. આચાર્યશ્રીની વાણીમાં જિનાગમની ઓજસ્વિતા આવી. પૂ. આચાર્યશ્રી એક યુગના ન રહ્યાં, એ તે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યનાં બન્યા, એમની જીવન સાધનાએ એમને ઉર્વપલ્થ યાત્રિક બનાવ્યા. તેઓશ્રીને સામાન્ય માણસ ને સમજી શકે, ન કલ્પી શકે એવી શક્તિઓ (લબ્ધિ), વરી. અને કાયાના અભેદ્ય ગણાતા પડદા વધતી એમની દ્રષ્ટિ યુગને પાર કરતી ભવિષ્યને જેવા શક્તિમંત બની પૂ. આચાર્યશ્રીની દીર્ઘ કાળની એક નિષ્ઠા પૂર્વકની ઉપાસનાને એ જવલંત વિજય હતે. તેઓશ્રીની કાન્ત દર્શનની આ શક્તિની પિછાન એમની કેટલીએ રચનાઓમાં થાય છે પણ કેઈનેય સહેજે યાદ આવે, એ તે એમનું ભવિષ્યવાણ અંગેનું પેલું પદજ. For Private And Personal Use Only Page #733 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ઉદ્ભૂત શ્રીમદ્ રચિત ભજન પદ સંગ્રહ ભાગ ૮ મે પૃષ્ઠ ૪૨૦), એક દિન એવો આવશે? એક દિન એ આવશે? મહાવીરના શબ્દો વડે, સ્વાતંત્ર્ય જગમાં થાવશે? સ્વાતંત્ર્ય જગમાં થાવશે? એક દિન ૧ સહુ દેશમાં સ્વાતંત્ર્યનાં, શુભ દિવ્ય વાધો વાગશે? બહુ જ્ઞાનવીર કર્મવીરે, જાગી અન્ય જગાવશે? એક દિન ૨ અવતારી, વિરે અવતરી, કર્તવ્ય નિજ બજાવશે? અશ્રુહુહી સૌ જીવનાં, શાંતિ ભલી પ્રસરાવશે? એક દિન ૩ સહુ દેશમાં, સીવણમાં, જ્ઞાનીજનો બહુ ફાવશે? ઉદ્ધાર કરશે દુઃખીને, કરૂણ ઘણું મન લાવશે ? એક દિન ૪ સાયન્સની વિદ્યા વડે, શેઠે ઘણુજ ચલાવશે? જે ગુખ તે જાહેરમાં, અદ્દભુત વાત જણાવશે? એક દિન ૫ રાજા સકળ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે ? હુન્નર કળા સામ્રાજ્યનું, બહુ જોર લેક ધરાવશે? એક દિન ૬ For Private And Personal Use Only Page #734 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ખંડ બીજ ખંડની, ખબર ઘડિમાં આવશે ? ઘરમાં રહ્યાં વાતે થશે, પરખંડ ઘર સમ થાવશે? એક દિન ૭ એક ન્યાય સર્વે ખંડમાં, સ્વાતંત્ર્યતામાં થાવશે ? બુધ્ય િપ્રભુ મહાવીરનાં, તો જગતમાં વ્યાપશે ? એક દિન ૮ (પ્રગટ થયું સં. ૧૯૭૦ ના આ સુદી ૧ ને રવીવાર. લખાયું સં. ૧૯૬૭ માં) પચાસ વર્ષ પછીને વણદીઠડ્યા જમાનાનું આવતા યુગનું કેવળ એંધાણ જ નહિ પણ જે જાગતું શબ્દચિત્ર પૂ. આચાર્યશ્રી એ પદમાં આપે છે અને એ પણ જે વિરલ આત્મશ્રદ્ધાથી, અદૂભૂત સ્પષ્ટતાથી, કશી જ સંદિગ્ધતા કે શંકા આશંકા વિના એ આજના બુદ્ધિવાદીનેય મેંમાં આંગળાં નખાવે તેવું છે. આજથી પચાસ વર્ષ પહેલાં જગતના મોટા ભાગના દેશે ગુલામીના બંધનમાં પરતંત્રતાથી પીડાતા હતા, એશિયા અને આફ્રિકા જેવા મોટા ખડાના લગભગ બધાજ ભાગ પરાધીન મુક્કમિલ આઝાદીનું સ્વરૂપનુંય એમાંના કેટલાક દેશેએ જોયું નથી. એ વખતે ગુજરાતના ગામડામાં બેઠેલો એક નિજામ ધ્યાનમસ્ત ગી સંપૂર્ણ સ્વસ્થતાથી ઉચરે છે. For Private And Personal Use Only Page #735 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સહુ દેશમાં સ્વાતંત્ર્યનાં, શુભ દિવ્ય વાદ્યો વાગશે? આજે એ શબ્દો કેટલા અક્ષરે અક્ષર સાચા પડ્યા છે. એશિયાનો ખૂણેખૂણે આઝાદીના આતશથી ઉજાતે છે. શું ભારત ? કે શું બર્મા ? શું પાકિસ્તાન ? કે શું સિલોન ? શું ઈન્ડોનેશિયા ? કે શું મલાયા. બધે જ સ્વાતંત્ર્યના સફેદ ઓછા વત્તા સંભળાય છે. ગઈ કાલ સુધી “આઝાદી કયા ચીજ હૈ?” એ ન સમજનાર આફ્રિકા જેવા ખંડમાંય ઈજીપ, ઇરાક, આઝાદીને વાવટે ફરકાવી રહ્યા છે. બાકીના દેશમાં સ્વાતંત્ર્ય માટે અસાધારણ આંદેલને ઝડપથી ચાલી રહેલ છે અને એને વિજય અવશ્ય ભાવિ જ છે. પૂ. આચાર્યશ્રીની દ્રષ્ટિની ઝીણવટ તે જુએ? બહુ જ્ઞાનવીરે, કર્મવીરે, જાગી અન્ય જગાવશે? પૂ. આચાર્યશ્રીનાં આગમ એંધાણ આપતી વાણીમાં પણ ભગવાન વીરને દિવ્ય સંદેશ “જ્ઞાન અને કર્મ* એક રૂપિયાની બે બાજુ સમાન નગદવાણ એક દેશ સ્વતંત્ર થતાં અન્યને સ્વતંત્ર કરવા ઉઘુક્ત થશે. ભારત સ્વતંત્ર થતાં તુરત જ ઈર્ડોનેશિયાની વહારે ધાયું જ હતું ને? અને એથીયે અધિક અદ્ભુત છે, એમની રાજનીતિ અંગેનું દર્શન. વિશ્વરાજકારણનાં પાણી ડહોળાયેલાં હતાં, રાજકારણના ક્ષેત્રે ઋતુ તુના રંગ પલટાતા થતા, એશિયા કે આફ્રિકાની તો વાત જ કયાં For Private And Personal Use Only Page #736 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ના જણાતી. ત્ય,પ્યાની. કરવી, યુરોપ જેવા ખંડમાંય “લેકઅવાજ” જેવું બહું ઝાઝું નહતું “લેકશાહી” શબ્દને એનું આજનું ગૌરવ પણ નહોતું સાંપડ્યું. એને દેહ હજુ ગર્ભાવસ્થામાં ઘડાતો હતો અને જ્યાં લોકશાહીને જાણે અજાણ્યે પ્રવેગ થતો હતું. ત્યાં પણ એ ડચકા જ ખાતી