________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૦
લિત બને છે. અને સુખાભાસમાં વિવિધ ભ્રમણાના વેગે, પ્રતિકુલતા જ્યારે ભાસે છે ત્યારે, માણસે અત્યંત ક્રોધાતુર બની જે અકર્તવ્ય હોય તે કરી બેસે છે. તથા કઈ વખતે, સગાંવહાલાં તથા પિતાની સ્ત્રી ઉપર પણ કારમે કેર વર્તાવવા ચૂકતા નથી.
એક ભ્રમિત શંકાશીલ માણસની માફક-એક પુરૂષની સ્ત્રી માંદી, રેગગ્રસ્ત, હતી. વૈદે કહ્યું કે, મોસંબીને રસ અને દુધ તેણીને આપો. પરંતુ તે ગામમાં મોસંબી મળતી ન હોવાથી, દુર, દશ, બાર ગાઉ ઉપર રહેલા, એક શહેરમાં જઈને, ચાર પાંચ ગણી કિંમત આપીને મસંબી લાવી અને તેના પતિએ તેણીને આપી. પછી પિતે પિતાની દુકાને ગયા. તેવામાં તેને પુત્ર છાનીમાની બે મોસંબી લઈને નાસી ગયે. હાથમાં લઈને એક શેરીમાં ફરતા એવા તેના હાથમાંથી એક ગુંડા જેવા માણસે તે મોસંબીને પડાવી લઈને તે બજારમાં આવે. તેવામાં મેસંબી લાવનાર પુરૂષે તેને પુછ્યું કે, અરે? આ મોસંબી તું કયાંથી લાવ્ય! તેણે કહ્યું કે, તારી સ્ત્રી ઉપર મને ઘણે પ્રેમ હતું. તેથી તેને હું સુખશાતા પુછવા ગમે ત્યારે તેણે આગ્રહ કરી પ્રીતિથી આ બે મોસંબી મને આપી. આ મુજબ કહીને તે ગયે. તેણીના પતિએ બરોબર તપાસ કરી નહિ અને ભ્રમિત બનવા પૂર્વક, શંકાશીલ બને. અને કલ્પના કરી વિચાર કરવા લાગ્યું કે, મારી સ્ત્રી વ્યભિચારી બની લાગે છે. અન્યથા પેલાના હાથમાં
For Private And Personal Use Only