________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૮
પહોંચી શકે નહિ. માટે અવસર પામી આળસ કરે નહિ. આત્માના ગુણના મેગે આપોઆપ તરશે. અને આધિ, વ્યાધિ વિગેરેનું કષ્ટ સ્વયં દૂર ભાગશે. - હવે સદ્દગુરૂ આચાર્ય, બુદ્ધિસાગર સુરીશ્વરજી કરૂણા લાવી, તૃપ્તિ કેવા પ્રકારે થાય તેને ઉપાય પીસ્તાલીશમા પદની રચના કરતાં કહે છે કે,
(રાગ –આશાવરી) ચેતન આપ સ્વભાવ વિચારો, આપ સ્વભાવે ક્ષાયિક તૃપ્તિ; આ ભદધિ આર, ચેતન આપ સ્વભાવ.
વિચારો નાશ જ્ઞાનામૃતનું પાન કરીને, પરિણતિકું નિવારી; શુદ્ધ ચરણ ભેજનથી તૃપ્તિ, થાશે શિવ સુખકારી.
ચેતન રા આત્મ ગુણથી તૃપ્તિ સાચી, જ્ઞાનીજન એમ ભાખે; આત્મધ્યાન કરે જે કઈ તે ઘટ અન્તર ચાખે.
ચેતન ૩ પુદ્ગલથી પુદ્ગલને તૃપ્તિ, આતમ આપ સ્વભાવે; અનુભવ મેગે સ્થિરતા સંગે, તૃપ્તિ જન કેઈ પાવે.
ચેતન
For Private And Personal Use Only