________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
ભાર છે કે, મને હઠાવી શકે ! ગુરૂદેવે શિષ્યને પરાજ્ય થાય નહિ અને જૈનશાસન જયવંતુ રહે. તે માટે, તે વાદી પાસે જે જે વિદ્યાઓ હતી, તેણીઓને હઠાવનારી સામી વિદ્યાઓ પાઠ સહિત રેહગુપ્તને આપીને કહ્યું કે, છેવટે ગર્દભી વિદ્યા તારા ઉપર મૂકે તે, લે. આ રજોહરણ. તે તારા મસ્તક ઉપર ફેરવજે એટલે તે વિદ્યાનું બલ ચાલશે નહિ. અને તહારો જય થશે. આમ કહીને રજોહરણ પણ અર્પણ કર્યું. તે વિદ્યાઓ વિગેરે લઈને સામાવાદી સાથે વાદને આરંભ કરીને રેહગુતે કહ્યું કે, પહેલા તમારે પક્ષ સ્થાપન કરે. સામે વાદી પણ ઘણે કુશળ હતું. તેણે વિચાર કર્યો કે, જૈન સાધુઓ વાદમાં ઘણું પ્રવીણ હોય છે. જે જે પક્ષ હું સ્થાપન કરીશ તેને પિતાની પ્રવીણતાથી તે જરૂર હઠાવશે. માટે તેમના સિદ્ધાંતને પક્ષ સ્થાપન કરૂં એટલે ક્યા પ્રકારે ખંડન કરી શકશે ! આમ વિચારી બે બે વસ્તુઓની રાશી સ્થાપન કરતાં જગતમાં જીવ અને અજીવની બે રાશી છે. આ પ્રમાણે સામ વાદીએ કહ્યું. આ પ્રમાણે હગુપ્ત સાંભળી તેને હઠાવવા, તેના પક્ષનું ખંડન કરવા ત્રણ–ત્રણ રાશીઓની સ્થાપના કરતાં જીવ-અજીવ–અને નજીવની રાશીની સ્થાપના કરી. વાદીના પક્ષનું ખંડન કરી જય મેળવ્યું. પરંતુ પિતાના આગમના સિદ્ધાંતનું ખંડન થયું તેની તેને માલુમ પડી નહિ. છતાં પિતાને જય થયે. આમ માનવા લાગે. પરાજય પામેલા પરિવ્રાજક વાદીએ, જય પામેલા પ્રતિવાદીને પરાજ્ય કરવા, તેની પાસે વીંછી વિગેરેની જે વિદ્યાઓ હતી તે મૂકી ત્યારે પ્રતિવાદી રોહ
For Private And Personal Use Only