________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२०
સાત નયના વાક્યોની મટકી, વેચે મહિયારણ સારી, ક્ષયોપશમ જ્ઞાનવૃત્તિ આહીરણ, આત્મજ્ઞાન દધિ ધારી રે. રમજો પા ભેદજ્ઞાન દ્રષ્ટિ લકુટીથી ભાગી, તવામૃત દહીં ચાખ્યું, ગીર્વાણીના ધારી ગિરધારી, જ્ઞાનીએ ભાવથી એ ભાખ્યું રે. રમજો દા આતમ ધ્યાન રાસ રમાડીને, આનંદ વૃત્તિઓને આપે, રાગ દ્વેષાદિક મોટા જે રાક્ષસ, તેને મૂળમાંથી કાપે રે.
રમજે શા નિશ્ચય વિષ્ણુ વ્યવહારે કૃષ્ણ, અવતારી જીવ પોતે, આતમ કૃષ્ણ ને આતમ વિષ્ણુ, બીજે શીદને તું ગાતે રે.
રમજે૮ અધ્યાતમથી કૃણ છે આતમ, ઔદયિક જલધિ નિવાસી, પરભાવ નાગરાજ જીતીને ઉપર, પિઢયા છે વિષ્ણુ વિલાસી રે. રમવ આલા નિજગુણકર્તા પરગુણહર્તા, આતમ કૃષ્ણ કહેવાયો, સમજ્યા વિણ તાણુતાણ કરીને, અન્તર ભેદ કે ન પાયો રે. રમ૦ ૧
For Private And Personal Use Only