________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( નિશાની કહા અતાવું—એ રાગ) સુગુરાની સ`ગત કીજે રે, સંગતથી ગુણ થાય. પાર્શ્વ મણિના સંગથી રે, લાહ તે સાનુ થાય, ઇયળ ભમરી સંગથી રે, ભમરીનુ પદ પાય. સુગુરાની ॥૧॥
સુસંગતથી ગુણુ વધે રે, દાષા દરે જાય. ભ્રાન્તિ ભ્રમણા સહુ ટળે રૈ, સત્ય રૂપ પ્રગટાય. સુગુરાની ભ્રમણામાં દુનિયા ફરે રે, માને દુઃખમાં સુખ સ્વપ્ન સુખલડી ભક્ષતાં રે, કયાંથી ભાગે ભુખ. સુગુરાની॰ ॥૩॥
ચથા મતિ રૂચિ થકી રે, જેવી સંગત થાય. તન્મય વૃત્તિ ફેરથી રે, શુદ્ધ જ્ઞાન ન ગ્રહાય.
સુગુરાની॰ ॥૪॥
દુલ ભ દેવ આરાધના રે, દુર્લભ સદ્ગુરૂ સેવ, સદ્દગુરૂ સેવન ભકિતથી રે, પામેા અમૃતમેવ.
સુગુરાની॰nk
જેની જેવી ચાગ્યતા રે, તેવા આપે મેધ, બુદ્ધિસાગર સેવીએ રે, સદ્ગુરૂની કરી શેાધ.
For Private And Personal Use Only
સુગુરાની॰ પા