________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૬૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યારપછી કાશી જવા માટે નિકળ્યા. ઉનાળાના તાપથી અને માલ, મીઠાઇ ખાધેલી હાવાથી ઘણી તરસ લાગી. જે ભકતા સાથે આવેલા હતા તેમની પાસે શુદ્ધ બ્રાહ્મણીયા પાણી માંગ્યું. તે માટે તપાસ કરી પણ તેવું પાણી મળ્યુ નહિ. તેથી નિરાશ બની પાછા વળે છે. તેવામાં ચમાર, હરિજન માર્ગોમાં મળ્યો, તેની પાસે પાણીથી ભરેલા ઘડા હતા. તેને હરિજન જાણી, તેની પાસેથી પાણી લઈને આવી, સંન્યાસીને પાણી પાયું. તરસ છીપ્યા પછી પુછ્યું કે, આ શીતળ પાણી કાની પાસેથી લાવ્યા ! એક હરિજન પાસેથી. અરે ભલાભાઇ! હરિ કહેતાં કૃષ્ણ, તેના ભક્ત ભુંગીયા, ચમાર પણ હાય છે! શું તેની પાસેથી પાણી લાવ્યા! અરેરે આ મારી કાયા વટલાણી. હું જાતે બ્રાહ્મણ, તે ચમાર, ચ'ડાળનુ પાણી કદાપિ પીઉં નિહ. આ મુજબ મદ કરવાથી નીચ ગોત્રનું કર્મ બંધાણું, ત્યાં જ આયુષ્યના ક્ષય થવાની ચમારના ઘેર ઉત્પન્ન થયા. દેખા મદની હલકાઈ ? પછી જ્યારે ચમારના ઘેર મેટા થયા ત્યારે સારા નિમિત્તો પામી પૂજન્મ સ્મરણ થયું અને ઘણા પસ્તાવા કરવા લાગ્યા. સન્યાસી બનીને મદ કરવા જોઇતા ન હતા છતાં મદ, અભિમાન, અહંકાર કર્યો તેથી નીચ ાતિમાં અવતરવાનું થયું. માટે હવે મને ત્યાગ કરવા જરૂરને છે. આવી ભાવના ભાવવા લાગ્યા. જાતિ મરણના યોગે જ્ઞાનના પ્રકાશ થયા. અને વિચાર કરે છે કે, નગરની પ્રજાને પણ મદ, માન, કામ, ક્રોધ, લેાભાદિકના ત્યાગ કરવા માટે ઉપ
For Private And Personal Use Only