________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રડતું હતું પેલા સાધુત્વ ભણી, એની ઊર્મિઓ. તે નાચતી હતી, પિલા અલખના શિખર ઉપર કે અહંમના ભજનની ધૂન મસ્તીમાં.
રાતની ઊંઘ ગઈ હતી, આ “મને મંથનમાં” જીવમાંથી જપ ગયે હતું, આરામ ગયે હતે, શાંતિ ગઈ હતી, જીવન હવે ઉકેલ માંગતું હતું, સંસાર કે સાધુત્વ ?
ત્યાં સમાચાર આવ્યા કે “તમારા માત-પિતા ચાર પાંચ દિવસના અંતરે “દેવલોક પામ્યાં છે.”
મા-બાપનું મૃત્યુ ? ? ? આંખમાં આંસુ આવી ગયાં, હૈયુ ભરાઈ આવ્યું. પણ આયુષ્ય કર્મ એ ભણુને બેઠે હતા, કર્મને એ ઊંડે અનુભવ કરીને બેઠે હતે.
આયુષ્ય ખતમ થયું અને દેવે ગૂજરી ગયાં, જનમવું અને મરવું એ જ સંસાર, આ એનું ચિંતન હતું.
એણે શોક ન કર્યો, પિક ન મૂકી, હૈયુ એનું ભાંગી પણ ન ગયું, કર્મની બધી લીલા છે, અને બધે વ્યવહાર એણે પતાવી લીધે.
- હવે તે રસ્તો સાફ હતું, બસ હવે એક જ મંઝિલ, જીવનનું હવે એક જ કાર્ય.
ગુરૂદેવ” મારી દીક્ષાનું મુહુર્ત જુઓ, મેં નિર્ણય કરી લીધું છે, આજીવન હવે જૈનધર્મને અર્પણ કરું છું.
For Private And Personal Use Only