________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
કેટિવંદન છે. એ, તિધર દિવ્યવિભૂતિ શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજીને ?
છે જાગતે જોગેન્દ્ર છે ( રાગ-રાખનાં રમકડાં મારા રામે.) જાગતા જેદ્ર મારા, ગુરૂજી જગ જગાવે રે ? અગમનિગમના પડદા ચિરી; આલમને ડેલાવે રે...
જાગતા ૧ . રેમેરોમે તાર અનાહત, અવધૂત અંતર માણે, વજ દેહિ એ દઢ આસનથી, પરમતત્વ પરમાણે રે..
જાગતા| ૨ છે. અધર તખ્ત પર આસન પૂરિયાં, નયને નૂર નીતરિયાં, સુરતનુરતની વિજલડી ત્યાં, લેતી તાલતલૈયા રે....
જાગતા) | ૩ . લોક હદય સિંહાસન બેસી, અંતરીયે પરવરિયાં, કર્મવેગને જ્ઞાન અખાડે, વાદિ વિજેતા ઠરિયા રે......
જાગતા છે ૪ છે. આદિ અંતનાં બંધન તેડી, નયન મચાયાં જ્યારે ? સિદ્ધ બન્યા ગુરૂ બુદ્ધિસુરીશ્વર, વિદ્યાપુરને દ્વારે રે.
જાગતાએ ૫ છે. (રચયિતા–સ્વ. મણીલાલ . પાદરાકર)
For Private And Personal Use Only