________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૩
ધ્યાનમાં ચિત્તવૃત્તિને ચાંટાડવાથી, સત્ય સુખને આવવાને મા મળશે. અન્યથા તેા આધિ, વ્યાધિ વિગેરે વિપત્તિએમાં તે કાયા ફસાવી નાખશે. સનતકુમાર ચક્રવર્તીને પણ વ્યાધિઓએ ઘેરી લેતાં વિલંબ કર્ચી નહિ. તે! પછી તારા શે હિંસાખ ? માટે જાગ્રત થા. તે ફક્ત કાયામાં જ માયા, મમતા ધારણ કરી નથી. પરંતુ કંચન, કામિની, કુટુંબ, કંપની વિગેરેમાં માયા, મમતાને, સ સંકટાને, સ વિપત્તિઓને હઠાવનાર માની, જીંદગાની પત વેઠ કરી. પણ સત્યસુખને લેશ પણ પ્રાપ્ત થયા નહિ. તે। પછી તે, આગળ સત્ય સુખ શાંતિ આપશે એવી આશા રાખવી નિરક છે. માટે સદ્ગુરૂ બુદ્ધિસાગરસૂરીશ્વરજી કહે છે કે, કંચન, કામિની, કુટુ ખાદિને પોતાના માની, નાદાની કરવાપૂર્વક નાહક શાને મુંઝાય છે! અને મારૂં મારૂં કરીને શા માટે વેઠ કરે છે ! તારૂ હાય ! તે તારી પાસે રહેવું જોઇએ. પણ તે સદાય અને પરભવમાં નિરન્તર સાથે રહેતુ નથી. તેથી તારે માનવું જોઇએ કે, આ, સચેાગે મળેલ સ સબધા અને સાગે! વખત આવે ખસી જનાર છે. વિયેાગવાળા છે. માટે અરે નાદાન ! મારૂ મારૂ' કરીને નાદાની કર નહિ. અને મુંઝાય નહિ. જ્યારે તું મરણ પામશે ત્યારે સર્વેના ત્યાગ કરી ખાલી હાથે પરભવે જવુ પડશે. સાથે આવશે કરેલા શુભાશુભ કર્મોના સકારા અને વાસનાએ. જ્યારે ખાલી હાથે જવાનુ થશે ત્યારે, ઘણા પસ્તાવા થશે. કારણ કે, કંચન,
૪૧
For Private And Personal Use Only