________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४१३
વ્યાધિગ્રસ્ત બનતું ત્યારે તેમને ઘણો કંટાળો આવતે. તથા વેપારમાં જ્યારે યથેચ્છ લાભ મળતે નહિ ત્યારે નિરાશ બની ચિન્તામાં બળતા. પણ તેમને એટલી માલુમ હતી નહિ કે, સંસારમાં સર્વથા અનુકુળતા કયાંથી રહે! ભલે પછી પિતે એમ માને કે, સંસાર સોનાની થાળી જેવો છે. પણ તેને લેઢાની મેખ લાગતા વિલંબ થતું નથી. આવા સંસારમાં પુત્રાદિ પરિવારના ગે સુખ માનવામાં બુદ્ધિમત્તા માનવી તે, બાલિશતા કહેવાય. યુવાનીમાં તો વૈભવવિલાસના ગે સુખ જેવું ભાસ્યું. પણ વૃદ્ધાવસ્થામાં તાકાત ઓછી થતાં અને પુત્રપરિવાર આનંદમાં મહાલતે હોવાથી તથા પિતાને વ્યાધિઓએ ઘેરી લીધેલ હોવાથી ઘણે ખેદ, વલેપાત કરવા લાગ્યા. કારણ કે ધાર્યા મુજબ ખવાતું નથી ખાતે જાય તે અજીર્ણ થાય, તેમજ ઉલ્ટી થાય. આવી સ્થિતિમાં સોનાની થાળીમાં લેઢાની મેખ જેવું બનતું હોવાથી શાંતિ ક્યાંથી હોય ? પરંતુ જુવાનીમાં ધર્મક્રિયાના ગે આત્માની વિચારણા કરી ધ્યાન કર્યું હોત તે, સર્વ દુઃખો સહન થાત. અને શુભ ભાવનાના ગે ચિન્તા. ખેદ, દ્વેષાદિ રહેત નહિ. અને મમત્વ પણ ખસતું જાત. હવે તે શેઠને આખર સ્થિતિ આવી લાગી. પથારીમાંથી ઉમા થવાતું નથી. તેમજ બેલી શકાતું નથી. તેથી તેમના પુત્રો કહેવા લાગ્યા. બાપજી! હવે મનમાં સારી ભાવના ભાવીને, રાગદ્વેષ મહાદિકને ત્યાગ કરે. અને તમારી ઈચ્છા હોય તે સાત ક્ષેત્રોમાં તમારી સમક્ષ દાન કરીયે.
For Private And Personal Use Only