________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકની ચાલને ત્યાગ કરી શિવમુખને મોક્ષસુખને પ્રાપ્ત કરવું હોય તે શીશ નમાવી નમ્રતા–સરલતા-સંતેષ વિગેરેને ધારણ કરો. મહાદિકનું મસ્તક કપાઈ જશે. પછી ચાર ગતિમાં રાશીલાખ નિમાં પરિભ્રમણ કરવાનું ટળી જશે. આ મુજબ મુસાફરને ઉપદેશ આપે છે. છતાં અનાદિકાળની વાસનાથી જીવ માનતા નથી. તેથી ઉન્માર્ગે ગમન કરતા
જીવને ઉપાલંભ આપતા “પાંચમું પદ સદ્ગુરુ કહે છે. કાનુડે ન જાણે મારી પ્રીત. આ રાગ
જીવડા હજી જરા તે ચેત, બાજી આ છે છેલ્લી રે ! નિન્દા કરવામાં રે, પાપ પાખંડે પૂરે, લોભી
સ્વારથમાં તૈિયાર, પરમાં માની મારૂ, જીવડા હજી જરા તો ચેત,
બાજી આ છે છેલ્લી રે પા મેજ મા મન લાગી મીઠી, પરનારી પ્રેમે દીઠી; મનમાં તૃણાનો નહિ પાર, માની મારૂ રે.
જીવડા કેરી વિકથાની વાતે પ્યારી, કીધી તેં ચોરી જારી; માયા પરિણતિમાં મશગુલ, આખી ઉમર હારિ રે.
જીવડા ૩ લક્ષ્મીની લાલચ લાગી, બહિરાત્મ પદનો રાગી; મૂરખ લજવી જનની કૂખ, ફેગટ ભારે મારી રે,
જીવડાવે છે
For Private And Personal Use Only