________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
શું? ધમ સાધન તે તે સાધ્યું; ક્ષણ ક્ષણમાં ભૂલ્યા ભાન પેાતાનુ, મનડુ તા માહ માંહી વ્યાક્યુરે, મુસાફર॰ (૫)
વિષય વાસનાના અવળા જે ઘાટા, આળગી ચાલજે રે વાટે, બુદ્ધિસાગર ખેલ નથી બાળકના,
શિવસુખ છે શીર સાટે રે. મુસાફર (૬) અનાદિકાલથી આઠ કની પ્રકૃતિઓના યેાગે ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં, તે દરમીયાન અનંત સહ્ય સ’કટા, ચાતનાઓ, વિપત્તિ–વિડંબનાઓને સહન કરવા પૂર્વક ભાગ્યચાગે મનુષ્ય ભવમાં કાયારૂપે સુંદર મહેલ મળ્યે, તેમજ આય. દેશ, ઉત્તમજાતિ, કુલ. પાંચ ઇન્દ્રિયોની પટુતા, આરાગ્ય વિગેરે પ્રાપ્ત થએલ છે. છતાં તે કાયારૂપી મહેલ તારા નથી. પાપેાયના ચેાગે અનેક વ્યાધિઓથી પડી જશે. માટે તારા માનીશ નિહ. પરંતુ જ્યાં સુધી વ્યાધિઓએ આવી ઘેરી લીધેા નથી ત્યાં સુધી કાયા મહેલમાં રહીને આત્માન્નતિ સાધી લે. પરંતુ મિથ્યાત્વ માહના જોરથી મારા મારા માનીશ અને કાંઈ પણ આત્મિક હિત-કલ્યાણ સાધીશ નહિ તે પછી પસ્તાવું પડશે કે ઉમદા સાધનો મળ્યાં પણ આળખાણુ ખરેખર થઇ નિહ. અને ખાન-પાન ગાન, વિષય, વિલાસમાં વખત ગુમાવ્યે. પશુ પંખીની માફક જીવન વ્યતીત કર્યું, પશુ પંખીઓને પણ તેના ચેાગ્ય
For Private And Personal Use Only