હતી. ત્યારે અજબ એવી આત્મશ્રદ્ધાથી અને કોઈ આર્યદ્રષ્ટાની અદાથી પૂ. આચાર્યશ્રીન બેલ સરી પડે છે કે – રાજા સલમાનવ થશે, રાજા ન અન્ય કહાવશે? આજે તે શું કાશ્મીરના, કે શું તીબેટના, કે શું સાયપ્રસના. બધાજ સવાલેમાં લેકમત એજ આખરી મનાય છે. ગૂજરાતના એક ગામડાને ગીજન આજુબાજુ આવેલ કાઠીઆવાડ (સૌરાષ્ટ્ર) અને રાજસ્થાનના કેટલાય રાજા રજવાડાંની સ્વાતંત્ર્ય વિરોધી હવા વચ્ચે રહેતા એ ગીજનના શબ્દો, એને સહસ્ત્ર કટિ પ્રણામ કરવા આજે આપણ સૌને પ્રેરે છે. વિજ્ઞાનના વિજય ટંકાના પડઘા એ પ્રજ્ઞાપુરૂષ ઝીલે. છે. આજથી પચાસ વર્ષ પહેલાં સામાન્ય માણસ જેને હજુ ગઈ કાલે પણ નહેતે કલ્પી શકત એવી વિજ્ઞાનની સ્તબ્બકારી પ્રગતિ અને રફતારને આચાર્યશ્રી ત્યારે પણ નજર સામે જ જોતા લાગે છે. અને મધ્યયુગીન કહેવાય એવા કાસદ અને ખેપીયાના જમાનામાં એ કર્મવીર એની કાંતદ્રષ્ટિનાં પ્રતાપે ભાખે છે કે – For Private And Personal Use Only Page #737 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૬૪ એક ખડ મીજા -ખબરા ઘડીમાં ઘરમાં રહ્યા વાતે થશે, થાવશે ! -પર્ ખંડ ઘર સમ એશિયા યુરોપ અને અમેરિકાને ત્રણ લેંગે એક દિવસમાં પહોંચવાને કેટલા સ્પષ્ટ ખ્યાલ આ વાણીમાં ઉપસી આવે છે. ખડની, આવશે ! આવતા યુગમાં કોઇ એક વ્યક્તિનુ', કોઈ એક રાષ્ટ્રનુ` સાવ ભૌમત્વ નહિ હાય, એનુ સ્થાન વિજ્ઞાનની વિશ્વોપરિતા લેશે. એનેા ઉલ્લેખ પૂ. આચાય શ્રી ઔચિત્ય પુરઃસર કરે છે. વિજ્ઞાનનું સામ્રાજ્ય આજે અસ્તિત્વ ધરાવે છે જ. આમાં દેશની શક્તિ અશક્તિના આધાર એના Scientific and industrial development પર જ છે. એનુ` સૂચન છે કે:-~ એક ન્યાય સર્વ ખંડમાં, સ્વાતયતામાં થાવશે ? એ દન પશુ યુનાના સાદેશિક નિયમે માટેના પ્રયત્ના અમલમાં આવતાં સાચું પડવાનું જ Inter national low આજેય યુનાનાં અમુક કાયદાઓનાં પાલનમાં. એક ન્યાય પ્રવર્તે છે જ, આવી સ`સિદ્ધિ શકય તા ખરી. પણ એની સ`પ્રાપ્તિ ધારીએ તેટલી સહેલી નથી. પૂ. આચાર્ય શ્રીનાં, આ ક્રાન્ત દર્શનની પાછળ એમની ભાવના હતી. ઉપાસના હતી. પુરૂષાર્થ હતા. માનસશાસ્ત્ર જેને intution નામે આળખે છે, એ આ સહેજ For Private And Personal Use Only Page #738 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્કૂરણ શક્તિ તે જૈન પરિભાષામાં કહેવાતી એક લબ્ધિજ હતી. જ્ઞાન અને કિયાનાં અશ્રત પૂર્વ સામંજસ્યમાંથી જીવનનાં ચરમ માંગલ્યમાંથી એ શક્તિ જન્મી હતી. ગુજરાતે અનેક સંત મહંત અને યોગીજને દીઠા છે. પણ આવા દ્રષ્ટા તે વિરલ જ હોય છે. એ વિશ્વવંદ્ય વિરલ દિવ્ય વિભૂતિ અવધૂત ગીરાજને શત શત પ્રણિપાત કરવાની રહેજે ભાવના પ્રગટે, એવી તેઓશ્રીની મેધા, પ્રજ્ઞા, અને પ્રતિભા હતી, ગૂજરાત અને જૈન સમાજ પૂ. આચાર્યશ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજીના પરમ પુરૂષાર્થના પ્રતિકરૂપ સાહિત્ય અર્પણ માટે એમનું અણી છે અને રહેશે, એમના દિવ્ય જીવનને સમજવાને, એમના આદેશને જીવનમાં ચરિતાર્થ કરવાને આપણે યથાશક્તિ પ્રયત્ન કરીશું તે એ ઋણના ભારમાંથી કાંઈક મુક્ત થઈશું. પૂ. આચાર્યશ્રીનું વૈદિક સંસ્કૃતિના પ્રધાન અંગસમું * જૈનદ્રષ્ટિએ ઈશાવાસ્યોપનિષદ' ઉપરનું વક્તવ્ય વાંચનને સુગ સાંપડ્યો, તે સમયથી જ તેઓશ્રીના ચરણ કમળમાં મારું મસ્તક ઢળી પડ્યું હતું. મારી મનેભાવના હતી કે પુ. આચાર્યશ્રીનાં રચિત કાવ્ય કે કોઈ પણ સાહિત્ય પર મારે અવલોકન લખી લેખિનીને કૃતાર્થ કરવી. એ ભાવના આજે સ્વલ્પાશે ફલી છે, અને તે યશ પૂ. મુનિરાજ પ્રવરશ્રી દુર્લભસાગરજી મહારાજને ઘટે છે. For Private And Personal Use Only Page #739 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ ܘܲ ܘܲ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ગ્રંથમાળામાં પ્રકટ થયેલા ૧૧૫-ગ્રંથે. ૧ અધ્યાત્મવ્યાખ્યાનમાળા. ૨ ભજનસંગ્રહ ભાગ ૨ જે. ૩ ભજનસંગ્રહ ભાગ ૩ જે. ૪ સમાધિશતકમ ૦-૮-૦ ૫ અનુભવ પચ્ચીશી. ૬ આત્મપ્રદીપ. ૦–૮–૦ ૭ ભજન સંગ્રહ ભાગ ૪ થે ૮ પરમાત્મદર્શન. ૮-૧૨-૦. ૯ પરમાત્મજ્યોતિ (આવૃત્તિ ૨) ૧-૮-- ૧૦ તત્ત્વબિંદુ. - ૧ ગુણાનુરાગ (આવૃત્તિ બીજી) ૦-૧-૦ ૧૨-૧૩ ભજન સંગ્રહ ભાગ ૫ મો તથા જ્ઞાનદીપિકા --- ૧૪ તીર્થયાત્રાનું વિમાન (આ. ત્રીજી) ૧૫ અધ્યાત્મભજન સંગ્રહ. ૦-૬-૦ ૧૬ ગુરુબોધ (આ. બીજી ) ૦–૮–૦૧૭ તત્ત્વજ્ઞાનદીપિકા (આ. ૨ ) ૮-૧૦-૦૦ ૧૮ ગહું લીસંગ્રડ ભા. ૧ (આ. ૧ ) ૧૯-૨૦ શ્રાવકધર્મસ્વરૂપ ભા. ૧-૨ ૦-૨૦ ૨૧ ભજનપદ સંગ્રહ ભાગ ૬ ઢો. ૦-૧૨૦૦ ૨૨ વચનામૃત. ૦ ૧૪-૦ ૨૩ ગદીપક, (આ. ૨) પૃષ્ઠ ૫૩૬ ૩-૦-૦૦ ૨૪ જૈન અતિહાસિક રાસમાળા. ૨૫ આનંદઘનપદ ભાવાર્થ (આ. ૩) પૃષ્ઠ ૬૭૬ ૧૨-૮-૦ ૨૬ અયામશાંતિ (આ. ચોથી) પૃષ્ઠ ૯૬ ૦-૧૨-૯ ૦ ܟܼܲ ૦ ܘܿ છે. ૦ ૦ ૦ ૦ ܘ ૦ ૦. For Private And Personal Use Only Page #740 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬૬૭ ૨૭ કાવ્યસંગ્રહ ભાગ ૭ મેા. ૨૮ જૈનધમની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ ૨૯ કુમારપાલ ( હિંદી ) ૩૦ થી ૩૪ સુખસાગર ગુરુગીતા ગ્રન્થ પ ૩૫ કેવ્યવિચાર ( આવૃત્તિ ૩ ) ૩૬ વિજાપુર વૃત્તાંત ન્હાવું. ૩૭ સાબરમતી ગુરુશિક્ષણ કાવ્ય ૩૮ પ્રતિજ્ઞાપાલન. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ થી ૪૧ જૈનગ૰મતપ્રબંધ, સંધપ્રગતિ, જૈનગીતા ૪૧ સઘપ્રગતિ આ. ૨ જી. પૃષ્ઠ ૧૧૨ ૪૨ જૈનધાતુપ્રતિમા લેખસ'ગ્રહ ભાગ ૧. ૪૩ મિત્રમૈત્રી. ૪૪ શિષ્યાપનિષદ્ ૪૫ જેનોપનિષદ્ ૪૬-૪૭ ધાર્મિક ગદ્યસંગ્રહ તથા પત્રસદુપદેશ ભા. ૧ ૪૮ ભજનસગ્રહુ ભા. ૮ ૫૦ કમ યાગ. ( આત્તિ બીજી ) પૃષ્ઠ ૮૦૮ ૫૧ આત્મદર્શન. પર ભારતસહકારશિક્ષણ કાવ્ય. ૫૩ શ્રીમદ્ દેવચંદ્ર ભા. ર, (આ. ૨) ૫૪ ગહુલી સંગ્રહ ભા, ૨, (આ. ૨) ૫૪ ગહુલી સંગ્રહ ભા. ૧-૨ ભેગા પાકા બાંધેલા ૫૫ કપ્રકૃતિ ટીકા ભાષાંતર. ૭-૮-૦ For Private And Personal Use Only ૦-૩-૦ --॰ ૦-૪-૦ ૦-૪-૦ ૦-૪-૦ •-{-0 ૦-૫-૦ ૧-૦ ૧-૩-૦ ૧૦-૦ 0-2-0 ૪૯ શ્રીમદ્ દેવચંદ્ર ભા. ૧ (આ. ૨) ૪૯ શ્રીમદ્ દેવચંદ્ર ભા. ૧ ના ચાર કટકા જુદા પાકા ખાધેલા ૧-દેવચંદ્ર ચાવીસી રૂા. ના, ર્--નયચક્રસાર રૂ।. ના, ૩કગ્રંથ રૂ।. ૦૫, ૪-વિચારરત્નસાર, રૂ।. ૧ 91218 ૦૨-૦ ૩-૦-૦ ૩-૦-૦ ૨-૮-૦ ૧'-૫-૩ ૦.૧૦૦ ૦-૧૦૦ ૨-૮-૦ ૦-૬-૭ ૭-૧૨-૦ 3-0-0 Page #741 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦-૧૨-૦ ૦–૪–૦ ૧-૦-૦ ૧-૮-૦ ૧-૦-૦ ૫૬ ગુગીત ગડ્ડલી સંગ્રહ ૫૭-૫૮ આગમસાર અને અધ્યાત્મગીતા (આ. ૨) ૫૯ દેવવંદન સ્તુતિ સ્તવન સંગ્રહ ૬૦ પૂજા સંગ્રડ ભા. ૧ લે, ૬૧ ભજનપદ સંગ્રહ ભાગ ૯ ૬૨ ભજનપદ સંગ્રહ ભાગ ૧૦ ૩ પત્રસદુપદેશ ભાગ ૨ ૬૪ ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા. ૨ ૬૫ જૈનદષ્ટિએ ઈશાવાસ્યોપનિષદ્ ભાવાર્થ વિવેચન ૬૬ પૂજાસંગ્રહ ભાગ ૧-૨ ૬૭ સ્નાત્ર પૂજા ૬૮ શ્રીમદ્ દેવચંદ્રજી અને તેમનું જીવનચરિત્ર ૬૮ થી ૭ર શુદ્ધોપગ વિ. સંસ્કૃત ગ્રંથ ૪ ૧૭૩ થી ૭૭ સંધકર્તવ્ય વિ. સંસ્કૃત ગ્રંથ ૫ ૭૮ લાલા લજપતરાય અને જૈનધર્મ ૭૯ ચિન્તામણિ ૮૦-૮૧ જૈનધર્મ અને પ્રસ્તિ ધર્મને મુકાબલો તથા જૈન પ્રીતિ સંવાદ ૮૨ સત્યસ્વરૂપ. ૮૩ ધ્યાનવિચાર. ૮૪ આત્મશક્તિપ્રકાશ (આ. ૨) પૃષ્ઠ ૧૧૨ ૮૫ સાંવત્સરિક ક્ષમાપના (આ. ૩) પૃષ્ઠ ૭૬ ૮૬ આત્મદર્શન (મણિચંદ્રજીકૃત સજઝનું વિવેચન) ૮૭ જૈનધાર્મિક શંકાસમાધાન, ૮૮ કન્યાવિક્રયનિષેધ. ૮૯ આત્મશિક્ષા ભાવનાપ્રકાશ. ૯૦ આત્મપ્રકાશ (ત્રીજી આવૃત્તિ) પૃષ્ઠ ૫૧૦ ૮૧ શેકવિનાશક ગ્રંથ ૧--- ૧-૦-૦ ૨-૦-૦ ૦–૨-૦ ૦-૪-૦ ૦-૧ર૦ ૦-૧૨૦-૪-૦ ૦–૪-૦ ૧–૦-૦ ૦-૬-૦ ૦-૧૪-૦ ૦–૮–૦ ૦ ૦ ૦ ૦ ૦-૪-૦ ૦-૪-૦ ૦-૬-૦ ૦-૭-૦ ૫-૦-૦ ૦-૧-૦ ૦ ૦ For Private And Personal Use Only Page #742 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬૯ ૯૨ તત્ત્વવિચાર. ૯૩ થી ૯૭ અધ્યાત્મગીતા વિ. સહઁસ્કૃત ગ્રંથ ૫ ૯૮ જૈનસૂત્રમાં મૂર્તિપૂજા. ૯૯ શ્રી યશોવિજયજી નિબંધ ૧૦૦ ભજનપદ સંગ્રહ ભાગ ૧૧ ૧૦૭ સ્તવનસંગ્રહ ( દેવવંદન સહિત ) ૧૦૮ પત્રસદુપદેશ ભાગ ૩ ૧૦૯ શ્રી બુદ્ધિસાગરસુરીશ્વર સ્મારક ગ્રંથ ૧૧૦ પ્રેમગીતા-સ’સ્કૃત. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ ભજનપદ સંગ્રહ ભાગ ૧, ૨ (આ. ૪ થી ) પૃષ્ઠ ૪૧૬ ૨-૮-૦ ૧૦૨ ગુજરાત બૃહદ્ વિજાપુર ઘૃત્તાંત. ૧-૪-૦ ૧૦૩–૪ શ્રીમદ્ દેવચંદ્રજી વિસ્તૃત જીવનચરિત્ર તથા દેવવિલાસ ૦૧૨-૦ ૧૦૫ માહિતજૈન શ્વે. ગ્રન્થગાઈડ ૧૦૬ કાવલિ-સુએધ. ૧૧૨ અધ્યાત્મસાર ૧૧૩ આંતરજ્યાતિ ભાગ ૧ ૧૧૪ આંતરજ્યાતિ ભાગ ૨ ૧૧૫ ભાગ ૩ "" --> ૧-૦-૦ ૦૩-૦ -૬-૦ ૦-૧૨૦ For Private And Personal Use Only ૧-૮-૦ ૧-૪-૦ ૧૧૧ ચોનિષ્ઠ આચાય -શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીનું વિસ્તૃત વનચરિત્ર, પૃષ્ઠ ૮૦૦ 0-90.0 -}-૦ 0.92-0 •-5-0 ૧૧-૦૦ ૦-૧૨-૦ ૫-૦૦ ૫-૦-૦ ૫-૦-૦ ગ્રંથા માટે પત્રવ્યવહારનું સ્થળ શ્રી વિજાપુર ( ગુજરાત. ) શ્રી બુદ્ધિસાગરસૂરિજી જ્ઞાનમંદિર તથા અધ્યાત્મજ્ઞાનપ્રસારક મડળ-મુંબઈ C/o મોંગળદાસ લલ્લુભાઈ ઘડિયાળી ઠે. ૩૪૭, કાલબાદેવી રાડ,–મુ અઇ ૨ આ સૂચિપત્રમાં મેટા ટાઇપે છપાયલા નામવાળા ગ્રંથે છેલ્લાં ત્રણ વર્ષમાં નવી આવૃત્તિપૂર્વક કરીથી છપાયલા છે. મંત્રી શ્રી Page #743 