________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
કાંઈપણ લાભ થતું નથી. અને તેના ચગે આત્માને લેશ માત્ર પણ શાંતિ મળતી નથી. માટે ધનાદિકમાં જેમ મમતા છે, તેવી આત્માના ગુણોની મમતા રાખવામાં આવે તે જ, રાગ-દ્વેષ તથા મહાદિકને ટાળવાની શક્તિને પ્રગટ ભાવ થાય છે. અજ્ઞાનતાના ચગે પ્રાણીઓ પાપારંભે કરવામાં બાકી રાખતા નથી. તેથી જ પુણ્યને આવવાને માર્ગ બંધ થાય છે. અજ્ઞાનતાથી ભ્રમણ થાય છે. અને ભ્રમણાના યેગે જીવાત્માએ જ્યાં ત્યાં સુખશાંતિ માટે ભટક્યા કરે છે, મનમાન્યું સત્યસુખ તે મળતું નથી, પણ દુઃખના દરિયા હાજર થાય છે. માટે અરે માનવી? પૈસા પરિવારદિક માટે કયાં ભટકાય–ટચાય છે. પ્રથમ તારી સ્થિતિને વિચાર તો કર. પુણ્યના ભેગે જીવનનિર્વાહ થાય તેટલું તને મળેલ છે. તેને તે સદુપયોગ કરી, સ્થિરતાને ધારણ કરવાપૂર્વક તારી કાયામાં જ બીરાજમાન આત્માની ઓળખાણ કર. જગતની વસ્તુઓને પ્રયત્ન કરીને ઓળખી અને મેળવી. પરંતુ એક સાચી વસ્તુ છે, અને કાયમ રહેનાર છે. કદાપિ તેને ક્ષય થનાર નથી. એવી વસ્તુને ઓળખી છે? તે વસ્તુ તારે પિતાને આત્મા. તેને પણ ઓળખવાની ખાસ જરૂર છે. પૈસા પરિવાર વિગેરે મળી જશે. પણ આત્માની સાથે મિત્રતા કરવી દુષ્કર છે. જગતમાં જેટલાએ જન્મ ધારણ કર્યો તેટલા કાયમ રહેતા નથી. આયુષ્યની અવધિ પૂર્ણ થતાં પરલેકમાં જવું જ પડે છે. તે દરમીયાન જેવું કરે છે. તેવું મળે
For Private And Personal Use Only