________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૭
જરૂર છે ઘણું સારૂ ગુરૂદેવ? દરરોજ આવીને સાંભળીશ. આજે તે ઉપદેશ આપે.
ગુરૂદેવ કહે છે કે, અરે મહાનુભાવ ? તું દુનિયાની જે વાતો કરે છે. અને રંગીલે બનેલ છે તે કોના. આધારે ! તથા જે પશ્ચીશ ક્રિયાઓ કરે છે. તે પણ કોને લઈને ! તે કહે. તું, એમ કહીશ કે શરીરના આધારે. ઠીક છે. પણ શરીર જેના આધારે ટકી રહેલા છે! તે બરાબર વિચાર અને વિવેક કરીને કહે. ગુરૂદેવ ? વિચાર અને વિવેક કરતાં તમારી કૃપાથી માલુમ પડે છે કે, આત્માના આધારે. બરાબર કહ્યું. તે પછી દરેક કિયાને આધાર આત્મા છે. તે તેની વાત કરવી જોઈએ જ. આત્માએ અનાદિકાલથી રાગ, દ્વેષ, મહાદિવડે અર્થદંડ, અનર્થદંડ કરવાપૂર્વક ઘણું દુઃખ વેઠયા છે. હવે કયાંસુધી તે દુઃખ વેઠવા છે! સંસારમાં લાભ વિનાની વાતો કરવી તે પણ અનર્થદંડ છે. ફેગટ અર્થ વિના દંડાવું પડે છે. આવી અનર્થદંડની વાત કેણ કરે ? જેણે સદ્દગુરૂને ઉપદેશ સાંભળ્યો નથી તે. ચાલ ? આત્માની વાત કરીએ. જેથી આનંદની લહેર આવશે. લહેરના આધારે સર્વ ચિન્તાઓ અને શેક, સંતાપ ઘણે સતાવશે નહિ. તું કહેતાં, તારા દેહમાં નિવાસ કરીને રહેલ આત્મા, તે તે રેગી નથી. તથા ભેગી નથી. સુખી, દુઃખી પણ નથી. પરંતુ દુન્યવી ક્રિયા દ્વારા આઠેય કર્મો બંધાએલ હેવાથી, રેગી, ભેગી, સુખી, દુખી, બન્ય
For Private And Personal Use Only