________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૧ નિજ છાયા કૂપ જલમાં દેખી, કૂદી કૂપે સિંહ પડ્યો, પર પિતાનું માની ચેતન, ચાર ગતિમાં રડવડ્યો.
સ્વમા ! છીપોમાં રૂપાની બુદ્ધિ, માની મૂરખ પસ્તાયો, જડમાં સુખની બુદ્ધિ ધારી, જ્યાં ત્યાં ચેતન બહુધાયો,
સ્વમારા કોઈ કુટુંબ કબીલે મારો માની, કીધાં કર્મો બહુ ભારી, અંતે તારૂં થશે ન કોઈ સમજ મન સંસારી,
સ્વમા પા જમ્યા તે તે જરૂર જાશે, અહીંથી અંતે પરવારી, સમજ સમજ ચેતન મન મેરા, બુદ્ધિસાગર નિર્ધારી,
સ્વમારા દા કરૂણાના સાગર, સદ્દગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરજી, ભવ્યાભાઓને ઉપદેશ આપે છે કે, તમે પિતાના અને પરિવારાદિકનું પિષણ કરવા ખાતર, પાપસ્થાનકે રૂપી અંતે મહાકષ્ટ દેનારી દુનિયાદારીમાં ક્યાં મુગ્ધ બન્યા છે ! તે તે. સ્વમા જેવી છે. નિદ્રામાં આવેલ શુભ કે અશુભ સ્વમા કાયમ રહેતા નથી. ક્ષણમાં ખસી જાય છે. માટે સ્વપરનું પિષણ કરતાં પાપ કેટલું કર્યું ! પિતાથી હલકી સ્થિતિ વાળાને કેટલા પડ્યા ! કેટલાને નુકશાન પહોંચાડ્યું છે
For Private And Personal Use Only