________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરતીને છોડ.... ધ..................
અને લાઠીના એક જ ફટકે ભેંસ પૂંછ દબાવીને ભાગી ગઈ.
એ ફટકો ચૂક્યો હતો તે સાધુ રામશરણ થઈ ગયે હોત. પણ સાધુ બચી ગયે. ફટકે કામ કરી ગયે. સાધુ જીવી ગયા.....
“ભાઈ? પશુને આમ મારી નહિ.”
પણ એ તમારે જાન લઈ નાંખત. એવા હરાયા હેર તે લાઠીએ જ પાંસરા થાય.
“ભાઈ? એને પણ જીવ છે હો. એના આત્માને પણ દુઃખ થાય છે. અને બિચારા એ મૂંગા પ્રાણીઓ એમની વેદના કોને કહે? મારવામાં ધર્મ નથી ભાઈ?
શબ્દો હૈયાની ભિનાશ લઈને સરતા હતા. કરુણામાં એ પલળીને ટપકતાં હતાં.
પણ મહારાજ? મેં તમને બચાવીને પુણ્ય પદા
“અમારા નિમિત્તે કોઈને મરાય નહિ, અમારે મન તે બધા જ જીવે સરખા છે.”
For Private And Personal Use Only