________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. તે કર્મોને દૂર ખસેડવામાં આવે તે અજરામર બની અનંતશુદ્ધિ અને સુખને સ્વામી થાય. તેમજ તે આત્મા જાડે, પાતળે, ટૂંકે, લાંબે પણ નથી. ખાતે પોતે પણ નથી. તે નિરાકાર અને અાહારી છે. પણ ભ્રમણાના તથા મિથ્યાવાદિના વેગે, રેગી, ભેગી મનાય છે માટે ઉપદેશામૃતનું પાન કરી વિષસમાન, મિથ્યાત્વ વિગેરેને ત્યાગ કર. અને આજ્ઞાનુસારે વર્તન કર. સંસારની ક્રિયાઓ ચારેય ગતિમાં પરિભ્રમણ કરાવે છે. અને આત્માની વાતે કરતાં તેના વર્તન દ્વારા સંસાર સાગર પાર ઉતરાય છે. હાલમાં જે સંતાપ, પરિતાપાદિક થાય છે. તેનું કારણ મેહમાયા, મમતાના ફંદામાં ફસાવાથી જ, અમુલ્ય દેવદુર્લભ માનવદેહમાં વસિયે અને તેમાં રસિ બને. અને તેમાં રહેલા આત્માની સંભાળ રાખી નહિ. તેનું કારણ! સત્યશાંતિ મેળવવા માટે ઉપયોગ રાખ્યો નહિ. અનુપયોગથી ટીચાવાનું થાય છે. અને હાથે કરેલા હૈયામાં વાગે છે. બરોબર ઉપગાભાવે મહાન સમ્રાટું હોય તે પણ મૂર્ખ ઠરે છે.
એક કઈ બાદશાહ મહેલના ઝરૂખે ફરી રહેલ છે. તેવામાં પુત્રવધુને લેવા માટે તેના સાસરીયા આવે છે. અને માતપિતા-પરિવાર તેણીને વળાવે છે; કન્યા, પ્રિય માતા-પિતા અને સખીઓને વિયેગ થતો હોવાથી રૂદન કરી રહેલ છે તેણીને રડતી દેખી બાદશાહ ગુસ્સામાં આવતા પાસે રહેલ દીવાનને પુછે છે કે, આ છોકરી કેમ
For Private And Personal Use Only