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - અધ્યાત્મ જ્ઞાનને અખટ ખાને – યાને – શાશ્વતાત્માને અદ્દભૂત શણગાર? પૂજ્યપાદ ચોગનિષ્ઠ વિશ્વવિરલ દિવ્ય વિભૂતિ અધ્યાત્મજ્ઞાન દિવાકર શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કૃત અધ્યાત્મજ્ઞાન રસથી ભરપુર શ્રી કગાદિ મહાન એકસોને આઠ ગ્ર વાંચો... વંચાવે?... વસાવ ?.. અને અવશ્ય લાભ મેળવો. શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ ૩૪૩-કાલબાદેવી રેડ, મુંબઈ નં. ૨ * સહાયક સભ્ય થવાના પ્રકારે * રૂ. ૨૦૦૦) અને તદુપરાંત રકમ આપનાર સભ્યો તથા સંસ્થાઓ પ્રથમ વર્ગના પેટ્રન ગણાશે. રૂ. ૧૦૦૦) અને તદુપરાંત રકમ આપનાર સભ્યો તથા સંસ્થાઓ બીજા વર્ગના પેટ્રન ગણાશે. રૂ. ૫૦૦) અને તદુપરાંત રકમ આપનાર સભ્યો તથા સંસ્થાઓ ત્રીજા વર્ગના પેટ્રન ગણાશે. રૂ. ૨૫૦) અને તદુપરાંત રકમ આપનાર સભ્યો લાઈફ મેમ્બર ગણાશે. તેમજ ઓછી રકમ આપનાર સામાન્ય સભ્ય ગણાશે અને સગવડતાએ ખૂટતી રકમ આપવાથી લાઈફ મેમ્બર બની શકશે. શ્રી મંડળ તરફથી તમામ પ્રગટ થતા નવા ગ્રંથે પ્રથમ તથા બીજા વર્ગના પેટ્રનને ૨-૨ નકલે તેમજ ત્રીજા વર્ગના પેટ્રન તથા લાઈફ મેમ્બરને ૧-૧ નક્લ ભેટ આપવામાં આવશે. For Private And Personal Use Only Page #744 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org “ બુદ્ધિપ્રભા ” વાંચવાને! આગ્રહ રાખા બુદ્ધિપ્રભાએ માત્ર ટૂંકા જ ગાળામાં અપ્રતિમ પ્રતિ સાધી છે. ધીમે ધીમે પણ એક પછી એક ડગલુ માંડતાં આજ એ મક્કમ પગલાં ભરી રહ્યું છે. માત્ર દોઢ જ વરસના અતિ અલ્પ ગાળામાં જૈનેતર સાહિત્યમાં પણ માગ મુકાવે એવી વાચનસામગ્રી એ આપે છે. ચિંતન કણિકા... (લે. મૃદુલ ) જૈન સમાજના બધા જ સામયિકામાં એક નવીજ ભાત પાડત આ વિભાગ છે. આકર્ષક ને જોશીલી, કાવ્ય પંક્તિએ જેવી જ્ઞાનની, વિચારની, ચિંતનની, જીવનની સમજની એવી તેજ કણિકા આ વિભાગમાં નિયમિત આવે છે. ઊધડતા પાને જ એ વાંચેા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગંગાના એવારેથી... ( લે. શ્રીમદ્ બુદ્ધિસાગરજી ) પૂજ્ય ગુરુદેવે એમના જીવનમાં અઢળક સાહિત્યની સર્જના કરી ચિંતનાત્મક તે અભ્યાસી સાહિત્યના અનેક અંગાને એમણે અજવાળ્યા