________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
કાઈપણુ કાર્ય કરવાની તાકાત રહે નહિ તેાપણ, તે છંદને મૂકતા નથી, ચારી કરવામાં લાગી રહેલ, પેટ ભરીને માર ખાય, અગર કેદખાનામાં, સખ્ત મજૂરી કરવી પડે તા પણ, તે કુટેવને ત્યાગ કરી શકતા નથી. તે મુજબ માયામાં મસ્તાના અની ઘણા દુ:ખી થાય છે. છતાં, તેમાં જ સુખ શેાધી રહ્યો છે. દેહદેવલ મળવુ દુલભ છે. તે સમજતા નથી. તેના આધારે, આત્મ ધર્મની અગર નીતિ ધર્મની સારી રીતે આરાધના કરી શકાય છે. નહિ સમજતા હાવાથી, ઉંઘ્યા કરે છે. જાગ્રત થઇ, વિષય કષાયના વિકારાને! ત્યાગ કરવાપૂર્વક, ધકરણી કરતા નથી. મનુષ્ય ચેાગ્ય જ્ઞાન મળ્યું છે. છતાં ચાર, દશ, સંજ્ઞામાં વેડફી રહ્યો છે. આહાર સંજ્ઞા, ભય, મૈથુન, અને પરિગ્રહ સંજ્ઞા, ઘણી પ્યારી લાગી છે; પણ સમજતા નથી, પ્યારી લાગેલી આ ચાર સત્તાએ, અન્ય ક્રોધ, માન, માયા, અને લાભ સત્તા સાથે મિત્રતા કરી છે. આ પ્રમાણે આયે એકઠી થઈ, આત્માને લેાકસ જ્ઞામાં તથા એઘસ જ્ઞામાં ધકેલી દીધા છે. કે જેથી, દેવદુર્લભ મનુષ્યભવમાં શું કન્ય છે, કેવી રીતે આત્મા ઉર્ધ્વગામી અને તેનું ભાન રહ્યું નથી. તેથી, પીડાએ ભોગવે, પાકારો પાડે, સંતાપ પરિતાપાર્દિક કરે, તેમાં આશ્ચય શું ! કેટલાક, દયાના દરિયા કહે છે કે, પ્રભુએ આ જીવાત્માની આવી દશા કેમ કરી ! તેથી નવીનતા ભાસે છે. પણ પ્રભુ તે દયાના સાગર છે. તે તે આવી દશા કરે જ નહિ. પણ, આજ્ઞા મુજબ
For Private And Personal Use Only