________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પામી, તેવા સંસ્કારના યેાગે દરરોજ બીોરૂ લેવા આવે તેને મારી નાંખું છુ. આ હત્યા કરી હલકી ગતિનુ ભાજન અનીશ, સારૂ થયું કે, આ પુણ્યશાલીને અત્રે આવી નવકાર મંત્ર ગણતાં મે સાંભળ્યા. આવે! મંત્ર ગણુનાર અત્રે કોઇ આવ્યું નહિ. જે આવ્યા તે પરિતાપ, સંતાપ, લેાપાત કરતાં આવ્યા. તેથી મને ભાન રહ્યું નહિ. આ ભાગ્યશાલી નિર્ભય બનવા પૂર્વક આવી નવકાર મંત્ર ગણે છે. અને આ મંત્રથી મે' જે સર્વ પાપા ફરેલ છે તે નાશ પામશે. માટે હું પણ આ મંત્ર ગણું. અને તેના અર્થની વિચારણા કરુ. વિચાર કરતાં તે સમજાય છે કે, આ નવકાર મંત્ર કોઈ પક્ષના છે નહિ. ગમે તે માણસ તેને ગણી શકે છે. વિશ્વવ્યાપક છે. આ મુજબ વિચાર કરતાં પુણ્યયેાગે શ્રદ્ધાએ આવી નિવાસ કર્યાં, જીનદાસ શ્રાવકને તે યક્ષ કહે છે કે, આજ તમે મારા ગુરૂ છે. વારે વારે આ મંત્ર ગણતાં મે' સાંભળ્યો. અને પહેલા ભવની યાદિ આવી. મને ખ્યાલ આવ્યો કે, સર્વ પાપેાને હઠાવનાર જો કોઈ હાય તા, સમ્યગજ્ઞાન પૂર્વક અ૫ેલ નવકારમંત્ર છે. તેથી તને જાપ કરવાથી આત્મવિકાસ સધાય છે. અને સઘળી ઈચ્છાઓ અને આશાએ પૂર્ણ થાય છે. તમેાએ આત્માન્નતિ કરી. તેથી હું ઘણુંા ખુશી થએલ જી. માટે તમે જે કહે તે અર્પણ કરવા તૈયાર . જીનદાસે કહ્યુ કે, નવકારમંત્રના જાપથી જે જોઈ એ તે પ્રાપ્ત થયું છે. પણ માંગણી એટલી છે કે, જે માણસ જે બીજારૂ લેવા તારી વાડીમાં આવે છે તેને મારી નાંખવા
•
For Private And Personal Use Only