________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ. જેમ માટી–ચૂનો–સીમેંટ-કાંકરેટ-રેતી-અને લેહ. વિગેરેથી બનેલ મહેલ પણ વિવિધ કારણે મળતાં–એટલે. વિજળી–અણુબ વિગેરે દ્વારા જમીનદેસ્ત બને છે. તથા તે કાયારૂપી મહેલ પણ અસાધ્ય વ્યાધિઓ જેમકે ક્ષયરેગ-કેન્સર–કાસ–શ્વાસ વિગેરેથી પડી જશે. માટે તારે માન નહિ. આમ જણાવતાં કહે છે કે, મુસાફર જીવડા કાયાને મહેલ નથી તારો, માને શું માહે મારે મારે રે, મુસાફર જીવડા,
હવે મને હરિનામ શું (૧) લાખ ચોરાશીમાં દેહ ધર્યા બહુ, જન્મ જરા દુઃખ પામી, માનવ ભવ એળે ચુક ન જીવડા,
ભજી લેને અન્તરયામી, મુસાફર૦ (૨) કાયા મહેલને કાંઈ ભરૂસો, જલમાં ઉઠેલ પરપોટે; અમૂલ્ય શ્વાસોચ્છવાસ વહે છે,
મૂરખ વાળ નહિ ગેરે. મુસાફર૦ (૩) કળા કરે કાયા માટે કરાડ પણ તારી થાય ન કોઈ કાળે; ચેતે ચેતનજી સમજી સ્વરૂપ નિજ,
પડ નહિ મેહની જંજાળ. મુસાફર૦ (૪) આરે જગમાં જન્મીને જીવડા,
For Private And Personal Use Only