________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૮
તે સ્થાન વિશેષને લઈને જ. આ મુજબ સાંભળ, પ્રધાને કહ્યુ કે, તમા પણ ધર્મના સાક્ષાત્ પ્રભાવ દેખશે ત્યારે માનશે ને ! “ ' હા ' જરૂર માનીશ. પ્રધાન વ્રતધારી હાવાથી દરરોજ સામાયિક, પ્રતિક્રમણ, પ્રભુપૂજા, સદ્ગુરૂની ઉપાસના, પ્રાણીએ પ્રત્યે અનુકંપા, ગુણાનુરાગ અને શાસ્ત્રશ્રવણ વિગેરે ધાર્મિક ક્રિયાએમાં આળસ કરતા નહિ. એક દિવસે સામાયિક થએલ નહાવાથી, રાત્રીમાં સામાયિક કરીને આત્મધ્યાનમાં રહેલા છે. ચાકીદાર બની પોતાના દોષાને દૂર કરી રહેલા છે તેવામાં પ્રજાપાલ રાજાએ. રાજ્ય સંબધી મહાત્ કા આવેલ હોવાથી, એક સુભટને, પ્રધાનને લાવવા માટે મેકલ્યા. સુભટે પ્રધાનની પાસે આવીને કહ્યું. મહાન્ કા આવેલ હાવાથી મહારાજા તમાને જલ્દી આવવાનું કહે છે. માટે જલ્દી આવે. પ્રધાને કહ્યુ` કે, અત્યારે આત્મચિન્તવનમાં '. માટે આવી શકીશ નહિ. સવારમાં જ આવવાનું અની શકશે. આ મુજબ સુભટે સાંભળી આવીને રાજાને કહ્યું. ક્રોધાતુર બની રાજાએ સુભટને કહ્યું કે, અત્યારે ન આવે તે કહેજે કે, પ્રધાનપદની મુદ્રિકા પાછી આપે અને પ્રધાનપદથી ખરતરફ કરવામાં આવે છે. સુભટે પ્રધાનની પાસે આવી, રાજાએ કહેલી બીના કહી. પ્રધાને મુદ્રિકા પાછી સુભટને આપી. કારણ કે આત્મધ્યાનના પ્રભાવ, મુદ્રિકા કરતાં અત્યંત માનતા હતા. હવે સુભટે મુદ્રિકા લીધી. અને ગમ્મત, કૌતુક કરવા પાતે પહેરીને ખીજા સુભટો આગળ કહેવા લાગ્યા. અરે તમે દેખા ? હું પ્રધાન
For Private And Personal Use Only