________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
અને મેળામાં મહાલવા લાગી. ઉદ્યાનની મજાડને લીધા પછી રાજાએ પણ મેળામાં ફરતાં, રાણીના વસ્ત્રોને પહેરીને મહાલતી ધામણને દેખી, તેથી ક્રોધ ા થયે, પણ મેળામાં કાંઈ પણ મેલ્યા સિવાય જ્યારે વસ્ત્રો આપવા આવશે ત્યારે અરાખર શિક્ષા કરીશું. આમ વિચારી ગુપ્તતાએ તે વા ઉપર તાળની નિશાની કરી. ત્યારપછી ધામણને આ વાતની ખમર પડી. તેથી ભય પામી ફ્વાનુ મૂકી દઈ, જલ્દી પેાતાના ઘેર આવી. રાજાએ જે નિશાની કરેલી હતી તે દેખાય નહિ તે મુજબ વસ્ત્રોની શુદ્ધિ કરી, ખીજે દિવસે રાજાની પાસે તે વચ્ચે લાવી મૂકયા. રાજા નિશાની તપાસે છે. છતાં ન દેખવાથી શિક્ષા કરી શકયો નિહ. રાજાએ કહ્યું કે, અમારા કપડા તથા રાણીના કપડા તમારાથી પહેરાય નહિ. છતાં તું રાણીના વસ્ત્રો પહેરી મેળામાં મહાલતી હતી, તે વેલાયે મે' તબાળની નિશાની કરી હતી તે દેખાતી નથી. તેનું શું કારણ ! ધેમણે કહ્યું કે, મુગ્ધ અની કપડા પહેર્યો પછી તમારી ભીતિને લઇને જલ્દી ઘેર આવી નિશાનીની શુદ્ધિ કરવા પૂર્વક પુનઃ સઘળા કપડાની શુદ્ધિ કરી છે. આ મુજબ સાંભળી નૃપતિ ખુશી થયે. અને કહ્યુ કે, ખીજીવાર હવેથી પહેરવા નિહ. હવે મુગ્ધ બની પહેરીશ નહિ. આ મુજબ કહી પ્રણામ કરીને ધામણુ ઘેર ગઇ. આ મુજબ તમાને સ`સારની કાર્યવાહીમાં દુઃકર્મોની ભીતિ લાગતી હાય તેા, જરૂર તરત કમોદ્વારા આત્મા મલીન થયા હાવાથી આત્માની
For Private And Personal Use Only