છે. કર્મ, યામ, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, પુત્રા, ચિત્ર, ગઝલો વ. અનેકવિધ સાહિત્યાંગોની એમણે સાધના કરી છે. એમની સર્જના એ ગંગાના નીર જેવી પવિત્ર, વહેતી ને નિળ છે. દર અડકે ગુરુદેવના એ ગગાજળનુ આયમન કરો. અને આ ઉપરાંત સુંદર વાર્તાઓ, જ્ઞાનસભર લેખા અને શાસનસમાચાર નિયમિત આવે છે. છતાંય ‘બુદ્ધિપ્રભા 'તુ લવાજમ શું છે એ ખબર છે? .. : : લવાજમના કર :: ત્રણ "N "7 પાંચ વરસના ગ્રાહકના રૂા. ૧૩ બે વરસના ગ્રાહકના રૂા. પુ=૫૦ રૂા. ૮ એક માત્ર ત્રણ રૂપિયા ~: વધુ વિગત માટે લખો :~ બુદ્ધિપ્રભા કાર્યાલય 21 C/॰ શ્રી. જસવંતલાલ ગિરધરલાલ શાહ ૩૦૯/૪, ખત્રીની ખડકી, દેશીવાડાની પાળ, અમદાવાદ. For Private And Personal Use Only Page #745 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારૂં નવું પ્રકાશન શ્રી જિનેન્દ્ર દર્શન ચાવીશી તથા અનાનુપૂર્વી સંપૂર્ણ પરિકર સાથેના ચાવીશ ભગવાન તથા ગાતમસ્વામી, સિદ્ધચક્ર, વીશસ્થાનક, ઘંટાક, માણિભદ્ર, પદ્માવતીદેવી, ચકેશ્વરીદેવી તથા અખિકાદેવીના પૂર્ણ રંગી ચિત્રો સાથે. ભારે આર્ટ પેપર ઉપર સુઘડ છપાઈ સાથે કી’મત ૧–૮–૦ વધુ લેનારને ચાગ્ય કમિશન આપવામાં આવશે. શ્રી જૈન કલા સાહિત્ય પ્રકાશન ગૃહના નવાં બે પ્રકાશના શ્રીપાળ રાજાના રાસ (સચિત્ર ) ચિત્રમય શ્રીપાળ રાસ એકર’ગી તથા રંગીન ખસા ઉપરાંત ચિત્રો સાથે સુંદર ત્રિર’ગી જેકેટ તથા કલામય એક્ષ સાથે મૂલ્ય રૂા. ૨૫-૦૦ વધુ નકલા લેનારને ચાગ્ય કમિશન આપવામાં આવશે. રૂા. ૭-૫૦ જૈન ધર્મના તમામ પ્રકારનાં સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી તેમજ અન્ય સંસ્થાના પ્રકાશનો તથા આગમેનાં ભાષાન્તર, ધર્મ શાસ્ત્રો, ગદ્યપદ્યખંધ ચિત્રા, તેમજ પાઠશાલા ઉપયોગી પ્રકાશનો મળશે. મેં સૂચિપત્ર મંગાવેા. જૈન પ્રકાશન મંદિર પ્રેા. જસવ’તલાલ ગિરધરલાલ શાહ ઠે. ૩૦૯/૪ દોશીવાડાની પેાળ–અમદાવાદ મુદ્રકઃ કાન્તિલાલ ડાહ્યાભાઈ પટેલ, મંગલ મુદ્રણાલય, રતનપાળ–અમદાવાદ. For Private And Personal Use Only Page #746 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir DVOSTRES P Ngan hang ban ca Nassage VIET NAM - CHAP A RTIERS EUROPOSER 94 Cha Ant- Ma n Yes 2 For Private And Personal Use Only