________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
રામા રૂપમાં રાચીને, જોયું નહિ નિજરૂપ, ફેગટ દુનિયા ફંદમાં, સહતિ વસમી ધુપ.
ચેતીલેટ માતા પિતા ભાઈ દિકરા, દારાદિક પરિવાર, મરતાં સાથ ન આવશે, મિથ્યા સહુ સંસાર.
ચેતીલેવ મા ચિન્તામણિ સમ દોહિલે, પામ્યો મનુ અવતાર, અવસર આવો નહિ મળે, તારે આતમ તાર.
ચેતીલેટ પા જેવી સંધ્યા વાદળી, ક્ષણમાં વિણશી જાય, કાચો કુંભ કાયા કારમી, દેખી શું હરખાય.
ચેતીલે. દા માયા મમતા પરિહરી, ભજે શ્રી ભગવાન, કરવું હોય તે કીજીએ, તપજપ પૂજા દાન.
ચેતીલે. આવા કોઈક ઘાલ્યા ઘરમાં, બાન્યા કેઈ મસાણ, આંખ મીંચાએ શૂન્યમાં, પડતા રહેશે પ્રાણ.
ચેતીલે૧૮ વૈરાગ્યે મન વાળીને, ચાલો શિવપુર વાટ, બુદ્ધિસાગર માંડજે, ધર્મ રત્નનું હાટ
ચેતીલેલો
For Private And Personal Use Only